*🌈ગુજરાત🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
*✔અમદાવાદ*
▪અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
*✔માણેક બુરજની જગ્યાએ*
▪મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
*✔બાર*
▪ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
*✔26 જાન્યુઆરી,1991*
▪ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
*✔ધોળકા*
▪અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔થલતેજ ટેકરાને*
▪અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
*✔ગળી*
▪રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
*✔માંડલ ખાતે*
▪અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
*✔નાનુભાઈ શાહ*
▪અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
*✔સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*
▪અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
*✔શાંતિદાસ ઝવેરીએ*
▪જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
*✔ખંભાત*
▪આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔પેટલાદ (જી.આણંદ)*
▪ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
*✔સોજીત્રા (જી.આણંદ)*
▪વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
*✔ઈ.સ.1734માં*
▪વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
*✔મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*
▪ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
*✔1969માં*
▪ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
*✔સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*
▪ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
*✔ત્રબકદાસ*
▪પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
*✔રાજા જયસિંહ ચૌહાણ*
▪મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
*✔ઈ.સ.1618માં*
▪દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔મકાઈ*
▪ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
*✔ચરોતર એજ્યુકેશન સોસાયટી*
▪પાલનપુર કોણે વસાવ્યું હતું❓
*✔આબુના શાસક પ્રહલાદદેવે*
💥રણધીર ખાંટ💥
▪બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
💥રણધીર ખાંટ💥
▪સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
*✔કચ્છ*
▪કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
*✔સૂરજબારી*
▪કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
*✔રામસંગ માલમે*
▪દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
*✔ભૂજ*
▪કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
*✔ગઢશીશા*
▪ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1610માં*
▪વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔રાજકોટ*
▪ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
*✔ધ્રાંગધ્રા*
▪ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔કૃષ્ણકુમારસિંહજીએ*
▪ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1723માં*
*👉🏻 continue..........*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
*✔અમદાવાદ*
▪અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
*✔માણેક બુરજની જગ્યાએ*
▪મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
*✔બાર*
▪ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
*✔26 જાન્યુઆરી,1991*
▪ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
*✔ધોળકા*
▪અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔થલતેજ ટેકરાને*
▪અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
*✔ગળી*
▪રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
*✔માંડલ ખાતે*
▪અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
*✔નાનુભાઈ શાહ*
▪અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
*✔સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*
▪અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
*✔શાંતિદાસ ઝવેરીએ*
▪જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
*✔ખંભાત*
▪આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔પેટલાદ (જી.આણંદ)*
▪ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
*✔સોજીત્રા (જી.આણંદ)*
▪વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
*✔ઈ.સ.1734માં*
▪વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
*✔મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*
▪ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
*✔1969માં*
▪ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
*✔સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*
▪ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
*✔ત્રબકદાસ*
▪પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
*✔રાજા જયસિંહ ચૌહાણ*
▪મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
*✔ઈ.સ.1618માં*
▪દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔મકાઈ*
▪ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
*✔ચરોતર એજ્યુકેશન સોસાયટી*
▪પાલનપુર કોણે વસાવ્યું હતું❓
*✔આબુના શાસક પ્રહલાદદેવે*
💥રણધીર ખાંટ💥
▪બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
💥રણધીર ખાંટ💥
▪સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
*✔કચ્છ*
▪કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
*✔સૂરજબારી*
▪કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
*✔રામસંગ માલમે*
▪દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
*✔ભૂજ*
▪કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
*✔ગઢશીશા*
▪ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1610માં*
▪વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔રાજકોટ*
▪ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
*✔ધ્રાંગધ્રા*
▪ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔કૃષ્ણકુમારસિંહજીએ*
▪ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1723માં*
*👉🏻 continue..........*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪એશિયન રમતોત્સવ (એશિયાડ)▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે❓
*✔ભારતીય પ્રો.જી.ડી.સોંધી*
▪એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1949માં દિલ્હીમાં*
▪એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે❓
*✔ચાર વર્ષે*
▪એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે❓
*✔ઝળહળતો સૂર્ય*
▪16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો❓
*✔મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*
▪17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો❓
*✔દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*
▪18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે❓
*✔ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*
▪17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું❓
*✔કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*
▪એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું❓
*✔1951માં દિલ્હી (ભારત)*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું❓
*✔51 મેડલ સાથે બીજા સ્થાને*
▪17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું❓
*✔હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*
▪18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે❓
*✔જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
*✔11*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે❓
*✔ભારતીય પ્રો.જી.ડી.સોંધી*
▪એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1949માં દિલ્હીમાં*
▪એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે❓
*✔ચાર વર્ષે*
▪એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે❓
*✔ઝળહળતો સૂર્ય*
▪16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો❓
*✔મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*
▪17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો❓
*✔દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*
▪18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે❓
*✔ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*
▪17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું❓
*✔કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*
▪એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું❓
*✔1951માં દિલ્હી (ભારત)*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું❓
*✔51 મેડલ સાથે બીજા સ્થાને*
▪17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું❓
*✔હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*
▪18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે❓
*✔જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
*✔11*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪જળમાર્ગ નંબર:1*
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.
*▪જળ માર્ગ નંબર :2*
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.
*▪જળ માર્ગ નંબર :3*
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.
*▪જળ માર્ગ નંબર :4*
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.
*▪જળ માર્ગ નંબર : 5*
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖નદી : મહાનદી
➖લંબાઈ : 623 કિમી.
*▪જળ માર્ગ નંબર : 6*
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪જળમાર્ગ નંબર:1*
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.
*▪જળ માર્ગ નંબર :2*
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.
*▪જળ માર્ગ નંબર :3*
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.
*▪જળ માર્ગ નંબર :4*
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.
*▪જળ માર્ગ નંબર : 5*
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖નદી : મહાનદી
➖લંબાઈ : 623 કિમી.
