સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*⃣બેક્ટેરિયા (જીવાણું)દ્ધારા થતા રોગ *⃣

પ્લેગ:-
👉ફેલાવો ચાંચળ કે ઉંદર દ્ધારા થાય છે.
👉ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.

ધનુર:-(કીટેનસ)
👉માટી અને લોખંડમાં રહેલા બેક્ટેરિયા દ્ધારા ધનુર નો રોગ થાય છે.
👉ધનુર માં હાડકા ,સ્નાયુ,અને જડબા જકડાઈ જાય છે.
👉ધનુર ના જીવાણું ચેતાતંત્ર ને નુકશાન કરે છે.
👉ધનુર માટે ટીટેનસ અને ત્રિગુણી રસી આપવામાં આવે છે.

ક્ષય:-(ટી.બી)
👉જેનો ફેલાવો દર્દી ના સીધા સમ્પર્ક માં આવવાથી થાય છે.
👉ફેફસા અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
👉ક્ષય માટે બી.સી.જી.ની રસી કલમેટ અને ક્યુરી નામના વૈજ્ઞાનિક શોધી.

કોલેરા:-
👉વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા દ્ધારા થાય છે .
👉જેનો ફેલાવો દૂષિત પાણી દ્ધારા થાય છે.
👉કોલેરા અન્નનળી ના નીચેના ભાગ માં થતો રોગ છે.
👉કોલેરા ની રસી ની શોધ રોબર્ટ કોચે કરી છે.

આ ઉપરાંત,
👉ટાઈ ફોઈડ
👉નિમોનિયા
👉ડીપ્થેરીયા
વગેરે બેકટેરિયા દ્ધારા થાય છે.


નોંધ:-

👉મનુષ્ય ના આંતરડા માં નિવાસ કરતા બેક્ટેરિયા :-ઇશ્વરીશિયા કોલાઈ
👉દૂધમાંથી દહી બનાવતા બેક્ટેરિયા :-લેકટો બેઝિલાઈ

નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-21/08/2019👇🏾*

●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે
*દીવ*
*વાંઝા જ્ઞાતિ દ્વારા દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*

●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે
*કઝાખસ્તાન*

●વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ એવોર્ડ:-
જેસન હોલ્ડરટેસ્ટ પ્લેયર ઓફ ધ યર
શાઈ હોપવન-ડે શ્રેષ્ઠ ખેલાડી

●દેશની પ્રથમ ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*અમદાવાદ-મુંબઈ*

●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા
*શીશપાલ રાજપૂત*

●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડિવાઇસનું નિર્માણ કઈ ઇન્સ્ટિટ્યૂટે કર્યું
*IIT ખડગપુર*

●સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ ક્યારે કરવામાં આવ્યો હતો
*1998*

●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે કેટલા જિલ્લામાં કરવામાં આવશે
*698*

●કયા રાજ્યની સરકારે રાજ્યના દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તર પ્રદેશ*

●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે કોની નિમણુંક કરવામાં આવી
*ઈન્જેતી શ્રીનિવાસન*

●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*અલજાનદરો જિયામેતી*

●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો
*22 કરોડ*
*જેના માટે સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*

●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં કયા રાજયમાં મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાની શરૂઆત કરી
*ઝારખંડ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
◆મહારાષ્ટ્રમાં પહેલું સહકારી ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*પ્રવટાનગર*

◆કયા દેશની સંસદનું નામ શૂરા છે
*અફઘાનિસ્તાન*

◆ગંગાના ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષોની સંખ્યા વધુ છે
*સુંદરી*

◆રાષ્ટ્રીય 'સાગરી વિજ્ઞાન સંસ્થા' ક્યાં આવેલી છે
*ગોવા*

◆કયો દેશ સૌથી વધુ તમાકુ પેદા કરે છે
*અમેરિકા*

◆કયો દેશ આલ્બીયન તરીકે ઓળખાય છે
*બ્રિટન*

◆તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હતાં
*નવસારી*

◆વિશ્વબેન્કની સ્થાપના ક્યારે થઈ હતી
*1944*

◆જુવારની કઈ જાતનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધુ થાય છે
*માલદાંડી*

