*⃣બેક્ટેરિયા (જીવાણું)દ્ધારા થતા રોગ *⃣
➡પ્લેગ:-
👉ફેલાવો ચાંચળ કે ઉંદર દ્ધારા થાય છે.
👉ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
➡ધનુર:-(કીટેનસ)
👉માટી અને લોખંડમાં રહેલા બેક્ટેરિયા દ્ધારા ધનુર નો રોગ થાય છે.
👉ધનુર માં હાડકા ,સ્નાયુ,અને જડબા જકડાઈ જાય છે.
👉ધનુર ના જીવાણું ચેતાતંત્ર ને નુકશાન કરે છે.
👉ધનુર માટે ટીટેનસ અને ત્રિગુણી રસી આપવામાં આવે છે.
➡ક્ષય:-(ટી.બી)
👉જેનો ફેલાવો દર્દી ના સીધા સમ્પર્ક માં આવવાથી થાય છે.
👉ફેફસા અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
👉ક્ષય માટે બી.સી.જી.ની રસી કલમેટ અને ક્યુરી નામના વૈજ્ઞાનિક શોધી.
➡કોલેરા:-
👉વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા દ્ધારા થાય છે .
👉જેનો ફેલાવો દૂષિત પાણી દ્ધારા થાય છે.
👉કોલેરા અન્નનળી ના નીચેના ભાગ માં થતો રોગ છે.
👉કોલેરા ની રસી ની શોધ રોબર્ટ કોચે કરી છે.
આ ઉપરાંત,
👉ટાઈ ફોઈડ
👉નિમોનિયા
👉ડીપ્થેરીયા
વગેરે બેકટેરિયા દ્ધારા થાય છે.
નોંધ:-
👉મનુષ્ય ના આંતરડા માં નિવાસ કરતા બેક્ટેરિયા :-ઇશ્વરીશિયા કોલાઈ
👉દૂધમાંથી દહી બનાવતા બેક્ટેરિયા :-લેકટો બેઝિલાઈ
નરેશ ઝાલા💐
➡પ્લેગ:-
👉ફેલાવો ચાંચળ કે ઉંદર દ્ધારા થાય છે.
👉ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
➡ધનુર:-(કીટેનસ)
👉માટી અને લોખંડમાં રહેલા બેક્ટેરિયા દ્ધારા ધનુર નો રોગ થાય છે.
👉ધનુર માં હાડકા ,સ્નાયુ,અને જડબા જકડાઈ જાય છે.
👉ધનુર ના જીવાણું ચેતાતંત્ર ને નુકશાન કરે છે.
👉ધનુર માટે ટીટેનસ અને ત્રિગુણી રસી આપવામાં આવે છે.
➡ક્ષય:-(ટી.બી)
👉જેનો ફેલાવો દર્દી ના સીધા સમ્પર્ક માં આવવાથી થાય છે.
👉ફેફસા અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
👉ક્ષય માટે બી.સી.જી.ની રસી કલમેટ અને ક્યુરી નામના વૈજ્ઞાનિક શોધી.
➡કોલેરા:-
👉વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા દ્ધારા થાય છે .
👉જેનો ફેલાવો દૂષિત પાણી દ્ધારા થાય છે.
👉કોલેરા અન્નનળી ના નીચેના ભાગ માં થતો રોગ છે.
👉કોલેરા ની રસી ની શોધ રોબર્ટ કોચે કરી છે.
આ ઉપરાંત,
👉ટાઈ ફોઈડ
👉નિમોનિયા
👉ડીપ્થેરીયા
વગેરે બેકટેરિયા દ્ધારા થાય છે.
નોંધ:-
👉મનુષ્ય ના આંતરડા માં નિવાસ કરતા બેક્ટેરિયા :-ઇશ્વરીશિયા કોલાઈ
👉દૂધમાંથી દહી બનાવતા બેક્ટેરિયા :-લેકટો બેઝિલાઈ
નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-21/08/2019👇🏾*
●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે❓
*✔દીવ*
*✔વાંઝા જ્ઞાતિ દ્વારા દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*✔15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*
●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે❓
*✔કઝાખસ્તાન*
●વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ એવોર્ડ:-
✔જેસન હોલ્ડર➖ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર
✔શાઈ હોપ➖વન-ડે શ્રેષ્ઠ ખેલાડી
●દેશની પ્રથમ ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે❓
*✔અમદાવાદ-મુંબઈ*
●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા❓
*✔શીશપાલ રાજપૂત*
●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડિવાઇસનું નિર્માણ કઈ ઇન્સ્ટિટ્યૂટે કર્યું❓
*✔IIT ખડગપુર*
●સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ ક્યારે કરવામાં આવ્યો હતો❓
*✔1998*
●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે કેટલા જિલ્લામાં કરવામાં આવશે❓
*✔698*
●કયા રાજ્યની સરકારે રાજ્યના દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે❓
*✔ઉત્તર પ્રદેશ*
●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે કોની નિમણુંક કરવામાં આવી❓
*✔ઈન્જેતી શ્રીનિવાસન*
●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા❓
*✔અલજાનદરો જિયામેતી*
●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો❓
*✔22 કરોડ*
*✔જેના માટે સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*
●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં કયા રાજયમાં મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાની શરૂઆત કરી❓
*✔ઝારખંડ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-21/08/2019👇🏾*
●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે❓
*✔દીવ*
*✔વાંઝા જ્ઞાતિ દ્વારા દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*✔15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*
●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે❓
*✔કઝાખસ્તાન*
●વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ એવોર્ડ:-
✔જેસન હોલ્ડર➖ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર
✔શાઈ હોપ➖વન-ડે શ્રેષ્ઠ ખેલાડી
●દેશની પ્રથમ ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે❓
*✔અમદાવાદ-મુંબઈ*
●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા❓
*✔શીશપાલ રાજપૂત*
●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડિવાઇસનું નિર્માણ કઈ ઇન્સ્ટિટ્યૂટે કર્યું❓
*✔IIT ખડગપુર*
●સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ ક્યારે કરવામાં આવ્યો હતો❓
*✔1998*
●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે કેટલા જિલ્લામાં કરવામાં આવશે❓
*✔698*
●કયા રાજ્યની સરકારે રાજ્યના દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે❓
*✔ઉત્તર પ્રદેશ*
●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે કોની નિમણુંક કરવામાં આવી❓
*✔ઈન્જેતી શ્રીનિવાસન*
●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા❓
*✔અલજાનદરો જિયામેતી*
●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો❓
*✔22 કરોડ*
*✔જેના માટે સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*
●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં કયા રાજયમાં મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાની શરૂઆત કરી❓
*✔ઝારખંડ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
◆મહારાષ્ટ્રમાં પહેલું સહકારી ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔પ્રવટાનગર*
◆કયા દેશની સંસદનું નામ શૂરા છે❓
*✔અફઘાનિસ્તાન*
◆ગંગાના ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષોની સંખ્યા વધુ છે❓
*✔સુંદરી*
◆રાષ્ટ્રીય 'સાગરી વિજ્ઞાન સંસ્થા' ક્યાં આવેલી છે❓
*✔ગોવા*
◆કયો દેશ સૌથી વધુ તમાકુ પેદા કરે છે❓
*✔અમેરિકા*
◆કયો દેશ આલ્બીયન તરીકે ઓળખાય છે❓
*✔બ્રિટન*
◆તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હતાં❓
*✔નવસારી*
◆વિશ્વબેન્કની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1944*
◆જુવારની કઈ જાતનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધુ થાય છે❓
*✔માલદાંડી*
◆ભારતીય હવામાન ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔1815*
*🗞સંદેશ : અર્ધ સાપ્તાહિક🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
*✔પ્રવટાનગર*
◆કયા દેશની સંસદનું નામ શૂરા છે❓
*✔અફઘાનિસ્તાન*
◆ગંગાના ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષોની સંખ્યા વધુ છે❓
*✔સુંદરી*
◆રાષ્ટ્રીય 'સાગરી વિજ્ઞાન સંસ્થા' ક્યાં આવેલી છે❓
*✔ગોવા*
◆કયો દેશ સૌથી વધુ તમાકુ પેદા કરે છે❓
*✔અમેરિકા*
◆કયો દેશ આલ્બીયન તરીકે ઓળખાય છે❓
*✔બ્રિટન*
◆તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હતાં❓
*✔નવસારી*
