[18/08/2018, 7:56 am] Randheer: ▪રૂઢિપ્રયોગમાં જે-તે ભાષામાં બોલનાર પ્રજાના જીવન-વ્યવહારનું વત્તે ઓછે અંશે શું પડતું હોય છે❓
*✔પ્રતિબિંબ*
▪રૂઢિપ્રયોગના ઉપયોગથી લખાણ કે વક્તવ્ય કેવું બને છે❓
*✔લાઘવયુક્ત ને પ્રભાવક*
▪કોઈ એક શબ્દના નિશ્ચિત થયેલા અર્થને વ્યાકરણની પરિભાષામાં કેવો અર્થ કહેવાય❓
*✔કોશગત*
▪"કહેવત એટલે પ્રજાનું ઘૂંટાયેલું, ભાષાબદ્ધ થયેલું ડહાપણ અથવા ............વાણી" ખાલી જગ્યામાં કયો શબ્દ મુકશો❓
*✔અનુભવ*
▪ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે❓
*✔પુનઃપ્રેરક*
▪સર્જકના ચિત્તમાં સહજપણે પ્રગટેલા અલંકાર-
*✔રસસાધક હોય*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[18/08/2018, 8:27 am] Randheer: *▪અલંકાર▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪વર્ણાનુપ્રાસ*
➖એકનો એક વર્ણ ત્રણ કે ત્રણથી વધુ વાર આવે
*✔કા* મિની *કો* કિલા *કે* લિ *કૂ* જન *ક* રે.
*▪શબ્દાનુપ્રાસ/યમક*
➖એક સરખા ઉચ્ચારવાળા/ભિન્ન અર્થવાળા શબ્દો
✔મન *ગમયંતી* બોલ *દમયંતી* નળે પાડ્યો સાદ.
*▪અંત્યાનુપ્રાસ*
➖બંને પંક્તિના છેડે સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો
✔લાંબા જોડે ટૂંકો *જાય,*
મરે નહિ તો માંદો *થાય.*
*▪પ્રાસસાંકળી*
➖પ્રથમ પંક્તિના છેલ્લા અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય.
✔મહેતાજી નિશાને *આવ્યા*
*લાવ્યા* પ્રસાદ ને કર્યો ઓચ્છવ.
*▪ઉપમા*
➖ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યું હોય છે.
✔રાધાજીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
*▪રૂપક*
➖ઉપમેય-ઉપમાન બંને એક જ એકરૂપ હોય.
✔મીરાંબાઈને સંસારસાગર ખારો લાગ્યો.
*▪ઉત્પ્રેક્ષા*
➖ઉપમેય જાણે ઉપમાન હોય એવી સંભાવના હોય.
✔મોનાલીસાનું મુખ જાણે ધરતી પરનો ચંદ્ર.
*▪વ્યતિરેક*
➖ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવ્યું હોય.
✔રાધાના મુખ પાસે શરદપૂનમનો ચંદ્ર પણ ઝાંખો લાગે.
*▪અનન્વય*
➖ઉપમેયને ઉપમાન તરીકે ગણ્યું હોય.
✔જોગનો ધોધ ઈ તો જોગનો ધોધ.
*▪દૃષ્ટાંત અલંકાર*
➖ઉપમેય-ઉપમાન વાક્યો વચ્ચે બિંબ-પ્રતિબિંબનો સંબંધ
✔સાપ કાંચળી ઉતારે તેમ નળે દમયંતીને ત્યજી.
*▪અતિશયોક્તિ*
➖ઉપમાનમાં જ ઉપમેય સમાઈ ગયેલું હોય.
➖જો ચંદ્રમાં કલંક ન હોત તો દમયંતીના મુખ જેવો હોત.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥ખાંટ💥
*✔પ્રતિબિંબ*
▪રૂઢિપ્રયોગના ઉપયોગથી લખાણ કે વક્તવ્ય કેવું બને છે❓
*✔લાઘવયુક્ત ને પ્રભાવક*
▪કોઈ એક શબ્દના નિશ્ચિત થયેલા અર્થને વ્યાકરણની પરિભાષામાં કેવો અર્થ કહેવાય❓
*✔કોશગત*
▪"કહેવત એટલે પ્રજાનું ઘૂંટાયેલું, ભાષાબદ્ધ થયેલું ડહાપણ અથવા ............વાણી" ખાલી જગ્યામાં કયો શબ્દ મુકશો❓
*✔અનુભવ*
▪ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે❓
*✔પુનઃપ્રેરક*
▪સર્જકના ચિત્તમાં સહજપણે પ્રગટેલા અલંકાર-
*✔રસસાધક હોય*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[18/08/2018, 8:27 am] Randheer: *▪અલંકાર▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪વર્ણાનુપ્રાસ*
➖એકનો એક વર્ણ ત્રણ કે ત્રણથી વધુ વાર આવે
*✔કા* મિની *કો* કિલા *કે* લિ *કૂ* જન *ક* રે.
*▪શબ્દાનુપ્રાસ/યમક*
➖એક સરખા ઉચ્ચારવાળા/ભિન્ન અર્થવાળા શબ્દો
✔મન *ગમયંતી* બોલ *દમયંતી* નળે પાડ્યો સાદ.
*▪અંત્યાનુપ્રાસ*
➖બંને પંક્તિના છેડે સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો
✔લાંબા જોડે ટૂંકો *જાય,*
મરે નહિ તો માંદો *થાય.*
*▪પ્રાસસાંકળી*
➖પ્રથમ પંક્તિના છેલ્લા અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય.
✔મહેતાજી નિશાને *આવ્યા*
*લાવ્યા* પ્રસાદ ને કર્યો ઓચ્છવ.
*▪ઉપમા*
➖ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યું હોય છે.
✔રાધાજીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
*▪રૂપક*
➖ઉપમેય-ઉપમાન બંને એક જ એકરૂપ હોય.
✔મીરાંબાઈને સંસારસાગર ખારો લાગ્યો.
*▪ઉત્પ્રેક્ષા*
➖ઉપમેય જાણે ઉપમાન હોય એવી સંભાવના હોય.
✔મોનાલીસાનું મુખ જાણે ધરતી પરનો ચંદ્ર.
*▪વ્યતિરેક*
➖ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવ્યું હોય.
✔રાધાના મુખ પાસે શરદપૂનમનો ચંદ્ર પણ ઝાંખો લાગે.
*▪અનન્વય*
➖ઉપમેયને ઉપમાન તરીકે ગણ્યું હોય.
✔જોગનો ધોધ ઈ તો જોગનો ધોધ.
*▪દૃષ્ટાંત અલંકાર*
➖ઉપમેય-ઉપમાન વાક્યો વચ્ચે બિંબ-પ્રતિબિંબનો સંબંધ
✔સાપ કાંચળી ઉતારે તેમ નળે દમયંતીને ત્યજી.