◆ભારતીય હવામાન ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી
*1815*

*🗞સંદેશ : અર્ધ સાપ્તાહિક🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
◆ભારતના પ્રથમ IPS અધિકારી જેમને એવરેસ્ટ આરોહણ કર્યું
*અતુલ કરવાલ*

◆તાજેતરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના નિમણૂક પામનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ શું
*જસ્ટિસ સીકરી*

◆ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નવા DG કોણ નિમાયા
*ક્રિષ્નાસ્વામી નટરાજન*

◆યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ નિમાયા
*ક્રિસ્ટિન લેગાર્ડે*

◆અમેરિકાનું ભૌગોલિક કેન્દ્ર અમેરિકાના કયા રાજયમાં આવેલું છે
*નોર્થ ડાકોટા*

◆તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઈલ પ્રણાલીનો સોદો કર્યો
*R-27*

◆RBIના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના મુદ્દે કોના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ
*ભૂતપૂર્વ ગવર્નર RBI બિમલ જાલન*

◆તામિલનાડુ રાજ્ય પતંગિયા તમિલ એઓમેનનું વૈજ્ઞાનિક નામ શું છે
*સિરોકોઆ થાઇઝ*

◆તાજેતરમાં લોકાર્પણ કરાયેલ વિશ્વની સૌથી મોટી બહુ ઉદ્દેશીય લિફ્ટ ઇરિગેશન યોજનાનું નામ અને રાજ્યનું નામ
*કાલેશ્વરમ પ્રોજેક્ટ, તેલંગણા*

◆મેઘાલયનું અરોમા મિશન શેની સાથે સંકળાયેલુ છે
*ઔષધીય અને સુગંધિત ખેતીના પ્રોત્સાહન માટે*

◆એશિયાની ટોચની લો યુનિવર્સિટીનું નામ શું છે
*નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS) લો*

◆વિશ્વનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે
*બાલાસિનોર-મહીસાગર જિલ્લો*

◆ભારતીય નૌસેનાના 24મા નૌસેના અધ્યક્ષ કોણ
*એડમીરલ કર્મવીર સિંહ*

*🗞દિવ્ય ભાસ્કર : કળશ🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*⃣વાયરસ(દ્ધિષાણુ) દ્ધારા થતા રોગ*⃣

વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.

1)શીતળા:-
👉શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
👉શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
👉હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.

2)હડકવા:-
👉પાગલ કૂતરા ના કરડવાથી
👉વ્યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
👉હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
👉હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.

3)ડેન્ગ્યુ:-
👉એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
👉ત્રાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.

4)એઇડ્સ:-
👉એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
👉HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
👉એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
👉જેમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
👉એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ

5)કમળો:-
👉ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
👉જેનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા
👉લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
👉કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.

6)શ્વાઇન ફ્લુ:-
👉H1 N1 વાયરસ દ્ધારા
👉ફેલાવો હવા દ્ધારા
👉શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.

7)પોલિયો:-
👉વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
👉પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.

નરેશ ઝાલા💐
[25/08, 1:00 am] Naresh Zala.: *કૃદંત*

*1.વર્તમાન કૃદંત*

★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.

●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં

1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?

◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.

*2.ભૂતકૃદંત*

★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.

*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)

*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)

*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.

*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.

*3.ભવિષ્યકૃદંત*

★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર

●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.

*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*

★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.

●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.

★વિધ્યર્થના બે પ્રકાર છે.

1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે

●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.

2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના

●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.

*5.સંબંધક ભૂતકૃદંત*

★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.

●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.