*▪જળ માર્ગ નંબર : 6*
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે❓
*✔33 %*
▪તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે❓
*✔ત્રીજા ભાગની*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔સામાજિક ન્યાય*
▪તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔કારોબારી સમિતિ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે❓
*✔33 %*
▪તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે❓
*✔ત્રીજા ભાગની*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔સામાજિક ન્યાય*
▪તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔કારોબારી સમિતિ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪જગતના મુખ્ય ધર્મો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪જૈન ધર્મની સભાઓ▪*
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક❓
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▫એસિડના પ્રાકૃતિક સ્ત્રોત▫*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફોર્મિક ઍસિડ➖લાલકીડી,મધમાખી
▪બેંજોઈક ઍસિડ➖ઘાસ,પાંદડા,મૂત્ર
▪એસિટિક ઍસિડ➖ફળોના રસમાં
▪લેક્ટિક ઍસિડ➖દૂધમાં
▪સાઈટ્રીક ઍસિડ➖ખાટાં ફળોમાં
▪ઓકર્જલિક ઍસિડ➖વૃક્ષોમાં
▪ટાર્ટરીક ઍસિડ➖ચામડી,દ્રાક્ષ
▪ગ્લુટેમિક ઍસિડ➖ઘઉં
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફોર્મિક ઍસિડ➖લાલકીડી,મધમાખી
▪બેંજોઈક ઍસિડ➖ઘાસ,પાંદડા,મૂત્ર
▪એસિટિક ઍસિડ➖ફળોના રસમાં
▪લેક્ટિક ઍસિડ➖દૂધમાં
▪સાઈટ્રીક ઍસિડ➖ખાટાં ફળોમાં
▪ઓકર્જલિક ઍસિડ➖વૃક્ષોમાં
▪ટાર્ટરીક ઍસિડ➖ચામડી,દ્રાક્ષ
▪ગ્લુટેમિક ઍસિડ➖ઘઉં
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🌈અવકાશી ઘટનાઓ વિશે🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો➖1957
▪અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું➖1958
▪પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)➖1961
▪પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ➖1961
▪પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)➖1961
▪પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)➖1963
▪પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)➖1965
▪ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ➖1968
▪પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)➖1969
▪ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)➖1969
▪પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા ➖1971
▪ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો➖1975
▪વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ➖1976
▪પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા➖1981
▪પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ➖1983
▪ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા➖1984
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો➖1957
▪અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું➖1958
▪પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)➖1961
▪પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ➖1961
▪પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)➖1961
▪પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)➖1963
▪પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)➖1965
▪ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ➖1968
▪પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)➖1969
▪ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)➖1969
▪પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા ➖1971
▪ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો➖1975
▪વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ➖1976
▪પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા➖1981
▪પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ➖1983
▪ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા➖1984
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે❓
✔નિરંજન ભગત
▪ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
✔11 ખિલાડીઓ અને 90 મિનિટ
▪નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે❓
✔માનેસર
▪શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો❓
✔અશફાક ઉલ્લાખાંએ
▪ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે❓
✔શ્રી મોરારજી દેસાઈ
▪આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી❓
✔26 નવેમ્બર,1949
▪વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું❓
✔3 વર્ષ અને 8 માસ
▪મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું❓
✔પ્રભાસ
▪પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔અમદાવાદ
▪રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ❓
✔સ્ટોકહોમ-1972
▪ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔એરિસ્ટોટલ
▪ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે❓
✔ભૂગા મધમાખી
💥રણધીર ખાંટ💥
▪પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું❓
✔રઘુવીર યાદવ
▪મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો❓
✔અવર ઇન્ડિયા
▪સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે❓
✔DART
▪ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો❓
✔સાબરમતી આશ્રમ
▪યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો❓
✔ક્રિમિયા
▪ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો❓
✔10 ડિસેમ્બર,1829
▪"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર ❓
✔નીલ આર્મસ્ટ્રોંગ
▪દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી❓
✔ધરતી કે લાલ
▪દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે❓
✔કચ્છનું મોટું રણ
▪'ડમરો' કયા કુળની વનસ્પતિ છે❓
✔લેબિએટી
▪પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે❓
✔લાખ માટે
▪કયા સાગરકાંઠે લીલના જંગલો છે❓
✔ઓખાના
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
✔GSFC
▪ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો❓
✔અણહિલપુર
💥રણધીર ખાંટ💥
▪પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ❓
✔નેપાળના મહારાજા
▪જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો❓
✔ કુસ્તી
▪ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔રશિયનો
▪ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ❓
✔ઝાકિર હુસેન
▪પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું❓
✔ડૉ. પ્રફુલચંદ્ર રોય
▪પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ❓
✔16 કિ.મી./કલાક
▪મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો❓
✔સાર્જન્ટ હ્યુસન
▪'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે❓
✔સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ
▪પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે❓
✔દલચક્ર
▪રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે❓
✔નૈતિક સૂચનો છે.
▪રણના ઊંચા ભાગને શું કહે છે❓
✔લૂણાસરી
▪આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી❓
✔સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી
▪દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું❓
✔માતા સુંદરિળ
▪ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ❓
✔TRAI
▪👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો▪
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
✔નિરંજન ભગત
▪ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
✔11 ખિલાડીઓ અને 90 મિનિટ
▪નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે❓
✔માનેસર
▪શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો❓
✔અશફાક ઉલ્લાખાંએ
▪ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે❓
✔શ્રી મોરારજી દેસાઈ
▪આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી❓
✔26 નવેમ્બર,1949
▪વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું❓
✔3 વર્ષ અને 8 માસ
▪મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું❓
✔પ્રભાસ
▪પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔અમદાવાદ
▪રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ❓
✔સ્ટોકહોમ-1972
▪ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔એરિસ્ટોટલ
▪ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે❓
✔ભૂગા મધમાખી
💥રણધીર ખાંટ💥
▪પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું❓
✔રઘુવીર યાદવ
▪મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો❓
✔અવર ઇન્ડિયા
▪સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે❓
✔DART
▪ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો❓
✔સાબરમતી આશ્રમ
▪યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો❓
✔ક્રિમિયા
▪ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો❓
✔10 ડિસેમ્બર,1829
▪"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર ❓
✔નીલ આર્મસ્ટ્રોંગ
▪દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી❓
✔ધરતી કે લાલ
▪દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે❓
✔કચ્છનું મોટું રણ
▪'ડમરો' કયા કુળની વનસ્પતિ છે❓
✔લેબિએટી
▪પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે❓
✔લાખ માટે
▪કયા સાગરકાંઠે લીલના જંગલો છે❓
✔ઓખાના
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
✔GSFC
▪ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો❓
✔અણહિલપુર
💥રણધીર ખાંટ💥
▪પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ❓
✔નેપાળના મહારાજા
▪જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો❓
✔ કુસ્તી
▪ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔રશિયનો
▪ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ❓
✔ઝાકિર હુસેન
▪પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું❓
✔ડૉ. પ્રફુલચંદ્ર રોય
▪પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ❓
✔16 કિ.મી./કલાક
▪મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો❓
✔સાર્જન્ટ હ્યુસન
▪'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે❓
✔સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ
▪પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે❓
✔દલચક્ર
▪રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે❓
✔નૈતિક સૂચનો છે.