*▪અતિશયોક્તિ*
➖ઉપમાનમાં જ ઉપમેય સમાઈ ગયેલું હોય.
➖જો ચંદ્રમાં કલંક ન હોત તો દમયંતીના મુખ જેવો હોત.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥ખાંટ💥
▪રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956માં કેટલા રાજ્યોની રચના કરાઈ હતી❓
*✔14*
▪આરંભિક બંધરણમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી❓
*✔15*
▪અનુચ્છેદ 19 (F)માં આવેલ મિલકતનો અધિકાર ક્યારે નાબૂદ કરવામાં આવ્યો છે❓
*✔ઈ.સ.1979*
▪કઈ સાલમાં દિલ્હીને નેશનલ કેપિટલ ટેરીટેરી (રાષ્ટ્રીય પાટનગર પ્રદેશ) દરજ્જો અપાયો હતો❓
*✔ઈ.સ.1991*
▪સંસદીય સરકાર સૌપ્રથમ કયા દેશમાં વિકસિત થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪કઈ પ્રથા વિશ્વની સંસદીય પ્રણાલીને ભારતની ભેટ છે❓
*✔શૂન્યકાળ*
▪બંધારણનો "સુરક્ષા વાલ્વ" કોને કહેવાય છે❓
*✔ન્યાયપાલિકા (ન્યાયતંત્ર)*
▪ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો કયા દેશના હોદ્દાને મળતો આવે છે❓
*✔બ્રિટનના સમ્રાટ/રાણી*
▪ભારતમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર કયા રાજયમાં સ્થાપવામાં આવી હતી❓
*✔કેરલ*
▪'ભારતરત્ન' સન્માનનું સ્થાન કોની બરાબર છે❓
*✔સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર*
▪ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારની ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે❓
*✔કુલ મતના 1/6 મત ન મળે તો*
▪'મેન્ડેમસ' એટલે શું❓
*✔વ્યક્તિને કાયદા પ્રમાણે તેની સાર્વજનિક ફરજનું પાલન કરવાનો આદેશ*
▪બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે 'ભારતરત્ન' અને 'પદ્મશ્રી' ના ખિતાબો શરૂ કર્યા છે❓
*✔કલમ-18*
▪બંધારણીય સભાના કુલ સભ્યોમાં રજવાડામાંથી કેટલા સભ્યો હતા❓
*✔93*
▪રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ બંધારણની કઈ કલમ હેઠળ ઉકેલવામાં આવે છે❓
*✔કલમ-71*
▪ભારતીય બંધારણ...........❓
*✔પરિવર્તનશીલ છે.*
▪બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ ચાલી શકે છે❓
*✔કલમ-32*
▪ભારતમાં સૌપ્રથમ દલિત મહિલા મુખ્યપ્રધાન કોણ બન્યું હતું❓
*✔માયાવતી*
▪ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે❓
*✔ગોવા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥ખાંટ💥
*✔14*
▪આરંભિક બંધરણમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી❓
*✔15*
▪અનુચ્છેદ 19 (F)માં આવેલ મિલકતનો અધિકાર ક્યારે નાબૂદ કરવામાં આવ્યો છે❓
*✔ઈ.સ.1979*
▪કઈ સાલમાં દિલ્હીને નેશનલ કેપિટલ ટેરીટેરી (રાષ્ટ્રીય પાટનગર પ્રદેશ) દરજ્જો અપાયો હતો❓
*✔ઈ.સ.1991*
▪સંસદીય સરકાર સૌપ્રથમ કયા દેશમાં વિકસિત થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪કઈ પ્રથા વિશ્વની સંસદીય પ્રણાલીને ભારતની ભેટ છે❓
*✔શૂન્યકાળ*
▪બંધારણનો "સુરક્ષા વાલ્વ" કોને કહેવાય છે❓
*✔ન્યાયપાલિકા (ન્યાયતંત્ર)*
▪ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો કયા દેશના હોદ્દાને મળતો આવે છે❓
*✔બ્રિટનના સમ્રાટ/રાણી*
▪ભારતમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર કયા રાજયમાં સ્થાપવામાં આવી હતી❓
*✔કેરલ*
▪'ભારતરત્ન' સન્માનનું સ્થાન કોની બરાબર છે❓
*✔સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર*
▪ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારની ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે❓
*✔કુલ મતના 1/6 મત ન મળે તો*
▪'મેન્ડેમસ' એટલે શું❓
*✔વ્યક્તિને કાયદા પ્રમાણે તેની સાર્વજનિક ફરજનું પાલન કરવાનો આદેશ*
▪બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે 'ભારતરત્ન' અને 'પદ્મશ્રી' ના ખિતાબો શરૂ કર્યા છે❓
*✔કલમ-18*
▪બંધારણીય સભાના કુલ સભ્યોમાં રજવાડામાંથી કેટલા સભ્યો હતા❓
*✔93*
▪રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ બંધારણની કઈ કલમ હેઠળ ઉકેલવામાં આવે છે❓
*✔કલમ-71*
▪ભારતીય બંધારણ...........❓
*✔પરિવર્તનશીલ છે.*
▪બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ ચાલી શકે છે❓
*✔કલમ-32*
▪ભારતમાં સૌપ્રથમ દલિત મહિલા મુખ્યપ્રધાન કોણ બન્યું હતું❓
*✔માયાવતી*
▪ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે❓
*✔ગોવા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥ખાંટ💥
*🌈ગુજરાત🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*
▪ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે❓
*✔ભાવનગર*
▪જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે❓
*✔ઈ.સ.1540માં*
▪ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે❓
*✔જામનગર જિલ્લાના સિક્કામાં*
▪જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે❓
*✔કંકુ,મેશ અને બાંધણી*
▪જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો❓
*✔ઝંડુ ભટ્ટજીએ*
▪જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે❓
*✔1964થી*
▪સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી❓
*✔લોજ ગામે*
▪અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે❓
*✔કાંતિલાલ વોરા*
▪પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔ઘેડ પ્રદેશ*
▪સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે❓
*✔રાણાવાવ (પોરબંદર)*
▪ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
▪બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે❓
*✔દ્વારકા*
▪મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે❓
*✔મોરબી*
▪સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો❓
*✔બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*
▪સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔દિલબહાર નગરી*
▪ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔બારડોલી*
▪ભરૂચનું પ્રાચીન નામ શું હતું❓
*✔ભૃગુતીર્થ*
▪ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે❓
*✔જંબુસર તાલુકાના કાવી ગામે*
▪અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે❓
*✔228(નવો હાઈ-વે નંબર-64)*
▪ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે❓
*✔વરલી*
▪કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે❓
*✔વ્યારામાં (તાપી જિલ્લો)*
▪તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે❓
*✔વાલોદ*
▪તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે❓
*✔સોનગઢ*
▪પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો❓
*✔ભાદેલી*
▪દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો❓
*✔વલસાડ*
▪દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે❓
*✔વલસાડ*
▪ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે❓
*✔ઉમરગામ*
▪ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે❓
*✔ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*
▪ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે❓
*✔ભાવનગર*
▪જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે❓
*✔ઈ.સ.1540માં*
▪ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે❓
*✔જામનગર જિલ્લાના સિક્કામાં*
▪જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે❓
*✔કંકુ,મેશ અને બાંધણી*
▪જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો❓
*✔ઝંડુ ભટ્ટજીએ*
▪જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે❓
*✔1964થી*
▪સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી❓
*✔લોજ ગામે*
▪અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે❓
*✔કાંતિલાલ વોરા*
▪પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔ઘેડ પ્રદેશ*
▪સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે❓
*✔રાણાવાવ (પોરબંદર)*
▪ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
▪બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે❓
*✔દ્વારકા*
▪મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે❓