★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*

*6.હેત્વર્થ કૃદંત*

★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*

●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
[25/08, 1:03 am] Naresh Zala.: *ગુજરાતી*

કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા
*સાવલી*

બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા
*નડિયાદ*

'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે
*બકુલ ત્રિપાઠી*

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે
*મહેસાણા*

સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું
*ઇટલી*

ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું
*ઇ.સ.1888માં*

સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે
*14*

ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.
*ફારસી*

'ગઝલ' નો અર્થ શું થાય
*'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*

ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું
*અનુપ્રાસ*

યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી
*ભાવનગર*

ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો
*બટુભાઈ ઉમરવાડિયાએ*

ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો
*અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*

'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે
*ડૉ.રાઘવજી માધડ*

મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*સત્તરમી સદી*

પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે
*કવિ-શિરોમણિ*

કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો
*લીંબડી*

'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે
*કુન્દનિકા કાપડિયા*

મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે
*અરબી*

જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે
*ફારસી*

હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો
*જાપાન*

ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા
*ઈ.સ
.1960માં*

હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે
*17*

હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે
*5-7-5*

હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે
*ચિત્રાત્મકતા*

ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા
*ચીખલી*

ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું
*ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*

દુહાના કુલ કેટલા ચરણ હોય છે
*ચાર*

મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો
*પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*

'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે
*અમદાવાદ*

સ્વામી આનંદનું મૂળ નામ શું હતું
*હિંમતલાલ રામચંદ્ર દવે*

સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો
*સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*

સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે
*'ધરતીની આરતી'*

ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો
*રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*

'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે
*દુલા ભાયા કાગ*

પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે
*સારસ્વત*

'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે
*વિનોદિની નીલkanth
[25/08, 9:27 am] Naresh Zala.: *વિરુદ્વાર્થી શબ્દો*

અથ × ઇતિ
જહન્નમ × જન્નત
આપકર્મી × બાપકર્મી
આબાદી × બરબાદી
આધ્યાત્મિક × આધિભૌતિક
આવરો × જાવરો
તાણો × વાણો
પ્રવૃત્તિ × નિવૃત્તિ
સમ × વિષમ
સાધક × બાધક
સાવધ × ગાફેલ
સ્વાર્થ × પરમાર્થ
ઈહલોક × પરલોક
ઉત્કર્ષ × અપકર્ષ
ઉત્તરાયણ × દક્ષિણાયન
ઐહિક × પારલૌકિક
કુપિત × પ્રસન્ન
ખંડન × મંડન
ખોફ × મહેર
લાઘવ × ગૌરવ
વિનીત × ઉદ્ધત
વ્યક્તિ × સમષ્ટિ
વ્યય × સંચય
વિરાટ × વામન
વિભક્ત × અવિભક્ત
વિપત્તિ × આપત્તિ
વાદી × પ્રતિવાદી
વિધિ × નિષેધ
વાચાળ × મૂક
વકીલ × અસીલ
લક્ષ × દુર્લક્ષ
હરામખોર × હલાલખોર
હાનિ × વૃદ્ધિ
હેવાતન × રંડાપો
ક્ષય × વૃદ્ધિ
ખુશકી × તરી
ગૌણ × પ્રધાન
ચંચળ × સ્થિર
રંક × રાય
રચનાત્મક × ખંડનાત્મક
યાચક × દાતા
મ્લાન × પ્રફુલ્લ
મહાન × પામર
ભરતી × ઓટ
પ્રાણપોષક × પ્રાણઘાતક
ક્ષણિક × શાશ્વત
કૃતજ્ઞ × કૃતઘ્ન
કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
ઉછરતું × પીઢ
સંધિ × વિગ્રહ
સાકાર × નિરાકાર
સ્થાવર × જંગમ
સ્વસ્થ × બેચેન
સ્તુતિ × નિંદા
ઉગ્ર × સૌમ્ય
નેકી × બદી
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
સહધર્મી × વિધર્મી
સન્મુખ × વિમુખ
તેજ × તિમિર
[25/08, 9:28 am] Naresh Zala.: ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક

*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ્ટ*



*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United State
[25/08, 9:29 am] Naresh Zala.: *ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવ
નારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક vigyan
[25/08, 9:31 am] Naresh Zala.: અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે
*નં.8A*

મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે
*તાપી*

ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે
*દહેજ*

ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
*પંચમહાલ*

'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે
*હજીરા*

ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો
*ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*

IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી
*1969માં વડોદરા ખાતે*

મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે
*આલ્કોહોલ*

ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા
*વાલચંદ હિરાચંદ*

ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે
*ખેડા જિલ્લામાં*

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી
*ઇ.સ.1860*

હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે
*ખારાઘોડા*

મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે
*શેરડી*

આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે
*હોળીનો તહેવાર*

કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે
*ડેરી ઉદ્યોગ*

'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે
*રોઝ*

પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા
*મનુ*

'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે
*બૃહદારણ્ય ઉપનિષદમાં*

'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી
*આનંદપુરમાં*

'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો
*અબ્દુલ કાદિર બદાયુનીએ*

કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા
*એડવર્ડ સાતમાના*

કર્ણની પાલક માતાનું નામ શું હતું
*અનુરાધા*

કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે
*જૈન*

ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે
*પુરુષ સુક્ત*

ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે
*તૃષ્ણા*

શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા
*ઈટેરી સ્તૂપ*

જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે
*બાવા-પ્યારાની ગુફા*

કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો
*સંત માણેકનાથ*

ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું
*ઈલ્વ દૂર્ગ*

શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું
*વાગભટ્ટ*

શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે
*અંગારશા*

સમરથપુર કોનું પ્રાચીન નામ હતું
*ગિરનાર*

વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા
*
ાશીનો દીકરો*

"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે
*શામળ*

'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે
*ઈંટોના સાત રંગ*

મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે
*કાકાની શશી*

ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે
*સંદેશક રાસ*

ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો
*હરિપ્રસાદ દેસાઈ*

નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા
*જ્યોતિન્દ્ર દવે*

સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી
*વડતાલ*

કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે
*ડાકોર*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે
*બ્રહ્મસાવિત્રીનું*

ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો
*શિરીન ફોજદાર*

ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું
*ખંભાત*

ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું
*સજ્જન મહેતા*

સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો
*નાદિરશાહ*

ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે
*નેમ-રાજુલ ગુફા*

ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે
*સદનશાપીર*

કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા
*ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે
*ગુણભાખરી*

મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......
*ગલિયારા*

મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે
*મહેરાબ*
[25/08, 1:10 am] Naresh Zala.: 💥 બંધારણમાં સુધારા પ્રકિયા 💥

બંધારણમાં સુધારા પદ્ધતિએ દક્ષિણ આફ્રિકાની બંધારણથી પ્રભાવિત થાય છે.
બંધારણના સુધારા કરવા અ.નુ . ૩૬૮ અંતર્ગત કોઈપણ ગૃહમા પ્રસ્તાવ લગાવવામાં આવે છે.

સંસદ કોઈપણ ગૃહમાં ૨/૩
બહુમતી સાથે સુધારાનો પ્રસ્તાવ
અન્ય ગૃહમાં ૨/૩ બહુમતી સાથે
પસાર થાય તો પ્રવર્તમાન 28 રાજ્યો
અને 9 કેન્દ્રશાસિત પ્રદેશની
વિધાનસભામાં ૫૦% વિધાનસભા
તે ખરડો પસાર કરે તો છેલ્લે
રાષ્ટ્રપતિની સહીથી બંધારણમાં
સુધારો નિશ્ર્ચિત થાય છે.

નરેશ ઝાલા
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
[25/08, 1:12 am] Naresh Zala.: 💐 🌴 વિધાન પરિષદ 🌴 💐

🌼 (૧) વિધાનપરિષદવાળા દરેક રાજ્યમાં તેનીવિધાનપરિષદના સભ્યો તે રાજ્યની વિધાનસભાના રાજ્યોની સંખ્યાના ૧/૩ કરતા વધારે હોઈ શકે નહી.

🌼(૨) કોઈપણ વિધાનપરિષદમાં ૪૦ થી ઓછા સભ્યો પણ ન હોઈ શકે.

🌼(૩) રાજ્ય વિ.પરિષદના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોઈ છે.

🌼 (૪) વિ. પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષના અંતે નિવૃત થાય છે. અને એટલાજ સભ્યો ચુંટાઈને ફરી આવે છે.

