*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-14-15-16/08/2019👇🏻*
●રાજ્યમાં MBBS પછી 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવાના હાલના નિયમ સુધારીને કેટલા વર્ષ કરવામાં આવ્યા❓
*✔1 વર્ષ*
●પી.ટી.ઉષાને કયા વર્ષમાં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા❓
*✔1985*
●73મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેન્દ્રએ વિશેષ સંગીત કયો વિડિઓ રજૂ કર્યું❓
*✔વતન*
●દુનિયાની સૌથી લાંબી LPG પાઇપલાઇન તરીકે કયા બે સ્થળોને જોડનારી 2757 km.નું નિર્માણ થશે❓
*✔ગુજરાતના કંડલા બંદરને ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથે*
●વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં ચીનમાં લજ્જા ગોસ્વામીએ શૂટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા.લજ્જા ગોસ્વામી ગુજરાતના કયા ગામની છે❓
*✔આણંદના જીટોડિયા ગામની*
●15મી ઓગસ્ટ 73મા સ્વતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ક્યાં કરવામાં આવી❓
*✔છોટા ઉદેપુર*
*✔નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂનાગઢના વિસાવદરમાં*
●2022માં બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં કઈ રમતને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું❓
*✔મહિલા ક્રિકેટ*
●FIM બાઇક રેસ વર્લ્ડકપનું વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસર કોણ બની❓
*✔ઐશ્વર્યા પિસ્સાયે*
●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલમાં કયા દેશની વિદેશયાત્રા કરી❓
*✔રશિયા*
●ભાષા નિર્દેશિકા એથનોલોગ અનુસાર વિશ્વમાં કુલ કેટલી ભાષાઓ વપરાય છે❓
*✔7111*
*✔પ્રશાંત મહાસાગર સ્થિત દ્વિતીય દેશ પાપુઆ ન્યૂ ગીનીમાં સર્વાધિક 840 ભાષાઓનો વપરાશ થાય છે*
*✔ભારત આ સૂચિમાં ચોથા સ્થાને છે.ભારતમાં 453 દેશી ભાષા વપરાય છે*
*✔અમેરિકામાં 335, ઓસ્ટ્રેલિયામાં 319*
●સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ-2019ને કયું વર્ષ ઘોષિત કરાયું છે❓
*✔દેશી ભાષાઓનું વર્ષ*
●ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ થંભાવી દીધી.
●ગુજરાતી પત્રકાર, લેખક જેમનું હાલમાં મુંબઈમાં નિધન થયું❓
*✔કાંતિ ભટ્ટ*
●ઓલ ઇન્ડિયા રેડીઓ પર ક્રિકેટ કોમેન્ટ્રીથી જાણીતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔અનંત સેતલવાડ*
●બ્રિટનના વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી સૂક્ષ્મ સુવર્ણનું નિર્માણ કર્યું. તેની જાડાઈ માત્ર 0.47 નેનોમીટર છે.આ સૂક્ષ્મ સુવર્ણને શું નામ અપાયું છે❓
*✔ગોલ્ડન એલગી*
●નાસાએ સૌરમંડળથી 31 પ્રકાશવર્ષ દૂર રહેલા કયા ગ્રહની શોધ કરી❓
*✔GJ357d*
●પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો❓
*✔કાંદીકૂપ્પા શ્રીકાંત*
●બેલ્ટ એન્ડ રોડ ચાઈના હ્યુમન ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં કોણે જીત મેળવી❓
*✔કોલકાતાના સૂર્યશેખર ગાંગુલીએ*
●ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગટે પોલેન્ડ ઓપન કુસ્તી પ્રતિયોગીતામાં કેટલા કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડમેડલ જીત્યો❓
*✔53*
●રાજસ્થાન સરકારે ઉચ્ચ શિક્ષણના નવા મોડેલ RACEનું લોન્ચિંગ કર્યું.RACEનું ફુલ ફોર્મ શું છે❓
*✔Resource Assistance for Colleges with excelence*
●દિલ્હી સરકારે આર્કઈવ્ઝ અને આંબેડકર વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો❓
*✔મૌખિક ઈતિહાસ કાર્યક્રમ*
●મહારાષ્ટ્ર રાજ્યમાં અભિનેતા આમિર ખાને જનજાતિય પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તાલીમબદ્ધ કરતા રાજ્ય સરકારના કયા અભિયાનનું લોન્ચિંગ કર્યું❓
*✔મિશન શક્તિ અભિયાન*
●અમેરિકાએ કયા દેશને કરન્સી મેનીપ્યુલેટ ઘોષિત કર્યું❓
*✔ચીન*
●પ્રોફેશનલ્સ ક્રિકેટર્સ એસોસિએશનના 'પ્લેયર ઓફ ધ મંથ' તરીકે કયા ક્રિકેટરને પસંદ કરવામાં આવ્યા❓
*✔ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિનને*
●કાર્તિક બોઝ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે કયા પૂર્વ ભારતીય ક્રિકેટરને પસંદ કરાયા❓
*✔અરુણ લાલ*
●મોહાલીમાં ભારતની પ્રથમ કઈ થ્રિડી સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવી❓
*✔ઈંટેલાઈટ*
●ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કયા પુરસ્કારની ઘોષણા કરી❓
*✔વિક્રમ સારાભાઈ પાત્રકારિતા પુરસ્કાર*
●'વીર ચક્ર' પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા❓
*✔વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન*
*✔વર્ધમાને પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું હતું*
*✔સ્ક્વોડ્રન મીંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ*
*✔શહીદ પ્રકાશ જાધવને કીર્તિ ચક્ર*
*✔132 વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ*
●હાલમાં ક્રોસા વાવઝોડું કયા દેશમાં ત્રાટક્યું❓
*✔જાપાન*
●નેપાળમાં તાજેતરમાં શોધાયેલા એક તળાવે વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા તળાવનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ તળાવનું નામ શું છે❓
*✔કાજીન સરા તળાવ*
*✔5,200 મીટર ઊંચાઈ પર આવેલું છે*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-14-15-16/08/2019👇🏻*
●રાજ્યમાં MBBS પછી 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવાના હાલના નિયમ સુધારીને કેટલા વર્ષ કરવામાં આવ્યા❓
*✔1 વર્ષ*
●પી.ટી.ઉષાને કયા વર્ષમાં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા❓
*✔1985*
●73મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેન્દ્રએ વિશેષ સંગીત કયો વિડિઓ રજૂ કર્યું❓
*✔વતન*
●દુનિયાની સૌથી લાંબી LPG પાઇપલાઇન તરીકે કયા બે સ્થળોને જોડનારી 2757 km.નું નિર્માણ થશે❓
*✔ગુજરાતના કંડલા બંદરને ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથે*
●વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં ચીનમાં લજ્જા ગોસ્વામીએ શૂટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા.લજ્જા ગોસ્વામી ગુજરાતના કયા ગામની છે❓
*✔આણંદના જીટોડિયા ગામની*
●15મી ઓગસ્ટ 73મા સ્વતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ક્યાં કરવામાં આવી❓
*✔છોટા ઉદેપુર*
*✔નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂનાગઢના વિસાવદરમાં*
●2022માં બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં કઈ રમતને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું❓
*✔મહિલા ક્રિકેટ*
●FIM બાઇક રેસ વર્લ્ડકપનું વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસર કોણ બની❓
*✔ઐશ્વર્યા પિસ્સાયે*
●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલમાં કયા દેશની વિદેશયાત્રા કરી❓
*✔રશિયા*
●ભાષા નિર્દેશિકા એથનોલોગ અનુસાર વિશ્વમાં કુલ કેટલી ભાષાઓ વપરાય છે❓
*✔7111*
*✔પ્રશાંત મહાસાગર સ્થિત દ્વિતીય દેશ પાપુઆ ન્યૂ ગીનીમાં સર્વાધિક 840 ભાષાઓનો વપરાશ થાય છે*
*✔ભારત આ સૂચિમાં ચોથા સ્થાને છે.ભારતમાં 453 દેશી ભાષા વપરાય છે*
*✔અમેરિકામાં 335, ઓસ્ટ્રેલિયામાં 319*
●સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ-2019ને કયું વર્ષ ઘોષિત કરાયું છે❓
*✔દેશી ભાષાઓનું વર્ષ*
●ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ થંભાવી દીધી.
●ગુજરાતી પત્રકાર, લેખક જેમનું હાલમાં મુંબઈમાં નિધન થયું❓
*✔કાંતિ ભટ્ટ*
●ઓલ ઇન્ડિયા રેડીઓ પર ક્રિકેટ કોમેન્ટ્રીથી જાણીતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔અનંત સેતલવાડ*
●બ્રિટનના વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી સૂક્ષ્મ સુવર્ણનું નિર્માણ કર્યું. તેની જાડાઈ માત્ર 0.47 નેનોમીટર છે.આ સૂક્ષ્મ સુવર્ણને શું નામ અપાયું છે❓
*✔ગોલ્ડન એલગી*
●નાસાએ સૌરમંડળથી 31 પ્રકાશવર્ષ દૂર રહેલા કયા ગ્રહની શોધ કરી❓
*✔GJ357d*
●પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો❓
*✔કાંદીકૂપ્પા શ્રીકાંત*
●બેલ્ટ એન્ડ રોડ ચાઈના હ્યુમન ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં કોણે જીત મેળવી❓
*✔કોલકાતાના સૂર્યશેખર ગાંગુલીએ*
●ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગટે પોલેન્ડ ઓપન કુસ્તી પ્રતિયોગીતામાં કેટલા કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડમેડલ જીત્યો❓
*✔53*
●રાજસ્થાન સરકારે ઉચ્ચ શિક્ષણના નવા મોડેલ RACEનું લોન્ચિંગ કર્યું.RACEનું ફુલ ફોર્મ શું છે❓
*✔Resource Assistance for Colleges with excelence*
●દિલ્હી સરકારે આર્કઈવ્ઝ અને આંબેડકર વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો❓
*✔મૌખિક ઈતિહાસ કાર્યક્રમ*
●મહારાષ્ટ્ર રાજ્યમાં અભિનેતા આમિર ખાને જનજાતિય પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તાલીમબદ્ધ કરતા રાજ્ય સરકારના કયા અભિયાનનું લોન્ચિંગ કર્યું❓
*✔મિશન શક્તિ અભિયાન*
●અમેરિકાએ કયા દેશને કરન્સી મેનીપ્યુલેટ ઘોષિત કર્યું❓
*✔ચીન*
●પ્રોફેશનલ્સ ક્રિકેટર્સ એસોસિએશનના 'પ્લેયર ઓફ ધ મંથ' તરીકે કયા ક્રિકેટરને પસંદ કરવામાં આવ્યા❓
*✔ભારતીય ઓફ સ્પિનર આર.અશ્વિનને*
●કાર્તિક બોઝ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે કયા પૂર્વ ભારતીય ક્રિકેટરને પસંદ કરાયા❓
*✔અરુણ લાલ*
●મોહાલીમાં ભારતની પ્રથમ કઈ થ્રિડી સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવી❓
*✔ઈંટેલાઈટ*
●ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કયા પુરસ્કારની ઘોષણા કરી❓
*✔વિક્રમ સારાભાઈ પાત્રકારિતા પુરસ્કાર*
●'વીર ચક્ર' પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા❓
*✔વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન*
*✔વર્ધમાને પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું હતું*
*✔સ્ક્વોડ્રન મીંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ*
*✔શહીદ પ્રકાશ જાધવને કીર્તિ ચક્ર*
*✔132 વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ*
●હાલમાં ક્રોસા વાવઝોડું કયા દેશમાં ત્રાટક્યું❓
*✔જાપાન*
●નેપાળમાં તાજેતરમાં શોધાયેલા એક તળાવે વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા તળાવનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ તળાવનું નામ શું છે❓
*✔કાજીન સરા તળાવ*
*✔5,200 મીટર ઊંચાઈ પર આવેલું છે*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:- 17-18/08/2019👇🏻*
●દેશનો સર્વોચ્ચ રમત ગમત એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોણે મળશે❓
*✔પહેલવાન બજરંગ પુનિયા અને પેરા એથ્લિટ દીપા મલિક*
●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા કોચ કોણ બન્યા❓
*✔ફરીથી રવિ શાસ્ત્રી*
●સુરતમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ (ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે) રમાશે.તે માટે સુરત ક્રિકેટ દ્વારા કયું સ્ટેડિયમ તૈયાર કરાયું❓
*✔લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ*
●વર્કે ફાઉન્ડેશનના 10 લાખ ડોલરના પુરસ્કાર વાળા 'ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2019' માં રનર અપ રહેનાર ભારતીય મહિલા ટીચર❓
*✔સ્વરૂપ રાવલ*
●એક દાયકામાં (1 જાન્યુઆરી, 2010 થી અત્યાર સુધી) ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટમાં 20 હજાર રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી (બેટ્સમેન) કોણ બન્યો❓
*✔વિરાટ કોહલી*
●પૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર જેમને હાલમાં દેવું વધી જતાં આત્મહત્યા કરી❓
*✔વીબી ચંદ્રશેખર*
●ભારતીય ક્રિકેટ ટીમે સતત કેટલામી શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું❓
*✔નવમી*
●ગુજરાતના કયા ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે❓
*✔રાજકોટના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈને*
*●ધ્યાનચંદ એવોર્ડ*
✔મેન્યુઅલ ફ્રેડરીક્સ (હોકી)
✔અરૂપ બાસક (ટેબલ ટેનિસ)
✔મનોજ કુમાર (કુસ્તી)
✔નિટ્ટેન કિરર્તાન (ટેનિસ)
✔લાલરેમસાન્ગ (Lalremsanga) (તીરંદાજી)
●વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કયા દેશના પ્રવાસે ગયા❓
*✔ભૂતાન*
*✔વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપે કાર્ડ અને ભારતનું નેશનલ નોલેજ નેટવર્ક ભૂતાનમાં લોન્ચ કર્યું*
*✔ભૂતાનના વડાપ્રધાન➖ડૉ. લોતે શેરિંગ*
*✔ભૂતાનના રાજા➖જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:- 17-18/08/2019👇🏻*
●દેશનો સર્વોચ્ચ રમત ગમત એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ કોણે મળશે❓
*✔પહેલવાન બજરંગ પુનિયા અને પેરા એથ્લિટ દીપા મલિક*
●ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા કોચ કોણ બન્યા❓
*✔ફરીથી રવિ શાસ્ત્રી*
●સુરતમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ (ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે) રમાશે.તે માટે સુરત ક્રિકેટ દ્વારા કયું સ્ટેડિયમ તૈયાર કરાયું❓
*✔લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ*
●વર્કે ફાઉન્ડેશનના 10 લાખ ડોલરના પુરસ્કાર વાળા 'ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2019' માં રનર અપ રહેનાર ભારતીય મહિલા ટીચર❓
*✔સ્વરૂપ રાવલ*
●એક દાયકામાં (1 જાન્યુઆરી, 2010 થી અત્યાર સુધી) ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટમાં 20 હજાર રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી (બેટ્સમેન) કોણ બન્યો❓
*✔વિરાટ કોહલી*
●પૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર જેમને હાલમાં દેવું વધી જતાં આત્મહત્યા કરી❓
*✔વીબી ચંદ્રશેખર*
●ભારતીય ક્રિકેટ ટીમે સતત કેટલામી શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું❓
*✔નવમી*
●ગુજરાતના કયા ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળશે❓
*✔રાજકોટના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈને*
*●ધ્યાનચંદ એવોર્ડ*
✔મેન્યુઅલ ફ્રેડરીક્સ (હોકી)
✔અરૂપ બાસક (ટેબલ ટેનિસ)
✔મનોજ કુમાર (કુસ્તી)
✔નિટ્ટેન કિરર્તાન (ટેનિસ)
✔લાલરેમસાન્ગ (Lalremsanga) (તીરંદાજી)
●વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કયા દેશના પ્રવાસે ગયા❓
*✔ભૂતાન*
*✔વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપે કાર્ડ અને ભારતનું નેશનલ નોલેજ નેટવર્ક ભૂતાનમાં લોન્ચ કર્યું*
*✔ભૂતાનના વડાપ્રધાન➖ડૉ. લોતે શેરિંગ*
*✔ભૂતાનના રાજા➖જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
[18/08, 11:52 am] Naresh Zala.: *⃣કોષ*⃣
➡શરીર નો બંધારણીય એકમ
➡સૌથી નાનો અને રચનાત્મક એકમ
➡નરી આંખે જોઈ શકાય નહીં.