▪રણના ઊંચા ભાગને શું કહે છે❓
✔લૂણાસરી
▪આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી❓
✔સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી
▪દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું❓
✔માતા સુંદરિળ
▪ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ❓
✔TRAI
▪👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો▪
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪વિવિધ ઝડપ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રકાશની ઝડપ
✔ 1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)
▪હવામાં અવાજની ઝડપ (0℃)
✔1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)
▪સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
✔1400 મી./સેકન્ડ
▪સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
✔1500 મી/સેકન્ડ
▪બરફમાં અવાજની ઝડપ
✔3200 મી./સેકન્ડ
▪લોખંડમાં અવાજની ઝડપ
✔5000 મી./સેકન્ડ
▪ચંદ્ર પર અવાજની ઝડપ
✔શૂન્ય
▪હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
✔1260 મી./સેકન્ડ
▪તોફાનમાં અવાજની ઝડપ
✔100 માઈલ/કલાક
▪સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
✔10 માઈલ/કલાક
▪પૃથ્વી પર પલાયન વેગ
✔11.2 કિમી./સેકન્ડ
▪પૃથ્વીની ભ્રમણ ગતિ
✔1 લાખ કિમી./કલાક
▪સૂર્યની ઝડપ
✔250 કિમી./સેકન્ડ
▪સુપર સોનિકની ઝડપ
✔2200 કિમી./કલાક
➖➖➖➖➖➖➖➖➖➖
*▪શરીરના અવયવોનું વજન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મૂત્રપિંડ (દરેક)➖150 ગ્રામ
▪બરોળ➖175 ગ્રામ
▪સ્ત્રીનું હદય➖250 ગ્રામ
▪પુરુષનું હદય➖300 ગ્રામ
▪ડાબું ફેફસું➖400 ગ્રામ
▪જમણું ફેફસું➖460 ગ્રામ
▪સ્ત્રીનું મગજ➖1275 ગ્રામ
▪પુરુષનું મગજ➖1400 ગ્રામ
▪યકૃત➖1650 ગ્રામ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪અંતઃસ્રાવ ગ્રંથિઓ ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪માથામાં*
➖પિનિયલ
➖પીટ્યુટરી
*▪ગળામાં*
➖થાઈરોક્સિન
➖પેરાથાઇરોઇડ
➖થાયમસ
*▪પેટમાં*
➖એડ્રિનલ
➖પેન્ક્રીયાસ
➖લેંગર હેન્સથ્રિપો
*▪પેડુમાં*
➖ટેસ્ટીસ
➖ઓવરી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રકાશની ઝડપ
✔ 1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)
▪હવામાં અવાજની ઝડપ (0℃)
✔1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)
▪સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
✔1400 મી./સેકન્ડ
▪સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
✔1500 મી/સેકન્ડ
▪બરફમાં અવાજની ઝડપ
✔3200 મી./સેકન્ડ
▪લોખંડમાં અવાજની ઝડપ
✔5000 મી./સેકન્ડ
▪ચંદ્ર પર અવાજની ઝડપ
✔શૂન્ય
▪હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
✔1260 મી./સેકન્ડ
▪તોફાનમાં અવાજની ઝડપ
✔100 માઈલ/કલાક
▪સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
✔10 માઈલ/કલાક
▪પૃથ્વી પર પલાયન વેગ
✔11.2 કિમી./સેકન્ડ
▪પૃથ્વીની ભ્રમણ ગતિ
✔1 લાખ કિમી./કલાક
▪સૂર્યની ઝડપ
✔250 કિમી./સેકન્ડ
▪સુપર સોનિકની ઝડપ
✔2200 કિમી./કલાક
➖➖➖➖➖➖➖➖➖➖
*▪શરીરના અવયવોનું વજન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મૂત્રપિંડ (દરેક)➖150 ગ્રામ
▪બરોળ➖175 ગ્રામ
▪સ્ત્રીનું હદય➖250 ગ્રામ
▪પુરુષનું હદય➖300 ગ્રામ
▪ડાબું ફેફસું➖400 ગ્રામ
▪જમણું ફેફસું➖460 ગ્રામ
▪સ્ત્રીનું મગજ➖1275 ગ્રામ
▪પુરુષનું મગજ➖1400 ગ્રામ
▪યકૃત➖1650 ગ્રામ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪અંતઃસ્રાવ ગ્રંથિઓ ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪માથામાં*
➖પિનિયલ
➖પીટ્યુટરી
*▪ગળામાં*
➖થાઈરોક્સિન
➖પેરાથાઇરોઇડ
➖થાયમસ
*▪પેટમાં*
➖એડ્રિનલ
➖પેન્ક્રીયાસ
➖લેંગર હેન્સથ્રિપો
*▪પેડુમાં*
➖ટેસ્ટીસ
➖ઓવરી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*💵વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની ✂SHORT TRICK✂💴*
➖➖➖➖➖➖➖➖➖➖
▪'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો
*LESE (લેસે)*
➖ L - લેબેનોન
➖ E - ઈંગ્લેન્ડ
➖ S - સિરિયા
➖ E - ઈજિપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો
*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*
➖ઓ - ઓસ્ટ્રેલિયા
➖કે - કેનેડા
➖તા - તાઇવાન
➖ઉ(u) - USA
➖ન્યૂ - ન્યુઝીલેન્ડ
➖ફ્રી - ફીજી
➖ઝ - ઝિમ્બાબ્વે
➖હે - હોંગકોંગ
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો
*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*
➖P - પાકિસ્તાન
➖M - મોરેશિયસ
➖શ્રી - શ્રીલંકા
➖N - નેપાળ
➖Bha - ભારત
➖ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો
*BIS*
➖B - બ્રાઝીલ
➖I - ઈરાન
➖ S - સાઉદી અરેબિયા
➖➖➖➖➖➖➖➖➖➖
▪'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો
*KFC*
➖K - ક્યૂબા
➖F - ફિલિપાઈન્સ
➖ C - ચિલી
➖➖➖➖➖➖➖➖➖➖
▪'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો
*K JULI (ok જુલી)*
➖ K - કુવૈત
➖ J - જોર્ડન
➖ U - યુગોસ્લાવિયા
➖ L - લિબિયા
➖ I - ઈરાક
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.
