સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🌈ગુજરાત🌈*

'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું
*અમદાવાદ*

અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી
*માણેક બુરજની જગ્યાએ*

મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા
*બાર*

ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો
*26 જાન્યુઆરી,1991*

ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે
*ધોળકા*

અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે
*થલતેજ ટેકરાને*

અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે
*ગળી*

રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે
*માંડલ ખાતે*

અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે
*નાનુભાઈ શાહ*

અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી
*સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*

અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું
*શાંતિદાસ ઝવેરીએ*

જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે
*ખંભાત*

આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે
*પેટલાદ (જી.આણંદ)*

ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું
*સોજીત્રા (જી.આણંદ)*

વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી
*ઈ.સ.1734માં*

વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું
*મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*

ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું
*1969માં*

ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે
*વડોદરા*

વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું
*સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*

ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા
*ત્રબકદાસ*

પતઈ રાવળનું મૂળ નામ શું હતું
*રાજા જયસિંહ ચૌહાણ*

મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો
*ઈ.સ.1618માં*

દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે
*મકાઈ*

ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી
*ચરોતર એજ્યુકેશન સોસાયટી*

પાલનપુર કોણે વસાવ્યું હતું
*આબુના શાસક પ્રહલાદદેવે*

💥રણધીર ખાંટ💥

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે
*ગોઢા*

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે
*અમીરગઢ*

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી
*ત્રિભુવનપાળને*

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી
*મૂર્તઝાખાન બુખારીએ*

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*ખેરવા*

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે
*કપિલ*

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે
*દેવમાલ*

ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે
*ગાંધીનગર*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે
*મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે
*રાજયકક્ષાના મંત્રીઓની*

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે
*ગાંધીનગર*

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે
*અરવલ્લી*

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી
*મહારાજા મહારાવે*

💥રણધીર ખાંટ💥

સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે
*કચ્છ*

કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે
*સૂરજબારી*

કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો
*રામસંગ માલમે*

દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે
*ભૂજ*

કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે
*ગઢશીશા*

ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1610માં*

વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે
*રાજકોટ*

ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે
*ધ્રાંગધ્રા*

ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*કૃષ્ણકુમારસિંહજીએ*

ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1723માં*

*👉🏻 continue..........*


💥રણધીર ખાંટ💥
*એશિયન રમતોત્સવ (એશિયાડ)*

એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે
*ભારતીય પ્રો.જી.ડી.સોંધી*

એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી
*1949માં દિલ્હીમાં*

એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે
*ચાર વર્ષે*

એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે
*ઝળહળતો સૂર્ય*

16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો
*મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*

17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો
*દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*

18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે
*ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*

17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું
*કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*

એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું
*1951માં દિલ્હી (ભારત)*

પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું
*51 મેડલ સાથે બીજા સ્થાને*

17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું
*હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*

18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે
*જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*

પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો
*11*


💥રણધીર ખાંટ💥
*ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ*

*જળમાર્ગ નંબર:1*
સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
નદી : ગંગા,હુગલી
લંબાઈ: 1620 કિમી.

*જળ માર્ગ નંબર :2*
સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
નદી : બ્રહ્મપુત્રા
લંબાઈ : 891 કિમી.

*જળ માર્ગ નંબર :3*
સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
લંબાઈ : 205 કિમી.

*જળ માર્ગ નંબર :4*
સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
નદી : કૃષ્ણા-ગોદાવરી
લંબાઈ : 1095 કિમી.

*જળ માર્ગ નંબર : 5*
સ્થાન : તલચરથી ધમરા(2008)
નદી : મહાનદી
લંબાઈ : 623 કિમી.