*✔મોરબી*
▪સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો❓
*✔બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*
▪સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔દિલબહાર નગરી*
▪ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔બારડોલી*
▪ભરૂચનું પ્રાચીન નામ શું હતું❓
*✔ભૃગુતીર્થ*
▪ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે❓
*✔જંબુસર તાલુકાના કાવી ગામે*
▪અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે❓
*✔228(નવો હાઈ-વે નંબર-64)*
▪ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે❓
*✔વરલી*
▪કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે❓
*✔વ્યારામાં (તાપી જિલ્લો)*
▪તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે❓
*✔વાલોદ*
▪તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે❓
*✔સોનગઢ*
▪પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો❓
*✔ભાદેલી*
▪દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો❓
*✔વલસાડ*
▪દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે❓
*✔વલસાડ*
▪ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે❓
*✔ઉમરગામ*
▪ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે❓
*✔ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે❓
*✔લખવા/બોલવામાં*
▪'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય❓
*✔સામાસિક*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે❓
*✔લાઘવ*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે❓
*✔સમય/શક્તિનો*
▪શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે❓
*✔અર્થની*
▪સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે❓
*✔સઘન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*✔લખવા/બોલવામાં*
▪'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય❓
*✔સામાસિક*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે❓
*✔લાઘવ*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે❓
*✔સમય/શક્તિનો*
▪શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે❓
*✔અર્થની*
▪સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે❓
*✔સઘન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🌈ગુજરાત🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
*✔અમદાવાદ*
▪અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
*✔માણેક બુરજની જગ્યાએ*
▪મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
*✔બાર*
▪ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
*✔26 જાન્યુઆરી,1991*
▪ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
*✔ધોળકા*
▪અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔થલતેજ ટેકરાને*
▪અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
*✔ગળી*
▪રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
*✔માંડલ ખાતે*
▪અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
*✔નાનુભાઈ શાહ*
▪અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
*✔સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*
▪અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
*✔શાંતિદાસ ઝવેરીએ*
▪જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
*✔ખંભાત*
▪આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔પેટલાદ (જી.આણંદ)*
▪ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
*✔સોજીત્રા (જી.આણંદ)*
▪વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
*✔ઈ.સ.1734માં*
▪વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
*✔મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*
▪ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
*✔1969માં*
▪ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
*✔સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*
▪ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
*✔ત્રબકદાસ*
▪પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
*✔રાજા જયસિંહ ચૌહાણ*
▪મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
*✔ઈ.સ.1618માં*
▪દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔મકાઈ*
▪ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
*✔ચરોતર એજ્યુકેશન સોસાયટી*
▪પાલનપુર કોણે વસાવ્યું હતું❓
*✔આબુના શાસક પ્રહલાદદેવે*
💥રણધીર ખાંટ💥
▪બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
💥રણધીર ખાંટ💥
▪સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
*✔કચ્છ*
▪કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
*✔સૂરજબારી*
▪કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
*✔રામસંગ માલમે*
▪દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
*✔ભૂજ*
▪કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
*✔ગઢશીશા*
▪ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1610માં*
▪વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔રાજકોટ*
▪ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
*✔ધ્રાંગધ્રા*
▪ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔કૃષ્ણકુમારસિંહજીએ*
▪ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1723માં*
*👉🏻 continue..........*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
*✔અમદાવાદ*
▪અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
*✔માણેક બુરજની જગ્યાએ*
▪મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
*✔બાર*
▪ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
*✔26 જાન્યુઆરી,1991*
▪ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
*✔ધોળકા*
▪અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔થલતેજ ટેકરાને*
▪અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
*✔ગળી*
▪રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
*✔માંડલ ખાતે*
▪અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
*✔નાનુભાઈ શાહ*
▪અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
*✔સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*
▪અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
*✔શાંતિદાસ ઝવેરીએ*
▪જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
*✔ખંભાત*
▪આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔પેટલાદ (જી.આણંદ)*
▪ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
*✔સોજીત્રા (જી.આણંદ)*
▪વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
*✔ઈ.સ.1734માં*
▪વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
*✔મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*
▪ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
*✔1969માં*
▪ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
*✔સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*
▪ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
*✔ત્રબકદાસ*
▪પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
*✔રાજા જયસિંહ ચૌહાણ*
▪મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
*✔ઈ.સ.1618માં*
▪દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔મકાઈ*
▪ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
*✔ચરોતર એજ્યુકેશન સોસાયટી*
▪પાલનપુર કોણે વસાવ્યું હતું❓
*✔આબુના શાસક પ્રહલાદદેવે*
💥રણધીર ખાંટ💥
▪બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
💥રણધીર ખાંટ💥
▪સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
*✔કચ્છ*
▪કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
*✔સૂરજબારી*