🌼(૫) વિ.પરિષદના સભ્યો પોતાનાચેરમેન અને નાયબ ચેરમેનની પસંદગી કરે છે.

નરેશ ઝાલા

💐💐💐💐💐💐💐💐💐
[25/08, 3:38 pm] G K. Group: આપણા જગતના મુખ્ય ધર્મો જ્ઞાનગંગા ગ્રુપ દ્રારા


1.હિંદુ ધર્મ
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

2.ઈસ્લામ
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

3.ખ્રિસ્તી ધર્મ
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

4.જૈન ધર્મ
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

5.કોન્ફ્યુશિયસ ધર્મ
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

6.તાઓ ધર્મ
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

7.શિન્તો ધર્મ
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

8.બૌદ્ધ ધર્મ
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

9.જરથોસ્તી ધર્મ
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

10.યહૂદી ધર્મ
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

11.શીખ ધર્મ
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા

💊 @TALATI_PREPARATION
[25/08, 3:38 pm] G K. Group: *ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક વિજ્ઞાન*

@Talatipreparation

[25/08, 3:39 pm] G K. Group: *રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી*


મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
*મણિભવન*

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
*વિનોબા ભાવે*

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
*ગીતા*

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અન
ે પોશાકમાં પોતડી અપનાવી
*મદુરાઈ*

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
*ડી.જી.બિરલા*

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
*ગંગાબેન મજમુદાર*

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
*યમુના*

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*ગાંધી દર્શન ટ્રેન*
[25/08, 3:39 pm] G K. Group: *🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*
: *⭕️વાયુઓના અને તેની લાક્ષણિકતાઓ⭕️*
---------------------------------------------------------------
▪️હાઇડ્રોજનસૌથી હલકો વાયુ, દહનશીલ વાયુ

▪️ઓક્સિજનદહનપોષક વાયુ

▪️કાર્બન ડાયોક્સાઇડદહનશામક વાયુ

▪️નાઈટ્રોજનવાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ

▪️હિલિયમ, નિયોન, ઓર્ગોન, ક્રિપટોન, રેડોન, ઝેનોનનિષ્ક્રિય વાયુઓ

▪️નાઈટ્રસ ઓક્સાઇડહાસ્ય વાયુ

▪️કલોરોબેંઝાલ્મોનો નાઈટ્રાઈલઅશ્રુવાયુ

---------------------------------------------------------------
: *⭕️સંયોજન અને તેમાં રહેલા એસિડ⭕️*
---------------------------------------------------------------
▪️લીંબુ,નારંગી સાઈટ્રિક એસિડ

▪️ટામેટા ઓક્ઝેલિક એસિડ

▪️મધમાખી અને કીડીના ડંખમાં ફોર્મિક એસિડ

▪️દહીં,છાશ લેક્ટિક એસિડ

▪️વિનેગાર એસિટીક એસિડ

▪️આબલી ટાર્ટરિક એસિડ

▪️ફડ પ્રોસેસિંગ બન્ઝોઈક એસિડ

---------------------------------------------------------------
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે
*કલમ-65*

ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે
*વિરોધ પક્ષ દ્વારા*

ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે
*કલમ-32*

કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે
*સર તપાસ*

સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે
*498 (ક)*

કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે
*12 નોટિકલ માઈલ*

મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે
*506 (2)*

જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે
*507*

ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે
*કલમ-230 થી કલમ-263*

ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-232*

જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે
*કલમ-279 થી કલમ-289*

અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-228*

કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે
*અપનયન*

*સૂર્ય🌤*

પૃથ્વીથી સરેરાશ અંતર14,95,98,000 કિમી.

વ્યાસ13,90,000 કિમી.