➡શોધ રોબર્ટ હુક(કોચ) નામના વૈજ્ઞાનિક કરી .
*⃣કોષ-પેશી-અવયવ-તંત્ર-શરીર
*⃣એકકોશી સજીવ:-
જે સજીવ નું શરીર એક કોષ નું બન્યું હોઈ એ.
ઉ.દા.:-અમીબા,પેરામિશયમ
*⃣બહુકોશિય સજીવ :-
જે સજીવ નું શરીર એક કરતાં વધારે કોષ નું બન્યું હોઈ
ઉ.દા:-મનુષ્ય,વનસ્પતિ
નરેશ ઝાલા💐
[18/08, 11:56 am] Naresh Zala.: *⃣અગત્ય ના કોષ *⃣
➡શરીર નો સૌથી નાનો કોષ :-રુધીર કોષ
➡શરીર નો સૌથી મોટો કોષ :-ચેતાકોશ
➡પૃથ્વી પરનો સૌથી મોટો કોષ :-શાહમૃગ નું ઈંડુ
➡પૃથ્વી પરનો સૌથી નાનો કોષ :-માઈક્રો પ્લાઝમાં ગેલેસેપ્ટિક
નરેશ ઝાલા💐
[18/08, 12:15 pm] Naresh Zala.: *⃣પાચન તંત્ર*⃣
➡પાચન એટલે ખોરાક માંથી પોષક તત્વ અને પ્રવાહી અલગ કરવની ક્રિયા.
➡મુખ્ય અંગ:-
મુખ -અન્નનળી-જઠર-નાનું આંતરડું-મોટું આંતરડું-માળાશય
યકૃત અને સ્વાદુપિંડ
1)મુખ :-
➡જીભ માં લાળગ્રંથી થી ખોરાક ને નરમ બનાવે છે .
➡લાળગ્રંથી માં ટાયલીન નામનો અંતઃસ્ત્રાવ ઉતપન્ન થાય છે..
➡ખોરાક અન્નનળી મારફતે જઠર માં પહોંચે છે.
2)જઠર :-
➡જઠર માં HCL હાઇડ્રો ક્લોરિક એસિડ ઉતપન્ન થાય છે જે પાચન માટે જરૂરી છે.
3) નાનું આંતરડું:-
➡લંબાઈ 21 ફૂટ કે 7 મીટર
➡ખોરાક માંથી પોષક તત્વ ને અલગ કરી રુધિર માં ભેડવે છે.
4) મોટું આંતરડું:-
➡લંબાઈ 6 ફૂટ કે 2 મીટર
➡પાણી અને પ્રવહી ને અલગ કરે છે.
➡વધારા નો ખોરાક મળાશય માં જમા થાય છે.
5)યકૃત:-
➡ શરીર ની સૌથી મોટી ગ્રંથી
➡વજન 1.5 કિ. ગ્રા
➡પિત્ત રસ ઉતપન્ન થાય છે.
➡ખોરાક ને એસિડ માંથી બેઇઝ માં રૂપાંતર કરે છે.
➡બાજુ માં પિતાશય આવેલું છે..જે હિપેરીન નામનો અંતઃ સ્રાવ ઉતપન્ન કરે..જે રુધીર ને પાતળું રાખે છે.
6)સ્વાદુપિંડ :-
➡ઇન્સ્યુલિન નામનો અંતઃ સ્ત્રાવ ઉતપન્ન કરે
➡જે રુધિર માં શર્કરા નું નિયમન કરે.
➡શર્કરા વધવાથી ડાયાબિટીસ (મધુપ્રમેહ )નામનો રોગ થાય છે.
નરેશ ઝાલા💐
[18/08, 12:40 pm] Naresh Zala.: *⃣શ્વસનતંત્ર*⃣
➡શ્વસનતંત્ર એટલે વાતાવરણ માંથી ઓક્સિજન ગ્રહણ કરી વતાવરણ ને CO2 પરત આપવાની ક્રિયા
➡મુખ્ય અંગ:-નાક-શ્વાસનળી-ફેફસાં-ઉદર પટલ
1)નાક :-
➡ઓક્સિજન ગ્રહણ કરે છે
➡નાક માં સ્લેષ્મ ગ્રંથી ચીકણો પદાર્થ ઉપન્ન કરે છે જે ધૂળ ના રજકણ અનેસૂક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશતા અટકાવે છે.
2)ફેફસાં:-
➡શરીર માં શંકુ આકાર ના બે ફેફસાં આવેલા છે
➡ડાબી બાજુનું ફેફસુ જમણી બાજુના ફેફસા કરતા નાનું હોઈ છે.
➡ફેફસા નું મુખ્ય કાર્ય લોહી ને શુદ્ધ કરવાનું છે.
➡લોહી માં CO2 દૂર કરી ને O2 ભેડવે છે.
નરેશ ઝાલા💐
[18/08, 12:53 pm] Naresh Zala.: *⃣રુધિરાભિસરણ તંત્ર*⃣
➡રુધિરાભિસરણ તંત્ર એટલે શરીર માં રુધિર નું પરિભ્રમણ
➡રુધિરાભિસરણ ની શોધ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનીકે કરી.
➡મુખ્ય અંગ:-હૃદય -ધમની-શીરા
1)હૃદય:-
➡ચાર ભાગ માં વહેચાયેલું છે
ઉપર ના બે ભાગ કર્ણક
નીચેના બે ભાગ ને ક્ષેપક કહે છે
➡રચના પંપ જેવી
➡પુખ્તવય માં 1 મિનિટ માં 72 ધબકારા થાય છે.
➡હૃદય નું કાર્ય અશુદ્ધ લોહીને ફેફસા સુધી પોહચાળવાનું અને શુધ્ધ લોહી ને અંગ સુધી પહોંચાડવુ.
➡એકમાત્ર અંગ જે 24 કલાક કાર્યરત
2)શીરા:-
➡અશુદ્ધ લોહી ને હૃદય સુધી લાવે છે.
3)ધમની:-
➡શુદ્ધ રુધિર ને અંગ સુધી લઈ જાય છે.
➡શીરા કે ધમની માં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટએટેક આવે છે.
➡બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ એ હાર્ટએટેક પછીની સારવાર પદ્ધતિ છે.
નરેશ ઝાલા 💐
[18/08, 1:11 pm] Naresh Zala.: *⃣રુધિર ના ઘટકો*⃣
1) રક્તકણો:-R.C.B.
➡લાલ રંગ ના બનેલા કણો જેનથી લોહી નો રંગ લાલ દેખાય છૅ.
➡જીવન કાળ 120 દિવસ
➡કાર્ય:-O2 અને CO2 નું વહન કરે છે.
➡રક્તકણ માં હિમોગ્લોબીન નામનું તત્વ રહેલુ છે જે ફક્ત ઓક્સિજન નું વહન કરે છે.
2)શ્વેતકણો:-W.B.C
➡સફેદ રંગ ના બનેલા શરીર ના સૈનિક કહેવાય
➡કાર્ય :- રોગ સામે રક્ષણ આપવાનું.
➡એઇડ્સ માં સંખ્યા ઘટી જાય છે.
➡પરું ના રૂપ માં જોવા મળે છે
3)ત્રાકકણો:-
➡રુધિર જામી જવાની ક્રિયા માં મદદ કરે છે
➡ડેન્ગ્યુ માં ત્રાકકણો ની સંખ્યા ઘટી જાય છે.
➡બ્લડ કેન્સર માપવના સાધન ને સ્ફીગ્મોમેનો મીટર કહે છે.
નરેશ ઝાલા💐
[18/08, 2:43 pm] Naresh Zala.: *⃣ચેતાતંત્ર*⃣
➡માનવ શરીર જુદા જુદા અંગ અને તંત્રો નું બનેલું છે,
આ તંત્રો વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમજ શરીર નું સમતોલન જાળવાનું કામ ચેતાતંત્ર કરે છે.
➡મુખ્ય અંગ:-મગજ -કરોડરજ્જુ-ચેતા
1)મગજ:-
➡પુખ્ત વય ના મનુષ્ય ના મગજ નું વજન 1300 થી 1400 ગ્રામ હોઈ છે.
➡મુખ્ય કાર્ય શરીર ના દરેક અંગ ને આદેશ આપવાનું અને સમતોલન જાળવવાનું છે.
➡મગજ નો રંગ જાંબલી
➡ત્રણ ભાગ માં વહેંચાયેલું છે:-
1.અગ્રમગજ:-
➡તે સૌથી વધારે ભાગ રોકે છે
➡આમા બોલવું,વિચારવું ,ઓળખવું,યાદ રાખવું અને અનુભવવું જેવી ક્રિયા ઓ
2.પશ્વ મગજ :-
➡નાનું મગજ કહેવાય છે.
➡પાચન ,શ્વસન,રુધિરાભિસરણ વગરે
3.મધ્યમગજ:-
➡હલન ચલન, સાથે સંકળાયેલા ક્રિયા ના કેન્દ્રો આવેલા છ
➡શરીર નો બંધારણીય એકમ
➡સૌથી નાનો અને રચનાત્મક એકમ
➡નરી આંખે જોઈ શકાય નહીં.
➡શોધ રોબર્ટ હુક(કોચ) નામના વૈજ્ઞાનિક કરી .
*⃣કોષ-પેશી-અવયવ-તંત્ર-શરીર
*⃣એકકોશી સજીવ:-
જે સજીવ નું શરીર એક કોષ નું બન્યું હોઈ એ.
