1.ભારતના બંધારણનો તાત્કાલિક અમલ ક્યારથી કરવામાં આવ્યો❓
*✔26 નવેમ્બર,1949*
2.સુભાષચંદ્ર બોઝનો વિવાદાસ્પદ વિમાન અકસ્માત કયા સ્થળે થયો હતો❓
*✔(તૈહોકું)તાઈવાન*
3.મૃણાલિની સારાભાઈનો જન્મ કયા રાજયમાં થયો હતો❓
*✔કેરળ*
4.1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં શરૂ થયેલ ઘટનાએ વખત જતા 'નક્સલવાદ' નામની આતંકવાદી ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું. આ ચળવળ હાલમાં ભારતની સૌથી મોટી આતંકવાદી ચળવળનું રૂપ પામી.ભારતમાં નક્સલવાદી પ્રભાવિત વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રેડ કોરિડોર*
5.વિશ્વનું 'અંતરિક્ષમાં તરતું મુકવામાં આવેલું સૌપ્રથમ ટેલિસ્કોપ' કયું છે❓
*✔હબલ*
6.ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ (FDI) કયા દેશમાંથી આવે છે❓
*✔મોરેશિયસ*
7.'સુભાષચંદ્ર કપૂર' કોણ છે❓
*✔મંદિરોમાં મૂર્તિઓ ચોરનાર*
8.'હિટ રિફ્રેશ' પુસ્તક શેને લગતું છે❓
*✔માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની આત્મકથા*
9.યહૂદીઓનું ગુજરાતમાં એકમાત્ર ધર્મસ્થાન 'માગેન અબ્રાહમ સિનેગોગ' ક્યાં આવેલું છે❓
*✔ખાડિયા,અમદાવાદ*
10.'સેતુ ભારતમ પ્રોજેક્ટ' કયો લક્ષ્યાંક પાર પાડવા માંગે છે❓
*✔રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે પુલોથી મુક્ત બનાવવા*
*▪ગુજરાત સમાચાર : શતદલ માંથી▪*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔26 નવેમ્બર,1949*
2.સુભાષચંદ્ર બોઝનો વિવાદાસ્પદ વિમાન અકસ્માત કયા સ્થળે થયો હતો❓
*✔(તૈહોકું)તાઈવાન*
3.મૃણાલિની સારાભાઈનો જન્મ કયા રાજયમાં થયો હતો❓
*✔કેરળ*
4.1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં શરૂ થયેલ ઘટનાએ વખત જતા 'નક્સલવાદ' નામની આતંકવાદી ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું. આ ચળવળ હાલમાં ભારતની સૌથી મોટી આતંકવાદી ચળવળનું રૂપ પામી.ભારતમાં નક્સલવાદી પ્રભાવિત વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔રેડ કોરિડોર*
5.વિશ્વનું 'અંતરિક્ષમાં તરતું મુકવામાં આવેલું સૌપ્રથમ ટેલિસ્કોપ' કયું છે❓
*✔હબલ*
6.ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ (FDI) કયા દેશમાંથી આવે છે❓
*✔મોરેશિયસ*
7.'સુભાષચંદ્ર કપૂર' કોણ છે❓
*✔મંદિરોમાં મૂર્તિઓ ચોરનાર*
8.'હિટ રિફ્રેશ' પુસ્તક શેને લગતું છે❓
*✔માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની આત્મકથા*
9.યહૂદીઓનું ગુજરાતમાં એકમાત્ર ધર્મસ્થાન 'માગેન અબ્રાહમ સિનેગોગ' ક્યાં આવેલું છે❓
*✔ખાડિયા,અમદાવાદ*
10.'સેતુ ભારતમ પ્રોજેક્ટ' કયો લક્ષ્યાંક પાર પાડવા માંગે છે❓
*✔રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે પુલોથી મુક્ત બનાવવા*
*▪ગુજરાત સમાચાર : શતદલ માંથી▪*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[10/10/2018, 11:46 am] Randheer: ▪છંદ યાદ રાખો▪
▪17 અક્ષર વાળા છંદ યાદ રાખો:➖
*🖊મશિ પૃથ્વી🌍*
*મ*➖મંદાક્રાંતા
*શિ*➖શીખરિણી
*પૃથ્વી*➖પૃથ્વી
*અનુષ્ટુપ*➖અષ્ટ એટલે આઠ યાદ રાખો
➖દરેક ચરણમાં આઠ અક્ષર
*▪શાર્દૂલવિક્રીડિત*
➖એક માત્ર છંદ જેના 19 અક્ષર છે.