◆વિશ્વબેન્કની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1944*
◆જુવારની કઈ જાતનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધુ થાય છે❓
*✔માલદાંડી*
◆ભારતીય હવામાન ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔1815*
*🗞સંદેશ : અર્ધ સાપ્તાહિક🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
◆ભારતના પ્રથમ IPS અધિકારી જેમને એવરેસ્ટ આરોહણ કર્યું❓
*✔અતુલ કરવાલ*
◆તાજેતરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના નિમણૂક પામનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ શું❓
*✔જસ્ટિસ સીકરી*
◆ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નવા DG કોણ નિમાયા❓
*✔ક્રિષ્નાસ્વામી નટરાજન*
◆યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ નિમાયા❓
*✔ક્રિસ્ટિન લેગાર્ડે*
◆અમેરિકાનું ભૌગોલિક કેન્દ્ર અમેરિકાના કયા રાજયમાં આવેલું છે❓
*✔નોર્થ ડાકોટા*
◆તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઈલ પ્રણાલીનો સોદો કર્યો❓
*✔R-27*
◆RBIના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના મુદ્દે કોના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ❓
*✔ભૂતપૂર્વ ગવર્નર RBI બિમલ જાલન*
◆તામિલનાડુ રાજ્ય પતંગિયા તમિલ એઓમેનનું વૈજ્ઞાનિક નામ શું છે❓
*✔સિરોકોઆ થાઇઝ*
◆તાજેતરમાં લોકાર્પણ કરાયેલ વિશ્વની સૌથી મોટી બહુ ઉદ્દેશીય લિફ્ટ ઇરિગેશન યોજનાનું નામ અને રાજ્યનું નામ❓
*✔કાલેશ્વરમ પ્રોજેક્ટ, તેલંગણા*
◆મેઘાલયનું અરોમા મિશન શેની સાથે સંકળાયેલુ છે❓
*✔ઔષધીય અને સુગંધિત ખેતીના પ્રોત્સાહન માટે*
◆એશિયાની ટોચની લો યુનિવર્સિટીનું નામ શું છે❓
*✔નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS) લો*
◆વિશ્વનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે❓
*✔બાલાસિનોર-મહીસાગર જિલ્લો*
◆ભારતીય નૌસેનાના 24મા નૌસેના અધ્યક્ષ કોણ❓
*✔એડમીરલ કર્મવીર સિંહ*
*🗞દિવ્ય ભાસ્કર : કળશ🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
*✔અતુલ કરવાલ*
◆તાજેતરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના નિમણૂક પામનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ શું❓
*✔જસ્ટિસ સીકરી*
◆ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નવા DG કોણ નિમાયા❓
*✔ક્રિષ્નાસ્વામી નટરાજન*
◆યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ નિમાયા❓
*✔ક્રિસ્ટિન લેગાર્ડે*
◆અમેરિકાનું ભૌગોલિક કેન્દ્ર અમેરિકાના કયા રાજયમાં આવેલું છે❓
*✔નોર્થ ડાકોટા*
◆તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઈલ પ્રણાલીનો સોદો કર્યો❓
*✔R-27*
◆RBIના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના મુદ્દે કોના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ❓
*✔ભૂતપૂર્વ ગવર્નર RBI બિમલ જાલન*
◆તામિલનાડુ રાજ્ય પતંગિયા તમિલ એઓમેનનું વૈજ્ઞાનિક નામ શું છે❓
*✔સિરોકોઆ થાઇઝ*
◆તાજેતરમાં લોકાર્પણ કરાયેલ વિશ્વની સૌથી મોટી બહુ ઉદ્દેશીય લિફ્ટ ઇરિગેશન યોજનાનું નામ અને રાજ્યનું નામ❓
*✔કાલેશ્વરમ પ્રોજેક્ટ, તેલંગણા*
◆મેઘાલયનું અરોમા મિશન શેની સાથે સંકળાયેલુ છે❓
*✔ઔષધીય અને સુગંધિત ખેતીના પ્રોત્સાહન માટે*
◆એશિયાની ટોચની લો યુનિવર્સિટીનું નામ શું છે❓
*✔નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS) લો*
◆વિશ્વનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે❓
*✔બાલાસિનોર-મહીસાગર જિલ્લો*
◆ભારતીય નૌસેનાના 24મા નૌસેના અધ્યક્ષ કોણ❓
*✔એડમીરલ કર્મવીર સિંહ*
*🗞દિવ્ય ભાસ્કર : કળશ🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*⃣વાયરસ(દ્ધિષાણુ) દ્ધારા થતા રોગ*⃣
➡વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.
1)શીતળા:-
👉શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
👉શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
👉હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.
2)હડકવા:-
👉પાગલ કૂતરા ના કરડવાથી
👉વ્યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
👉હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
👉હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.
3)ડેન્ગ્યુ:-
👉એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
👉ત્રાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.
4)એઇડ્સ:-
👉એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
👉HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
👉એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
👉જેમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
👉એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ
5)કમળો:-
👉ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
👉જેનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા
👉લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
👉કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.
6)શ્વાઇન ફ્લુ:-
👉H1 N1 વાયરસ દ્ધારા
👉ફેલાવો હવા દ્ધારા
👉શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.
7)પોલિયો:-
👉વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
👉પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.
નરેશ ઝાલા💐
➡વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.
1)શીતળા:-
👉શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
👉શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
👉હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.
2)હડકવા:-
👉પાગલ કૂતરા ના કરડવાથી
👉વ્યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
👉હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
👉હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.
3)ડેન્ગ્યુ:-
👉એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
👉ત્રાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.
4)એઇડ્સ:-
👉એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
👉HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
👉એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
👉જેમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
👉એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ
5)કમળો:-
👉ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
👉જેનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા
👉લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
👉કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.
6)શ્વાઇન ફ્લુ:-
👉H1 N1 વાયરસ દ્ધારા
👉ફેલાવો હવા દ્ધારા
👉શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.
7)પોલિયો:-
👉વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
👉પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.
નરેશ ઝાલા💐
[25/08, 1:00 am] Naresh Zala.: *♦કૃદંત♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1.વર્તમાન કૃદંત*
★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.
●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં
1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?
◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.
*2.ભૂતકૃદંત*
★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.