▪કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
*✔રામસંગ માલમે*
▪દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
*✔ભૂજ*
▪કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
*✔ગઢશીશા*
▪ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1610માં*
▪વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔રાજકોટ*
▪ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
*✔ધ્રાંગધ્રા*
▪ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔કૃષ્ણકુમારસિંહજીએ*
▪ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1723માં*
*👉🏻 continue..........*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪એશિયન રમતોત્સવ (એશિયાડ)▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે❓
*✔ભારતીય પ્રો.જી.ડી.સોંધી*
▪એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1949માં દિલ્હીમાં*
▪એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે❓
*✔ચાર વર્ષે*
▪એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે❓
*✔ઝળહળતો સૂર્ય*
▪16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો❓
*✔મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*
▪17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો❓
*✔દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*
▪18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે❓
*✔ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*
▪17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું❓
*✔કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*
▪એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું❓
*✔1951માં દિલ્હી (ભારત)*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું❓
*✔51 મેડલ સાથે બીજા સ્થાને*
▪17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું❓
*✔હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*
▪18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે❓
*✔જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
*✔11*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે❓
*✔ભારતીય પ્રો.જી.ડી.સોંધી*
▪એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1949માં દિલ્હીમાં*
▪એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે❓
*✔ચાર વર્ષે*
▪એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે❓
*✔ઝળહળતો સૂર્ય*
▪16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો❓
*✔મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*
▪17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો❓
*✔દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*
▪18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે❓
*✔ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*
▪17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું❓
*✔કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*
▪એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું❓
*✔1951માં દિલ્હી (ભારત)*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું❓
*✔51 મેડલ સાથે બીજા સ્થાને*
▪17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું❓
*✔હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*
▪18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે❓
*✔જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
*✔11*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી❓
*✔વર્ષ 1962માં*
▪દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો કયા મુખ્યમંત્રીના સમયમાં પસાર કરવામાં આવ્યો❓
*✔હિતેન્દ્રભાઈ દેસાઈ*
▪ગુજરાતમાં 13 મે, 1971ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું જે કેટલા સમય સુધી અમલમાં રહ્યું હતું❓
*✔10 મહિના*
▪નવ નિર્માણ શબ્દ કોણે આપ્યો હતો❓
*✔પુરુષોત્તમ માવળકરે*
▪કયા મુખ્યમંત્રીના શાસનમાં વર્ષ 1979માં મોરબીમાં પૂર-હોનારત થઈ અને મચ્છુ ડેમ તૂટ્યો❓
*✔બાબુભાઇ જશભાઈ પટેલ*
▪ગુજરાતના પ્રથમ બિન-સંવર્ણ મુખ્યમંત્રી કોણ હતા❓
*✔માધવસિંહ સોલંકી*
▪માધવસિંહ સોલંકીએ KHAM થિયરી અપનાવી હતી.KHAM નો અર્થ શું થાય❓
*✔K=ક્ષત્રિય,H=હરિજન,*
*A=આદિવાસી અને M=મુસ્લિમ*
▪ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સમયમાં નર્મદા કોર્પોરેશનની રચના કયા વર્ષે થઈ હતી❓
*✔1988માં*
▪ગુજરાતમાં સોમનાથની રથયાત્રાનો પ્રારંભ કયા મુખ્યમંત્રીએ કર્યો હતો જેમાં જનતા દળે આ રથયાત્રાને ટેકો આપ્યો નહીં❓
*✔વર્ષ 1990માં લાલકૃષ્ણ અડવાણી*
▪આનંદીબેન પટેલનું મૂળ નામ શું છે❓
*✔આંનદીબહેન જેઠાભાઇ પટેલ*
▪આનંદીબહેન પટેલે વર્ષ 1968થી કઈ વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી હતી❓
*✔મોહિનીબા કન્યા વિદ્યાલયમાં*
▪આંનદીબહેન પટેલ ક્યારે વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા❓
*✔1998માં અમદાવાદના માંડલથી*
▪આનંદીબહેન પટેલ 13મી વિધાનસભામાં અમદાવાદની કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા❓
*✔ઘાટલોડિયા*
▪વિજય રૂપાણીએ ક્યાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી❓
*✔ઈ.સ.1987માં રાજકોટ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે*
▪વિજય રૂપાણીએ 1996 થી 1997 સુધી કયા શહેરમાં મેયરપદે કાર્ય કર્યું હતું❓
*✔રાજકોટ*
▪1974માં નવનિર્માણ આંદોલનમાં મહામંત્રીની ભૂમિકા કોણે ભજવી હતી❓
*✔નીતિનભાઈ પટેલ*
▪નીતિનભાઈ પટેલે પોતાની રાજકીય કારકિર્દી કઈ નગરપાલિકાના સભ્યથી કરી હતી❓
*✔કડી નગરપાલિકા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔વર્ષ 1962માં*
▪દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો કયા મુખ્યમંત્રીના સમયમાં પસાર કરવામાં આવ્યો❓
*✔હિતેન્દ્રભાઈ દેસાઈ*
▪ગુજરાતમાં 13 મે, 1971ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું જે કેટલા સમય સુધી અમલમાં રહ્યું હતું❓
*✔10 મહિના*
▪નવ નિર્માણ શબ્દ કોણે આપ્યો હતો❓
*✔પુરુષોત્તમ માવળકરે*
▪કયા મુખ્યમંત્રીના શાસનમાં વર્ષ 1979માં મોરબીમાં પૂર-હોનારત થઈ અને મચ્છુ ડેમ તૂટ્યો❓
*✔બાબુભાઇ જશભાઈ પટેલ*
▪ગુજરાતના પ્રથમ બિન-સંવર્ણ મુખ્યમંત્રી કોણ હતા❓
*✔માધવસિંહ સોલંકી*
▪માધવસિંહ સોલંકીએ KHAM થિયરી અપનાવી હતી.KHAM નો અર્થ શું થાય❓
*✔K=ક્ષત્રિય,H=હરિજન,*
*A=આદિવાસી અને M=મુસ્લિમ*
▪ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સમયમાં નર્મદા કોર્પોરેશનની રચના કયા વર્ષે થઈ હતી❓
*✔1988માં*
▪ગુજરાતમાં સોમનાથની રથયાત્રાનો પ્રારંભ કયા મુખ્યમંત્રીએ કર્યો હતો જેમાં જનતા દળે આ રથયાત્રાને ટેકો આપ્યો નહીં❓
*✔વર્ષ 1990માં લાલકૃષ્ણ અડવાણી*
▪આનંદીબેન પટેલનું મૂળ નામ શું છે❓
*✔આંનદીબહેન જેઠાભાઇ પટેલ*
▪આનંદીબહેન પટેલે વર્ષ 1968થી કઈ વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી હતી❓
*✔મોહિનીબા કન્યા વિદ્યાલયમાં*
▪આંનદીબહેન પટેલ ક્યારે વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા❓
*✔1998માં અમદાવાદના માંડલથી*
▪આનંદીબહેન પટેલ 13મી વિધાનસભામાં અમદાવાદની કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા❓
*✔ઘાટલોડિયા*
▪વિજય રૂપાણીએ ક્યાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી❓
*✔ઈ.સ.1987માં રાજકોટ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે*
▪વિજય રૂપાણીએ 1996 થી 1997 સુધી કયા શહેરમાં મેયરપદે કાર્ય કર્યું હતું❓
*✔રાજકોટ*
▪1974માં નવનિર્માણ આંદોલનમાં મહામંત્રીની ભૂમિકા કોણે ભજવી હતી❓
*✔નીતિનભાઈ પટેલ*
▪નીતિનભાઈ પટેલે પોતાની રાજકીય કારકિર્દી કઈ નગરપાલિકાના સભ્યથી કરી હતી❓
*✔કડી નગરપાલિકા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪જળમાર્ગ નંબર:1*
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.