*જળ માર્ગ નંબર : 6*
સ્થાન : ભંગા-લખીપુર (2013)
નદી : બરાક નદી


💥રણધીર ખાંટ💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*


💥રણધીર ખાંટ💥

1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે
*33 %*

તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે
*ત્રીજા ભાગની*


ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*સામાજિક ન્યાય*

તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*કારોબારી સમિતિ*


💥💥
*ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક વિજ્ઞાન*


💥રણધીર ખાંટ💥
*જગતના મુખ્ય ધર્મો*

*1.હિંદુ ધર્મ*
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા


💥રણધીર ખાંટ💥
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક
*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ્ટ*


💥રણધીર ખાંટ💥
*એસિડના પ્રાકૃતિક સ્ત્રોત*

ફોર્મિક ઍસિડલાલકીડી,મધમાખી

બેંજોઈક ઍસિડઘાસ,પાંદડા,મૂત્ર

એસિટિક ઍસિડફળોના રસમાં

લેક્ટિક ઍસિડદૂધમાં

સાઈટ્રીક ઍસિડખાટાં ફળોમાં

ઓકર્જલિક ઍસિડવૃક્ષોમાં

ટાર્ટરીક ઍસિડચામડી,દ્રાક્ષ

ગ્લુટેમિક ઍસિડઘઉં


💥રણધીર ખાંટ💥
*🌈અવકાશી ઘટનાઓ વિશે🌈*


પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો1957

અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું1958

પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)1961

પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ1961

પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)1961

પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)1963

પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)1965

ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ1968

પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)1969

ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)1969

પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા 1971

ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો1975

વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ1976

પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા1981

પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ1983

ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા1984


💥રણધીર ખાંટ💥
'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે
નિરંજન ભગત

ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
11 ખિલાડીઓ અને 90 મિનિટ

નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે
માનેસર

શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો
અશફાક ઉલ્લાખાંએ

ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે
શ્રી મોરારજી દેસાઈ

આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી
26 નવેમ્બર,1949

વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું
3 વર્ષ અને 8 માસ

મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું
પ્રભાસ

પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું
અમદાવાદ

રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ
સ્ટોકહોમ-1972

ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા
એરિસ્ટોટલ

ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે
ભૂગા મધમાખી

💥રણધીર ખાંટ💥

પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું
રઘુવીર યાદવ

મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો
અવર ઇન્ડિયા

સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે
DART

ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો
સાબરમતી આશ્રમ

યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો
ક્રિમિયા

ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો
10 ડિસેમ્બર,1829

"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર
નીલ આર્મસ્ટ્રોંગ

દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી
ધરતી કે લાલ

દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે
કચ્છનું મોટું રણ

'ડમરો' કયા કુળની વનસ્પતિ છે
લેબિએટી

પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે
લાખ માટે

કયા સાગરકાંઠે લીલના જંગલો છે
ઓખાના

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
GSFC

ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો
અણહિલપુર

💥રણધીર ખાંટ💥

પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ
નેપાળના મહારાજા

જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો
કુસ્તી

ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા
રશિયનો

ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ
ઝાકિર હુસેન

પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું
ડૉ. પ્રફુલચંદ્ર રોય

પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ
16 કિ.મી./કલાક

મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો
સાર્જન્ટ હ્યુસન

'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે
સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ

પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે
દલચક્ર

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે
નૈતિક સૂચનો છે.

રણના ઊંચા ભાગને શું કહે છે
લૂણાસરી

આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી
સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી

દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું
માતા સુંદરિળ

ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ
TRAI

👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો


💥રણધીર ખાંટ💥
*વિવિધ ઝડપ*


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



*શરીરના અવયવોનું વજન*


મૂત્રપિંડ (દરેક)150 ગ્રામ

બરોળ175 ગ્રામ

સ્ત્રીનું હદય250 ગ્રામ

પુરુષનું હદય300 ગ્રામ

ડાબું ફેફસું400 ગ્રામ

જમણું ફેફસું460 ગ્રામ

સ્ત્રીનું મગજ1275 ગ્રામ

પુરુષનું મગજ1400 ગ્રામ

યકૃત1650 ગ્રામ



*અંતઃસ્રાવ ગ્રંથિઓ *


*માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

*ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

*પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

*પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી

💥રણધીર ખાંટ💥
*💵વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની SHORT TRICK💴*