*▪સ્ત્રગ્ધરા*
➖રા એટલે ૨૧ યાદ રાખો. આ છંદમાં 21 અક્ષર આવે છે.
*▪દોહરો છંદ*
➖પહેલા ચરણમાં 13 માત્રા એટલે દ1-દો એટલે 13 માત્રા યાદ રાખો
➖બીજા ચરણમાં 11 માત્રા એટલે ર૧(બે એક)-૧૧ યાદ રાખો
*▪ચોપાઈ છંદ*
➖પા એટલે 1૫(પંદર) યાદ રાખો
➖ચાર ચરણ - દરેક ચરણમાં 15 અક્ષર
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[10/10/2018, 10:12 pm] Randheer: ▪ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો❓
*✔પ્રેમાનંદ*
▪ગુજરાતની અસ્મિતાના ઉદ્દગાતા તરીકે કયા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે❓
*✔કનૈયાલાલ મુનશી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[12/10/2018, 6:57 pm] Randheer: ▪ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔જૂનાગઢ*
▪ગીર અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔ગીર સોમનાથ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[12/10/2018, 7:08 pm] Randheer: ▪કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે❓
*✔સિલ્વર અયોડાઈડ*
▪તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે❓
*✔સલ્ફર ડાયોક્સાઈડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[25/10/2018, 11:36 pm] Randheer: ▪વિષુવવૃત્તથી ઉત્તર તરફની આડી રેખા❓
*✔કર્કવૃત્ત*
▪વિષુવવૃત્તથી દક્ષિણ તરફની આડી રેખા❓
*✔મકરવૃત્ત*
▪પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી આડી રેખા❓
*✔વિષુવવૃત્ત*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[25/10/2018, 11:43 pm] Randheer: ▪એટલેન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે❓
*✔પનામા નહેર*
▪રાતા સાગરને ભૂમધ્ય સાગર સાથે કઈ નહેર જોડે છે❓
*✔સુએજ નહેર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[25/10/2018, 11:55 pm] Randheer: *▪હિમાલય કયા પાંચ દેશોમાંથી પસાર થાય છે❓*
*✂ચીભા ને ભુ(પાણી) પા(આપ)✂*
*ચી*➖ચીન
*ભા*➖ભારત
*ને*➖નેપાળ
*ભુ*➖ભુતાન
*પા*➖પાકિસ્તાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[26/10/2018, 12:08 am] Randheer: ▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બીગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔એલન સન્ડેસ દ્વારા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે❓
*✔પ્રેઈરિઝ*
▪ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો કહેવાય❓
*✔સવાના*
▪વિષુવવૃત્તીય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય❓
*✔સેલ્વા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪17 અક્ષર વાળા છંદ યાદ રાખો:➖
*🖊મશિ પૃથ્વી🌍*
*મ*➖મંદાક્રાંતા
*શિ*➖શીખરિણી
*પૃથ્વી*➖પૃથ્વી
*અનુષ્ટુપ*➖અષ્ટ એટલે આઠ યાદ રાખો
➖દરેક ચરણમાં આઠ અક્ષર
*▪શાર્દૂલવિક્રીડિત*
➖એક માત્ર છંદ જેના 19 અક્ષર છે.
*▪સ્ત્રગ્ધરા*
➖રા એટલે ૨૧ યાદ રાખો. આ છંદમાં 21 અક્ષર આવે છે.