સૂર્યના કેન્દ્રનું તાપમાન1,50,00,000 ડિગ્રી સેન્ટિગ્રેડ (લગભગ)

પ્રકાશમંડળનું તાપમાન5,760 ડિગ્રી સેન્ટિગ્રેડ

પરિક્રમા સમય25.38 દિવસ(વિષુવવૃત્ત રેખા અનુસાર), 33 દિવસ (ધ્રુવો અનુસાર)

રાસાયણિક સંગઠન હાઇડ્રોજન 71% ,હિલિયમ 26.5% , અન્ય તત્વ 2.5 %

ઉંમર4.6 બિલિયન વર્ષ(લગભગ)

સૂર્યનો સંભવિત જીવનકાળ10 બિલિયન વર્ષ (લગભગ)

સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય8 મિનિટ 16.6 સેકન્ડ

પ્રકાશના કિરણની ગતિ3,00,000 કિમી. પ્રતિ સેકન્ડ

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે
*ગોઢા*

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે
*અમીરગઢ*

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી
*ત્રિભુવનપાળને*

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી
*મૂર્તઝાખાન બુખારીએ*

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*ખેરવા*

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે
*કપિલ*

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે
*દેવમાલ*

ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે
*ગાંધીનગર*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે
*મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે
*રાજયકક્ષાના મંત્રીઓની*

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે
*ગાંધીનગર*

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે
*અરવલ્લી*

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી
*મહારાજા મહારાવે*
[27/08, 8:06 pm] Mahi Arohi:

*ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*


*નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*

*રાષ્ટ્રપતિ :* 11 મા

*સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007

*જન્મ :* 15 ઓક્ટોબર , 1931

*જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ

*નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ

*શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ

*અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth

*ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ

*ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી

*ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન

*એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)

*બનાવેલ મિસાઈલો:*
યાદ રાખવા short Trick
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ

*તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*

*તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*

*જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*

*પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*

*ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ


💥રણધીર ખાંટ💥
[27/08, 8:07 pm] Mahi Arohi: *🇮🇳ભારતના 29 રાજ્યો યાદ રાખવાની SHORT TRICK🇮🇳*

*આમ તેમ કેઉઉ હિમ,*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*

👆🏻ગોખી નાખો યાદ રહી જશે.

*આ*આંધ્ર પ્રદેશ
*મ*મધ્ય પ્રદેશ
*તે*તેલંગણા
*મ*મહારાષ્ટ્ર
*કે*કેરળ
*ઉ*ઉત્તર પ્રદેશ
*ઉ*ઉત્તરાખંડ
*હિ*હિમાચલ પ્રદેશ
*મ*મણિપુર
*ગો*ગોવા
*પં*પંજાબ
*જા*ઝારખંડ
*બી*બિહાર
*છ*છત્તીસગઢ
*ત્રી*ત્રિપુરા
*ઓ*ઓરિસ્સા
*અ*અરુણાચલ પ્રદેશ
*મી*મિઝોરમ
*દિ*દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*પશ્ચિમ બંગાળ
*ક*કર્ણાટક
*અ*અસમ
*મે*મેઘાલય
*ગુ*ગુજરાત
*જ*જમ્મુ-કાશ્મીર
*રા*રાજસ્થાન
*ત*તમિલનાડુ
*ના*નાગાલેન્ડ
*સિં*સિક્કિમ
*હ*હરિયાણા

*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*

[27/08, 10:47 pm] Copy: *રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી*


મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
*મણિભવન*

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
*વિનોબા ભાવે*

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
*ગીતા*

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી
*મદુરાઈ*

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
*ડી.જી.બિરલા*

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
*ગંગાબેન મજમુદાર*

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
*યમુના*

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*ગાંધી દર્શન ટ્રેન*
[27/08, 10:47 pm] Copy: *🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*
અસ્પૃશ્યતા નિવારણ માટે ગુજરાતના કયા ભક્ત કવિને યશ આપી શકાય
નરસિંહ મહેતા

ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષથી દાખલ કરાઈ
1950

એઇડ્સનો રોગ શરીરના કયા કોષો પર અસર કરે છે
T-કોષો

ભારતમાં આર્થિક મહત્વ ધરાવતું ફૂલ કયું છે
ગુલાબ

રામોજી ફિલ્મ સિટી કયા શહેરમાં છે
હૈદરાબાદ

રામચરિત માનસના રચયિતા તુલસીદાસનું વાસ્તવિક નામ શું હતું
રામબોલા

કઈ દિશાને પ્રાચી કહેવામાં આવે છે
પૂર્વ

ભારતમાં સર્વિસ ટેક્સ લાદવા કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો
88મો

ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા
બલદેવસિંહ

રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે
શેતૂર

ગરીબની ગાય કયા જાનવરને કહે છે
બકરી

ભારતીય રેલવેનું સ્લોગન શું છે
રાષ્ટ્રની જીવનરેખા

શિગમોત્સવ કયા ભારતીય રાજ્યમાં ઉજવાય છે
ગોવા

અંગ્રેજો સામે સૌપ્રથમ વિદ્રોહ કોના દ્વારા શરૂ કરાયેલ
સંન્યાસીઓ

શાકભાજી માટે કામ આવતા છોડોના અભ્યાસને વિજ્ઞાનને શું કહેવામાં આવે છે
ઓલેરિકલ્ચર

વિશ્વના સાતેય સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી
બુલા ચૌધરી

લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે
અનુચ્છેદ-108

પાણીની ટાંકીઓમાં શેવાળ નાબૂદ કરવા કયા રસાયણનો ઉપયોગ કરાય છે
કોપર સલ્ફેટ

સંન્યાસી વિદ્રોહ કયા ક્ષેત્રમાં થયો હતો
બંગાળ

ઉત્તર પ્રદેશમાં જૈન અને બૌદ્ધ બંને ધર્મોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ કયું છે
કૌશામ્બિ

મહારાષ્ટ્રના ધાર્મિકનગર પંઢરપુરમાં વિઠોબાના રૂપમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે
શ્રીકૃષ્ણ

પ્રસિદ્ધ પર્યટન સ્થળ 'સહેલીયો કી બાડી' રાજસ્થાનના કયા શહેરમાં છે
ઉદયપુર

સિંધુ નદી ભારતના કયા એકમાત્ર રાજ્યમાંથી વહે છે
જમ્મુ-કાશ્મીર

જળબિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે
નર્મદા

રક્તના અભ્યાસને શું કહેવાય
હિમેટોલોજી

કયા વૃક્ષને અશ્વત્થ તરીકે ઓળખવામાં આવે છે
પીપળાને

કયા વિધેયક પર વિચાર કરવા માટે રાષ્ટ્રપતિએ પહેલીવાર લોકસભા અને રાજ્યસભાની સંયુકત બેઠક બોલાવી હતી
દહેજ નિષેધક વિધેયક (1961)

દીનબંધુ મિત્રનું નાટક 'નીલદર્પણ' કયા અત્યાચારોને વાચા આપતું હતું
ગળીના કારખાનાના મજૂરો પર થતા અત્યાચારો

શાહીચૂસ કાગળમાં શાહી ચૂસવાની ક્રિયા શેને આભારી છે
કેશાકર્ષણ

વિટામીન 'એ' વધુ પ્રમાણમાં લેવાથી શું થાય છે
ત્વચા ખરબચડી અને કઠણ બને છે.

BSFમાં પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે
અર્ચના સુંદરમ

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી પ્રથમ સરકાર કેટલા દિવસ ટકી હતી
13 દિવસ

તામિલોના સૌથી પ્રાચીન દેવતા કોણ હતા
મુરૂગન

પદાર્થની ચોથી અવસ્થા કઈ છે
પ્લાઝમા

કાર્ટોગ્રાફી એટલે શું
નકશા દોરવાની કલા

જમનાપુરી કયા પ્રાણીની જાત છે
બકરી

કયા વાયરસથી હડકવાનો રોગ ફેલાય છે
રેબિસ

દારૂબંધીનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે
47

કયા વાદમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણના ભાગ તરીકે સ્વીકાર્યું
કેશવાનંદ ભારતી વાદ

ઈન્દીરા પોઇન્ટને બીજા કયા નામથી પણ ઓળખવમાં આવે છે
પીગમિલિયન પોઇન્ટ

પણજી કઈ નદીના કિનારે આવેલું છે
માન્ડોવી

વીજળીના ફ્યુઝ હોલ્ડર શેનાં બનાવવામાં આવે છે
ચિનાઈ માટીના

💥રણધીર💥