'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો

*LESE (લેસે)*
L - લેબેનોન
E - ઈંગ્લેન્ડ
S - સિરિયા
E - ઈજિપ્ત



'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો

*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*

ઓ - ઓસ્ટ્રેલિયા
કે - કેનેડા
તા - તાઇવાન
ઉ(u) - USA
ન્યૂ - ન્યુઝીલેન્ડ
ફ્રી - ફીજી
ઝ - ઝિમ્બાબ્વે
હે - હોંગકોંગ



'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો

*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*

P - પાકિસ્તાન
M - મોરેશિયસ
શ્રી - શ્રીલંકા
N - નેપાળ
Bha - ભારત

ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.



'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો

*BIS*

B - બ્રાઝીલ
I - ઈરાન
S - સાઉદી અરેબિયા



'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો

*KFC*

K - ક્યૂબા
F - ફિલિપાઈન્સ
C - ચિલી



'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો

*K JULI (ok જુલી)*

K - કુવૈત
J - જોર્ડન
U - યુગોસ્લાવિયા
L - લિબિયા
I - ઈરાક



ગ્રીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.



નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન

સ્વીડન દેશનું ચલણી નાણું - ક્રોના



*દેશ અને ચલણી નાણું*

અફઘાનિસ્તાન અફઘાણી

ઇઝરાયેલ શેકેલ

ઇથિયોપિયા બીર

દક્ષિણ આફ્રિકારેન્ડ

નાઇજિરિયા નાઈરા

પોલેન્ડ ઝલોટી

બલગેરિયા લેવ

બાંગ્લાદેશટકા

મ્યાનમારક્યાત

કંબોડીયા રિએલ

ઘાનાસેદી

ચીન યુઆન

જાપાનયેન

તુર્કી લીરા

થાઈલેન્ડબેહટ

ભૂટાનગુલ્ટ્રમ

મલેશિયારિંગિટ

વિયેતનામડોંગ

સંયુક્ત આરબ અમિરાતદિરહામ

યુગાન્ડાશિલિંગ

રશિયારૂબલ

રોમેનિયાલેઉ

હંગેરીફોરિંટ


💥રણધીર ખાંટ💥
*🌎વિશ્વના ખંડો🌍*

*એશિયા*
સૌથી મોટો દેશ : ચીન
સૌથી નાનો દેશ : માલદીવ
દેશોની સંખ્યા : 47
લાંબી નદી : યાંગત્સેક્યાંગ

*આફ્રિકા*
સૌથી મોટો દેશ : અલજીરિયા
સૌથી નાનો દેશ : મેઓટી
દેશોની સંખ્યા : 54
લાંબી નદી : નાઈલ

*ઉત્તર અમેરિકા*
સૌથી મોટો દેશ : કેનેડા
સૌથી નાનો દેશ : સેન્ટપીર
દેશોની સંખ્યા : 23
લાંબી નદી : મિસિસિપી

*દક્ષિણ અમેરિકા*
સૌથી મોટો દેશ : બ્રાઝીલ
સૌથી નાનો દેશ : ફોકલેન્ડ દ્વીપ
દેશોની સંખ્યા : 12
લાંબી નદી : એમેઝોન

*યુરોપ*
સૌથી મોટો દેશ : રશિયા
સૌથી નાનો દેશ : વેટિકન સિટી
દેશોની સંખ્યા : 43
લાંબી નદી : વોલ્ગા

*ઓસ્ટ્રેલિયા*
સૌથી મોટો દેશ : ઓસ્ટ્રેલિયા
સૌથી નાનો દેશ : નૌરુ
દેશોની સંખ્યા : 14
લાંબી નદી : મરે ડાર્લિંગ