*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)
*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)
*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.
*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.
*3.ભવિષ્યકૃદંત*
★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર
●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.
*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*
★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.
●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.
★વિધ્યર્થના બે પ્રકાર છે.
1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે
●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.
2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના
●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.
*5.સંબંધક ભૂતકૃદંત*
★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.
●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.
★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*
*6.હેત્વર્થ કૃદંત*
★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*
●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
[25/08, 1:03 am] Naresh Zala.: *♦ગુજરાતી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1.વર્તમાન કૃદંત*
★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.
●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં
1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?
◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.
*2.ભૂતકૃદંત*
★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.
*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)
*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)
*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.
*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.
*3.ભવિષ્યકૃદંત*
★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર
●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.
*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*
★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.
●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.
★વિધ્યર્થના બે પ્રકાર છે.
1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે
●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.
2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના
●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.
*5.સંબંધક ભૂતકૃદંત*
★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.
●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.
★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*
*6.હેત્વર્થ કૃદંત*
★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*
●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
[25/08, 1:03 am] Naresh Zala.: *♦ગુજરાતી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ
.1960માં*
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલkanth
[25/08, 9:27 am] Naresh Zala.: *વિરુદ્વાર્થી શબ્દો*
➖➖➖➖➖➖➖➖➖➖
▪અથ × ઇતિ
▪જહન્નમ × જન્નત
▪આપકર્મી × બાપકર્મી
▪આબાદી × બરબાદી
▪આધ્યાત્મિક × આધિભૌતિક
▪આવરો × જાવરો
▪તાણો × વાણો
▪પ્રવૃત્તિ × નિવૃત્તિ
▪સમ × વિષમ
▪સાધક × બાધક
▪સાવધ × ગાફેલ
▪સ્વાર્થ × પરમાર્થ
▪ઈહલોક × પરલોક
▪ઉત્કર્ષ × અપકર્ષ
▪ઉત્તરાયણ × દક્ષિણાયન
▪ઐહિક × પારલૌકિક
▪કુપિત × પ્રસન્ન
▪ખંડન × મંડન
▪ખોફ × મહેર
▪લાઘવ × ગૌરવ
▪વિનીત × ઉદ્ધત
▪વ્યક્તિ × સમષ્ટિ
▪વ્યય × સંચય
▪વિરાટ × વામન
▪વિભક્ત × અવિભક્ત
▪વિપત્તિ × આપત્તિ
▪વાદી × પ્રતિવાદી
▪વિધિ × નિષેધ
▪વાચાળ × મૂક
▪વકીલ × અસીલ
▪લક્ષ × દુર્લક્ષ
▪હરામખોર × હલાલખોર
▪હાનિ × વૃદ્ધિ
▪હેવાતન × રંડાપો
▪ક્ષય × વૃદ્ધિ
▪ખુશકી × તરી
▪ગૌણ × પ્રધાન
▪ચંચળ × સ્થિર
▪રંક × રાય
▪રચનાત્મક × ખંડનાત્મક
▪યાચક × દાતા
▪મ્લાન × પ્રફુલ્લ
▪મહાન × પામર
▪ભરતી × ઓટ
▪પ્રાણપોષક × પ્રાણઘાતક
▪ક્ષણિક × શાશ્વત
▪કૃતજ્ઞ × કૃતઘ્ન
▪કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
▪ઉછરતું × પીઢ
▪સંધિ × વિગ્રહ
▪સાકાર × નિરાકાર
▪સ્થાવર × જંગમ
▪સ્વસ્થ × બેચેન
▪સ્તુતિ × નિંદા
▪ઉગ્ર × સૌમ્ય
▪નેકી × બદી
▪પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
▪સહધર્મી × વિધર્મી
▪સન્મુખ × વિમુખ
▪તેજ × તિમિર
[25/08, 9:28 am] Naresh Zala.: ▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક❓
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United State
[25/08, 9:29 am] Naresh Zala.: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવ
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલkanth
[25/08, 9:27 am] Naresh Zala.: *વિરુદ્વાર્થી શબ્દો*
➖➖➖➖➖➖➖➖➖➖
▪અથ × ઇતિ
▪જહન્નમ × જન્નત
▪આપકર્મી × બાપકર્મી
▪આબાદી × બરબાદી
▪આધ્યાત્મિક × આધિભૌતિક
▪આવરો × જાવરો
▪તાણો × વાણો
▪પ્રવૃત્તિ × નિવૃત્તિ
▪સમ × વિષમ
▪સાધક × બાધક
▪સાવધ × ગાફેલ
▪સ્વાર્થ × પરમાર્થ
▪ઈહલોક × પરલોક
▪ઉત્કર્ષ × અપકર્ષ
▪ઉત્તરાયણ × દક્ષિણાયન
▪ઐહિક × પારલૌકિક
▪કુપિત × પ્રસન્ન
▪ખંડન × મંડન
▪ખોફ × મહેર
▪લાઘવ × ગૌરવ
▪વિનીત × ઉદ્ધત
▪વ્યક્તિ × સમષ્ટિ
▪વ્યય × સંચય
▪વિરાટ × વામન
▪વિભક્ત × અવિભક્ત
▪વિપત્તિ × આપત્તિ
▪વાદી × પ્રતિવાદી
▪વિધિ × નિષેધ
▪વાચાળ × મૂક
▪વકીલ × અસીલ
▪લક્ષ × દુર્લક્ષ
▪હરામખોર × હલાલખોર
▪હાનિ × વૃદ્ધિ
▪હેવાતન × રંડાપો
▪ક્ષય × વૃદ્ધિ
▪ખુશકી × તરી
▪ગૌણ × પ્રધાન
▪ચંચળ × સ્થિર
▪રંક × રાય
▪રચનાત્મક × ખંડનાત્મક
▪યાચક × દાતા
▪મ્લાન × પ્રફુલ્લ
▪મહાન × પામર
▪ભરતી × ઓટ
▪પ્રાણપોષક × પ્રાણઘાતક
▪ક્ષણિક × શાશ્વત
▪કૃતજ્ઞ × કૃતઘ્ન
▪કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
▪ઉછરતું × પીઢ
▪સંધિ × વિગ્રહ
▪સાકાર × નિરાકાર
▪સ્થાવર × જંગમ
▪સ્વસ્થ × બેચેન
▪સ્તુતિ × નિંદા
▪ઉગ્ર × સૌમ્ય
▪નેકી × બદી
▪પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
▪સહધર્મી × વિધર્મી
▪સન્મુખ × વિમુખ
▪તેજ × તિમિર
[25/08, 9:28 am] Naresh Zala.: ▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક❓
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United State
[25/08, 9:29 am] Naresh Zala.: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવ
નારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક vigyan
[25/08, 9:31 am] Naresh Zala.: ▪અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે❓
*✔નં.8A*
▪મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે❓
*✔તાપી*
▪ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે❓
*✔દહેજ*
▪ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે❓
*✔પંચમહાલ*
▪'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે❓
*✔હજીરા*
▪ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો❓
*✔ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*
▪IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી❓
*✔1969માં વડોદરા ખાતે*
▪મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે❓
*✔આલ્કોહોલ*
▪ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા❓
*✔વાલચંદ હિરાચંદ*
▪ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે❓
*✔ખેડા જિલ્લામાં*
▪અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1860*
▪હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે❓
*✔ખારાઘોડા*
▪મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે❓
*✔શેરડી*
▪આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે❓
*✔હોળીનો તહેવાર*
▪કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે❓
*✔ડેરી ઉદ્યોગ*
▪'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રોઝ*
▪પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા❓
*✔મનુ*
▪'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે❓
*✔બૃહદારણ્ય ઉપનિષદમાં*
▪'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી❓
*✔આનંદપુરમાં*