ઉ.દા.:-અમીબા,પેરામિશયમ
*⃣બહુકોશિય સજીવ :-
જે સજીવ નું શરીર એક કરતાં વધારે કોષ નું બન્યું હોઈ
ઉ.દા:-મનુષ્ય,વનસ્પતિ
નરેશ ઝાલા💐
[18/08, 11:56 am] Naresh Zala.: *⃣અગત્ય ના કોષ *⃣
➡શરીર નો સૌથી નાનો કોષ :-રુધીર કોષ
➡શરીર નો સૌથી મોટો કોષ :-ચેતાકોશ
➡પૃથ્વી પરનો સૌથી મોટો કોષ :-શાહમૃગ નું ઈંડુ
➡પૃથ્વી પરનો સૌથી નાનો કોષ :-માઈક્રો પ્લાઝમાં ગેલેસેપ્ટિક
નરેશ ઝાલા💐
[18/08, 12:15 pm] Naresh Zala.: *⃣પાચન તંત્ર*⃣
➡પાચન એટલે ખોરાક માંથી પોષક તત્વ અને પ્રવાહી અલગ કરવની ક્રિયા.
➡મુખ્ય અંગ:-
મુખ -અન્નનળી-જઠર-નાનું આંતરડું-મોટું આંતરડું-માળાશય
યકૃત અને સ્વાદુપિંડ
1)મુખ :-
➡જીભ માં લાળગ્રંથી થી ખોરાક ને નરમ બનાવે છે .
➡લાળગ્રંથી માં ટાયલીન નામનો અંતઃસ્ત્રાવ ઉતપન્ન થાય છે..
➡ખોરાક અન્નનળી મારફતે જઠર માં પહોંચે છે.
2)જઠર :-
➡જઠર માં HCL હાઇડ્રો ક્લોરિક એસિડ ઉતપન્ન થાય છે જે પાચન માટે જરૂરી છે.
3) નાનું આંતરડું:-
➡લંબાઈ 21 ફૂટ કે 7 મીટર
➡ખોરાક માંથી પોષક તત્વ ને અલગ કરી રુધિર માં ભેડવે છે.
4) મોટું આંતરડું:-
➡લંબાઈ 6 ફૂટ કે 2 મીટર
➡પાણી અને પ્રવહી ને અલગ કરે છે.
➡વધારા નો ખોરાક મળાશય માં જમા થાય છે.
5)યકૃત:-
➡ શરીર ની સૌથી મોટી ગ્રંથી
➡વજન 1.5 કિ. ગ્રા
➡પિત્ત રસ ઉતપન્ન થાય છે.
➡ખોરાક ને એસિડ માંથી બેઇઝ માં રૂપાંતર કરે છે.
➡બાજુ માં પિતાશય આવેલું છે..જે હિપેરીન નામનો અંતઃ સ્રાવ ઉતપન્ન કરે..જે રુધીર ને પાતળું રાખે છે.
6)સ્વાદુપિંડ :-
➡ઇન્સ્યુલિન નામનો અંતઃ સ્ત્રાવ ઉતપન્ન કરે
➡જે રુધિર માં શર્કરા નું નિયમન કરે.
➡શર્કરા વધવાથી ડાયાબિટીસ (મધુપ્રમેહ )નામનો રોગ થાય છે.
નરેશ ઝાલા💐
[18/08, 12:40 pm] Naresh Zala.: *⃣શ્વસનતંત્ર*⃣
➡શ્વસનતંત્ર એટલે વાતાવરણ માંથી ઓક્સિજન ગ્રહણ કરી વતાવરણ ને CO2 પરત આપવાની ક્રિયા
➡મુખ્ય અંગ:-નાક-શ્વાસનળી-ફેફસાં-ઉદર પટલ
1)નાક :-
➡ઓક્સિજન ગ્રહણ કરે છે
➡નાક માં સ્લેષ્મ ગ્રંથી ચીકણો પદાર્થ ઉપન્ન કરે છે જે ધૂળ ના રજકણ અનેસૂક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશતા અટકાવે છે.
2)ફેફસાં:-
➡શરીર માં શંકુ આકાર ના બે ફેફસાં આવેલા છે
➡ડાબી બાજુનું ફેફસુ જમણી બાજુના ફેફસા કરતા નાનું હોઈ છે.
➡ફેફસા નું મુખ્ય કાર્ય લોહી ને શુદ્ધ કરવાનું છે.
➡લોહી માં CO2 દૂર કરી ને O2 ભેડવે છે.
નરેશ ઝાલા💐
[18/08, 12:53 pm] Naresh Zala.: *⃣રુધિરાભિસરણ તંત્ર*⃣
➡રુધિરાભિસરણ તંત્ર એટલે શરીર માં રુધિર નું પરિભ્રમણ
➡રુધિરાભિસરણ ની શોધ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનીકે કરી.
➡મુખ્ય અંગ:-હૃદય -ધમની-શીરા
1)હૃદય:-
➡ચાર ભાગ માં વહેચાયેલું છે
ઉપર ના બે ભાગ કર્ણક
નીચેના બે ભાગ ને ક્ષેપક કહે છે
➡રચના પંપ જેવી
➡પુખ્તવય માં 1 મિનિટ માં 72 ધબકારા થાય છે.
➡હૃદય નું કાર્ય અશુદ્ધ લોહીને ફેફસા સુધી પોહચાળવાનું અને શુધ્ધ લોહી ને અંગ સુધી પહોંચાડવુ.
➡એકમાત્ર અંગ જે 24 કલાક કાર્યરત
2)શીરા:-
➡અશુદ્ધ લોહી ને હૃદય સુધી લાવે છે.
3)ધમની:-
➡શુદ્ધ રુધિર ને અંગ સુધી લઈ જાય છે.
➡શીરા કે ધમની માં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટએટેક આવે છે.
➡બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ એ હાર્ટએટેક પછીની સારવાર પદ્ધતિ છે.
નરેશ ઝાલા 💐
[18/08, 1:11 pm] Naresh Zala.: *⃣રુધિર ના ઘટકો*⃣
1) રક્તકણો:-R.C.B.
➡લાલ રંગ ના બનેલા કણો જેનથી લોહી નો રંગ લાલ દેખાય છૅ.
➡જીવન કાળ 120 દિવસ
➡કાર્ય:-O2 અને CO2 નું વહન કરે છે.
➡રક્તકણ માં હિમોગ્લોબીન નામનું તત્વ રહેલુ છે જે ફક્ત ઓક્સિજન નું વહન કરે છે.
2)શ્વેતકણો:-W.B.C
➡સફેદ રંગ ના બનેલા શરીર ના સૈનિક કહેવાય
➡કાર્ય :- રોગ સામે રક્ષણ આપવાનું.
➡એઇડ્સ માં સંખ્યા ઘટી જાય છે.
➡પરું ના રૂપ માં જોવા મળે છે
3)ત્રાકકણો:-
➡રુધિર જામી જવાની ક્રિયા માં મદદ કરે છે
➡ડેન્ગ્યુ માં ત્રાકકણો ની સંખ્યા ઘટી જાય છે.
➡બ્લડ કેન્સર માપવના સાધન ને સ્ફીગ્મોમેનો મીટર કહે છે.
નરેશ ઝાલા💐
[18/08, 2:43 pm] Naresh Zala.: *⃣ચેતાતંત્ર*⃣
➡માનવ શરીર જુદા જુદા અંગ અને તંત્રો નું બનેલું છે,
આ તંત્રો વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમજ શરીર નું સમતોલન જાળવાનું કામ ચેતાતંત્ર કરે છે.
➡મુખ્ય અંગ:-મગજ -કરોડરજ્જુ-ચેતા
1)મગજ:-
➡પુખ્ત વય ના મનુષ્ય ના મગજ નું વજન 1300 થી 1400 ગ્રામ હોઈ છે.
➡મુખ્ય કાર્ય શરીર ના દરેક અંગ ને આદેશ આપવાનું અને સમતોલન જાળવવાનું છે.
➡મગજ નો રંગ જાંબલી
➡ત્રણ ભાગ માં વહેંચાયેલું છે:-
1.અગ્રમગજ:-
➡તે સૌથી વધારે ભાગ રોકે છે
➡આમા બોલવું,વિચારવું ,ઓળખવું,યાદ રાખવું અને અનુભવવું જેવી ક્રિયા ઓ
2.પશ્વ મગજ :-
➡નાનું મગજ કહેવાય છે.
➡પાચન ,શ્વસન,રુધિરાભિસરણ વગરે
3.મધ્યમગજ:-
➡હલન ચલન, સાથે સંકળાયેલા ક્રિયા ના કેન્દ્રો આવેલા છ
ે.
3)કરોડરજ્જુ:-
➡મગજ ના નીચેના ભાગે કરોડસ્તંભ માં કરોડરજ્જુ આવેલી છે.
➡કરોડરજ્જુનું કાર્ય આદેશ ને અંગ સુધી લઈ જવું અને સંવેદના ઓને મગજ સુધી પહોંચાડવાનું.
➡અચાનક બનતી ઘટના કે જેને પરિવર્તત ક્રિયા કહે છે.
ત્યારે અંગો ને આદેશ આપવાનું કામ કરોડરજ્જુ કરે છે.
➡પરાવર્તિત ક્રિયા ની શોધ માર્શલ હોલ નામના વૈજ્ઞાનિકે કરી .
નરેશ ઝાલા💐
[18/08, 3:04 pm] Naresh Zala.: *⃣સંવેદનગ્રાહી અંગો*⃣
1) નાક:-
➡નાક માં ગન્ધ પારખવાના ધ્રાણકોષો આવેલા હોઈ છે.
2)જીભ:-
➡સ્વાદ પારખવા માટે સ્વાદકલિકા આવેલી હોઈ છે.
3)કાન:-
➡ધ્વનિ તરંગ ને ગ્રહણ કરી ને સાંભળવનું હોઈ છે.
➡કાન માં સ
શેરુમિનસ નામની ગ્રંથી આવેલી હોઈ છે .જે ચીકણાં પ્રદાર્થ નો સ્રાવ કરે છે.જેથી સુક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશી શકે નહીં .
3) ચામડી:-
➡શરીર નું સૌથી મોટું અંગ
➡વધારા ના પાણી ને પરસેવા રૂપે બહાર કાઢી શરીર નું તાપમાન જાળવી રાખે છે.
➡ચામડી માં રંગ સાથે સંગ્રહાયેલ મેલેનીન નામનું તત્વ .
➡જેની માત્રા વધારે તો વ્યક્તિ કાળી/શ્યામ દેખાય .
➡જેની માત્રા ઓછી તો ગોરી/સફેદ દેખાય .
નોંધ:-આનુવાંશીક રીતે મેલેનીનના કણ ઉપન્ન ના થતાં હોય તો તે રોગ ને આલ્બીનિઝમ કહે છે.
5)આંખ:-
➡વ્યક્તિ કોઈ દૃશ્ય જોવે તો તેની પાછળ પ્રકાશ નું પરાવર્તન જરૂરી છે .
*⃣પારદર્શક પટલ:-
➡આંખ માં આવેલો કાચ જેવો ભાગ.
➡કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને આંખ માં પ્રવેશવા દે છે.
*⃣કિકી:-
➡કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને નેત્રમણિ સુધી લઈ જવાનું છે.
*⃣કણીનિકા:-
➡યોગ્ય પ્રમાણ માં નાની મોટી થઈ આંખ માં પ્રકાશ નું નિયંત્રણ કરે છે.
*⃣નેત્રમણિ:-(લેન્સ)
➡પ્રકાશ ના કિરણ નું વક્રીભવન કરી પ્રતિબિંબ ને નેત્રપટલ પર પાડે છે.
➡આંખ બદલવામાં આવે ત્યારે નેત્રમણિ બદલવામાં આવે છે.
*⃣નેત્રપટલ:-(લેટીના)
➡એક પડદો છે.
➡પ્રતિબિંબ ઝીલે છે.
➡આંખ માંથી નીકળતા આંસુ માં લાઈસોઝાઇમ એન્ઝાઇમ રહેલું છે..
નરેશ ઝાલા 💐
[18/08, 3:24 pm] Naresh Zala.: *⃣અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ*⃣
➡વિવિધ એમિનો એસિડ થી બનેલા હોઈ છે.
➡શરીર ની રાસાયણિક ક્રિયા સાથે સંકડાયેલા છે.
1)પ્રિચ્યુંટરી ગ્રંથી:-
➡મગજ માં આવેલી છે.
➡શરીર ની માસ્ટર ગ્રંથી કહેવાય છે.
➡કાર્ય:-શરીર નો વિકાસ અને વૃદ્ધિ કરવી .
➡શરીર ની મહાકાયતા અને વામનતા પર નિયંત્રણ રાખવું.
➡અન્ય ગ્રંથી પર નિયંત્રણ રાખવું.
2)થાઇરોઇડ ગ્રંથી:-
➡ગળા માં થાઈરોકશીન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
➡થાઈરોકશીન ની ઉણપ ને લીધે ગળા માં ગોઈટર નામનો રોગ થાય છે.
➡રોગ થી બચવા માટે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઇએ.
3)પેરાથાઇરોઇડ ગ્રંથી:-
➡ગળા માં આવેલી ગ્રંથી જે લોહી માં કેલ્શિયમ નું નિયંત્રણ કરે છે.