*એન્ટાર્કટિકા*
સૌથી મોટો દેશ : -
સૌથી નાનો દેશ : -
દેશોની સંખ્યા : -
લાંબી નદી : -


💥રણધીર ખાંટ💥
*🌳કુદરતી વનસ્પતિ🌳*
*ધોરણ:-9, સામાજિક વિજ્ઞાન*


🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે
*દસમું*

🌴વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત એશિયામાં કેટલામું સ્થાન ધરાવે છે
*ચોથું*

🌴ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે
*5000*

🌴ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફુલવાળા છોડ થાય છે
*15,000*
*જે વિશ્વના લગભગ 6% છે*

🌴હંસરાજ (ફર્ન),શેવાળ,કુંજાઈ વગેરે કેવી વનસ્પતિ છે
*અપુષ્પ વનસ્પતિ*

🌴આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે
*2000*

🌴કયા જંગલો બારેમાસ લીલાં રહેતા હોવાથી તેને નિત્ય લીલાં જંગલો પણ કહે છે
*ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો*

🌴ભારતમાં કયા જંગલોનું પ્રમાણ વધુ છે
*ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો*

🌴કયા વૃક્ષોના પાન લાંબા,અણીદાર અને ચીકાશવાળા હોય છે અને આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજ સંઘરી રાખે છે
*શંકુદ્રુમ*

🌴સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડાંમાંથી શું બનાવામાં આવે છે
*હોડી*

🌴ચીડના રસમાંથી શું બને છે
*ટર્પેન્ટઇન*

🌴લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*સર્પગંધા*

🌴હદયરોગની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે
*અર્જુન સાદડ*

🌴ખાખરાના પાનમાંથી શુ બનાવામાં આવે છે
*પતરાળા-પડિયા*

🌴ખેરના લાકડામાંથી શુ મળે છે
*કાથો*

🌴બીડી શેનાં પાનમાંથી બનાવામાં આવે છે
*ટીમરૂના પાનમાંથી*

🌴જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં મૂકી
*1952માં*

🌴સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો
*1980માં*

🌴ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી
*1988માં*

🌴1952ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ
*33%*

🌴ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે
*23%*

🌴ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે
*10%*

🌴I.U.C.N. નું પૂરું નામ
*ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર*

*🌴પર્યાવરણ વિષયક દિવસો🌴*
🌲21 માર્ચ વિશ્વ વન દિવસ
🌲22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ
🌲5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
🌲જુલાઈ માસ વન મહોત્સવ
🌲16 સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દિવસ

🌴વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી "વિશ્વ વન દિવસ" કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું હતું
*2011*

🌴જંગલ વિષયક સંશોધન કરનાર જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે
*દેહરાદૂન*


💥રણધીર ખાંટ💥
*મહત્વની કહેવતો*

૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખતવખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાનબહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11. કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે? પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

21. વખાણી ખીચડી દાંતે વળગે વખાણીએ તે જ ખરાબ નીવડે.

22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજાસારું નરસું સૌ સરખું

24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરેલોભ કરનાર છેતરાય છે.

25.હાથે તે સાથેજાતે કરીએ તે જ પામીએ.

26.એક પંથ ને દો કાજએક કામ કરતા બે કામ થાય.

27.ઘેર ઘેર માટીના ચૂલાકોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

28.મન ચંગા તો કથરોટમાં ગંગાઅંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

29.નહિ મામા કરતા કાણો મામો સારોકશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણીશોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

31.સાપ ગયા ને લિસોટા રહ્યાકાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

32.તેલ જુઓ ને તેલની ધાર જુઓસંજોગો જોઈને ધીરજથી કામ કરો.

33.ગામને મોઢે ગળણું ન દેવાયબધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?આવેલી તકને ન ગુમાવાય.