▪'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો❓
*✔અબ્દુલ કાદિર બદાયુનીએ*
▪કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા❓
*✔એડવર્ડ સાતમાના*
▪કર્ણની પાલક માતાનું નામ શું હતું❓
*✔અનુરાધા*
▪કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે❓
*✔જૈન*
▪ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે❓
*✔પુરુષ સુક્ત*
▪ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે❓
*✔તૃષ્ણા*
▪શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા❓
*✔ઈટેરી સ્તૂપ*
▪જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે❓
*✔બાવા-પ્યારાની ગુફા*
▪કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો❓
*✔સંત માણેકનાથ*
▪ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું❓
*✔ઈલ્વ દૂર્ગ*
▪શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું❓
*✔વાગભટ્ટ*
▪શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે❓
*✔અંગારશા*
▪સમરથપુર કોનું પ્રાચીન નામ હતું❓
*✔ગિરનાર*
▪વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા❓
*✔ક
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક vigyan
[25/08, 9:31 am] Naresh Zala.: ▪અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે❓
*✔નં.8A*
▪મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે❓
*✔તાપી*
▪ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે❓
*✔દહેજ*
▪ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે❓
*✔પંચમહાલ*
▪'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે❓
*✔હજીરા*
▪ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો❓
*✔ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*
▪IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી❓
*✔1969માં વડોદરા ખાતે*
▪મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે❓
*✔આલ્કોહોલ*
▪ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા❓
*✔વાલચંદ હિરાચંદ*
▪ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે❓
*✔ખેડા જિલ્લામાં*
▪અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1860*
▪હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે❓
*✔ખારાઘોડા*
▪મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે❓
*✔શેરડી*
▪આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે❓
*✔હોળીનો તહેવાર*
▪કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે❓
*✔ડેરી ઉદ્યોગ*
▪'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રોઝ*
▪પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા❓
*✔મનુ*
▪'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે❓
*✔બૃહદારણ્ય ઉપનિષદમાં*
▪'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી❓
*✔આનંદપુરમાં*
▪'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો❓
*✔અબ્દુલ કાદિર બદાયુનીએ*
▪કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા❓
*✔એડવર્ડ સાતમાના*
▪કર્ણની પાલક માતાનું નામ શું હતું❓
*✔અનુરાધા*
▪કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે❓
*✔જૈન*
▪ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે❓
*✔પુરુષ સુક્ત*
▪ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે❓
*✔તૃષ્ણા*
▪શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા❓
*✔ઈટેરી સ્તૂપ*
▪જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે❓
*✔બાવા-પ્યારાની ગુફા*
▪કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો❓
*✔સંત માણેકનાથ*
▪ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું❓
*✔ઈલ્વ દૂર્ગ*
▪શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું❓
*✔વાગભટ્ટ*
▪શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે❓
*✔અંગારશા*
▪સમરથપુર કોનું પ્રાચીન નામ હતું❓
*✔ગિરનાર*
▪વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા❓
*✔ક
ાશીનો દીકરો*
▪"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે❓
*✔શામળ*
▪'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે❓
*✔ઈંટોના સાત રંગ*
▪મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે❓
*✔કાકાની શશી*
▪ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે❓
*✔સંદેશક રાસ*
▪ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો❓
*✔હરિપ્રસાદ દેસાઈ*
▪નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા❓
*✔જ્યોતિન્દ્ર દવે*
▪સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી❓
*✔વડતાલ*
▪કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે❓
*✔ડાકોર*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે❓
*✔બ્રહ્મસાવિત્રીનું*
▪ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો❓
*✔શિરીન ફોજદાર*
▪ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું❓
*✔ખંભાત*
▪ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું❓
*✔સજ્જન મહેતા*
▪સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો❓
*✔નાદિરશાહ*
▪ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે❓
*✔નેમ-રાજુલ ગુફા*
▪ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે❓
*✔સદનશાપીર*
▪કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા❓
*✔ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*
▪ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે❓
*✔ગુણભાખરી*
▪મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......❓
*✔ગલિયારા*
▪મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે❓
*✔મહેરાબ*
▪"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે❓
*✔શામળ*
▪'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે❓
*✔ઈંટોના સાત રંગ*
▪મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે❓
*✔કાકાની શશી*
▪ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે❓
*✔સંદેશક રાસ*
▪ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો❓
*✔હરિપ્રસાદ દેસાઈ*
▪નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા❓
*✔જ્યોતિન્દ્ર દવે*
▪સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી❓
*✔વડતાલ*
▪કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે❓
*✔ડાકોર*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે❓
*✔બ્રહ્મસાવિત્રીનું*
▪ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો❓
*✔શિરીન ફોજદાર*
▪ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું❓
*✔ખંભાત*
▪ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું❓
*✔સજ્જન મહેતા*
▪સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો❓
*✔નાદિરશાહ*
▪ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે❓
*✔નેમ-રાજુલ ગુફા*
▪ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે❓
*✔સદનશાપીર*
▪કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા❓
*✔ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*
▪ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે❓
*✔ગુણભાખરી*
▪મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......❓
*✔ગલિયારા*
▪મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે❓
*✔મહેરાબ*
[25/08, 1:10 am] Naresh Zala.: 💥 બંધારણમાં સુધારા પ્રકિયા 💥
➡ બંધારણમાં સુધારા પદ્ધતિએ દક્ષિણ આફ્રિકાની બંધારણથી પ્રભાવિત થાય છે.
➡ બંધારણના સુધારા કરવા અ.નુ . ૩૬૮ અંતર્ગત કોઈપણ ગૃહમા પ્રસ્તાવ લગાવવામાં આવે છે.
➡ સંસદ કોઈપણ ગૃહમાં ૨/૩
બહુમતી સાથે સુધારાનો પ્રસ્તાવ
અન્ય ગૃહમાં ૨/૩ બહુમતી સાથે
પસાર થાય તો પ્રવર્તમાન 28 રાજ્યો
અને 9 કેન્દ્રશાસિત પ્રદેશની
વિધાનસભામાં ૫૦% વિધાનસભા
તે ખરડો પસાર કરે તો છેલ્લે
રાષ્ટ્રપતિની સહીથી બંધારણમાં
સુધારો નિશ્ર્ચિત થાય છે.
નરેશ ઝાલા
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
[25/08, 1:12 am] Naresh Zala.: 💐 🌴 વિધાન પરિષદ 🌴 💐
🌼 (૧) વિધાનપરિષદવાળા દરેક રાજ્યમાં તેનીવિધાનપરિષદના સભ્યો તે રાજ્યની વિધાનસભાના રાજ્યોની સંખ્યાના ૧/૩ કરતા વધારે હોઈ શકે નહી.
🌼(૨) કોઈપણ વિધાનપરિષદમાં ૪૦ થી ઓછા સભ્યો પણ ન હોઈ શકે.