*▪દોહરો છંદ*
➖પહેલા ચરણમાં 13 માત્રા એટલે દ1-દો એટલે 13 માત્રા યાદ રાખો
➖બીજા ચરણમાં 11 માત્રા એટલે ર૧(બે એક)-૧૧ યાદ રાખો
*▪ચોપાઈ છંદ*
➖પા એટલે 1૫(પંદર) યાદ રાખો
➖ચાર ચરણ - દરેક ચરણમાં 15 અક્ષર
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[10/10/2018, 10:12 pm] Randheer: ▪ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો❓
*✔પ્રેમાનંદ*
▪ગુજરાતની અસ્મિતાના ઉદ્દગાતા તરીકે કયા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે❓
*✔કનૈયાલાલ મુનશી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[12/10/2018, 6:57 pm] Randheer: ▪ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔જૂનાગઢ*
▪ગીર અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔ગીર સોમનાથ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[12/10/2018, 7:08 pm] Randheer: ▪કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે❓
*✔સિલ્વર અયોડાઈડ*
▪તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે❓
*✔સલ્ફર ડાયોક્સાઈડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[25/10/2018, 11:36 pm] Randheer: ▪વિષુવવૃત્તથી ઉત્તર તરફની આડી રેખા❓
*✔કર્કવૃત્ત*
▪વિષુવવૃત્તથી દક્ષિણ તરફની આડી રેખા❓
*✔મકરવૃત્ત*
▪પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી આડી રેખા❓
*✔વિષુવવૃત્ત*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[25/10/2018, 11:43 pm] Randheer: ▪એટલેન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે❓
*✔પનામા નહેર*
▪રાતા સાગરને ભૂમધ્ય સાગર સાથે કઈ નહેર જોડે છે❓
*✔સુએજ નહેર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[25/10/2018, 11:55 pm] Randheer: *▪હિમાલય કયા પાંચ દેશોમાંથી પસાર થાય છે❓*
*✂ચીભા ને ભુ(પાણી) પા(આપ)✂*
*ચી*➖ચીન
*ભા*➖ભારત
*ને*➖નેપાળ
*ભુ*➖ભુતાન
*પા*➖પાકિસ્તાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[26/10/2018, 12:08 am] Randheer: ▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બીગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔એલન સન્ડેસ દ્વારા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે❓
*✔પ્રેઈરિઝ*
▪ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો કહેવાય❓
*✔સવાના*
▪વિષુવવૃત્તીય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય❓
*✔સેલ્વા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ખૂંપાવાળી પાઘડી કયા વિસ્તારમાં જોવા મળે છે❓
*✔બરડા*
▪ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે❓
*✔ગોંડલ*
▪આંટીયાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે❓
*✔ઓખા પ્રદેશ*
▪ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી કયા વિસ્તારમાં જોવા મળે છે❓
*✔મોરબી મચ્છુકાંઠા*
👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*✔બરડા*
▪ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે❓
*✔ગોંડલ*
▪આંટીયાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે❓
*✔ઓખા પ્રદેશ*
▪ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી કયા વિસ્તારમાં જોવા મળે છે❓
*✔મોરબી મચ્છુકાંઠા*
👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*ખગોળ વિજ્ઞાન*
➖➖➖➖➖➖➖➖➖➖
➖તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે❓
✔નિહારિકા
➖ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પ્રેમ અથવા સૌંદર્યની દેવી
➖પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔શુક્રને
➖જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પૃથ્વી
➖ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે❓
✔મંગળ
➖માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે❓
✔મંગળ
➖મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔યુદ્ધનો દેવતા
➖કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે❓
✔ગુરુ
➖શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે❓
✔કાશીની વિભાજન રેખા
➖વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન (વરુણ)
➖પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ❓
✔2006 થી
➖મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે❓
✔પ્લુટો
➖યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી❓
✔1781માં સર વિલિયમ હર્ષલે
➖પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે❓
✔કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.
➖પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે❓
✔શેરોન
➖કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી❓
✔બુધ અને શુક્રનો
➖ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે❓
✔સેલેનોલોજી (Selenology)
➖ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે❓
✔શાંતિસાગર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે❓
✔નિહારિકા
➖ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પ્રેમ અથવા સૌંદર્યની દેવી
➖પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔શુક્રને
➖જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પૃથ્વી
➖ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે❓
✔મંગળ
➖માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે❓
✔મંગળ
➖મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔યુદ્ધનો દેવતા
➖કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે❓
✔ગુરુ
➖શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે❓
✔કાશીની વિભાજન રેખા
➖વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન (વરુણ)
➖પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ❓
✔2006 થી
➖મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે❓
✔પ્લુટો
➖યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી❓
✔1781માં સર વિલિયમ હર્ષલે
➖પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે❓
✔કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.
➖પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે❓
✔શેરોન
➖કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી❓
✔બુધ અને શુક્રનો
➖ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે❓
✔સેલેનોલોજી (Selenology)
➖ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે❓
✔શાંતિસાગર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ભારતની લાંબી નદીઓ ઉતરતા (લંબાઈમાં મોટીથી નાની) ક્રમમાં યાદ રાખવાની શોર્ટ ટ્રીક▪*
*✂🌊ગંગો કૃષ્ણાય નમઃ🌊✂*
*▪ગં*➖ગંગા - 2525 કિમી.
*▪ગો*➖ગોદાવરી - 1465 કિમી.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 કિમી.
*▪ય*➖યમુના - 1375 કિમી.