4)એડ્રિંનલ ગ્રંથી:-
➡એડ્રિંનાલિન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
➡પેટ માં આવેલી ગ્રંથી
➡કાર્ય:-સાહસિકો માં એડ્રિંનાલિંન અંતઃ સ્ત્રાવ વધારે ઉત્તપન્ન થાય છે.
નરેશ ઝાલા💐
[18/08, 3:29 pm] Naresh Zala.: *⃣સ્નાયુતંત્ર*⃣
➡સ્નાયુ એ પેશી ના બનેલા છે.
➡શરીર માં 400 થી 500 સ્નાયુઓ આવેલા છે.
➡સ્નાયુતંત્ર શરીર ને લચક આપે છે ને શરીર પર પડતા ઝાટકા સહન કરવવાનું કાર્ય.
➡સ્નાયુ એ સ્થિતિ સ્થાપકતા નો ગુણધર્મ ધરાવે છે .
➡સ્નાયુ માં લેક્ટિક એસિડ જમા થવાથી વ્યક્તિ ને થાક લાગે છે ..
નરેશ ઝાલા 💐
[18/08, 3:36 pm] Naresh Zala.: *⃣કાંકલતંત્ર*⃣
➡શરીર ને યીગ્ય આકાર અને આધાર આપે છે.
➡શરીર નું બંધારણ સાચવે છે .
➡હાડકા કેલ્શિયમ,ફોસ્ફરસ,અને કાર્બોનેટ ના બનેલા હોઈ છે.
➡પુખ્ત વય માં તેની સંખ્યા 206 કે 213 હોઈ છે.
➡બાળક જન્મે ત્યાર તેની સંખ્યા 300 જોવા મળે.
➡સૌથી નાનું હાડકું કાન માં હોઈ છે જેને સ્ટેપ્સ (પૅગડું) કહે છે.
➡સૌથી મોટું અને મજબૂત હાડકું સાથળ નું હોઈ છે જેને ફિમર કહે છે.
નરેશ ઝાલા💐
[18/08, 3:43 pm] Naresh Zala.: *⃣હાડકા ની સંખ્યા*⃣
➡માથામાં કુલ હાડકા:-29
-ખોપડી માં 8
-ચેહરા માં 14
-કાનમાં 6
-અન્ય. 1
➡છાતી માં કુલ હાડકા:-25
-12 જોડ પોસડી
-1 અન્ય
➡કારોડસ્તંભ માં 33 મણકા( હાડકાં)
➡હાથ અને પગ માં કુલ 120 હાડકાં
નરેશ ઝાલા💐
3)કરોડરજ્જુ:-
➡મગજ ના નીચેના ભાગે કરોડસ્તંભ માં કરોડરજ્જુ આવેલી છે.
➡કરોડરજ્જુનું કાર્ય આદેશ ને અંગ સુધી લઈ જવું અને સંવેદના ઓને મગજ સુધી પહોંચાડવાનું.
➡અચાનક બનતી ઘટના કે જેને પરિવર્તત ક્રિયા કહે છે.
ત્યારે અંગો ને આદેશ આપવાનું કામ કરોડરજ્જુ કરે છે.
➡પરાવર્તિત ક્રિયા ની શોધ માર્શલ હોલ નામના વૈજ્ઞાનિકે કરી .
નરેશ ઝાલા💐
[18/08, 3:04 pm] Naresh Zala.: *⃣સંવેદનગ્રાહી અંગો*⃣
1) નાક:-
➡નાક માં ગન્ધ પારખવાના ધ્રાણકોષો આવેલા હોઈ છે.
2)જીભ:-
➡સ્વાદ પારખવા માટે સ્વાદકલિકા આવેલી હોઈ છે.
3)કાન:-
➡ધ્વનિ તરંગ ને ગ્રહણ કરી ને સાંભળવનું હોઈ છે.
➡કાન માં સ
શેરુમિનસ નામની ગ્રંથી આવેલી હોઈ છે .જે ચીકણાં પ્રદાર્થ નો સ્રાવ કરે છે.જેથી સુક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશી શકે નહીં .
3) ચામડી:-
➡શરીર નું સૌથી મોટું અંગ
➡વધારા ના પાણી ને પરસેવા રૂપે બહાર કાઢી શરીર નું તાપમાન જાળવી રાખે છે.
➡ચામડી માં રંગ સાથે સંગ્રહાયેલ મેલેનીન નામનું તત્વ .
➡જેની માત્રા વધારે તો વ્યક્તિ કાળી/શ્યામ દેખાય .
➡જેની માત્રા ઓછી તો ગોરી/સફેદ દેખાય .
નોંધ:-આનુવાંશીક રીતે મેલેનીનના કણ ઉપન્ન ના થતાં હોય તો તે રોગ ને આલ્બીનિઝમ કહે છે.
5)આંખ:-
➡વ્યક્તિ કોઈ દૃશ્ય જોવે તો તેની પાછળ પ્રકાશ નું પરાવર્તન જરૂરી છે .
*⃣પારદર્શક પટલ:-
➡આંખ માં આવેલો કાચ જેવો ભાગ.
➡કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને આંખ માં પ્રવેશવા દે છે.
*⃣કિકી:-
➡કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને નેત્રમણિ સુધી લઈ જવાનું છે.
*⃣કણીનિકા:-
➡યોગ્ય પ્રમાણ માં નાની મોટી થઈ આંખ માં પ્રકાશ નું નિયંત્રણ કરે છે.
*⃣નેત્રમણિ:-(લેન્સ)
➡પ્રકાશ ના કિરણ નું વક્રીભવન કરી પ્રતિબિંબ ને નેત્રપટલ પર પાડે છે.
➡આંખ બદલવામાં આવે ત્યારે નેત્રમણિ બદલવામાં આવે છે.
*⃣નેત્રપટલ:-(લેટીના)
➡એક પડદો છે.
➡પ્રતિબિંબ ઝીલે છે.
➡આંખ માંથી નીકળતા આંસુ માં લાઈસોઝાઇમ એન્ઝાઇમ રહેલું છે..
નરેશ ઝાલા 💐
[18/08, 3:24 pm] Naresh Zala.: *⃣અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ*⃣
➡વિવિધ એમિનો એસિડ થી બનેલા હોઈ છે.
➡શરીર ની રાસાયણિક ક્રિયા સાથે સંકડાયેલા છે.
1)પ્રિચ્યુંટરી ગ્રંથી:-
➡મગજ માં આવેલી છે.
➡શરીર ની માસ્ટર ગ્રંથી કહેવાય છે.
➡કાર્ય:-શરીર નો વિકાસ અને વૃદ્ધિ કરવી .
➡શરીર ની મહાકાયતા અને વામનતા પર નિયંત્રણ રાખવું.
➡અન્ય ગ્રંથી પર નિયંત્રણ રાખવું.
2)થાઇરોઇડ ગ્રંથી:-
➡ગળા માં થાઈરોકશીન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
➡થાઈરોકશીન ની ઉણપ ને લીધે ગળા માં ગોઈટર નામનો રોગ થાય છે.
➡રોગ થી બચવા માટે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઇએ.
3)પેરાથાઇરોઇડ ગ્રંથી:-
➡ગળા માં આવેલી ગ્રંથી જે લોહી માં કેલ્શિયમ નું નિયંત્રણ કરે છે.
4)એડ્રિંનલ ગ્રંથી:-
➡એડ્રિંનાલિન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.
➡પેટ માં આવેલી ગ્રંથી
➡કાર્ય:-સાહસિકો માં એડ્રિંનાલિંન અંતઃ સ્ત્રાવ વધારે ઉત્તપન્ન થાય છે.
નરેશ ઝાલા💐
[18/08, 3:29 pm] Naresh Zala.: *⃣સ્નાયુતંત્ર*⃣
➡સ્નાયુ એ પેશી ના બનેલા છે.
➡શરીર માં 400 થી 500 સ્નાયુઓ આવેલા છે.
➡સ્નાયુતંત્ર શરીર ને લચક આપે છે ને શરીર પર પડતા ઝાટકા સહન કરવવાનું કાર્ય.
➡સ્નાયુ એ સ્થિતિ સ્થાપકતા નો ગુણધર્મ ધરાવે છે .
➡સ્નાયુ માં લેક્ટિક એસિડ જમા થવાથી વ્યક્તિ ને થાક લાગે છે ..
નરેશ ઝાલા 💐
[18/08, 3:36 pm] Naresh Zala.: *⃣કાંકલતંત્ર*⃣
➡શરીર ને યીગ્ય આકાર અને આધાર આપે છે.
➡શરીર નું બંધારણ સાચવે છે .
➡હાડકા કેલ્શિયમ,ફોસ્ફરસ,અને કાર્બોનેટ ના બનેલા હોઈ છે.
➡પુખ્ત વય માં તેની સંખ્યા 206 કે 213 હોઈ છે.
➡બાળક જન્મે ત્યાર તેની સંખ્યા 300 જોવા મળે.
➡સૌથી નાનું હાડકું કાન માં હોઈ છે જેને સ્ટેપ્સ (પૅગડું) કહે છે.
➡સૌથી મોટું અને મજબૂત હાડકું સાથળ નું હોઈ છે જેને ફિમર કહે છે.
નરેશ ઝાલા💐
[18/08, 3:43 pm] Naresh Zala.: *⃣હાડકા ની સંખ્યા*⃣
➡માથામાં કુલ હાડકા:-29
-ખોપડી માં 8
-ચેહરા માં 14
-કાનમાં 6
-અન્ય. 1
➡છાતી માં કુલ હાડકા:-25
-12 જોડ પોસડી
-1 અન્ય
➡કારોડસ્તંભ માં 33 મણકા( હાડકાં)
➡હાથ અને પગ માં કુલ 120 હાડકાં
નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-19/08/2019👇🏻*
●19 ઓગસ્ટ➖વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ
●રેલવે સ્ટેશન, ટ્રેન સહિત રેલવે પ્રોપર્ટી તેમજ પેસેન્જરોની સુરક્ષા માટે રેલવેએ આધુનિક હથિયારોથી સજ્જ કયા કમાન્ડો ફોર્સ તૈયાર કરી❓
*✔કોરસ*
*✔2008ના મુંબઈ હુમલાના 11 વર્ષે RPF એ વિશેષ ફોર્સ બનાવી*
●તાજેતરમાં કયા રાજ્યના પંચામ્રિથમ(પંચામૃત)ને GI ટેગ આપવામાં આવ્યો❓
*✔તમિલનાડુ*
*✔તમિલનાડુનું પંચામૃત ફેમસ છે*
*✔જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી નામની સંસ્થા GI ટેગ આપે છે*
●સ્વચ્છ સર્વેક્ષણ 2020નો પ્રારંભ કોણે કર્યો❓
*✔નાગરિક ઉડ્ડયન તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ*
*✔તેમને સ્વચ્છ નગર એપ પણ લોન્ચ કરી*
●ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટ 2019ની યજમાની કોણ કરશે❓
*✔જમ્મુ કાશ્મીર*
*✔તેનો આરંભ શ્રીનગરમાં 12મી ઓક્ટોબરથી થશે*
●જાપાનનું કયું જહાજ બે દિવસની સદભાવના યાત્રા અંતર્ગત કોચ્ચિ પહોંચ્યું હતું❓
*✔જે.એસ.સજાનામી*
●આર્જેન્ટિનાના ભૂતપૂર્વ ફૂટબોલર જેમનું હાલમાં નિધન થયું❓
*✔જોઝેનિસ બ્રાઉન*
*✔ઉત્તમ ડિફેન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી*
●વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2019માં કયું રાજ્ય વિજેતા બન્યું❓
*✔રાજસ્થાન*
●હાલમાં ફૂટબોલર વેસ્લે સ્નેઈજ્ડરે સંન્યાસની ઘોષણા કરી.તે કયા દેશનો છે❓
*✔નેધરલેન્ડ*
●કયા ભારતીય શેફને ફ્રેન્ચ સન્માન પ્રાપ્ત થયું❓
*✔પ્રિયમ ચેટર્જી*
*✔તેઓ પશ્ચિમ બંગાળની જૂની ડિશીઝને ફ્રેન્ચ ઢાળ આપવા માટે પ્રખ્યાત હતા*
●એએએ (એશિયન એથ્લેટિક એસોસિએશન)ના એથ્લિટ કમિશનના વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔પી.ટી.ઉષા*
*✔તેઓ મૂળ કેરળના છે*
●વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ❓
*✔સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં*
*✔45 દેશના 357 ખેલાડી ભાગ લેશે*
*✔ભારતના 19 ખેલાડીઓ ભાગ લેશે*
*✔આ ચેમ્પિયનશિપની 25મી સિઝન શરૂ થઈ*
*●દુનિયાની એ પાંચ રમત, જેના વર્લ્ડકપ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય છે👇🏻*
✔1.ફુટબોલ, 2.ક્રિકેટ, 3.ટેનિસ, 4.હોકી અને 5.બેડમિન્ટન
✔ ટેનિસનું ડેવિસ કપની શરૂઆત 1900માં, ફિફા વર્લ્ડકપ 1930માં, હોકી અને ક્રિકેટ વર્લ્ડકપ 1975માં અને બેડમિન્ટન ચેમ્પિયનશિપ 1977માં શરૂ થઈ હતી.