🌼(૩) રાજ્ય વિ.પરિષદના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોઈ છે.
🌼 (૪) વિ. પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષના અંતે નિવૃત થાય છે. અને એટલાજ સભ્યો ચુંટાઈને ફરી આવે છે.
🌼(૫) વિ.પરિષદના સભ્યો પોતાનાચેરમેન અને નાયબ ચેરમેનની પસંદગી કરે છે.
નરેશ ઝાલા
💐💐💐💐💐💐💐💐💐
➡ બંધારણમાં સુધારા પદ્ધતિએ દક્ષિણ આફ્રિકાની બંધારણથી પ્રભાવિત થાય છે.
➡ બંધારણના સુધારા કરવા અ.નુ . ૩૬૮ અંતર્ગત કોઈપણ ગૃહમા પ્રસ્તાવ લગાવવામાં આવે છે.
➡ સંસદ કોઈપણ ગૃહમાં ૨/૩
બહુમતી સાથે સુધારાનો પ્રસ્તાવ
અન્ય ગૃહમાં ૨/૩ બહુમતી સાથે
પસાર થાય તો પ્રવર્તમાન 28 રાજ્યો
અને 9 કેન્દ્રશાસિત પ્રદેશની
વિધાનસભામાં ૫૦% વિધાનસભા
તે ખરડો પસાર કરે તો છેલ્લે
રાષ્ટ્રપતિની સહીથી બંધારણમાં
સુધારો નિશ્ર્ચિત થાય છે.
નરેશ ઝાલા
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
[25/08, 1:12 am] Naresh Zala.: 💐 🌴 વિધાન પરિષદ 🌴 💐
🌼 (૧) વિધાનપરિષદવાળા દરેક રાજ્યમાં તેનીવિધાનપરિષદના સભ્યો તે રાજ્યની વિધાનસભાના રાજ્યોની સંખ્યાના ૧/૩ કરતા વધારે હોઈ શકે નહી.
🌼(૨) કોઈપણ વિધાનપરિષદમાં ૪૦ થી ઓછા સભ્યો પણ ન હોઈ શકે.
🌼(૩) રાજ્ય વિ.પરિષદના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોઈ છે.
🌼 (૪) વિ. પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષના અંતે નિવૃત થાય છે. અને એટલાજ સભ્યો ચુંટાઈને ફરી આવે છે.
🌼(૫) વિ.પરિષદના સભ્યો પોતાનાચેરમેન અને નાયબ ચેરમેનની પસંદગી કરે છે.
નરેશ ઝાલા
💐💐💐💐💐💐💐💐💐
[25/08, 3:38 pm] G K. Group: આપણા જગતના મુખ્ય ધર્મો જ્ઞાનગંગા ગ્રુપ દ્રારા
1.હિંદુ ધર્મ
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
2.ઈસ્લામ
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
3.ખ્રિસ્તી ધર્મ
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
4.જૈન ધર્મ
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
5.કોન્ફ્યુશિયસ ધર્મ
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
6.તાઓ ધર્મ
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
7.શિન્તો ધર્મ
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
8.બૌદ્ધ ધર્મ
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
9.જરથોસ્તી ધર્મ
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
10.યહૂદી ધર્મ
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
11.શીખ ધર્મ
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
💊 @TALATI_PREPARATION
[25/08, 3:38 pm] G K. Group: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
@Talatipreparation
➖➖➖➖➖➖➖➖➖➖
[25/08, 3:39 pm] G K. Group: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અન
1.હિંદુ ધર્મ
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
2.ઈસ્લામ
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
3.ખ્રિસ્તી ધર્મ
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
4.જૈન ધર્મ
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
5.કોન્ફ્યુશિયસ ધર્મ
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
6.તાઓ ધર્મ
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
7.શિન્તો ધર્મ
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
8.બૌદ્ધ ધર્મ
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
9.જરથોસ્તી ધર્મ
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
10.યહૂદી ધર્મ
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
11.શીખ ધર્મ
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
💊 @TALATI_PREPARATION
[25/08, 3:38 pm] G K. Group: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
@Talatipreparation
➖➖➖➖➖➖➖➖➖➖
[25/08, 3:39 pm] G K. Group: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અન
ે પોશાકમાં પોતડી અપનાવી❓
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
[25/08, 3:39 pm] G K. Group: *🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
[25/08, 3:39 pm] G K. Group: *🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
: *⭕️વાયુઓના અને તેની લાક્ષણિકતાઓ⭕️*
---------------------------------------------------------------
▪️હાઇડ્રોજન➖સૌથી હલકો વાયુ, દહનશીલ વાયુ
▪️ઓક્સિજન➖દહનપોષક વાયુ
▪️કાર્બન ડાયોક્સાઇડ➖દહનશામક વાયુ
▪️નાઈટ્રોજન➖વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ
▪️હિલિયમ, નિયોન, ઓર્ગોન, ક્રિપટોન, રેડોન, ઝેનોન➖નિષ્ક્રિય વાયુઓ
▪️નાઈટ્રસ ઓક્સાઇડ➖હાસ્ય વાયુ
▪️કલોરોબેંઝાલ્મોનો નાઈટ્રાઈલ➖અશ્રુવાયુ
---------------------------------------------------------------
: *⭕️સંયોજન અને તેમાં રહેલા એસિડ⭕️*
---------------------------------------------------------------
▪️લીંબુ,નારંગી ➖ સાઈટ્રિક એસિડ
▪️ટામેટા ➖ ઓક્ઝેલિક એસિડ
▪️મધમાખી અને કીડીના ડંખમાં ➖ ફોર્મિક એસિડ
▪️દહીં,છાશ ➖ લેક્ટિક એસિડ
▪️વિનેગાર ➖ એસિટીક એસિડ
▪️આબલી ➖ ટાર્ટરિક એસિડ
▪️ફડ પ્રોસેસિંગ ➖ બન્ઝોઈક એસિડ
---------------------------------------------------------------
---------------------------------------------------------------
▪️હાઇડ્રોજન➖સૌથી હલકો વાયુ, દહનશીલ વાયુ
▪️ઓક્સિજન➖દહનપોષક વાયુ
▪️કાર્બન ડાયોક્સાઇડ➖દહનશામક વાયુ
▪️નાઈટ્રોજન➖વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ
▪️હિલિયમ, નિયોન, ઓર્ગોન, ક્રિપટોન, રેડોન, ઝેનોન➖નિષ્ક્રિય વાયુઓ
▪️નાઈટ્રસ ઓક્સાઇડ➖હાસ્ય વાયુ
▪️કલોરોબેંઝાલ્મોનો નાઈટ્રાઈલ➖અશ્રુવાયુ
---------------------------------------------------------------
: *⭕️સંયોજન અને તેમાં રહેલા એસિડ⭕️*
---------------------------------------------------------------
▪️લીંબુ,નારંગી ➖ સાઈટ્રિક એસિડ
▪️ટામેટા ➖ ઓક્ઝેલિક એસિડ
▪️મધમાખી અને કીડીના ડંખમાં ➖ ફોર્મિક એસિડ
▪️દહીં,છાશ ➖ લેક્ટિક એસિડ
▪️વિનેગાર ➖ એસિટીક એસિડ
▪️આબલી ➖ ટાર્ટરિક એસિડ
▪️ફડ પ્રોસેસિંગ ➖ બન્ઝોઈક એસિડ
---------------------------------------------------------------
*🌈ગુજરાત🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*
▪ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે❓
*✔ભાવનગર*
▪જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે❓
*✔ઈ.સ.1540માં*
▪ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે❓
*✔જામનગર જિલ્લાના સિક્કામાં*
▪જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે❓
*✔કંકુ,મેશ અને બાંધણી*
▪જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો❓
*✔ઝંડુ ભટ્ટજીએ*
▪જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે❓
*✔1964થી*
▪સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી❓
*✔લોજ ગામે*
▪અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે❓
*✔કાંતિલાલ વોરા*
▪પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔ઘેડ પ્રદેશ*
▪સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે❓
*✔રાણાવાવ (પોરબંદર)*
▪ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
▪બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે❓
*✔દ્વારકા*
▪મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે❓
*✔મોરબી*
▪સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો❓
*✔બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*
▪સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔દિલબહાર નગરી*
▪ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔બારડોલી*
▪ભરૂચનું પ્રાચીન નામ શું હતું❓
*✔ભૃગુતીર્થ*
▪ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે❓
*✔જંબુસર તાલુકાના કાવી ગામે*
▪અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે❓
*✔228(નવો હાઈ-વે નંબર-64)*
▪ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે❓
*✔વરલી*
▪કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે❓