▪ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન
▪સ્વીડન દેશનું ચલણી નાણું - ક્રોના
➖➖➖➖➖➖➖➖➖➖
*દેશ અને ચલણી નાણું*
▪અફઘાનિસ્તાન ➖અફઘાણી
▪ઇઝરાયેલ ➖શેકેલ
▪ઇથિયોપિયા ➖ બીર
▪દક્ષિણ આફ્રિકા➖રેન્ડ
▪નાઇજિરિયા ➖ નાઈરા
▪પોલેન્ડ ➖ઝલોટી
▪બલગેરિયા ➖ લેવ
▪બાંગ્લાદેશ➖ટકા
▪મ્યાનમાર➖ક્યાત
▪કંબોડીયા ➖રિએલ
▪ઘાના➖સેદી
▪ચીન ➖યુઆન
▪જાપાન➖યેન
▪તુર્કી ➖લીરા
▪થાઈલેન્ડ➖બેહટ
▪ભૂટાન➖ગુલ્ટ્રમ
▪મલેશિયા➖રિંગિટ
▪વિયેતનામ➖ડોંગ
▪સંયુક્ત આરબ અમિરાત➖દિરહામ
▪યુગાન્ડા➖શિલિંગ
▪રશિયા➖રૂબલ
▪રોમેનિયા➖લેઉ
▪હંગેરી➖ફોરિંટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો
*LESE (લેસે)*
➖ L - લેબેનોન
➖ E - ઈંગ્લેન્ડ
➖ S - સિરિયા
➖ E - ઈજિપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો
*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*
➖ઓ - ઓસ્ટ્રેલિયા
➖કે - કેનેડા
➖તા - તાઇવાન
➖ઉ(u) - USA
➖ન્યૂ - ન્યુઝીલેન્ડ
➖ફ્રી - ફીજી
➖ઝ - ઝિમ્બાબ્વે
➖હે - હોંગકોંગ
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો
*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*
➖P - પાકિસ્તાન
➖M - મોરેશિયસ
➖શ્રી - શ્રીલંકા
➖N - નેપાળ
➖Bha - ભારત
➖ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો
*BIS*
➖B - બ્રાઝીલ
➖I - ઈરાન
➖ S - સાઉદી અરેબિયા
➖➖➖➖➖➖➖➖➖➖
▪'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો
*KFC*
➖K - ક્યૂબા
➖F - ફિલિપાઈન્સ
➖ C - ચિલી
➖➖➖➖➖➖➖➖➖➖
▪'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો
*K JULI (ok જુલી)*
➖ K - કુવૈત
➖ J - જોર્ડન
➖ U - યુગોસ્લાવિયા
➖ L - લિબિયા
➖ I - ઈરાક
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.
▪ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન
▪સ્વીડન દેશનું ચલણી નાણું - ક્રોના
➖➖➖➖➖➖➖➖➖➖
*દેશ અને ચલણી નાણું*
▪અફઘાનિસ્તાન ➖અફઘાણી
▪ઇઝરાયેલ ➖શેકેલ
▪ઇથિયોપિયા ➖ બીર
▪દક્ષિણ આફ્રિકા➖રેન્ડ
▪નાઇજિરિયા ➖ નાઈરા
▪પોલેન્ડ ➖ઝલોટી
▪બલગેરિયા ➖ લેવ
▪બાંગ્લાદેશ➖ટકા
▪મ્યાનમાર➖ક્યાત
▪કંબોડીયા ➖રિએલ
▪ઘાના➖સેદી
▪ચીન ➖યુઆન
▪જાપાન➖યેન
▪તુર્કી ➖લીરા
▪થાઈલેન્ડ➖બેહટ
▪ભૂટાન➖ગુલ્ટ્રમ
▪મલેશિયા➖રિંગિટ
▪વિયેતનામ➖ડોંગ
▪સંયુક્ત આરબ અમિરાત➖દિરહામ
▪યુગાન્ડા➖શિલિંગ
▪રશિયા➖રૂબલ
▪રોમેનિયા➖લેઉ
▪હંગેરી➖ફોરિંટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🌎વિશ્વના ખંડો🌍*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪એશિયા*
➖સૌથી મોટો દેશ : ચીન
➖સૌથી નાનો દેશ : માલદીવ
➖દેશોની સંખ્યા : 47
➖લાંબી નદી : યાંગત્સેક્યાંગ
*▪આફ્રિકા*
➖સૌથી મોટો દેશ : અલજીરિયા
➖સૌથી નાનો દેશ : મેઓટી
➖દેશોની સંખ્યા : 54
➖લાંબી નદી : નાઈલ
*▪ઉત્તર અમેરિકા*
➖સૌથી મોટો દેશ : કેનેડા
➖સૌથી નાનો દેશ : સેન્ટપીર
➖દેશોની સંખ્યા : 23
➖લાંબી નદી : મિસિસિપી
*▪દક્ષિણ અમેરિકા*
➖સૌથી મોટો દેશ : બ્રાઝીલ
➖સૌથી નાનો દેશ : ફોકલેન્ડ દ્વીપ
➖દેશોની સંખ્યા : 12
➖લાંબી નદી : એમેઝોન
*▪યુરોપ*
➖સૌથી મોટો દેશ : રશિયા
➖સૌથી નાનો દેશ : વેટિકન સિટી
➖દેશોની સંખ્યા : 43
➖લાંબી નદી : વોલ્ગા
*▪ઓસ્ટ્રેલિયા*
➖સૌથી મોટો દેશ : ઓસ્ટ્રેલિયા
➖સૌથી નાનો દેશ : નૌરુ
➖દેશોની સંખ્યા : 14
➖લાંબી નદી : મરે ડાર્લિંગ
*▪એન્ટાર્કટિકા*
➖સૌથી મોટો દેશ : -
➖સૌથી નાનો દેશ : -
➖દેશોની સંખ્યા : -
➖લાંબી નદી : -
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪એશિયા*
➖સૌથી મોટો દેશ : ચીન
➖સૌથી નાનો દેશ : માલદીવ
➖દેશોની સંખ્યા : 47
➖લાંબી નદી : યાંગત્સેક્યાંગ
*▪આફ્રિકા*
➖સૌથી મોટો દેશ : અલજીરિયા
➖સૌથી નાનો દેશ : મેઓટી
➖દેશોની સંખ્યા : 54
➖લાંબી નદી : નાઈલ
*▪ઉત્તર અમેરિકા*
➖સૌથી મોટો દેશ : કેનેડા
➖સૌથી નાનો દેશ : સેન્ટપીર
➖દેશોની સંખ્યા : 23
➖લાંબી નદી : મિસિસિપી
*▪દક્ષિણ અમેરિકા*
➖સૌથી મોટો દેશ : બ્રાઝીલ
➖સૌથી નાનો દેશ : ફોકલેન્ડ દ્વીપ
➖દેશોની સંખ્યા : 12
➖લાંબી નદી : એમેઝોન
*▪યુરોપ*
➖સૌથી મોટો દેશ : રશિયા
➖સૌથી નાનો દેશ : વેટિકન સિટી
➖દેશોની સંખ્યા : 43
➖લાંબી નદી : વોલ્ગા
*▪ઓસ્ટ્રેલિયા*
➖સૌથી મોટો દેશ : ઓસ્ટ્રેલિયા
➖સૌથી નાનો દેશ : નૌરુ
➖દેશોની સંખ્યા : 14
➖લાંબી નદી : મરે ડાર્લિંગ
*▪એન્ટાર્કટિકા*
➖સૌથી મોટો દેશ : -
➖સૌથી નાનો દેશ : -
➖દેશોની સંખ્યા : -
➖લાંબી નદી : -
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🌳કુદરતી વનસ્પતિ🌳*
*⭕ધોરણ:-9, સામાજિક વિજ્ઞાન⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે❓
*✔દસમું*
🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે❓
*✔ચોથું*
🌴ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે❓
*✔5000*
🌴ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફુલવાળા છોડ થાય છે❓
*✔15,000*
*✔જે વિશ્વના લગભગ 6% છે*
🌴હંસરાજ (ફર્ન),શેવાળ,કુંજાઈ વગેરે કેવી વનસ્પતિ છે❓
*✔અપુષ્પ વનસ્પતિ*
🌴આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે❓