35.ઘર ફૂટયે ઘર જાયઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

💥રણધીર ખાંટ💥
*ખગોળ વિજ્ઞાન*


તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે
નિહારિકા

ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે
પ્રેમ અથવા સૌંદર્યની દેવી

પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
શુક્રને

જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે
પૃથ્વી

ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે
મંગળ

માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે
મંગળ

મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે
યુદ્ધનો દેવતા

કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે
ગુરુ

શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે
કાશીની વિભાજન રેખા

વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
નેપ્ચુન (વરુણ)

પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ
2006 થી

મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે
પ્લુટો

યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી
1781માં સર વિલિયમ હર્ષલે

પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે
કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.

પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે
શેરોન

કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી
બુધ અને શુક્રનો

ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે
સેલેનોલોજી (Selenology)

ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે
શાંતિસાગર


💥રણધીર ખાંટ💥
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી
બેનિટો મુસોલીની

ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું
લાકડાની ભારી અને કુહાડી

'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે
ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'

મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો
એક પક્ષ એક નેતા

ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો
કાળા રંગનો

મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું
રોમ-બર્લિન-ટોકિયો ધરીનું

'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું
24 ઓક્ટોબર,1929

જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી
રશિયા

દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું
1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ

કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇક્યારે
માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં

મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો
'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર

ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો
હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે

ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું
'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'

અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે
ભવાની મંદિર

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા
21

બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી
ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે

'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી
કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી

હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું
" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."


💥રણધીર ખાંટ💥
ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ક્યારે થઈ હતી
*1999*

નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા
*મલ્હાર*

ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ક્યારે બન્યા હતા
*1970*

ઉમાશંકર જોશીને 1967માં 'નિશીથ' રચના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નિશીથનો અર્થ શું થાય
*મધ્યરાત્રિનો દેવતા*

રવીન્દ્રનાથ ટાગોરે 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના કેટલા દેશોની મુલાકાત લીધી હતી
*13*

રવીન્દ્રનાથ ટાગોરે કુલ કેટલા કાવ્યોની રચના કરી છે
*2230*

નર્મદે ગુજરાતી સામાયિક "ડાંડિયો" ની સૌપ્રથમ શરૂઆત ક્યારે કરી હતી
*1864*

કનૈયાલાલ મુનશીનું એકમાત્ર નાટક કયું
*ધ્રુવસ્વામિની*

કનૈયાલાલ મુનશીએ રાજકારણમાંથી ક્યારે નિવૃત્તિ લીધી
*1960*

કવિ કલાપીનો રાજ્યાભિષેક કેટલા વર્ષની ઉંમરે થયો હતો
*21 વર્ષની*

બોટાદકર દામોદર ખુશાલદાસ 6 ધોરણના અભ્યાસ બાદ કેટલા વર્ષની વયે શિક્ષક બન્યા હતા
*13 વર્ષની વયે*

દત્તાત્રેય બાલકૃષ્ણ 'કાલેલકર' તરીકે શાથી ઓળખાયા
*વતન કાલેલી હોવાથી*

મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કયા વર્ષે બન્યા હતા
*1970માં*

મનુભાઈ પંચોળીનું અંતિમ અધ્યાય કયું છે
*આપણો વારસો અને વૈભવ*

ગોવર્ધનરામને કવિ ન્હાનાલાલે કેવા કવિ કહ્યા છે
*જગત સાક્ષર*


💥રણધીર ખાંટ💥
વિખ્યાત 'કૈલાશનાથ મંદિર' જે દ્રવિડ વાસ્તુકળાનો નમૂનો છે એ ક્યાં આવેલ છે
*કાંચિપુરમ*

રાજ્ય વહીવટના ક્ષેત્રમાં ચોલ રાજવંશનું મુખ્ય પ્રદાન છે
*એક સંગઠિત સ્થાનિક સ્વવહીવટમાં*