*▪જળ માર્ગ નંબર :2*
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.
*▪જળ માર્ગ નંબર :3*
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.
*▪જળ માર્ગ નંબર :4*
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.
*▪જળ માર્ગ નંબર : 5*
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖નદી : મહાનદી
➖લંબાઈ : 623 કિમી.
*▪જળ માર્ગ નંબર : 6*
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪જળમાર્ગ નંબર:1*
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.
*▪જળ માર્ગ નંબર :2*
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.
*▪જળ માર્ગ નંબર :3*
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.
*▪જળ માર્ગ નંબર :4*
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.
*▪જળ માર્ગ નંબર : 5*
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖નદી : મહાનદી
➖લંબાઈ : 623 કિમી.
*▪જળ માર્ગ નંબર : 6*
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪મહાન્યાયવાદી (એટર્ની જનરલ) (Attorney Genral)*
➖➖➖➖➖➖➖➖➖➖
➖અનુચ્છેદ-76 મુજબ ભારતના મહાન્યાયવાદી
➖દેશના સૌથી મોટા કાયદા અધિકારી
*▪એટર્ની જનરલ બનવા માટે યોગ્યતા*
➖તેમની લાયકાત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમકક્ષ હોય
➖હાઇકોર્ટમાં 5 વર્ષ કે તેથી વધારે સમય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલ હોય અથવા હાઇકોર્ટમાં 10 વર્ષના અનુભવ ધરાવતા હોવા જોઈએ.
➖તેઓ રાષ્ટ્રપતિના મતે ન્યાયવિદ હોવા જોઈએ.
➖રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણુક થાય છે.
*▪એટર્ની જનરલનું કાર્ય*
➖તેમનું મુખ્ય કાર્ય રાષ્ટ્રપતિ દ્વારા સોપાયેલા કાયદા વિષયક કર્યો અને ભારત સરકારને કાયદા વિષયક સલાહ આપવાનું
➖ભારત સરકાર સાથે સંલગ્ન હોય તેવી બાબતોમાં ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં રજુઆત કરી શકે છે.
➖રાષ્ટ્રપતિ અનુચ્છેદ-143 મુજબ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે છે અને આવા સમયે એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે.
➖અનુચ્છેદ-88 અનુસાર એટર્ની જનરલ દેશની તમામ અદાલતોમાં સુનાવણી કરી શકે છે.
➖તેઓ સંસદ સભ્ય ન હોવા છતાં સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે પરંતુ તેઓ સંસદમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી.
➖સંસદીય કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકે છે.
*▪રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અને પગાર*
➖રાષ્ટ્રપતિની ઈચ્છા હશે ત્યાં સુધી તેઓ પોતાના હોદ્દા પર કાર્ય કરશે અને રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
➖રાષ્ટ્રપતિને રાજીનામુ સોંપી શકે છે.
➖રાષ્ટ્રપતિ ઈચ્છે તેટલો પગાર આપવામાં આવશે.
➖નવી સરકારની રચના થતા એટર્ની જનરલ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દે છે.
➖આ પદ અર્ધસરકારી હોવાથી રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖અનુચ્છેદ-76 મુજબ ભારતના મહાન્યાયવાદી
➖દેશના સૌથી મોટા કાયદા અધિકારી
*▪એટર્ની જનરલ બનવા માટે યોગ્યતા*
➖તેમની લાયકાત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમકક્ષ હોય
➖હાઇકોર્ટમાં 5 વર્ષ કે તેથી વધારે સમય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલ હોય અથવા હાઇકોર્ટમાં 10 વર્ષના અનુભવ ધરાવતા હોવા જોઈએ.
➖તેઓ રાષ્ટ્રપતિના મતે ન્યાયવિદ હોવા જોઈએ.
➖રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણુક થાય છે.
*▪એટર્ની જનરલનું કાર્ય*
➖તેમનું મુખ્ય કાર્ય રાષ્ટ્રપતિ દ્વારા સોપાયેલા કાયદા વિષયક કર્યો અને ભારત સરકારને કાયદા વિષયક સલાહ આપવાનું
➖ભારત સરકાર સાથે સંલગ્ન હોય તેવી બાબતોમાં ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં રજુઆત કરી શકે છે.
➖રાષ્ટ્રપતિ અનુચ્છેદ-143 મુજબ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે છે અને આવા સમયે એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે.
➖અનુચ્છેદ-88 અનુસાર એટર્ની જનરલ દેશની તમામ અદાલતોમાં સુનાવણી કરી શકે છે.
➖તેઓ સંસદ સભ્ય ન હોવા છતાં સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે પરંતુ તેઓ સંસદમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી.
➖સંસદીય કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકે છે.
*▪રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અને પગાર*
➖રાષ્ટ્રપતિની ઈચ્છા હશે ત્યાં સુધી તેઓ પોતાના હોદ્દા પર કાર્ય કરશે અને રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
➖રાષ્ટ્રપતિને રાજીનામુ સોંપી શકે છે.
➖રાષ્ટ્રપતિ ઈચ્છે તેટલો પગાર આપવામાં આવશે.
➖નવી સરકારની રચના થતા એટર્ની જનરલ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દે છે.