*✔2000*
🌴કયા જંગલો બારેમાસ લીલાં રહેતા હોવાથી તેને નિત્ય લીલાં જંગલો પણ કહે છે❓
*✔ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો*
🌴ભારતમાં કયા જંગલોનું પ્રમાણ વધુ છે❓
*✔ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો*
🌴કયા વૃક્ષોના પાન લાંબા,અણીદાર અને ચીકાશવાળા હોય છે અને આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજ સંઘરી રાખે છે❓
*✔શંકુદ્રુમ*
🌴સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડાંમાંથી શું બનાવામાં આવે છે❓
*✔હોડી*
🌴ચીડના રસમાંથી શું બને છે❓
*✔ટર્પેન્ટઇન*
🌴લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે❓
*✔સર્પગંધા*
🌴હદયરોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે❓
*✔અર્જુન સાદડ*
🌴ખાખરાના પાનમાંથી શુ બનાવામાં આવે છે❓
*✔પતરાળા-પડિયા*
🌴ખેરના લાકડામાંથી શુ મળે છે❓
*✔કાથો*
🌴બીડી શેનાં પાનમાંથી બનાવામાં આવે છે❓
*✔ટીમરૂના પાનમાંથી*
🌴જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં મૂકી❓
*✔1952માં*
🌴સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો❓
*✔1980માં*
🌴ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી❓
*✔1988માં*
🌴1952ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ❓
*✔33%*
🌴ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે❓
*✔23%*
🌴ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે❓
*✔10%*
🌴I.U.C.N. નું પૂરું નામ❓
*✔ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર*
*🌴પર્યાવરણ વિષયક દિવસો🌴*
🌲21 માર્ચ➖ વિશ્વ વન દિવસ
🌲22 એપ્રિલ➖ વિશ્વ પૃથ્વી દિવસ
🌲5 જૂન➖ વિશ્વ પર્યાવરણ દિવસ
🌲જુલાઈ માસ➖ વન મહોત્સવ
🌲16 સપ્ટેમ્બર➖ વિશ્વ ઑઝોન દિવસ
🌴વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી "વિશ્વ વન દિવસ" કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું હતું❓
*✔2011*
🌴જંગલ વિષયક સંશોધન કરનાર જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે❓
*✔દેહરાદૂન*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*⭕ધોરણ:-9, સામાજિક વિજ્ઞાન⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે❓
*✔દસમું*
🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે❓
*✔ચોથું*
🌴ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે❓
*✔5000*
🌴ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફુલવાળા છોડ થાય છે❓
*✔15,000*
*✔જે વિશ્વના લગભગ 6% છે*
🌴હંસરાજ (ફર્ન),શેવાળ,કુંજાઈ વગેરે કેવી વનસ્પતિ છે❓
*✔અપુષ્પ વનસ્પતિ*
🌴આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે❓
*✔2000*
🌴કયા જંગલો બારેમાસ લીલાં રહેતા હોવાથી તેને નિત્ય લીલાં જંગલો પણ કહે છે❓
*✔ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો*
🌴ભારતમાં કયા જંગલોનું પ્રમાણ વધુ છે❓
*✔ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો*
🌴કયા વૃક્ષોના પાન લાંબા,અણીદાર અને ચીકાશવાળા હોય છે અને આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજ સંઘરી રાખે છે❓
*✔શંકુદ્રુમ*
🌴સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડાંમાંથી શું બનાવામાં આવે છે❓
*✔હોડી*
🌴ચીડના રસમાંથી શું બને છે❓
*✔ટર્પેન્ટઇન*
🌴લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે❓
*✔સર્પગંધા*
🌴હદયરોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે❓
*✔અર્જુન સાદડ*
🌴ખાખરાના પાનમાંથી શુ બનાવામાં આવે છે❓
*✔પતરાળા-પડિયા*
🌴ખેરના લાકડામાંથી શુ મળે છે❓
*✔કાથો*
🌴બીડી શેનાં પાનમાંથી બનાવામાં આવે છે❓
*✔ટીમરૂના પાનમાંથી*
🌴જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં મૂકી❓
*✔1952માં*
🌴સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો❓
*✔1980માં*
🌴ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી❓
*✔1988માં*
🌴1952ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ❓
*✔33%*
🌴ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે❓
*✔23%*
🌴ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે❓
*✔10%*
🌴I.U.C.N. નું પૂરું નામ❓
*✔ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર*
*🌴પર્યાવરણ વિષયક દિવસો🌴*
🌲21 માર્ચ➖ વિશ્વ વન દિવસ
🌲22 એપ્રિલ➖ વિશ્વ પૃથ્વી દિવસ
🌲5 જૂન➖ વિશ્વ પર્યાવરણ દિવસ
🌲જુલાઈ માસ➖ વન મહોત્સવ
🌲16 સપ્ટેમ્બર➖ વિશ્વ ઑઝોન દિવસ
🌴વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી "વિશ્વ વન દિવસ" કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું હતું❓
*✔2011*
🌴જંગલ વિષયક સંશોધન કરનાર જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે❓
*✔દેહરાદૂન*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪મહત્વની કહેવતો▪*
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.
2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.