મગધમાં શાહી મૌર્યના તરત પછી ઉત્તરાધિકારી કોણ હતા
*શુંગ*

પાંડયોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર કયું હતું
*મદુરાઈ*

મહાન સમ્રાટ કનિષ્ક કયા વંશના હતા
*કુષાણ*

કનિષ્કના શાસનકાળમાં બૌદ્ધસભા કયા નગરમાં મળી હતી
*કાશ્મીર*

સાત વાહનોની રાજકીય ભાષા કઈ હતી
*પ્રાકૃત*

શક-કુષાણ યુગમાં સુવર્ણ-રજત સિક્કાઓનું પ્રમાણ હતું:
*14:1*

યુનાની,કુષાણ અને શકમાંથી અનેક લોકોએ હિન્દૂ ધર્મને બદલે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે-
*જાતિ પ્રથાથી વશ હિન્દૂ ધર્મ પ્રત્યે તેઓ આકર્ષિત થયા નહીં*

બુદ્ધની ઊભી પ્રતિમા કોના સમયમાં બનાવાઈ હતી
*કુષાણકાળ*

મૌર્ય પછી દક્ષિણ ભારતમાં સૌથી અસરકારક રાજ્ય કયું હતું
*સાતવાહન*

પ્રાચીન ભારતનો મહાન વ્યાકરણ લેખક પતંજલિ કોનો સમકાલીન હતો
*પુષ્યમિત્ર શુંગ*

ચૈત્ય.........
*પૂજા સ્થળ છે*

વિહાર..........
*નિવાસસ્થાન છે*

ત્રીજી શતાબ્દીમાં વારંગલ શા માટે પ્રખ્યાત હતું
*હાથીદાંતના કામ માટે*

હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વ પ્રથમ હતા
*મુદ્રાઓ*

સિંધુ ખીણની સભ્યતા અનાર્ય સભ્યતા હતી,કારણ કે -
*આ એક શહેરી સભ્યતા હતી*

સિંધુ ખીણની સભ્યતા લિપિ હતી
*અત્યાર સુધી સાચી ઓળખ હજુ સુધી થઈ શકી નથી*

હડપ્પાકાળની સભ્યતાનો વિશાળ કોઠાર (અનાજનો) ક્યાં મળ્યો
*મોહેં-જો-દડો*

જૈન ધર્મનું આધારભૂત બિંદુ છે-
*અહિંસા*

ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પહેલા બૌદ્ધ સંઘના નેતૃત્વ માટે કોને નિમ્યા હતા
*મહાકશ્યપ*

"જીવો અને જીવવા દો" કોણે કહ્યું
*મહાવીર સ્વામી*

કઈ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મૂકે છે
*સમૂહવાદી*

કઈ ભાષાનો વધારે પ્રયોગ 'બૌદ્ધવાદ'નાં પ્રચાર માટે કરવામાં આવ્યો
*પાલિ*

મહાવીરનો જન્મ કયા નામના ક્ષત્રિય ગોત્રમાં થયો હતો
*જનાત્રિકા*

'બુદ્ધ' શબ્દનો તાત્પર્ય (આશય) થાય છે:
*એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ*

જાતક પવિત્ર ગ્રંથ છે:
*બૌદ્ધનો*


💥રણધીર ખાંટ💥

*🖼ચિત્રકલા પ્રેમી🖼*
*(જન્મવર્ષ-નિધનવર્ષ) અને જન્મસ્થળ*

1.રવિશંકર રાવળ (1892-1977)
ભાવનગર

2.ચંદ્ર ત્રિવેદી
(1922-1994)
ભાવનગર

3.ભુપેન ખખ્ખર
(1934-2003)
મુંબઈ

4.કનુ દેસાઈ
(1907-1980)
અમદાવાદ

5.પિરાજી સાગરા
(1931-2014)
અમદાવાદ

6.ખોડીદાસ પરમાર
(1930-)
ભાવનગર

7.બંસીલાલ વર્મા "ચકોર"
(1917-2003)
ચોટીયા (જી.મહેસાણા)


💥💥

ગુજરાત રાજ્ય સરકારના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના એવોર્ડ્સ એનાયત કરે છે:-

*1.સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે

*2.એકલવ્ય એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે

*3.જયદીપસિંહજી એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ્સ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.


💥💥