➖આ પદ અર્ધસરકારી હોવાથી રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે❓
*✔33 %*
▪તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે❓
*✔ત્રીજા ભાગની*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔સામાજિક ન્યાય*
▪તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔કારોબારી સમિતિ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*✔33 %*
▪તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે❓
*✔ત્રીજા ભાગની*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔સામાજિક ન્યાય*
▪તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔કારોબારી સમિતિ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/08/2018, 1:20 pm] Randheer: ▪અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે❓
*✔નં.8A*
▪મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે❓
*✔તાપી*
▪ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે❓
*✔દહેજ*
▪ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે❓
*✔પંચમહાલ*
▪'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે❓
*✔હજીરા*
▪ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો❓
*✔ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*
▪IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી❓
*✔1969માં વડોદરા ખાતે*
▪મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે❓
*✔આલ્કોહોલ*
▪ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા❓
*✔વાલચંદ હિરાચંદ*
▪ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે❓
*✔ખેડા જિલ્લામાં*
▪અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1860*
▪હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે❓
*✔ખારાઘોડા*
▪મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે❓
*✔શેરડી*
▪આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે❓
*✔હોળીનો તહેવાર*
▪કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે❓
*✔ડેરી ઉદ્યોગ*
💥રણધીર ખાંટ💥
▪'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રોઝ*
▪પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા❓
*✔મનુ*
▪'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે❓
*✔બૃહદારણ્ય ઉપનિષદમાં*
▪'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી❓
*✔આનંદપુરમાં*
▪'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો❓
*✔અબ્દુલ કાદિર બદાયુનીએ*
▪કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા❓
*✔એડવર્ડ સાતમાના*
▪કર્ણની પાલક માતાનું નામ શું હતું❓
*✔અનુરાધા*
▪કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે❓
*✔જૈન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/08/2018, 1:42 pm] Randheer: ▪ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે❓
*✔પુરુષ સુક્ત*
▪ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે❓
*✔તૃષ્ણા*
▪શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા❓
*✔ઈટેરી સ્તૂપ*
▪જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે❓
*✔બાવા-પ્યારાની ગુફા*
▪કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો❓
*✔સંત માણેકનાથ*
▪ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું❓
*✔ઈલ્વ દૂર્ગ*
▪શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું❓
*✔વાગભટ્ટ*
▪શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે❓
*✔અંગારશા*
▪સમરથપુર કોનું પ્રાચીન નામ હતું❓
*✔ગિરનાર*
▪વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા❓
*✔કાશીનો દીકરો*
▪"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે❓
*✔શામળ*
▪'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે❓
*✔ઈંટોના સાત રંગ*
▪મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે❓
*✔કાકાની શશી*
▪ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે❓
*✔સંદેશક રાસ*
▪ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો❓
*✔હરિપ્રસાદ દેસાઈ*
▪નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા❓
*✔જ્યોતિન્દ્ર દવે*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/08/2018, 2:07 pm] Randheer: ▪સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી❓
*✔વડતાલ*
▪કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે❓
*✔ડાકોર*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે❓
*✔બ્રહ્મસાવિત્રીનું*
▪ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો❓
*✔શિરીન ફોજદાર*
▪ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું❓
*✔ખંભાત*
▪ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું❓
*✔સજ્જન મહેતા*
▪સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો❓
*✔નાદિરશાહ*
▪ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે❓
*✔નેમ-રાજુલ ગુફા*
▪ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે❓
*✔સદનશાપીર*
▪કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા❓
*✔ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*
▪ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે❓
*✔ગુણભાખરી*
▪મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......❓
*✔ગલિયારા*
▪મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે❓
*✔મહેરાબ*
▪ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જ્યાં નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદના પ્રાંગણને શું કહેવાય❓
*✔સહન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/08/2018, 2:45 pm] Randheer: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતી
*✔નં.8A*
▪મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે❓
*✔તાપી*
▪ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે❓
*✔દહેજ*
▪ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે❓
*✔પંચમહાલ*
▪'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે❓
*✔હજીરા*
▪ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો❓
*✔ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*
▪IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી❓
*✔1969માં વડોદરા ખાતે*
▪મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે❓
*✔આલ્કોહોલ*
▪ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા❓
*✔વાલચંદ હિરાચંદ*
▪ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે❓
*✔ખેડા જિલ્લામાં*
▪અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1860*
▪હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે❓
*✔ખારાઘોડા*
▪મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે❓
*✔શેરડી*
▪આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે❓
*✔હોળીનો તહેવાર*
▪કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે❓
*✔ડેરી ઉદ્યોગ*
💥રણધીર ખાંટ💥
▪'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રોઝ*
▪પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા❓
*✔મનુ*
▪'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે❓
*✔બૃહદારણ્ય ઉપનિષદમાં*
▪'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી❓