3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.
4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.
5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.
6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.
7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.
8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.
9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.
11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.
12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.
13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.
14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.
15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.
16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.
17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.
18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.
19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.
20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.
21. વખાણી ખીચડી દાંતે વળગે➖ વખાણીએ તે જ ખરાબ નીવડે.
22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.
23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા➖સારું નરસું સૌ સરખું
24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે➖લોભ કરનાર છેતરાય છે.
25.હાથે તે સાથે➖જાતે કરીએ તે જ પામીએ.
26.એક પંથ ને દો કાજ➖એક કામ કરતા બે કામ થાય.
27.ઘેર ઘેર માટીના ચૂલા➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.
28.મન ચંગા તો કથરોટમાં ગંગા➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.
29.નહિ મામા કરતા કાણો મામો સારો➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.
30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.
31.સાપ ગયા ને લિસોટા રહ્યા➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.
32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.
33.ગામને મોઢે ગળણું ન દેવાય➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.
34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?➖આવેલી તકને ન ગુમાવાય.
35.ઘર ફૂટયે ઘર જાય➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.
2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.
3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.
4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.
5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.
6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.
7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.
8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.
9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.
11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.
12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.
13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.
14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.
15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.
16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.
17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.
18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.
19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.
20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.
21. વખાણી ખીચડી દાંતે વળગે➖ વખાણીએ તે જ ખરાબ નીવડે.
22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.
23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા➖સારું નરસું સૌ સરખું
24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે➖લોભ કરનાર છેતરાય છે.
25.હાથે તે સાથે➖જાતે કરીએ તે જ પામીએ.
26.એક પંથ ને દો કાજ➖એક કામ કરતા બે કામ થાય.
27.ઘેર ઘેર માટીના ચૂલા➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.
28.મન ચંગા તો કથરોટમાં ગંગા➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.
29.નહિ મામા કરતા કાણો મામો સારો➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.
30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.
31.સાપ ગયા ને લિસોટા રહ્યા➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.
32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.
33.ગામને મોઢે ગળણું ન દેવાય➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.
34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?➖આવેલી તકને ન ગુમાવાય.
35.ઘર ફૂટયે ઘર જાય➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*ખગોળ વિજ્ઞાન*
➖➖➖➖➖➖➖➖➖➖
➖તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે❓
✔નિહારિકા
➖ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પ્રેમ અથવા સૌંદર્યની દેવી
➖પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔શુક્રને
➖જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પૃથ્વી
➖ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે❓
✔મંગળ
➖માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે❓
✔મંગળ
➖મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔યુદ્ધનો દેવતા
➖કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે❓
✔ગુરુ
➖શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે❓
✔કાશીની વિભાજન રેખા
➖વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન (વરુણ)
➖પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ❓
✔2006 થી
➖મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે❓
✔પ્લુટો
➖યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી❓
✔1781માં સર વિલિયમ હર્ષલે
➖પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે❓
✔કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.
➖પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે❓
✔શેરોન
➖કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી❓
✔બુધ અને શુક્રનો
➖ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે❓
✔સેલેનોલોજી (Selenology)
➖ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે❓
✔શાંતિસાગર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે❓
✔નિહારિકા
➖ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પ્રેમ અથવા સૌંદર્યની દેવી
➖પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔શુક્રને
➖જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પૃથ્વી
➖ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે❓
✔મંગળ
➖માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે❓
✔મંગળ
➖મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔યુદ્ધનો દેવતા
➖કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે❓
✔ગુરુ
➖શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે❓
✔કાશીની વિભાજન રેખા
➖વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન (વરુણ)
➖પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ❓
✔2006 થી
➖મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે❓
✔પ્લુટો
➖યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી❓
✔1781માં સર વિલિયમ હર્ષલે
➖પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે❓
✔કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.
➖પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે❓
✔શેરોન
➖કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી❓
✔બુધ અને શુક્રનો
➖ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે❓
✔સેલેનોલોજી (Selenology)
➖ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે❓