●કન્કશનથી રિપ્લેસ થનારો પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કોણ બન્યો❓
*✔ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ*
●ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ સબસ્ટીટ્યુટ થનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો❓
*✔ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના સ્થાને માર્નસ લબુચા*
*✔સ્મિથને માથામાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરનો બોલ વાગ્યો હતો*
●ટેસ્ટ ક્રિકેટમાં કન્કશન નિયમનો મતલબ શુ❓
*✔જો ટેસ્ટ મેચ દરમિયાન કોઈ ખેલાડીને માથામાં બોલ વાગવાથી ઇજા થાય અને તે મેચમાં ફરી ઉતારવાની સ્થિતિમાં ન હોય તો ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીને સામેલ કરી શકે છે*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-19/08/2019👇🏻*
●19 ઓગસ્ટ➖વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ
●રેલવે સ્ટેશન, ટ્રેન સહિત રેલવે પ્રોપર્ટી તેમજ પેસેન્જરોની સુરક્ષા માટે રેલવેએ આધુનિક હથિયારોથી સજ્જ કયા કમાન્ડો ફોર્સ તૈયાર કરી❓
*✔કોરસ*
*✔2008ના મુંબઈ હુમલાના 11 વર્ષે RPF એ વિશેષ ફોર્સ બનાવી*
●તાજેતરમાં કયા રાજ્યના પંચામ્રિથમ(પંચામૃત)ને GI ટેગ આપવામાં આવ્યો❓
*✔તમિલનાડુ*
*✔તમિલનાડુનું પંચામૃત ફેમસ છે*
*✔જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી નામની સંસ્થા GI ટેગ આપે છે*
●સ્વચ્છ સર્વેક્ષણ 2020નો પ્રારંભ કોણે કર્યો❓
*✔નાગરિક ઉડ્ડયન તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ*
*✔તેમને સ્વચ્છ નગર એપ પણ લોન્ચ કરી*
●ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટ 2019ની યજમાની કોણ કરશે❓
*✔જમ્મુ કાશ્મીર*
*✔તેનો આરંભ શ્રીનગરમાં 12મી ઓક્ટોબરથી થશે*
●જાપાનનું કયું જહાજ બે દિવસની સદભાવના યાત્રા અંતર્ગત કોચ્ચિ પહોંચ્યું હતું❓
*✔જે.એસ.સજાનામી*
●આર્જેન્ટિનાના ભૂતપૂર્વ ફૂટબોલર જેમનું હાલમાં નિધન થયું❓
*✔જોઝેનિસ બ્રાઉન*
*✔ઉત્તમ ડિફેન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી*
●વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2019માં કયું રાજ્ય વિજેતા બન્યું❓
*✔રાજસ્થાન*
●હાલમાં ફૂટબોલર વેસ્લે સ્નેઈજ્ડરે સંન્યાસની ઘોષણા કરી.તે કયા દેશનો છે❓
*✔નેધરલેન્ડ*
●કયા ભારતીય શેફને ફ્રેન્ચ સન્માન પ્રાપ્ત થયું❓
*✔પ્રિયમ ચેટર્જી*
*✔તેઓ પશ્ચિમ બંગાળની જૂની ડિશીઝને ફ્રેન્ચ ઢાળ આપવા માટે પ્રખ્યાત હતા*
●એએએ (એશિયન એથ્લેટિક એસોસિએશન)ના એથ્લિટ કમિશનના વડા તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔પી.ટી.ઉષા*
*✔તેઓ મૂળ કેરળના છે*
●વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ❓
*✔સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં*
*✔45 દેશના 357 ખેલાડી ભાગ લેશે*
*✔ભારતના 19 ખેલાડીઓ ભાગ લેશે*
*✔આ ચેમ્પિયનશિપની 25મી સિઝન શરૂ થઈ*
*●દુનિયાની એ પાંચ રમત, જેના વર્લ્ડકપ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય છે👇🏻*
✔1.ફુટબોલ, 2.ક્રિકેટ, 3.ટેનિસ, 4.હોકી અને 5.બેડમિન્ટન
✔ ટેનિસનું ડેવિસ કપની શરૂઆત 1900માં, ફિફા વર્લ્ડકપ 1930માં, હોકી અને ક્રિકેટ વર્લ્ડકપ 1975માં અને બેડમિન્ટન ચેમ્પિયનશિપ 1977માં શરૂ થઈ હતી.
●કન્કશનથી રિપ્લેસ થનારો પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કોણ બન્યો❓
*✔ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ*
●ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ સબસ્ટીટ્યુટ થનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો❓
*✔ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથના સ્થાને માર્નસ લબુચા*
*✔સ્મિથને માથામાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરનો બોલ વાગ્યો હતો*
●ટેસ્ટ ક્રિકેટમાં કન્કશન નિયમનો મતલબ શુ❓
*✔જો ટેસ્ટ મેચ દરમિયાન કોઈ ખેલાડીને માથામાં બોલ વાગવાથી ઇજા થાય અને તે મેચમાં ફરી ઉતારવાની સ્થિતિમાં ન હોય તો ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીને સામેલ કરી શકે છે*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*⃣ઉત્સર્ગ તંત્ર*⃣
👉શરીર માં રહેલો વધારાનો કચરો કે બિનઉપયોગી શરીર ની બહાર કાઢવાની ક્રિયા ને ઉત્સર્જન કહેવાય.
👉જેમાં ઉત્સર્ગ તંત્ર મદદ કરે છે.
👉મુખ્ય અંગ:-
કિડની-ફેફસાં-નાક-ચામડી
નોંધ :-ફેફસા,નાક,અને ચામડી આપડે આગળ ના ટોપિક માં જોઈ ગયા છીએ .
➡️કિડની:-(મૂત્રપિંડ)
👉શરીર માં વાલ ના દાણાં જેવી બે કિડની આવેલી છે.
👉કિડની માં અસંખ્ય સુક્ષ્મ વળી આવેલી છે.જેને નેફ્રોન કહે છે.
➡️કાર્ય:-
👉ગાળણ પદ્ધતિ દ્ધારા રુધિર ને શુદ્ધ કરે છે.
👉લોહી જ્યારે ગાળવામાં આવે ત્યારે તેમાંથી યુરિયા, યુરિક એસિડ, અને એમોનિયા પદાર્થ છુટા પડે છે.
👉જે વ્યક્તિ માં કિડની કાર્ય ના કરતી હોય તેવા વ્યક્તિ એ લોહી ને શુદ્ધ કરવા માટે ડાયાલિસીસ કરાવવું જોઈએ.
👉કિડની માં જોવા મળતી પથરી એટલે કેલ્શિયમ ઓક્ઝોલેટ નો ક્ષાર.
નરેશ ઝાલા💐
👉શરીર માં રહેલો વધારાનો કચરો કે બિનઉપયોગી શરીર ની બહાર કાઢવાની ક્રિયા ને ઉત્સર્જન કહેવાય.
👉જેમાં ઉત્સર્ગ તંત્ર મદદ કરે છે.
👉મુખ્ય અંગ:-
કિડની-ફેફસાં-નાક-ચામડી
નોંધ :-ફેફસા,નાક,અને ચામડી આપડે આગળ ના ટોપિક માં જોઈ ગયા છીએ .
➡️કિડની:-(મૂત્રપિંડ)
👉શરીર માં વાલ ના દાણાં જેવી બે કિડની આવેલી છે.
👉કિડની માં અસંખ્ય સુક્ષ્મ વળી આવેલી છે.જેને નેફ્રોન કહે છે.
➡️કાર્ય:-
👉ગાળણ પદ્ધતિ દ્ધારા રુધિર ને શુદ્ધ કરે છે.
👉લોહી જ્યારે ગાળવામાં આવે ત્યારે તેમાંથી યુરિયા, યુરિક એસિડ, અને એમોનિયા પદાર્થ છુટા પડે છે.
👉જે વ્યક્તિ માં કિડની કાર્ય ના કરતી હોય તેવા વ્યક્તિ એ લોહી ને શુદ્ધ કરવા માટે ડાયાલિસીસ કરાવવું જોઈએ.
👉કિડની માં જોવા મળતી પથરી એટલે કેલ્શિયમ ઓક્ઝોલેટ નો ક્ષાર.
નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-20/08/2019👇🏻*
●20 ઓગસ્ટ➖World Mosquito Day (વિશ્વ મચ્છર દિવસ)
●આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસના અહેવાલ મુજબ પ્રદુષક અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઇડ (SO2)ના ઉત્પાદનમાં કયો દેશ પહેલા ક્રમે છે❓
*✔ભારત*
*✔વિશ્વના કુલ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં એકલા ભારતનો હિસ્સો 15%થી વધુ છે*
*✔સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ પેદા કરતા ભારતના સ્થળોમાં ગુજરાતના કચ્છનો સમાવેશ*
●સતાધાર જગ્યાના મહંત જેમનું હાલમાં અવસાન થયું❓
*✔પૂજ્ય જીવરાજ બાપુ*
●હિન્દી ફિલ્મોના મશહૂર સંગીતકાર જેમનું હાલમાં અવસાન થયું❓
*✔ખૈયામ સાહેબ*
*✔તેમનું મૂળ નામ મહમ્મદ ઝહૂર ખૈયામ હતું*
*✔1977માં કભી કભી અને 1982માં ઉમરાવજાન માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો*
*✔2010માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
*✔તેમને 1947માં હીર રાંઝાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી*
●બિહારના પૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું❓
*✔જગન્નાથ મિશ્રા*
●એશિયાની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ યુથ ફુટબોલ ટુર્નામેન્ટ કઈ જેની હવે શરૂઆત થશે❓
*✔સુબ્રતો કપ*
*✔1960થી યોજાઈ રહ્યો છે*
*✔આ વર્ષે રેકોર્ડ 112 ટીમો ઉતરશે,જેમાં 16 વિદેશી ટીમો છે*
*✔ટુર્નામેન્ટમાં 3 એજ(age) ગ્રુપમાં રમાડવામાં આવશે (અંડર-14 બોયઝ,અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ)*
●સિનસિનાટી (ટેનિસ) ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔મેન્સમાં રશિયાનો ડેનિલ મેડવેદેવ અને વિમેન્સમાં અમેરિકન ખેલાડી મેડિસન કિસ*
●ફુટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક પર બની રહેલી ફિલ્મ કઈ❓
*✔મૈદાન : કિક્સ ઓફ ટુડે*
*✔અભિનેતા:-અજય દેવગણ*
●સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2019નો શુભારંભ કોણે કરાવ્યો❓
*✔ગજેન્દ્રસિંહ શેખાવત*
*✔તેઓ જોધપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને હાલ નવનિર્મિત જળશક્તિ મંત્રાલય સંભાળી રહ્યા છે*
●આંતરરાષ્ટ્રીય સેના સ્કાઉટ માસ્ટર્સ પ્રતિયોગીતામાં કયો દેશ વિજેતા બન્યો❓
*✔ભારત*
*✔આ આપણી 5મી જીત છે*
*✔સ્પર્ધા જેસલમેરમાં યોજાઈ હતી.*
*✔રશિયા,ચીન સહિત 8 દેશોએ ભાગ લીધો હતો*
●વરિષ્ઠ અભિનેત્રી વિદ્યા સિન્હાનું અવસાન થયું.મિસ બોમ્બે ટાઈટલ જીત્યા હતા
●ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા❓
*✔શોપી*
●કુસ્તીની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા❓
*✔દિપક પુનિયા*
*✔તેઓ અહીં સુધી પહોંચનારા પ્રથમ ભારતીય કુસ્તીબાજ છે*
*✔તેમને રશિયાના 86 કિલોના ગેન્ડા એલિક શેબઝુકોવને ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં હરાવ્યા*