*✔વ્યારામાં (તાપી જિલ્લો)*
▪તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે❓
*✔વાલોદ*
▪તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે❓
*✔સોનગઢ*
▪પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો❓
*✔ભાદેલી*
▪દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો❓
*✔વલસાડ*
▪દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે❓
*✔વલસાડ*
▪ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે❓
*✔ઉમરગામ*
▪ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે❓
*✔ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*
▪ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે❓
*✔ભાવનગર*
▪જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે❓
*✔ઈ.સ.1540માં*
▪ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે❓
*✔જામનગર જિલ્લાના સિક્કામાં*
▪જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે❓
*✔કંકુ,મેશ અને બાંધણી*
▪જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો❓
*✔ઝંડુ ભટ્ટજીએ*
▪જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે❓
*✔1964થી*
▪સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી❓
*✔લોજ ગામે*
▪અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે❓
*✔કાંતિલાલ વોરા*
▪પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔ઘેડ પ્રદેશ*
▪સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે❓
*✔રાણાવાવ (પોરબંદર)*
▪ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
▪બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે❓
*✔દ્વારકા*
▪મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે❓
*✔મોરબી*
▪સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો❓
*✔બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*
▪સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔દિલબહાર નગરી*
▪ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔બારડોલી*
▪ભરૂચનું પ્રાચીન નામ શું હતું❓
*✔ભૃગુતીર્થ*
▪ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે❓
*✔જંબુસર તાલુકાના કાવી ગામે*
▪અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે❓
*✔228(નવો હાઈ-વે નંબર-64)*
▪ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે❓
*✔વરલી*
▪કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે❓
*✔વ્યારામાં (તાપી જિલ્લો)*
▪તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે❓
*✔વાલોદ*
▪તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે❓
*✔સોનગઢ*
▪પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો❓
*✔ભાદેલી*
▪દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો❓
*✔વલસાડ*
▪દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે❓
*✔વલસાડ*
▪ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે❓
*✔ઉમરગામ*
▪ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે❓
*✔ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે❓
*✔કલમ-65*
▪ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે❓
*✔વિરોધ પક્ષ દ્વારા*
▪ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે❓
*✔કલમ-32*
▪કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે❓
*✔સર તપાસ*
▪સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે❓
*✔498 (ક)*
▪કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે❓
*✔12 નોટિકલ માઈલ*
▪મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે❓
*✔506 (2)*
▪જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે❓
*✔507*
▪ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે❓
*✔કલમ-230 થી કલમ-263*
▪ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-232*
▪જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-279 થી કલમ-289*
▪અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-228*
▪કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે❓
*✔અપનયન*
➖➖➖➖➖➖➖➖➖➖
*✔કલમ-65*
▪ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે❓
*✔વિરોધ પક્ષ દ્વારા*
▪ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે❓
*✔કલમ-32*
▪કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે❓
*✔સર તપાસ*
▪સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે❓
*✔498 (ક)*
▪કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે❓
*✔12 નોટિકલ માઈલ*
▪મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે❓
*✔506 (2)*
▪જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે❓
*✔507*
▪ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે❓
*✔કલમ-230 થી કલમ-263*
▪ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-232*
▪જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-279 થી કલમ-289*
▪અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-228*
▪કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે❓
*✔અપનયન*
➖➖➖➖➖➖➖➖➖➖
*☀સૂર્ય🌤*
▪પૃથ્વીથી સરેરાશ અંતર➖14,95,98,000 કિમી.
▪વ્યાસ➖13,90,000 કિમી.
▪સૂર્યના કેન્દ્રનું તાપમાન➖1,50,00,000 ડિગ્રી સેન્ટિગ્રેડ (લગભગ)
▪પ્રકાશમંડળનું તાપમાન➖5,760 ડિગ્રી સેન્ટિગ્રેડ
▪પરિક્રમા સમય➖25.38 દિવસ(વિષુવવૃત્ત રેખા અનુસાર), 33 દિવસ (ધ્રુવો અનુસાર)
▪રાસાયણિક સંગઠન➖ હાઇડ્રોજન 71% ,હિલિયમ 26.5% , અન્ય તત્વ 2.5 %
▪ઉંમર➖4.6 બિલિયન વર્ષ(લગભગ)
▪સૂર્યનો સંભવિત જીવનકાળ➖10 બિલિયન વર્ષ (લગભગ)
▪સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય➖8 મિનિટ 16.6 સેકન્ડ
▪પ્રકાશના કિરણની ગતિ➖3,00,000 કિમી. પ્રતિ સેકન્ડ
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪પૃથ્વીથી સરેરાશ અંતર➖14,95,98,000 કિમી.
▪વ્યાસ➖13,90,000 કિમી.
▪સૂર્યના કેન્દ્રનું તાપમાન➖1,50,00,000 ડિગ્રી સેન્ટિગ્રેડ (લગભગ)
▪પ્રકાશમંડળનું તાપમાન➖5,760 ડિગ્રી સેન્ટિગ્રેડ
▪પરિક્રમા સમય➖25.38 દિવસ(વિષુવવૃત્ત રેખા અનુસાર), 33 દિવસ (ધ્રુવો અનુસાર)
▪રાસાયણિક સંગઠન➖ હાઇડ્રોજન 71% ,હિલિયમ 26.5% , અન્ય તત્વ 2.5 %
▪ઉંમર➖4.6 બિલિયન વર્ષ(લગભગ)
▪સૂર્યનો સંભવિત જીવનકાળ➖10 બિલિયન વર્ષ (લગભગ)
▪સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય➖8 મિનિટ 16.6 સેકન્ડ
▪પ્રકાશના કિરણની ગતિ➖3,00,000 કિમી. પ્રતિ સેકન્ડ
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
[27/08, 8:06 pm] Mahi Arohi: ➖➖➖➖➖➖➖➖➖➖
*▪ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*
*▪રાષ્ટ્રપતિ :* 11 મા
*▪સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007
*▪જન્મ :* 15 ઓક્ટોબર , 1931
*▪જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ
*▪નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ
*▪શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
*▪અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth
*▪ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ
*▪ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી
*▪ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન
*▪એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)
*▪બનાવેલ મિસાઈલો:*
✂યાદ રાખવા short Trick✂
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
*▪તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*
*▪તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*
*▪જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*
*▪પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*
*▪ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[27/08, 8:07 pm] Mahi Arohi: *🇮🇳▪ભારતના 29 રાજ્યો યાદ રાખવાની SHORT TRICK▪🇮🇳*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪આમ તેમ કેઉઉ હિમ,*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*
➖👆🏻ગોખી નાખો યાદ રહી જશે.