✔શાંતિસાગર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી❓
✔બેનિટો મુસોલીની
▪ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું❓
✔લાકડાની ભારી અને કુહાડી
▪'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે❓
✔ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'
▪મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો❓
✔એક પક્ષ એક નેતા
▪ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો❓
✔કાળા રંગનો
▪મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું❓
✔રોમ-બર્લિન-ટોકિયો ધરીનું
▪'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું❓
✔24 ઓક્ટોબર,1929
▪જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી❓
✔રશિયા
▪દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું❓
✔1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ
▪કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇ❓ક્યારે❓
✔માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં
▪મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો❓
✔'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર
▪ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો❓
✔હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે
▪ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું❓
✔'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'
▪અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે❓
✔ભવાની મંદિર
▪ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા❓
✔21
▪બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી❓
✔ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે
▪'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી❓
✔કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી
▪હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું❓
✔" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
✔બેનિટો મુસોલીની
▪ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું❓
✔લાકડાની ભારી અને કુહાડી
▪'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે❓
✔ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'
▪મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો❓
✔એક પક્ષ એક નેતા
▪ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો❓
✔કાળા રંગનો
▪મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું❓
✔રોમ-બર્લિન-ટોકિયો ધરીનું
▪'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું❓
✔24 ઓક્ટોબર,1929
▪જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી❓
✔રશિયા
▪દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું❓
✔1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ
▪કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇ❓ક્યારે❓
✔માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં
▪મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો❓
✔'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર
▪ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો❓
✔હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે
▪ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું❓
✔'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'
▪અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે❓
✔ભવાની મંદિર
▪ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા❓
✔21
▪બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી❓
✔ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે
▪'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી❓
✔કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી
▪હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું❓
✔" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔1999*
▪નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા❓
*✔મલ્હાર*
▪ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ક્યારે બન્યા હતા❓
*✔1970*
▪ઉમાશંકર જોશીને 1967માં 'નિશીથ' રચના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નિશીથનો અર્થ શું થાય❓
*✔મધ્યરાત્રિનો દેવતા*
▪રવીન્દ્રનાથ ટાગોરે 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના કેટલા દેશોની મુલાકાત લીધી હતી❓
*✔13*
▪રવીન્દ્રનાથ ટાગોરે કુલ કેટલા કાવ્યોની રચના કરી છે❓
*✔2230*
▪નર્મદે ગુજરાતી સામાયિક "ડાંડિયો" ની સૌપ્રથમ શરૂઆત ક્યારે કરી હતી❓
*✔1864*
▪કનૈયાલાલ મુનશીનું એકમાત્ર નાટક કયું❓
*✔ધ્રુવસ્વામિની*
▪કનૈયાલાલ મુનશીએ રાજકારણમાંથી ક્યારે નિવૃત્તિ લીધી❓
*✔1960*
▪કવિ કલાપીનો રાજ્યાભિષેક કેટલા વર્ષની ઉંમરે થયો હતો❓
*✔21 વર્ષની*
▪બોટાદકર દામોદર ખુશાલદાસ 6 ધોરણના અભ્યાસ બાદ કેટલા વર્ષની વયે શિક્ષક બન્યા હતા❓
*✔13 વર્ષની વયે*
▪દત્તાત્રેય બાલકૃષ્ણ 'કાલેલકર' તરીકે શાથી ઓળખાયા❓
*✔વતન કાલેલી હોવાથી*
▪મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કયા વર્ષે બન્યા હતા❓
*✔1970માં*
▪મનુભાઈ પંચોળીનું અંતિમ અધ્યાય કયું છે❓
*✔આપણો વારસો અને વૈભવ*
▪ગોવર્ધનરામને કવિ ન્હાનાલાલે કેવા કવિ કહ્યા છે❓
*✔જગત સાક્ષર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔1999*
▪નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા❓
*✔મલ્હાર*
▪ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ક્યારે બન્યા હતા❓
*✔1970*
▪ઉમાશંકર જોશીને 1967માં 'નિશીથ' રચના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નિશીથનો અર્થ શું થાય❓
*✔મધ્યરાત્રિનો દેવતા*
▪રવીન્દ્રનાથ ટાગોરે 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના કેટલા દેશોની મુલાકાત લીધી હતી❓
*✔13*
▪રવીન્દ્રનાથ ટાગોરે કુલ કેટલા કાવ્યોની રચના કરી છે❓
*✔2230*
▪નર્મદે ગુજરાતી સામાયિક "ડાંડિયો" ની સૌપ્રથમ શરૂઆત ક્યારે કરી હતી❓
*✔1864*
▪કનૈયાલાલ મુનશીનું એકમાત્ર નાટક કયું❓
*✔ધ્રુવસ્વામિની*
▪કનૈયાલાલ મુનશીએ રાજકારણમાંથી ક્યારે નિવૃત્તિ લીધી❓
*✔1960*
▪કવિ કલાપીનો રાજ્યાભિષેક કેટલા વર્ષની ઉંમરે થયો હતો❓
*✔21 વર્ષની*
▪બોટાદકર દામોદર ખુશાલદાસ 6 ધોરણના અભ્યાસ બાદ કેટલા વર્ષની વયે શિક્ષક બન્યા હતા❓
*✔13 વર્ષની વયે*
▪દત્તાત્રેય બાલકૃષ્ણ 'કાલેલકર' તરીકે શાથી ઓળખાયા❓
*✔વતન કાલેલી હોવાથી*
▪મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કયા વર્ષે બન્યા હતા❓
*✔1970માં*
▪મનુભાઈ પંચોળીનું અંતિમ અધ્યાય કયું છે❓
*✔આપણો વારસો અને વૈભવ*
▪ગોવર્ધનરામને કવિ ન્હાનાલાલે કેવા કવિ કહ્યા છે❓
*✔જગત સાક્ષર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪વિખ્યાત 'કૈલાશનાથ મંદિર' જે દ્રવિડ વાસ્તુકળાનો નમૂનો છે એ ક્યાં આવેલ છે❓
*✔કાંચિપુરમ*
▪રાજ્ય વહીવટના ક્ષેત્રમાં ચોલ રાજવંશનું મુખ્ય પ્રદાન છે❓
*✔એક સંગઠિત સ્થાનિક સ્વવહીવટમાં*
▪મગધમાં શાહી મૌર્યના તરત પછી ઉત્તરાધિકારી કોણ હતા❓
*✔શુંગ*
▪પાંડયોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર કયું હતું❓
*✔મદુરાઈ*
▪મહાન સમ્રાટ કનિષ્ક કયા વંશના હતા❓
*✔કુષાણ*
▪કનિષ્કના શાસનકાળમાં બૌદ્ધસભા કયા નગરમાં મળી હતી❓
*✔કાશ્મીર*
▪સાત વાહનોની રાજકીય ભાષા કઈ હતી❓
*✔પ્રાકૃત*
▪શક-કુષાણ યુગમાં સુવર્ણ-રજત સિક્કાઓનું પ્રમાણ હતું:❓
*✔14:1*
▪યુનાની,કુષાણ અને શકમાંથી અનેક લોકોએ હિન્દૂ ધર્મને બદલે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે-❓
*✔જાતિ પ્રથાથી વશ હિન્દૂ ધર્મ પ્રત્યે તેઓ આકર્ષિત થયા નહીં*
▪બુદ્ધની ઊભી પ્રતિમા કોના સમયમાં બનાવાઈ હતી❓
*✔કુષાણકાળ*
▪મૌર્ય પછી દક્ષિણ ભારતમાં સૌથી અસરકારક રાજ્ય કયું હતું❓
*✔સાતવાહન*
▪પ્રાચીન ભારતનો મહાન વ્યાકરણ લેખક પતંજલિ કોનો સમકાલીન હતો❓
*✔પુષ્યમિત્ર શુંગ*
▪ચૈત્ય.........
*✔પૂજા સ્થળ છે*
▪વિહાર..........