●શારીરિક વિકલાંગતા ક્રિકેટ વર્લ્ડકપમાં કયો દેશ વિજેતા બન્યો❓
*✔ભારત*
*✔ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું*
●ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ ❓
*✔ચંદ્રિમા સાહા*
*✔2020-2022 સુધી કાર્યભાર સંભાળશે*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-20/08/2019👇🏻*
●20 ઓગસ્ટ➖World Mosquito Day (વિશ્વ મચ્છર દિવસ)
●આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસના અહેવાલ મુજબ પ્રદુષક અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઇડ (SO2)ના ઉત્પાદનમાં કયો દેશ પહેલા ક્રમે છે❓
*✔ભારત*
*✔વિશ્વના કુલ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં એકલા ભારતનો હિસ્સો 15%થી વધુ છે*
*✔સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ પેદા કરતા ભારતના સ્થળોમાં ગુજરાતના કચ્છનો સમાવેશ*
●સતાધાર જગ્યાના મહંત જેમનું હાલમાં અવસાન થયું❓
*✔પૂજ્ય જીવરાજ બાપુ*
●હિન્દી ફિલ્મોના મશહૂર સંગીતકાર જેમનું હાલમાં અવસાન થયું❓
*✔ખૈયામ સાહેબ*
*✔તેમનું મૂળ નામ મહમ્મદ ઝહૂર ખૈયામ હતું*
*✔1977માં કભી કભી અને 1982માં ઉમરાવજાન માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો*
*✔2010માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
*✔તેમને 1947માં હીર રાંઝાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી*
●બિહારના પૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું❓
*✔જગન્નાથ મિશ્રા*
●એશિયાની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ યુથ ફુટબોલ ટુર્નામેન્ટ કઈ જેની હવે શરૂઆત થશે❓
*✔સુબ્રતો કપ*
*✔1960થી યોજાઈ રહ્યો છે*
*✔આ વર્ષે રેકોર્ડ 112 ટીમો ઉતરશે,જેમાં 16 વિદેશી ટીમો છે*
*✔ટુર્નામેન્ટમાં 3 એજ(age) ગ્રુપમાં રમાડવામાં આવશે (અંડર-14 બોયઝ,અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ)*
●સિનસિનાટી (ટેનિસ) ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔મેન્સમાં રશિયાનો ડેનિલ મેડવેદેવ અને વિમેન્સમાં અમેરિકન ખેલાડી મેડિસન કિસ*
●ફુટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક પર બની રહેલી ફિલ્મ કઈ❓
*✔મૈદાન : કિક્સ ઓફ ટુડે*
*✔અભિનેતા:-અજય દેવગણ*
●સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2019નો શુભારંભ કોણે કરાવ્યો❓
*✔ગજેન્દ્રસિંહ શેખાવત*
*✔તેઓ જોધપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને હાલ નવનિર્મિત જળશક્તિ મંત્રાલય સંભાળી રહ્યા છે*
●આંતરરાષ્ટ્રીય સેના સ્કાઉટ માસ્ટર્સ પ્રતિયોગીતામાં કયો દેશ વિજેતા બન્યો❓
*✔ભારત*
*✔આ આપણી 5મી જીત છે*
*✔સ્પર્ધા જેસલમેરમાં યોજાઈ હતી.*
*✔રશિયા,ચીન સહિત 8 દેશોએ ભાગ લીધો હતો*
●વરિષ્ઠ અભિનેત્રી વિદ્યા સિન્હાનું અવસાન થયું.મિસ બોમ્બે ટાઈટલ જીત્યા હતા
●ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા❓
*✔શોપી*
●કુસ્તીની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા❓
*✔દિપક પુનિયા*
*✔તેઓ અહીં સુધી પહોંચનારા પ્રથમ ભારતીય કુસ્તીબાજ છે*
*✔તેમને રશિયાના 86 કિલોના ગેન્ડા એલિક શેબઝુકોવને ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં હરાવ્યા*
●શારીરિક વિકલાંગતા ક્રિકેટ વર્લ્ડકપમાં કયો દેશ વિજેતા બન્યો❓
*✔ભારત*
*✔ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું*
●ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ ❓
*✔ચંદ્રિમા સાહા*
*✔2020-2022 સુધી કાર્યભાર સંભાળશે*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*▪️શોધ અને શોધક▪️*
●Computer➖Charles Babbage
●Facebook➖Mark Zuckerberg
●Mozila Firefox➖ Black Aaron Rozz, Dave Hyatt
●Google➖Larry Page and Sergey Brin
●G mail➖ Paul Buchheit
●Yahoo➖ Jerry Yang and David Filo
●Hike➖ Kavin Bharti Mittal
●Whatsapp➖Jan Koum , Brian Acton
●Twitter➖ Evan Williams, Jack Dorsey, Biz Stone, Noah Glass
●Orkut➖Orkut Buyukkokten
●You Tube➖Chad Hurley, Jawed Karim, steve Chen
●SKYPE➖Niklas Zennstrom
●www➖ Tim Berners Lee
●Internet➖ Robert E. Kahn & Vint Cerf
●wikipedia➖ Jimmy Wales
💥Randheer💥
●Computer➖Charles Babbage
●Facebook➖Mark Zuckerberg
●Mozila Firefox➖ Black Aaron Rozz, Dave Hyatt
●Google➖Larry Page and Sergey Brin
●G mail➖ Paul Buchheit
●Yahoo➖ Jerry Yang and David Filo
●Hike➖ Kavin Bharti Mittal
●Whatsapp➖Jan Koum , Brian Acton
●Twitter➖ Evan Williams, Jack Dorsey, Biz Stone, Noah Glass
●Orkut➖Orkut Buyukkokten
●You Tube➖Chad Hurley, Jawed Karim, steve Chen
●SKYPE➖Niklas Zennstrom
●www➖ Tim Berners Lee
●Internet➖ Robert E. Kahn & Vint Cerf
●wikipedia➖ Jimmy Wales
💥Randheer💥
[20/08, 4:35 pm] Naresh Zala.: *⃣ વાવ ના પ્રકારો*⃣
➡Short Trick સૂત્ર: ન ભજવિ
➡ન- નંદા- એક મુખ- ત્રણ મજલા
➡ભ- ભદ્રા- બે મુખ- છ મજલા
➡જ-જયા- ત્રણ મુખ- નવ મજલા
➡વિ- વિજયા- ચાર મુખ- બાર મજલા
N.zala
[20/08, 4:35 pm] Naresh Zala.: ➡યુનેસ્કો દ્રારા વલ્ડઁ હેરીટેઝ સાઈટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલ એશિયાના વલ્ડઁ હેરીટેઝ શહેરો
➡ શ્રીલંકા-ગાલે શહેર
➡નેપાળ-ભક્તપુર
➡ભારત-અમદાવાદ, જયપુર
N.zala
➡Short Trick સૂત્ર: ન ભજવિ
➡ન- નંદા- એક મુખ- ત્રણ મજલા
➡ભ- ભદ્રા- બે મુખ- છ મજલા
➡જ-જયા- ત્રણ મુખ- નવ મજલા
➡વિ- વિજયા- ચાર મુખ- બાર મજલા
N.zala
[20/08, 4:35 pm] Naresh Zala.: ➡યુનેસ્કો દ્રારા વલ્ડઁ હેરીટેઝ સાઈટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલ એશિયાના વલ્ડઁ હેરીટેઝ શહેરો
➡ શ્રીલંકા-ગાલે શહેર
➡નેપાળ-ભક્તપુર
➡ભારત-અમદાવાદ, જયપુર
N.zala
*⃣રોગ અને કારણો *⃣
*⃣પ્રજીવ દ્ધારા થતા રોગ:-
➡મલેરિયા:-
👉પ્લાજમોડિયમ પ્રજીવ દ્ધારા થતો રોગ
👉કે જેનો ફેલાવો માદા એનો ફિલિસ મચ્છર દ્ધારા થાય છે.
👉મલેરિયા એ ચેતાતંત્ર પર અસર કરતો રોગ છે.
➡પાયોરિયા:-
👉દાંત ના પેઢામાં થતો રોગ
➡કાલા અજાર:-
👉એક પ્રકાર નો તાવ
➡નિંદ્રા રોગ:-
👉ઊંઘ સાથે સંકળાયેલ રોગ
નરેશ ઝાલા 💐
*⃣પ્રજીવ દ્ધારા થતા રોગ:-
➡મલેરિયા:-
👉પ્લાજમોડિયમ પ્રજીવ દ્ધારા થતો રોગ
👉કે જેનો ફેલાવો માદા એનો ફિલિસ મચ્છર દ્ધારા થાય છે.
👉મલેરિયા એ ચેતાતંત્ર પર અસર કરતો રોગ છે.
➡પાયોરિયા:-
👉દાંત ના પેઢામાં થતો રોગ
➡કાલા અજાર:-
👉એક પ્રકાર નો તાવ
➡નિંદ્રા રોગ:-
👉ઊંઘ સાથે સંકળાયેલ રોગ
નરેશ ઝાલા 💐
*⃣બેક્ટેરિયા (જીવાણું)દ્ધારા થતા રોગ *⃣
➡પ્લેગ:-
👉ફેલાવો ચાંચળ કે ઉંદર દ્ધારા થાય છે.
👉ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
➡ધનુર:-(કીટેનસ)
👉માટી અને લોખંડમાં રહેલા બેક્ટેરિયા દ્ધારા ધનુર નો રોગ થાય છે.
👉ધનુર માં હાડકા ,સ્નાયુ,અને જડબા જકડાઈ જાય છે.
👉ધનુર ના જીવાણું ચેતાતંત્ર ને નુકશાન કરે છે.
👉ધનુર માટે ટીટેનસ અને ત્રિગુણી રસી આપવામાં આવે છે.
➡ક્ષય:-(ટી.બી)
👉જેનો ફેલાવો દર્દી ના સીધા સમ્પર્ક માં આવવાથી થાય છે.
👉ફેફસા અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
👉ક્ષય માટે બી.સી.જી.ની રસી કલમેટ અને ક્યુરી નામના વૈજ્ઞાનિક શોધી.
➡કોલેરા:-
👉વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા દ્ધારા થાય છે .
👉જેનો ફેલાવો દૂષિત પાણી દ્ધારા થાય છે.
👉કોલેરા અન્નનળી ના નીચેના ભાગ માં થતો રોગ છે.
👉કોલેરા ની રસી ની શોધ રોબર્ટ કોચે કરી છે.
આ ઉપરાંત,
👉ટાઈ ફોઈડ
👉નિમોનિયા
👉ડીપ્થેરીયા
વગેરે બેકટેરિયા દ્ધારા થાય છે.
નોંધ:-
👉મનુષ્ય ના આંતરડા માં નિવાસ કરતા બેક્ટેરિયા :-ઇશ્વરીશિયા કોલાઈ
👉દૂધમાંથી દહી બનાવતા બેક્ટેરિયા :-લેકટો બેઝિલાઈ
નરેશ ઝાલા💐
➡પ્લેગ:-
👉ફેલાવો ચાંચળ કે ઉંદર દ્ધારા થાય છે.
👉ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
➡ધનુર:-(કીટેનસ)
👉માટી અને લોખંડમાં રહેલા બેક્ટેરિયા દ્ધારા ધનુર નો રોગ થાય છે.
👉ધનુર માં હાડકા ,સ્નાયુ,અને જડબા જકડાઈ જાય છે.
👉ધનુર ના જીવાણું ચેતાતંત્ર ને નુકશાન કરે છે.
👉ધનુર માટે ટીટેનસ અને ત્રિગુણી રસી આપવામાં આવે છે.
➡ક્ષય:-(ટી.બી)
👉જેનો ફેલાવો દર્દી ના સીધા સમ્પર્ક માં આવવાથી થાય છે.
👉ફેફસા અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
👉ક્ષય માટે બી.સી.જી.ની રસી કલમેટ અને ક્યુરી નામના વૈજ્ઞાનિક શોધી.
➡કોલેરા:-
👉વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા દ્ધારા થાય છે .
👉જેનો ફેલાવો દૂષિત પાણી દ્ધારા થાય છે.
👉કોલેરા અન્નનળી ના નીચેના ભાગ માં થતો રોગ છે.
👉કોલેરા ની રસી ની શોધ રોબર્ટ કોચે કરી છે.
આ ઉપરાંત,
👉ટાઈ ફોઈડ
👉નિમોનિયા
👉ડીપ્થેરીયા
વગેરે બેકટેરિયા દ્ધારા થાય છે.