*✔આનંદપુરમાં*
▪'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો❓
*✔અબ્દુલ કાદિર બદાયુનીએ*
▪કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા❓
*✔એડવર્ડ સાતમાના*
▪કર્ણની પાલક માતાનું નામ શું હતું❓
*✔અનુરાધા*
▪કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે❓
*✔જૈન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/08/2018, 1:42 pm] Randheer: ▪ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે❓
*✔પુરુષ સુક્ત*
▪ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે❓
*✔તૃષ્ણા*
▪શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા❓
*✔ઈટેરી સ્તૂપ*
▪જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે❓
*✔બાવા-પ્યારાની ગુફા*
▪કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો❓
*✔સંત માણેકનાથ*
▪ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું❓
*✔ઈલ્વ દૂર્ગ*
▪શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું❓
*✔વાગભટ્ટ*
▪શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે❓
*✔અંગારશા*
▪સમરથપુર કોનું પ્રાચીન નામ હતું❓
*✔ગિરનાર*
▪વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા❓
*✔કાશીનો દીકરો*
▪"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે❓
*✔શામળ*
▪'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે❓
*✔ઈંટોના સાત રંગ*
▪મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે❓
*✔કાકાની શશી*
▪ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે❓
*✔સંદેશક રાસ*
▪ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો❓
*✔હરિપ્રસાદ દેસાઈ*
▪નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા❓
*✔જ્યોતિન્દ્ર દવે*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/08/2018, 2:07 pm] Randheer: ▪સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી❓
*✔વડતાલ*
▪કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે❓
*✔ડાકોર*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે❓
*✔બ્રહ્મસાવિત્રીનું*
▪ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો❓
*✔શિરીન ફોજદાર*
▪ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું❓
*✔ખંભાત*
▪ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું❓
*✔સજ્જન મહેતા*
▪સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો❓
*✔નાદિરશાહ*
▪ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે❓
*✔નેમ-રાજુલ ગુફા*
▪ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે❓
*✔સદનશાપીર*
▪કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા❓
*✔ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*
▪ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે❓
*✔ગુણભાખરી*
▪મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......❓
*✔ગલિયારા*
▪મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે❓
*✔મહેરાબ*
▪ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જ્યાં નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદના પ્રાંગણને શું કહેવાય❓
*✔સહન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/08/2018, 2:45 pm] Randheer: *▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતી
ય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1975
➖વિસ્તાર : 258.71 ચો કિમી
➖જિલ્લો : જૂનાગઢ
*2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1976
➖34.08 ચો કિમી
➖જિલ્લો : ભાવનગર
*3..વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1979
➖વિસ્તાર : 23.99 ચો કિમી
➖જિલ્લો : નવસારી
*4.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1982
➖વિસ્તાર : 162.89 ચો કિમી
➖જિલ્લો : કચ્છનો અખાત,જામનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
➖➖➖➖➖➖➖➖➖➖
*1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1975
➖વિસ્તાર : 258.71 ચો કિમી
➖જિલ્લો : જૂનાગઢ
*2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1976
➖34.08 ચો કિમી
➖જિલ્લો : ભાવનગર
*3..વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1979
➖વિસ્તાર : 23.99 ચો કિમી
➖જિલ્લો : નવસારી
*4.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન*
➖સ્થાપના : ઈ.સ.1982
➖વિસ્તાર : 162.89 ચો કિમી
➖જિલ્લો : કચ્છનો અખાત,જામનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
*▪ભારતના કેટલાંક મહત્વનાં અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪રાજ્ય: અસમ*
➖માનસ
➖કાઝીરંગા
➖ગરમપાની
*▪આંધ્ર પ્રદેશ*
➖એતુરનાગરમ
➖કવાલ
➖પોચારમ
➖કોલેરુ
*▪ઓડિશા*
➖ચાંદકા દામપરા
➖સિમલીપાલ
*▪ઉત્તર પ્રદેશ*
➖ડુડવા
➖ચંદ્રપ્રભા
*▪ઉત્તરાખંડ*
➖રાજાજી
➖કોર્બેટ
➖નંદાદેવી
*▪કર્ણાટક*
➖બાંદીપુર
➖બનીરઘટ્ટા
➖રંગાનાથિટ્ટુ
*▪કેરલ*
➖પેરિયાર
➖મડુમલાઈ
*▪ગુજરાત*
➖ગીર
➖વેળાવદર
➖નળ સરોવર
➖બરડીપાડા
*▪જમ્મુ-કશ્મીર*
➖દચિગામ
*▪તમિલનાડુ*
➖ગુઈન્ડી
➖વેદાનથાંગલ
➖મુડુમલાઈ
*▪પશ્ચિમ બંગાળ*
➖ગોરુમારા
➖જલદાપાડા
➖સુંદરવન
*▪મધ્ય પ્રદેશ*
➖શિવપુરી
➖કાન્હા
➖બાંધવગઢ
*▪મહારાષ્ટ્ર*
➖સંજય ગાંધી (કંહેરી)
➖તાડોબા
*▪રાજસ્થાન*
➖સરિસ્કા
➖કેવલાદેવ
➖રણથંભોર
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪રાજ્ય: અસમ*
➖માનસ
➖કાઝીરંગા
➖ગરમપાની
*▪આંધ્ર પ્રદેશ*
➖એતુરનાગરમ
➖કવાલ
➖પોચારમ
➖કોલેરુ
*▪ઓડિશા*
➖ચાંદકા દામપરા
➖સિમલીપાલ
*▪ઉત્તર પ્રદેશ*
➖ડુડવા
➖ચંદ્રપ્રભા
*▪ઉત્તરાખંડ*
➖રાજાજી
➖કોર્બેટ
➖નંદાદેવી
*▪કર્ણાટક*
➖બાંદીપુર
➖બનીરઘટ્ટા
➖રંગાનાથિટ્ટુ
*▪કેરલ*
➖પેરિયાર
➖મડુમલાઈ
*▪ગુજરાત*
➖ગીર
➖વેળાવદર
➖નળ સરોવર
➖બરડીપાડા
*▪જમ્મુ-કશ્મીર*
➖દચિગામ
*▪તમિલનાડુ*
➖ગુઈન્ડી
➖વેદાનથાંગલ
➖મુડુમલાઈ
*▪પશ્ચિમ બંગાળ*
➖ગોરુમારા
➖જલદાપાડા
➖સુંદરવન
*▪મધ્ય પ્રદેશ*
➖શિવપુરી
➖કાન્હા
➖બાંધવગઢ
*▪મહારાષ્ટ્ર*
➖સંજય ગાંધી (કંહેરી)
➖તાડોબા
*▪રાજસ્થાન*
➖સરિસ્કા
➖કેવલાદેવ
➖રણથંભોર
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
*▪રામલોક▪*
▪લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔રામ સુભાગસિંહ
*▪શ્યામરાજ્ય▪*
▪રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔શ્યામ નંદનપ્રસાદ
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારત-પાકિસ્તાન પ્રથમ યુદ્ધ સમયે 1965માં ભારતના રાષ્ટ્રપતિ
✔ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
▪ભારત- પાકિસ્તાન દ્વિતીય યુદ્ધ સમયે 1971માં ભારતના રાષ્ટ્રપતિ
✔વી.વી.ગીરી
➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
▪લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔રામ સુભાગસિંહ
*▪શ્યામરાજ્ય▪*
▪રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔શ્યામ નંદનપ્રસાદ
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારત-પાકિસ્તાન પ્રથમ યુદ્ધ સમયે 1965માં ભારતના રાષ્ટ્રપતિ
✔ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
▪ભારત- પાકિસ્તાન દ્વિતીય યુદ્ધ સમયે 1971માં ભારતના રાષ્ટ્રપતિ
✔વી.વી.ગીરી
➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
*વિરુદ્વાર્થી શબ્દો*
➖➖➖➖➖➖➖➖➖➖
▪અથ × ઇતિ
▪જહન્નમ × જન્નત
▪આપકર્મી × બાપકર્મી
▪આબાદી × બરબાદી
▪આધ્યાત્મિક × આધિભૌતિક
▪આવરો × જાવરો