*✔નિવાસસ્થાન છે*
▪ત્રીજી શતાબ્દીમાં વારંગલ શા માટે પ્રખ્યાત હતું❓
*✔હાથીદાંતના કામ માટે*
▪હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વ પ્રથમ હતા❓
*✔મુદ્રાઓ*
▪સિંધુ ખીણની સભ્યતા અનાર્ય સભ્યતા હતી,કારણ કે -❓
*✔આ એક શહેરી સભ્યતા હતી*
▪સિંધુ ખીણની સભ્યતા લિપિ હતી❓
*✔અત્યાર સુધી સાચી ઓળખ હજુ સુધી થઈ શકી નથી*
▪હડપ્પાકાળની સભ્યતાનો વિશાળ કોઠાર (અનાજનો) ક્યાં મળ્યો❓
*✔મોહેં-જો-દડો*
▪જૈન ધર્મનું આધારભૂત બિંદુ છે-
*✔અહિંસા*
▪ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પહેલા બૌદ્ધ સંઘના નેતૃત્વ માટે કોને નિમ્યા હતા❓
*✔મહાકશ્યપ*
▪"જીવો અને જીવવા દો" કોણે કહ્યું❓
*✔મહાવીર સ્વામી*
▪કઈ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મૂકે છે❓
*✔સમૂહવાદી*
▪કઈ ભાષાનો વધારે પ્રયોગ 'બૌદ્ધવાદ'નાં પ્રચાર માટે કરવામાં આવ્યો❓
*✔પાલિ*
▪મહાવીરનો જન્મ કયા નામના ક્ષત્રિય ગોત્રમાં થયો હતો❓
*✔જનાત્રિકા*
▪'બુદ્ધ' શબ્દનો તાત્પર્ય (આશય) થાય છે:
*✔એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ*
▪જાતક પવિત્ર ગ્રંથ છે:
*✔બૌદ્ધનો*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🖼ચિત્રકલા પ્રેમી🖼*
*(જન્મવર્ષ-નિધનવર્ષ) અને જન્મસ્થળ*
➖➖➖➖➖➖➖➖➖➖
1.રવિશંકર રાવળ (1892-1977)
➖ભાવનગર
2.ચંદ્ર ત્રિવેદી
(1922-1994)
➖ભાવનગર
3.ભુપેન ખખ્ખર
(1934-2003)
➖મુંબઈ
4.કનુ દેસાઈ
(1907-1980)
➖અમદાવાદ
5.પિરાજી સાગરા
(1931-2014)
➖અમદાવાદ
6.ખોડીદાસ પરમાર
(1930-)
➖ભાવનગર
7.બંસીલાલ વર્મા "ચકોર"
(1917-2003)
➖ચોટીયા (જી.મહેસાણા)
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪ગુજરાત રાજ્ય સરકારના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના એવોર્ડ્સ એનાયત કરે છે:-
*1.સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*2.એકલવ્ય એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*3.જયદીપસિંહજી એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ્સ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*✔કાંચિપુરમ*
▪રાજ્ય વહીવટના ક્ષેત્રમાં ચોલ રાજવંશનું મુખ્ય પ્રદાન છે❓
*✔એક સંગઠિત સ્થાનિક સ્વવહીવટમાં*
▪મગધમાં શાહી મૌર્યના તરત પછી ઉત્તરાધિકારી કોણ હતા❓
*✔શુંગ*
▪પાંડયોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર કયું હતું❓
*✔મદુરાઈ*
▪મહાન સમ્રાટ કનિષ્ક કયા વંશના હતા❓
*✔કુષાણ*
▪કનિષ્કના શાસનકાળમાં બૌદ્ધસભા કયા નગરમાં મળી હતી❓
*✔કાશ્મીર*
▪સાત વાહનોની રાજકીય ભાષા કઈ હતી❓
*✔પ્રાકૃત*
▪શક-કુષાણ યુગમાં સુવર્ણ-રજત સિક્કાઓનું પ્રમાણ હતું:❓
*✔14:1*
▪યુનાની,કુષાણ અને શકમાંથી અનેક લોકોએ હિન્દૂ ધર્મને બદલે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે-❓
*✔જાતિ પ્રથાથી વશ હિન્દૂ ધર્મ પ્રત્યે તેઓ આકર્ષિત થયા નહીં*
▪બુદ્ધની ઊભી પ્રતિમા કોના સમયમાં બનાવાઈ હતી❓
*✔કુષાણકાળ*
▪મૌર્ય પછી દક્ષિણ ભારતમાં સૌથી અસરકારક રાજ્ય કયું હતું❓
*✔સાતવાહન*
▪પ્રાચીન ભારતનો મહાન વ્યાકરણ લેખક પતંજલિ કોનો સમકાલીન હતો❓
*✔પુષ્યમિત્ર શુંગ*
▪ચૈત્ય.........
*✔પૂજા સ્થળ છે*
▪વિહાર..........
*✔નિવાસસ્થાન છે*
▪ત્રીજી શતાબ્દીમાં વારંગલ શા માટે પ્રખ્યાત હતું❓
*✔હાથીદાંતના કામ માટે*
▪હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વ પ્રથમ હતા❓
*✔મુદ્રાઓ*
▪સિંધુ ખીણની સભ્યતા અનાર્ય સભ્યતા હતી,કારણ કે -❓
*✔આ એક શહેરી સભ્યતા હતી*
▪સિંધુ ખીણની સભ્યતા લિપિ હતી❓
*✔અત્યાર સુધી સાચી ઓળખ હજુ સુધી થઈ શકી નથી*
▪હડપ્પાકાળની સભ્યતાનો વિશાળ કોઠાર (અનાજનો) ક્યાં મળ્યો❓
*✔મોહેં-જો-દડો*
▪જૈન ધર્મનું આધારભૂત બિંદુ છે-
*✔અહિંસા*
▪ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પહેલા બૌદ્ધ સંઘના નેતૃત્વ માટે કોને નિમ્યા હતા❓
*✔મહાકશ્યપ*
▪"જીવો અને જીવવા દો" કોણે કહ્યું❓
*✔મહાવીર સ્વામી*
▪કઈ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મૂકે છે❓
*✔સમૂહવાદી*
▪કઈ ભાષાનો વધારે પ્રયોગ 'બૌદ્ધવાદ'નાં પ્રચાર માટે કરવામાં આવ્યો❓
*✔પાલિ*
▪મહાવીરનો જન્મ કયા નામના ક્ષત્રિય ગોત્રમાં થયો હતો❓
*✔જનાત્રિકા*
▪'બુદ્ધ' શબ્દનો તાત્પર્ય (આશય) થાય છે:
*✔એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ*
▪જાતક પવિત્ર ગ્રંથ છે:
*✔બૌદ્ધનો*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🖼ચિત્રકલા પ્રેમી🖼*
*(જન્મવર્ષ-નિધનવર્ષ) અને જન્મસ્થળ*
➖➖➖➖➖➖➖➖➖➖
1.રવિશંકર રાવળ (1892-1977)
➖ભાવનગર
2.ચંદ્ર ત્રિવેદી
(1922-1994)
➖ભાવનગર
3.ભુપેન ખખ્ખર
(1934-2003)
➖મુંબઈ
4.કનુ દેસાઈ
(1907-1980)
➖અમદાવાદ
5.પિરાજી સાગરા
(1931-2014)
➖અમદાવાદ
6.ખોડીદાસ પરમાર
(1930-)
➖ભાવનગર
7.બંસીલાલ વર્મા "ચકોર"
(1917-2003)
➖ચોટીયા (જી.મહેસાણા)
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪ગુજરાત રાજ્ય સરકારના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના એવોર્ડ્સ એનાયત કરે છે:-
*1.સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*2.એકલવ્ય એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*3.જયદીપસિંહજી એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ્સ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