નોંધ:-
👉મનુષ્ય ના આંતરડા માં નિવાસ કરતા બેક્ટેરિયા :-ઇશ્વરીશિયા કોલાઈ
👉દૂધમાંથી દહી બનાવતા બેક્ટેરિયા :-લેકટો બેઝિલાઈ
નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-21/08/2019👇🏾*
●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે❓
*✔દીવ*
*✔વાંઝા જ્ઞાતિ દ્વારા દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*✔15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*
●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે❓
*✔કઝાખસ્તાન*
●વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ એવોર્ડ:-
✔જેસન હોલ્ડર➖ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર
✔શાઈ હોપ➖વન-ડે શ્રેષ્ઠ ખેલાડી
●દેશની પ્રથમ ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે❓
*✔અમદાવાદ-મુંબઈ*
●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા❓
*✔શીશપાલ રાજપૂત*
●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડિવાઇસનું નિર્માણ કઈ ઇન્સ્ટિટ્યૂટે કર્યું❓
*✔IIT ખડગપુર*
●સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ ક્યારે કરવામાં આવ્યો હતો❓
*✔1998*
●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે કેટલા જિલ્લામાં કરવામાં આવશે❓
*✔698*
●કયા રાજ્યની સરકારે રાજ્યના દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે❓
*✔ઉત્તર પ્રદેશ*
●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે કોની નિમણુંક કરવામાં આવી❓
*✔ઈન્જેતી શ્રીનિવાસન*
●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા❓
*✔અલજાનદરો જિયામેતી*
●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો❓
*✔22 કરોડ*
*✔જેના માટે સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*
●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં કયા રાજયમાં મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાની શરૂઆત કરી❓
*✔ઝારખંડ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-21/08/2019👇🏾*
●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે❓
*✔દીવ*
*✔વાંઝા જ્ઞાતિ દ્વારા દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*✔15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*
●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે❓
*✔કઝાખસ્તાન*
●વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ એવોર્ડ:-
✔જેસન હોલ્ડર➖ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર
✔શાઈ હોપ➖વન-ડે શ્રેષ્ઠ ખેલાડી
●દેશની પ્રથમ ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે❓
*✔અમદાવાદ-મુંબઈ*
●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા❓
*✔શીશપાલ રાજપૂત*
●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડિવાઇસનું નિર્માણ કઈ ઇન્સ્ટિટ્યૂટે કર્યું❓
*✔IIT ખડગપુર*
●સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ ક્યારે કરવામાં આવ્યો હતો❓
*✔1998*
●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે કેટલા જિલ્લામાં કરવામાં આવશે❓
*✔698*
●કયા રાજ્યની સરકારે રાજ્યના દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે❓
*✔ઉત્તર પ્રદેશ*
●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે કોની નિમણુંક કરવામાં આવી❓
*✔ઈન્જેતી શ્રીનિવાસન*
●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા❓
*✔અલજાનદરો જિયામેતી*
●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો❓
*✔22 કરોડ*
*✔જેના માટે સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*
●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં કયા રાજયમાં મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાની શરૂઆત કરી❓
*✔ઝારખંડ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
◆મહારાષ્ટ્રમાં પહેલું સહકારી ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔પ્રવટાનગર*
◆કયા દેશની સંસદનું નામ શૂરા છે❓
*✔અફઘાનિસ્તાન*
◆ગંગાના ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષોની સંખ્યા વધુ છે❓
*✔સુંદરી*
◆રાષ્ટ્રીય 'સાગરી વિજ્ઞાન સંસ્થા' ક્યાં આવેલી છે❓
*✔ગોવા*
◆કયો દેશ સૌથી વધુ તમાકુ પેદા કરે છે❓
*✔અમેરિકા*
◆કયો દેશ આલ્બીયન તરીકે ઓળખાય છે❓
*✔બ્રિટન*
◆તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હતાં❓
*✔નવસારી*
◆વિશ્વબેન્કની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1944*
◆જુવારની કઈ જાતનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધુ થાય છે❓
*✔માલદાંડી*
◆ભારતીય હવામાન ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔1815*
*🗞સંદેશ : અર્ધ સાપ્તાહિક🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
*✔પ્રવટાનગર*
◆કયા દેશની સંસદનું નામ શૂરા છે❓
*✔અફઘાનિસ્તાન*
◆ગંગાના ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષોની સંખ્યા વધુ છે❓
*✔સુંદરી*
◆રાષ્ટ્રીય 'સાગરી વિજ્ઞાન સંસ્થા' ક્યાં આવેલી છે❓
*✔ગોવા*
◆કયો દેશ સૌથી વધુ તમાકુ પેદા કરે છે❓
*✔અમેરિકા*
◆કયો દેશ આલ્બીયન તરીકે ઓળખાય છે❓
*✔બ્રિટન*
◆તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હતાં❓
*✔નવસારી*
◆વિશ્વબેન્કની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1944*
◆જુવારની કઈ જાતનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધુ થાય છે❓
*✔માલદાંડી*
◆ભારતીય હવામાન ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔1815*
*🗞સંદેશ : અર્ધ સાપ્તાહિક🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
◆ભારતના પ્રથમ IPS અધિકારી જેમને એવરેસ્ટ આરોહણ કર્યું❓
*✔અતુલ કરવાલ*
◆તાજેતરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના નિમણૂક પામનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ શું❓
*✔જસ્ટિસ સીકરી*
◆ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નવા DG કોણ નિમાયા❓
*✔ક્રિષ્નાસ્વામી નટરાજન*
◆યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ નિમાયા❓
*✔ક્રિસ્ટિન લેગાર્ડે*
◆અમેરિકાનું ભૌગોલિક કેન્દ્ર અમેરિકાના કયા રાજયમાં આવેલું છે❓
*✔નોર્થ ડાકોટા*
◆તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઈલ પ્રણાલીનો સોદો કર્યો❓
*✔R-27*
◆RBIના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના મુદ્દે કોના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ❓
*✔ભૂતપૂર્વ ગવર્નર RBI બિમલ જાલન*
◆તામિલનાડુ રાજ્ય પતંગિયા તમિલ એઓમેનનું વૈજ્ઞાનિક નામ શું છે❓
*✔સિરોકોઆ થાઇઝ*
◆તાજેતરમાં લોકાર્પણ કરાયેલ વિશ્વની સૌથી મોટી બહુ ઉદ્દેશીય લિફ્ટ ઇરિગેશન યોજનાનું નામ અને રાજ્યનું નામ❓
*✔કાલેશ્વરમ પ્રોજેક્ટ, તેલંગણા*
◆મેઘાલયનું અરોમા મિશન શેની સાથે સંકળાયેલુ છે❓
*✔ઔષધીય અને સુગંધિત ખેતીના પ્રોત્સાહન માટે*
◆એશિયાની ટોચની લો યુનિવર્સિટીનું નામ શું છે❓
*✔નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS) લો*
◆વિશ્વનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે❓
*✔બાલાસિનોર-મહીસાગર જિલ્લો*
◆ભારતીય નૌસેનાના 24મા નૌસેના અધ્યક્ષ કોણ❓
*✔એડમીરલ કર્મવીર સિંહ*
*🗞દિવ્ય ભાસ્કર : કળશ🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
*✔અતુલ કરવાલ*
◆તાજેતરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના નિમણૂક પામનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ શું❓
*✔જસ્ટિસ સીકરી*
◆ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નવા DG કોણ નિમાયા❓
*✔ક્રિષ્નાસ્વામી નટરાજન*
◆યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ નિમાયા❓
*✔ક્રિસ્ટિન લેગાર્ડે*
◆અમેરિકાનું ભૌગોલિક કેન્દ્ર અમેરિકાના કયા રાજયમાં આવેલું છે❓
*✔નોર્થ ડાકોટા*
◆તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઈલ પ્રણાલીનો સોદો કર્યો❓
*✔R-27*
◆RBIના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના મુદ્દે કોના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ❓
*✔ભૂતપૂર્વ ગવર્નર RBI બિમલ જાલન*
◆તામિલનાડુ રાજ્ય પતંગિયા તમિલ એઓમેનનું વૈજ્ઞાનિક નામ શું છે❓
*✔સિરોકોઆ થાઇઝ*
◆તાજેતરમાં લોકાર્પણ કરાયેલ વિશ્વની સૌથી મોટી બહુ ઉદ્દેશીય લિફ્ટ ઇરિગેશન યોજનાનું નામ અને રાજ્યનું નામ❓
*✔કાલેશ્વરમ પ્રોજેક્ટ, તેલંગણા*
◆મેઘાલયનું અરોમા મિશન શેની સાથે સંકળાયેલુ છે❓
*✔ઔષધીય અને સુગંધિત ખેતીના પ્રોત્સાહન માટે*
◆એશિયાની ટોચની લો યુનિવર્સિટીનું નામ શું છે❓
*✔નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS) લો*
◆વિશ્વનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે❓
*✔બાલાસિનોર-મહીસાગર જિલ્લો*
◆ભારતીય નૌસેનાના 24મા નૌસેના અધ્યક્ષ કોણ❓
*✔એડમીરલ કર્મવીર સિંહ*
*🗞દિવ્ય ભાસ્કર : કળશ🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*⃣વાયરસ(દ્ધિષાણુ) દ્ધારા થતા રોગ*⃣
➡વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.
1)શીતળા:-
👉શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
👉શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
👉હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.
2)હડકવા:-
👉પાગલ કૂતરા ના કરડવાથી
👉વ્યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
👉હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
👉હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.
3)ડેન્ગ્યુ:-
👉એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
👉ત્રાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.
4)એઇડ્સ:-
👉એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
👉HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
👉એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
👉જેમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
👉એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ
5)કમળો:-
👉ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
👉જેનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા
👉લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
👉કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.
6)શ્વાઇન ફ્લુ:-
👉H1 N1 વાયરસ દ્ધારા
👉ફેલાવો હવા દ્ધારા
👉શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.
7)પોલિયો:-
👉વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
👉પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.
નરેશ ઝાલા💐
➡વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.
1)શીતળા:-
👉શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
👉શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
👉હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.
2)હડકવા:-
👉પાગલ કૂતરા ના કરડવાથી
👉વ્યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
👉હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
👉હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.
3)ડેન્ગ્યુ:-
👉એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
👉ત્રાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.
4)એઇડ્સ:-
👉એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
👉HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
👉એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
👉જેમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
👉એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ
5)કમળો:-
👉ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
👉જેનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા
👉લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
👉કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.
6)શ્વાઇન ફ્લુ:-
👉H1 N1 વાયરસ દ્ધારા
👉ફેલાવો હવા દ્ધારા
👉શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.
7)પોલિયો:-
👉વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
👉પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.
નરેશ ઝાલા💐
[25/08, 1:00 am] Naresh Zala.: *♦કૃદંત♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1.વર્તમાન કૃદંત*
★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.
●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં
1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?
◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.
*2.ભૂતકૃદંત*
★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.
*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)
*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)
*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.
*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.
*3.ભવિષ્યકૃદંત*
★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર
●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.
*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*
★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.
●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.
★વિધ્યર્થના બે પ્રકાર છે.
1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે
●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.
2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના
●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.
*5.સંબંધક ભૂતકૃદંત*
★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.
●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.
★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*
*6.હેત્વર્થ કૃદંત*
★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*
●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
[25/08, 1:03 am] Naresh Zala.: *♦ગુજરાતી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1.વર્તમાન કૃદંત*
★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.
●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં
1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?
◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.
*2.ભૂતકૃદંત*
★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.
*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)
*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)
*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.
*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.
*3.ભવિષ્યકૃદંત*
★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર
●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.
*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*
★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.
●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.
★વિધ્યર્થના બે પ્રકાર છે.
1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે
●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.
2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના
●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.
*5.સંબંધક ભૂતકૃદંત*
★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.
●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.