*આ*➖આંધ્ર પ્રદેશ
*મ*➖મધ્ય પ્રદેશ
*તે*➖તેલંગણા
*મ*➖મહારાષ્ટ્ર
*કે*➖કેરળ
*ઉ*➖ઉત્તર પ્રદેશ
*ઉ*➖ઉત્તરાખંડ
*હિ*➖હિમાચલ પ્રદેશ
*મ*➖મણિપુર
*ગો*➖ગોવા
*પં*➖પંજાબ
*જા*➖ઝારખંડ
*બી*➖બિહાર
*છ*➖છત્તીસગઢ
*ત્રી*➖ત્રિપુરા
*ઓ*➖ઓરિસ્સા
*અ*➖અરુણાચલ પ્રદેશ
*મી*➖મિઝોરમ
*દિ*➖દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*➖પશ્ચિમ બંગાળ
*ક*➖કર્ણાટક
*અ*➖અસમ
*મે*➖મેઘાલય
*ગુ*➖ગુજરાત
*જ*➖જમ્મુ-કાશ્મીર
*રા*➖રાજસ્થાન
*ત*➖તમિલનાડુ
*ના*➖નાગાલેન્ડ
*સિં*➖સિક્કિમ
*હ*➖હરિયાણા
*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*
*▪રાષ્ટ્રપતિ :* 11 મા
*▪સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007
*▪જન્મ :* 15 ઓક્ટોબર , 1931
*▪જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ
*▪નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ
*▪શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
*▪અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth
*▪ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ
*▪ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી
*▪ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન
*▪એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)
*▪બનાવેલ મિસાઈલો:*
✂યાદ રાખવા short Trick✂
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
*▪તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*
*▪તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*
*▪જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*
*▪પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*
*▪ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[27/08, 8:07 pm] Mahi Arohi: *🇮🇳▪ભારતના 29 રાજ્યો યાદ રાખવાની SHORT TRICK▪🇮🇳*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪આમ તેમ કેઉઉ હિમ,*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*
➖👆🏻ગોખી નાખો યાદ રહી જશે.
*આ*➖આંધ્ર પ્રદેશ
*મ*➖મધ્ય પ્રદેશ
*તે*➖તેલંગણા
*મ*➖મહારાષ્ટ્ર
*કે*➖કેરળ
*ઉ*➖ઉત્તર પ્રદેશ
*ઉ*➖ઉત્તરાખંડ
*હિ*➖હિમાચલ પ્રદેશ
*મ*➖મણિપુર
*ગો*➖ગોવા
*પં*➖પંજાબ
*જા*➖ઝારખંડ
*બી*➖બિહાર
*છ*➖છત્તીસગઢ
*ત્રી*➖ત્રિપુરા
*ઓ*➖ઓરિસ્સા
*અ*➖અરુણાચલ પ્રદેશ
*મી*➖મિઝોરમ
*દિ*➖દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*➖પશ્ચિમ બંગાળ
*ક*➖કર્ણાટક
*અ*➖અસમ
*મે*➖મેઘાલય
*ગુ*➖ગુજરાત
*જ*➖જમ્મુ-કાશ્મીર
*રા*➖રાજસ્થાન
*ત*➖તમિલનાડુ
*ના*➖નાગાલેન્ડ
*સિં*➖સિક્કિમ
*હ*➖હરિયાણા
*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*
➖➖➖➖➖➖➖➖➖➖
[27/08, 10:47 pm] Copy: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
[27/08, 10:47 pm] Copy: *🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
[27/08, 10:47 pm] Copy: *🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
▪અસ્પૃશ્યતા નિવારણ માટે ગુજરાતના કયા ભક્ત કવિને યશ આપી શકાય❓
✔નરસિંહ મહેતા
▪ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષથી દાખલ કરાઈ❓
✔1950
▪એઇડ્સનો રોગ શરીરના કયા કોષો પર અસર કરે છે❓
✔T-કોષો
▪ભારતમાં આર્થિક મહત્વ ધરાવતું ફૂલ કયું છે❓
✔ગુલાબ
▪રામોજી ફિલ્મ સિટી કયા શહેરમાં છે❓
✔હૈદરાબાદ
▪રામચરિત માનસના રચયિતા તુલસીદાસનું વાસ્તવિક નામ શું હતું❓
✔રામબોલા
▪કઈ દિશાને પ્રાચી કહેવામાં આવે છે❓
✔પૂર્વ
▪ભારતમાં સર્વિસ ટેક્સ લાદવા કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો❓
✔88મો
▪ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા❓
✔બલદેવસિંહ
▪રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે❓
✔શેતૂર
▪ગરીબની ગાય કયા જાનવરને કહે છે❓
✔બકરી
▪ભારતીય રેલવેનું સ્લોગન શું છે❓
✔રાષ્ટ્રની જીવનરેખા
▪શિગમોત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવાય છે❓
✔ગોવા
▪અંગ્રેજો સામે સૌપ્રથમ વિદ્રોહ કોના દ્વારા શરૂ કરાયેલ❓
✔સંન્યાસીઓ
▪શાકભાજી માટે કામ આવતા છોડોના અભ્યાસને વિજ્ઞાનને શું કહેવામાં આવે છે❓
✔ઓલેરિકલ્ચર
▪વિશ્વના સાતેય સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી❓
✔બુલા ચૌધરી
▪લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે❓
✔અનુચ્છેદ-108
▪પાણીની ટાંકીઓમાં શેવાળ નાબૂદ કરવા કયા રસાયણનો ઉપયોગ કરાય છે❓
✔કોપર સલ્ફેટ
▪સંન્યાસી વિદ્રોહ કયા ક્ષેત્રમાં થયો હતો❓
✔બંગાળ
▪ઉત્તર પ્રદેશમાં જૈન અને બૌદ્ધ બંને ધર્મોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ કયું છે❓
✔કૌશામ્બિ
▪મહારાષ્ટ્રના ધાર્મિકનગર પંઢરપુરમાં વિઠોબાના રૂપમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે❓
✔શ્રીકૃષ્ણ
▪પ્રસિદ્ધ પર્યટન સ્થળ 'સહેલીયો કી બાડી' રાજસ્થાનના કયા શહેરમાં છે❓
✔ઉદયપુર
▪સિંધુ નદી ભારતના કયા એકમાત્ર રાજ્યમાંથી વહે છે❓
✔જમ્મુ-કાશ્મીર
▪જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે❓
✔નર્મદા
▪રક્તના અભ્યાસને શું કહેવાય❓
✔હિમેટોલોજી
▪કયા વૃક્ષને અશ્વત્થ તરીકે ઓળખવામાં આવે છે❓
✔પીપળાને
▪કયા વિધેયક પર વિચાર કરવા માટે રાષ્ટ્રપતિએ પહેલીવાર લોકસભા અને રાજ્યસભાની સંયુકત બેઠક બોલાવી હતી❓
✔દહેજ નિષેધક વિધેયક (1961)
▪દીનબંધુ મિત્રનું નાટક 'નીલદર્પણ' કયા અત્યાચારોને વાચા આપતું હતું❓
✔ગળીના કારખાનાના મજૂરો પર થતા અત્યાચારો
▪શાહીચૂસ કાગળમાં શાહી ચૂસવાની ક્રિયા શેને આભારી છે❓
✔કેશાકર્ષણ
▪વિટામીન 'એ' વધુ પ્રમાણમાં લેવાથી શું થાય છે❓
✔ત્વચા ખરબચડી અને કઠણ બને છે.