▪તાણો × વાણો
▪પ્રવૃત્તિ × નિવૃત્તિ
▪સમ × વિષમ
▪સાધક × બાધક
▪સાવધ × ગાફેલ
▪સ્વાર્થ × પરમાર્થ
▪ઈહલોક × પરલોક
▪ઉત્કર્ષ × અપકર્ષ
▪ઉત્તરાયણ × દક્ષિણાયન
▪ઐહિક × પારલૌકિક
▪કુપિત × પ્રસન્ન
▪ખંડન × મંડન
▪ખોફ × મહેર
▪લાઘવ × ગૌરવ
▪વિનીત × ઉદ્ધત
▪વ્યક્તિ × સમષ્ટિ
▪વ્યય × સંચય
▪વિરાટ × વામન
▪વિભક્ત × અવિભક્ત
▪વિપત્તિ × આપત્તિ
▪વાદી × પ્રતિવાદી
▪વિધિ × નિષેધ
▪વાચાળ × મૂક
▪વકીલ × અસીલ
▪લક્ષ × દુર્લક્ષ
▪હરામખોર × હલાલખોર
▪હાનિ × વૃદ્ધિ
▪હેવાતન × રંડાપો
▪ક્ષય × વૃદ્ધિ
▪ખુશકી × તરી
▪ગૌણ × પ્રધાન
▪ચંચળ × સ્થિર
▪રંક × રાય
▪રચનાત્મક × ખંડનાત્મક
▪યાચક × દાતા
▪મ્લાન × પ્રફુલ્લ
▪મહાન × પામર
▪ભરતી × ઓટ
▪પ્રાણપોષક × પ્રાણઘાતક
▪ક્ષણિક × શાશ્વત
▪કૃતજ્ઞ × કૃતઘ્ન
▪કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
▪ઉછરતું × પીઢ
▪સંધિ × વિગ્રહ
▪સાકાર × નિરાકાર
▪સ્થાવર × જંગમ
▪સ્વસ્થ × બેચેન
▪સ્તુતિ × નિંદા
▪ઉગ્ર × સૌમ્ય
▪નેકી × બદી
▪પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
▪સહધર્મી × વિધર્મી
▪સન્મુખ × વિમુખ
▪તેજ × તિમિર
➖➖➖➖➖➖➖➖➖➖
💥 R. Khant💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪અથ × ઇતિ
▪જહન્નમ × જન્નત
▪આપકર્મી × બાપકર્મી
▪આબાદી × બરબાદી
▪આધ્યાત્મિક × આધિભૌતિક
▪આવરો × જાવરો
▪તાણો × વાણો
▪પ્રવૃત્તિ × નિવૃત્તિ
▪સમ × વિષમ
▪સાધક × બાધક
▪સાવધ × ગાફેલ
▪સ્વાર્થ × પરમાર્થ
▪ઈહલોક × પરલોક
▪ઉત્કર્ષ × અપકર્ષ
▪ઉત્તરાયણ × દક્ષિણાયન
▪ઐહિક × પારલૌકિક
▪કુપિત × પ્રસન્ન
▪ખંડન × મંડન
▪ખોફ × મહેર
▪લાઘવ × ગૌરવ
▪વિનીત × ઉદ્ધત
▪વ્યક્તિ × સમષ્ટિ
▪વ્યય × સંચય
▪વિરાટ × વામન
▪વિભક્ત × અવિભક્ત
▪વિપત્તિ × આપત્તિ
▪વાદી × પ્રતિવાદી
▪વિધિ × નિષેધ
▪વાચાળ × મૂક
▪વકીલ × અસીલ
▪લક્ષ × દુર્લક્ષ
▪હરામખોર × હલાલખોર
▪હાનિ × વૃદ્ધિ
▪હેવાતન × રંડાપો
▪ક્ષય × વૃદ્ધિ
▪ખુશકી × તરી
▪ગૌણ × પ્રધાન
▪ચંચળ × સ્થિર
▪રંક × રાય
▪રચનાત્મક × ખંડનાત્મક
▪યાચક × દાતા
▪મ્લાન × પ્રફુલ્લ
▪મહાન × પામર
▪ભરતી × ઓટ
▪પ્રાણપોષક × પ્રાણઘાતક
▪ક્ષણિક × શાશ્વત
▪કૃતજ્ઞ × કૃતઘ્ન
▪કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
▪ઉછરતું × પીઢ
▪સંધિ × વિગ્રહ
▪સાકાર × નિરાકાર
▪સ્થાવર × જંગમ
▪સ્વસ્થ × બેચેન
▪સ્તુતિ × નિંદા
▪ઉગ્ર × સૌમ્ય
▪નેકી × બદી
▪પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
▪સહધર્મી × વિધર્મી
▪સન્મુખ × વિમુખ
▪તેજ × તિમિર
➖➖➖➖➖➖➖➖➖➖
💥 R. Khant💥
[11/07/2018, 8:36 pm] Randheer: ▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક❓
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[11/07/2018, 8:52 pm] Randheer: *Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United States
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*✔લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા❓
*✔સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક❓
*✔ડ્રમંડ*
▪ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ❓
*✔ભગવદગોમંડલ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર❓
*✔અરદેશર ખબરદાર*
▪ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર❓
*✔ઝવેરચંદ મેઘાણી*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ❓
*✔રામનારાયણ વિ. પાઠક*
▪યુગમુર્તિ વાર્તાકાર
*✔રમણલાલ વ. દેસાઈ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક❓
*✔ઈશ્વર પેટલીકર*
▪ગ્રામ જીવનના સમર્થ સર્જક❓
*✔ચુનીલાલ મડિયા*
➖➖➖➖➖➖➖➖➖➖
▪હેમચંદ્રાચાર્યના ગુરુ
*✔દેવચંદ્રસૂરિ*
▪મીરાંબાઈના ગુરુ
*✔રૈદાસ*
▪પ્રેમાનંદના ગુરુ
*✔રામચરણ*
▪શામળ ભટ્ટના ગુરુ
*✔નાના ભટ્ટ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[11/07/2018, 8:52 pm] Randheer: *Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United States
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*▪જગતના મુખ્ય ધર્મો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[26/06/2018, 8:15 pm] Randheer: *🌈અવકાશી ઘટનાઓ વિશે🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો➖1957
▪અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું➖1958
▪પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)➖1961
▪પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ➖1961
▪પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)➖1961
▪પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)➖1963
▪પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)➖1965
▪ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ➖1968
▪પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)➖1969
▪ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)➖1969
▪પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા ➖1971
▪ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો➖1975
▪વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ➖1976
▪પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા➖1981
▪પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ➖1983
▪ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા➖1984
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[26/06/2018, 8:22 pm] Randheer: *▫એસિડના પ્રાકૃતિક સ્ત્રોત▫*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફોર્મિક ઍસિડ➖લાલકીડી,મધમાખી
▪બેંજોઈક ઍસિડ➖ઘાસ,પાંદડા,મૂત્ર
▪એસિટિક ઍસિડ➖ફળોના રસમાં
▪લેક્ટિક ઍસિડ➖દૂધમાં
▪સાઈટ્રીક ઍસિડ➖ખાટાં ફળોમાં
▪ઓકર્જલિક ઍસિડ➖વૃક્ષોમાં
▪ટાર્ટરીક ઍસિડ➖ચામડી,દ્રાક્ષ
▪ગ્લુટેમિક ઍસિડ➖ઘઉં
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો➖1957
▪અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું➖1958
▪પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)➖1961
▪પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ➖1961
▪પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)➖1961
▪પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)➖1963
▪પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)➖1965
▪ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ➖1968
▪પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)➖1969
▪ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)➖1969
▪પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા ➖1971
▪ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો➖1975
▪વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ➖1976
▪પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા➖1981
▪પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ➖1983
▪ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા➖1984
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[26/06/2018, 8:22 pm] Randheer: *▫એસિડના પ્રાકૃતિક સ્ત્રોત▫*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફોર્મિક ઍસિડ➖લાલકીડી,મધમાખી
▪બેંજોઈક ઍસિડ➖ઘાસ,પાંદડા,મૂત્ર
▪એસિટિક ઍસિડ➖ફળોના રસમાં
▪લેક્ટિક ઍસિડ➖દૂધમાં
▪સાઈટ્રીક ઍસિડ➖ખાટાં ફળોમાં
▪ઓકર્જલિક ઍસિડ➖વૃક્ષોમાં
▪ટાર્ટરીક ઍસિડ➖ચામડી,દ્રાક્ષ
▪ગ્લુટેમિક ઍસિડ➖ઘઉં
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