★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*
*6.હેત્વર્થ કૃદંત*
★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*
●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
[25/08, 1:03 am] Naresh Zala.: *♦ગુજરાતી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ
.1960માં*
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલkanth
[25/08, 9:27 am] Naresh Zala.: *વિરુદ્વાર્થી શબ્દો*
➖➖➖➖➖➖➖➖➖➖
▪અથ × ઇતિ
▪જહન્નમ × જન્નત
▪આપકર્મી × બાપકર્મી
▪આબાદી × બરબાદી
▪આધ્યાત્મિક × આધિભૌતિક
▪આવરો × જાવરો
▪તાણો × વાણો
▪પ્રવૃત્તિ × નિવૃત્તિ
▪સમ × વિષમ
▪સાધક × બાધક
▪સાવધ × ગાફેલ
▪સ્વાર્થ × પરમાર્થ
▪ઈહલોક × પરલોક
▪ઉત્કર્ષ × અપકર્ષ
▪ઉત્તરાયણ × દક્ષિણાયન
▪ઐહિક × પારલૌકિક
▪કુપિત × પ્રસન્ન
▪ખંડન × મંડન
▪ખોફ × મહેર
▪લાઘવ × ગૌરવ
▪વિનીત × ઉદ્ધત
▪વ્યક્તિ × સમષ્ટિ
▪વ્યય × સંચય
▪વિરાટ × વામન
▪વિભક્ત × અવિભક્ત
▪વિપત્તિ × આપત્તિ
▪વાદી × પ્રતિવાદી
▪વિધિ × નિષેધ
▪વાચાળ × મૂક
▪વકીલ × અસીલ
▪લક્ષ × દુર્લક્ષ
▪હરામખોર × હલાલખોર
▪હાનિ × વૃદ્ધિ
▪હેવાતન × રંડાપો
▪ક્ષય × વૃદ્ધિ
▪ખુશકી × તરી
▪ગૌણ × પ્રધાન
▪ચંચળ × સ્થિર
▪રંક × રાય
▪રચનાત્મક × ખંડનાત્મક
▪યાચક × દાતા
▪મ્લાન × પ્રફુલ્લ
▪મહાન × પામર
▪ભરતી × ઓટ
▪પ્રાણપોષક × પ્રાણઘાતક
▪ક્ષણિક × શાશ્વત
▪કૃતજ્ઞ × કૃતઘ્ન
▪કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
▪ઉછરતું × પીઢ
▪સંધિ × વિગ્રહ
▪સાકાર × નિરાકાર
▪સ્થાવર × જંગમ
▪સ્વસ્થ × બેચેન
▪સ્તુતિ × નિંદા
▪ઉગ્ર × સૌમ્ય
▪નેકી × બદી
▪પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
▪સહધર્મી × વિધર્મી
▪સન્મુખ × વિમુખ
▪તેજ × તિમિર
[25/08, 9:28 am] Naresh Zala.: ▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક❓
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United State
[25/08, 9:29 am] Naresh Zala.: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવ
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલkanth
[25/08, 9:27 am] Naresh Zala.: *વિરુદ્વાર્થી શબ્દો*
➖➖➖➖➖➖➖➖➖➖
▪અથ × ઇતિ
▪જહન્નમ × જન્નત
▪આપકર્મી × બાપકર્મી
▪આબાદી × બરબાદી
▪આધ્યાત્મિક × આધિભૌતિક
▪આવરો × જાવરો
▪તાણો × વાણો
▪પ્રવૃત્તિ × નિવૃત્તિ
▪સમ × વિષમ
▪સાધક × બાધક
▪સાવધ × ગાફેલ
▪સ્વાર્થ × પરમાર્થ
▪ઈહલોક × પરલોક
▪ઉત્કર્ષ × અપકર્ષ
▪ઉત્તરાયણ × દક્ષિણાયન
▪ઐહિક × પારલૌકિક
▪કુપિત × પ્રસન્ન
▪ખંડન × મંડન
▪ખોફ × મહેર
▪લાઘવ × ગૌરવ
▪વિનીત × ઉદ્ધત
▪વ્યક્તિ × સમષ્ટિ
▪વ્યય × સંચય
▪વિરાટ × વામન
▪વિભક્ત × અવિભક્ત
▪વિપત્તિ × આપત્તિ
▪વાદી × પ્રતિવાદી
▪વિધિ × નિષેધ
▪વાચાળ × મૂક
▪વકીલ × અસીલ
▪લક્ષ × દુર્લક્ષ
▪હરામખોર × હલાલખોર
▪હાનિ × વૃદ્ધિ
▪હેવાતન × રંડાપો
▪ક્ષય × વૃદ્ધિ
▪ખુશકી × તરી
▪ગૌણ × પ્રધાન
▪ચંચળ × સ્થિર
▪રંક × રાય
▪રચનાત્મક × ખંડનાત્મક
▪યાચક × દાતા
▪મ્લાન × પ્રફુલ્લ
▪મહાન × પામર
▪ભરતી × ઓટ
▪પ્રાણપોષક × પ્રાણઘાતક
▪ક્ષણિક × શાશ્વત
▪કૃતજ્ઞ × કૃતઘ્ન
▪કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
▪ઉછરતું × પીઢ
▪સંધિ × વિગ્રહ
▪સાકાર × નિરાકાર
▪સ્થાવર × જંગમ
▪સ્વસ્થ × બેચેન
▪સ્તુતિ × નિંદા
▪ઉગ્ર × સૌમ્ય
▪નેકી × બદી
▪પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
▪સહધર્મી × વિધર્મી
▪સન્મુખ × વિમુખ
▪તેજ × તિમિર
[25/08, 9:28 am] Naresh Zala.: ▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક❓
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United State
[25/08, 9:29 am] Naresh Zala.: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવ
નારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક vigyan
[25/08, 9:31 am] Naresh Zala.: ▪અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે❓
*✔નં.8A*
▪મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે❓
*✔તાપી*
▪ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે❓
*✔દહેજ*
▪ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે❓
*✔પંચમહાલ*
▪'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે❓
*✔હજીરા*
▪ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો❓
*✔ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*
▪IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી❓
*✔1969માં વડોદરા ખાતે*
▪મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે❓
*✔આલ્કોહોલ*
▪ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા❓
*✔વાલચંદ હિરાચંદ*
▪ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે❓
*✔ખેડા જિલ્લામાં*
▪અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1860*
▪હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે❓
*✔ખારાઘોડા*
▪મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે❓
*✔શેરડી*
▪આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે❓
*✔હોળીનો તહેવાર*
▪કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે❓
*✔ડેરી ઉદ્યોગ*
▪'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રોઝ*
▪પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા❓
*✔મનુ*
▪'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે❓
*✔બૃહદારણ્ય ઉપનિષદમાં*
▪'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી❓
*✔આનંદપુરમાં*
▪'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો❓
*✔અબ્દુલ કાદિર બદાયુનીએ*
▪કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા❓
*✔એડવર્ડ સાતમાના*
▪કર્ણની પાલક માતાનું નામ શું હતું❓
*✔અનુરાધા*
▪કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે❓
*✔જૈન*
▪ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે❓
*✔પુરુષ સુક્ત*
▪ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે❓
*✔તૃષ્ણા*
▪શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા❓
*✔ઈટેરી સ્તૂપ*
▪જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે❓
*✔બાવા-પ્યારાની ગુફા*
▪કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો❓
*✔સંત માણેકનાથ*
▪ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું❓
*✔ઈલ્વ દૂર્ગ*
▪શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું❓
*✔વાગભટ્ટ*
▪શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે❓
*✔અંગારશા*
▪સમરથપુર કોનું પ્રાચીન નામ હતું❓
*✔ગિરનાર*
▪વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા❓
*✔ક
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક vigyan
[25/08, 9:31 am] Naresh Zala.: ▪અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે❓
*✔નં.8A*
▪મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે❓
*✔તાપી*
▪ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે❓
*✔દહેજ*
▪ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે❓
*✔પંચમહાલ*
▪'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે❓
*✔હજીરા*
▪ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો❓
*✔ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*
▪IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી❓
*✔1969માં વડોદરા ખાતે*
▪મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે❓
*✔આલ્કોહોલ*
▪ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા❓
*✔વાલચંદ હિરાચંદ*
▪ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે❓
*✔ખેડા જિલ્લામાં*
▪અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1860*
▪હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે❓
*✔ખારાઘોડા*
▪મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે❓
*✔શેરડી*
▪આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે❓
*✔હોળીનો તહેવાર*
▪કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે❓
*✔ડેરી ઉદ્યોગ*
▪'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રોઝ*
▪પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા❓
*✔મનુ*
▪'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે❓
*✔બૃહદારણ્ય ઉપનિષદમાં*
▪'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી❓
*✔આનંદપુરમાં*
▪'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો❓
*✔અબ્દુલ કાદિર બદાયુનીએ*
▪કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા❓
*✔એડવર્ડ સાતમાના*
▪કર્ણની પાલક માતાનું નામ શું હતું❓
*✔અનુરાધા*
▪કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે❓
*✔જૈન*
▪ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે❓
*✔પુરુષ સુક્ત*
▪ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે❓
*✔તૃષ્ણા*
▪શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા❓
*✔ઈટેરી સ્તૂપ*
▪જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે❓
*✔બાવા-પ્યારાની ગુફા*
▪કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો❓
*✔સંત માણેકનાથ*
▪ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું❓
*✔ઈલ્વ દૂર્ગ*
▪શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું❓
*✔વાગભટ્ટ*
▪શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે❓
*✔અંગારશા*
▪સમરથપુર કોનું પ્રાચીન નામ હતું❓
*✔ગિરનાર*
▪વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા❓
*✔ક
ાશીનો દીકરો*
▪"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે❓
*✔શામળ*
▪'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે❓
*✔ઈંટોના સાત રંગ*
▪મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે❓
*✔કાકાની શશી*
▪ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે❓
*✔સંદેશક રાસ*
▪ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો❓
*✔હરિપ્રસાદ દેસાઈ*
▪નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા❓
*✔જ્યોતિન્દ્ર દવે*
▪સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી❓
*✔વડતાલ*
▪કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે❓
*✔ડાકોર*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે❓
*✔બ્રહ્મસાવિત્રીનું*
▪ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો❓
*✔શિરીન ફોજદાર*
▪ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું❓
*✔ખંભાત*
▪ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું❓
*✔સજ્જન મહેતા*
▪સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો❓
*✔નાદિરશાહ*
▪ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે❓
*✔નેમ-રાજુલ ગુફા*
▪ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે❓
*✔સદનશાપીર*
▪કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા❓
*✔ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*
▪ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે❓
*✔ગુણભાખરી*
▪મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......❓
*✔ગલિયારા*
▪મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે❓
*✔મહેરાબ*
▪"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે❓
*✔શામળ*
▪'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે❓
*✔ઈંટોના સાત રંગ*
▪મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે❓
*✔કાકાની શશી*
▪ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે❓
*✔સંદેશક રાસ*
▪ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો❓
*✔હરિપ્રસાદ દેસાઈ*
▪નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા❓
*✔જ્યોતિન્દ્ર દવે*
▪સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી❓
*✔વડતાલ*
▪કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે❓
*✔ડાકોર*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે❓
*✔બ્રહ્મસાવિત્રીનું*
▪ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો❓
*✔શિરીન ફોજદાર*
▪ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું❓
*✔ખંભાત*
▪ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું❓
*✔સજ્જન મહેતા*
▪સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો❓
*✔નાદિરશાહ*
▪ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે❓
*✔નેમ-રાજુલ ગુફા*
▪ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે❓
*✔સદનશાપીર*
▪કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા❓
*✔ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*
▪ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે❓
*✔ગુણભાખરી*
▪મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......❓
*✔ગલિયારા*
▪મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે❓
*✔મહેરાબ*
[25/08, 1:10 am] Naresh Zala.: 💥 બંધારણમાં સુધારા પ્રકિયા 💥
➡ બંધારણમાં સુધારા પદ્ધતિએ દક્ષિણ આફ્રિકાની બંધારણથી પ્રભાવિત થાય છે.
➡ બંધારણના સુધારા કરવા અ.નુ . ૩૬૮ અંતર્ગત કોઈપણ ગૃહમા પ્રસ્તાવ લગાવવામાં આવે છે.
➡ સંસદ કોઈપણ ગૃહમાં ૨/૩
બહુમતી સાથે સુધારાનો પ્રસ્તાવ
અન્ય ગૃહમાં ૨/૩ બહુમતી સાથે
પસાર થાય તો પ્રવર્તમાન 28 રાજ્યો
અને 9 કેન્દ્રશાસિત પ્રદેશની
વિધાનસભામાં ૫૦% વિધાનસભા
તે ખરડો પસાર કરે તો છેલ્લે
રાષ્ટ્રપતિની સહીથી બંધારણમાં
સુધારો નિશ્ર્ચિત થાય છે.
નરેશ ઝાલા
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
[25/08, 1:12 am] Naresh Zala.: 💐 🌴 વિધાન પરિષદ 🌴 💐
🌼 (૧) વિધાનપરિષદવાળા દરેક રાજ્યમાં તેનીવિધાનપરિષદના સભ્યો તે રાજ્યની વિધાનસભાના રાજ્યોની સંખ્યાના ૧/૩ કરતા વધારે હોઈ શકે નહી.
🌼(૨) કોઈપણ વિધાનપરિષદમાં ૪૦ થી ઓછા સભ્યો પણ ન હોઈ શકે.
🌼(૩) રાજ્ય વિ.પરિષદના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોઈ છે.
🌼 (૪) વિ. પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષના અંતે નિવૃત થાય છે. અને એટલાજ સભ્યો ચુંટાઈને ફરી આવે છે.
🌼(૫) વિ.પરિષદના સભ્યો પોતાનાચેરમેન અને નાયબ ચેરમેનની પસંદગી કરે છે.
નરેશ ઝાલા
💐💐💐💐💐💐💐💐💐
➡ બંધારણમાં સુધારા પદ્ધતિએ દક્ષિણ આફ્રિકાની બંધારણથી પ્રભાવિત થાય છે.
➡ બંધારણના સુધારા કરવા અ.નુ . ૩૬૮ અંતર્ગત કોઈપણ ગૃહમા પ્રસ્તાવ લગાવવામાં આવે છે.
➡ સંસદ કોઈપણ ગૃહમાં ૨/૩
બહુમતી સાથે સુધારાનો પ્રસ્તાવ
અન્ય ગૃહમાં ૨/૩ બહુમતી સાથે
પસાર થાય તો પ્રવર્તમાન 28 રાજ્યો
અને 9 કેન્દ્રશાસિત પ્રદેશની
વિધાનસભામાં ૫૦% વિધાનસભા
તે ખરડો પસાર કરે તો છેલ્લે
રાષ્ટ્રપતિની સહીથી બંધારણમાં
સુધારો નિશ્ર્ચિત થાય છે.
નરેશ ઝાલા
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
[25/08, 1:12 am] Naresh Zala.: 💐 🌴 વિધાન પરિષદ 🌴 💐
🌼 (૧) વિધાનપરિષદવાળા દરેક રાજ્યમાં તેનીવિધાનપરિષદના સભ્યો તે રાજ્યની વિધાનસભાના રાજ્યોની સંખ્યાના ૧/૩ કરતા વધારે હોઈ શકે નહી.
🌼(૨) કોઈપણ વિધાનપરિષદમાં ૪૦ થી ઓછા સભ્યો પણ ન હોઈ શકે.
🌼(૩) રાજ્ય વિ.પરિષદના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોઈ છે.
🌼 (૪) વિ. પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષના અંતે નિવૃત થાય છે. અને એટલાજ સભ્યો ચુંટાઈને ફરી આવે છે.
🌼(૫) વિ.પરિષદના સભ્યો પોતાનાચેરમેન અને નાયબ ચેરમેનની પસંદગી કરે છે.
નરેશ ઝાલા
💐💐💐💐💐💐💐💐💐