▪BSFમાં પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે❓
✔અર્ચના સુંદરમ
▪ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી પ્રથમ સરકાર કેટલા દિવસ ટકી હતી❓
✔13 દિવસ
▪તામિલોના સૌથી પ્રાચીન દેવતા કોણ હતા❓
✔મુરૂગન
▪પદાર્થની ચોથી અવસ્થા કઈ છે❓
✔પ્લાઝમા
▪કાર્ટોગ્રાફી એટલે શું❓
✔નકશા દોરવાની કલા
▪જમનાપુરી કયા પ્રાણીની જાત છે❓
✔બકરી
▪કયા વાયરસથી હડકવાનો રોગ ફેલાય છે❓
✔રેબિસ
▪દારૂબંધીનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે❓
✔47
▪કયા વાદમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણના ભાગ તરીકે સ્વીકાર્યું❓
✔કેશવાનંદ ભારતી વાદ
▪ઈન્દીરા પોઇન્ટને બીજા કયા નામથી પણ ઓળખવમાં આવે છે❓
✔પીગમિલિયન પોઇન્ટ
▪પણજી કઈ નદીના કિનારે આવેલું છે❓
✔માન્ડોવી
▪વીજળીના ફ્યુઝ હોલ્ડર શેનાં બનાવવામાં આવે છે❓
✔ચિનાઈ માટીના
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔નરસિંહ મહેતા
▪ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષથી દાખલ કરાઈ❓
✔1950
▪એઇડ્સનો રોગ શરીરના કયા કોષો પર અસર કરે છે❓
✔T-કોષો
▪ભારતમાં આર્થિક મહત્વ ધરાવતું ફૂલ કયું છે❓
✔ગુલાબ
▪રામોજી ફિલ્મ સિટી કયા શહેરમાં છે❓
✔હૈદરાબાદ
▪રામચરિત માનસના રચયિતા તુલસીદાસનું વાસ્તવિક નામ શું હતું❓
✔રામબોલા
▪કઈ દિશાને પ્રાચી કહેવામાં આવે છે❓
✔પૂર્વ
▪ભારતમાં સર્વિસ ટેક્સ લાદવા કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો❓
✔88મો
▪ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા❓
✔બલદેવસિંહ
▪રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે❓
✔શેતૂર
▪ગરીબની ગાય કયા જાનવરને કહે છે❓
✔બકરી
▪ભારતીય રેલવેનું સ્લોગન શું છે❓
✔રાષ્ટ્રની જીવનરેખા
▪શિગમોત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવાય છે❓
✔ગોવા
▪અંગ્રેજો સામે સૌપ્રથમ વિદ્રોહ કોના દ્વારા શરૂ કરાયેલ❓
✔સંન્યાસીઓ
▪શાકભાજી માટે કામ આવતા છોડોના અભ્યાસને વિજ્ઞાનને શું કહેવામાં આવે છે❓
✔ઓલેરિકલ્ચર
▪વિશ્વના સાતેય સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી❓
✔બુલા ચૌધરી
▪લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે❓
✔અનુચ્છેદ-108
▪પાણીની ટાંકીઓમાં શેવાળ નાબૂદ કરવા કયા રસાયણનો ઉપયોગ કરાય છે❓
✔કોપર સલ્ફેટ
▪સંન્યાસી વિદ્રોહ કયા ક્ષેત્રમાં થયો હતો❓
✔બંગાળ
▪ઉત્તર પ્રદેશમાં જૈન અને બૌદ્ધ બંને ધર્મોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ કયું છે❓
✔કૌશામ્બિ
▪મહારાષ્ટ્રના ધાર્મિકનગર પંઢરપુરમાં વિઠોબાના રૂપમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે❓
✔શ્રીકૃષ્ણ
▪પ્રસિદ્ધ પર્યટન સ્થળ 'સહેલીયો કી બાડી' રાજસ્થાનના કયા શહેરમાં છે❓
✔ઉદયપુર
▪સિંધુ નદી ભારતના કયા એકમાત્ર રાજ્યમાંથી વહે છે❓
✔જમ્મુ-કાશ્મીર
▪જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે❓
✔નર્મદા
▪રક્તના અભ્યાસને શું કહેવાય❓
✔હિમેટોલોજી
▪કયા વૃક્ષને અશ્વત્થ તરીકે ઓળખવામાં આવે છે❓
✔પીપળાને
▪કયા વિધેયક પર વિચાર કરવા માટે રાષ્ટ્રપતિએ પહેલીવાર લોકસભા અને રાજ્યસભાની સંયુકત બેઠક બોલાવી હતી❓
✔દહેજ નિષેધક વિધેયક (1961)
▪દીનબંધુ મિત્રનું નાટક 'નીલદર્પણ' કયા અત્યાચારોને વાચા આપતું હતું❓
✔ગળીના કારખાનાના મજૂરો પર થતા અત્યાચારો
▪શાહીચૂસ કાગળમાં શાહી ચૂસવાની ક્રિયા શેને આભારી છે❓
✔કેશાકર્ષણ
▪વિટામીન 'એ' વધુ પ્રમાણમાં લેવાથી શું થાય છે❓
✔ત્વચા ખરબચડી અને કઠણ બને છે.
▪BSFમાં પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે❓
✔અર્ચના સુંદરમ
▪ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી પ્રથમ સરકાર કેટલા દિવસ ટકી હતી❓
✔13 દિવસ
▪તામિલોના સૌથી પ્રાચીન દેવતા કોણ હતા❓
✔મુરૂગન
▪પદાર્થની ચોથી અવસ્થા કઈ છે❓
✔પ્લાઝમા
▪કાર્ટોગ્રાફી એટલે શું❓
✔નકશા દોરવાની કલા
▪જમનાપુરી કયા પ્રાણીની જાત છે❓
✔બકરી
▪કયા વાયરસથી હડકવાનો રોગ ફેલાય છે❓
✔રેબિસ
▪દારૂબંધીનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે❓
✔47
▪કયા વાદમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણના ભાગ તરીકે સ્વીકાર્યું❓
✔કેશવાનંદ ભારતી વાદ
▪ઈન્દીરા પોઇન્ટને બીજા કયા નામથી પણ ઓળખવમાં આવે છે❓
✔પીગમિલિયન પોઇન્ટ
▪પણજી કઈ નદીના કિનારે આવેલું છે❓
✔માન્ડોવી
▪વીજળીના ફ્યુઝ હોલ્ડર શેનાં બનાવવામાં આવે છે❓
✔ચિનાઈ માટીના
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