*▪નમઃ*➖નર્મદા - 1312 કિમી.
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ભારતના અગત્યના જળધોધ ઉતરતા (ઊંચાઈમાં મોટાથી નાના) ક્રમમાં યાદ રાખવાની શોર્ટ ટ્રીક*
*▪જોશિ હું ગોચિ▪*
*▪જો*➖જોગનો ધોધ - 253 મીટર
*▪શિ*➖શિવસમુદ્રમ ધોધ - 98 મીટર
*▪હું*➖હુંડરા ધોધ - 74 મીટર
*▪ગો*➖ગોકાક ધોધ - 55 મીટર
*▪ચિ*➖ચિત્રકોટ - 30 મીટર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✂🌊ગંગો કૃષ્ણાય નમઃ🌊✂*
*▪ગં*➖ગંગા - 2525 કિમી.
*▪ગો*➖ગોદાવરી - 1465 કિમી.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 કિમી.
*▪ય*➖યમુના - 1375 કિમી.
*▪નમઃ*➖નર્મદા - 1312 કિમી.
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ભારતના અગત્યના જળધોધ ઉતરતા (ઊંચાઈમાં મોટાથી નાના) ક્રમમાં યાદ રાખવાની શોર્ટ ટ્રીક*
*▪જોશિ હું ગોચિ▪*
*▪જો*➖જોગનો ધોધ - 253 મીટર
*▪શિ*➖શિવસમુદ્રમ ધોધ - 98 મીટર
*▪હું*➖હુંડરા ધોધ - 74 મીટર
*▪ગો*➖ગોકાક ધોધ - 55 મીટર
*▪ચિ*➖ચિત્રકોટ - 30 મીટર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪Degreesમાં કેટલાંક વિશેષણોના અનિયમિત રૂપો થાય છે*
*Positive* *Comparative* *Superlative*
1.little - less - least
2.much - more - most
3.good - better - best
4.bad - worse - worst
*Positive* *Comparative* *Superlative*
1.little - less - least
2.much - more - most
3.good - better - best
4.bad - worse - worst
▪કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો❓
*✔ભૂમાનંદ સ્વામીથી*
▪કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું❓
*✔દેવાનંદ*
▪અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું❓
*✔1845*
▪કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે❓
*✔કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*
▪ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે❓
*✔કવિ દલપતરામ*
▪'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે❓
*✔નર્મદ*
▪નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો❓
*✔વર્ડ્ઝવર્થની*
▪નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો❓
*✔1864માં*
▪કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા❓
*✔રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*
▪કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું❓
*✔1895માં*
▪કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું❓
*✔1903*
▪મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું❓
*✔રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*
▪કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી❓
*✔ત્રિવેદી*
▪કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી❓
*✔રાજકોટ*
▪1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી❓
*✔'ગુજરાતનો તપસ્વી'*
▪ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ ❓
*✔'સેહેની' અને 'વલ્કલ'*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔ભૂમાનંદ સ્વામીથી*
▪કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું❓
*✔દેવાનંદ*
▪અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું❓
*✔1845*
▪કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે❓
*✔કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*
▪ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે❓
*✔કવિ દલપતરામ*
▪'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે❓
*✔નર્મદ*
▪નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો❓
*✔વર્ડ્ઝવર્થની*
▪નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો❓
*✔1864માં*
▪કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા❓
*✔રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*
▪કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું❓
*✔1895માં*
▪કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું❓
*✔1903*
▪મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું❓
*✔રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*
▪કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી❓
*✔ત્રિવેદી*
▪કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી❓
*✔રાજકોટ*
▪1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી❓
*✔'ગુજરાતનો તપસ્વી'*
▪ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ ❓
*✔'સેહેની' અને 'વલ્કલ'*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪🖌ગુજરાતના ચિત્રકલાકારો🖌▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ઈ.સ.1892માં ભાવનગરમાં*
▪ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો❓
*✔બિલ્વમંગલ*
▪રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1935માં*
▪રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1924*
▪રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો❓
*✔અજંતા (ઇ.સ.1926માં)*
▪ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો❓
*✔કપડવંજ*
▪શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી❓
*✔ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*
▪શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો❓
*✔ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*
▪શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે❓
*✔રંગોના રાજા*
▪ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે❓
*✔શ્રી યગ્નેશ્વર શુક્લ*
▪શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વાલિયા (ભરૂચ જિલ્લો)*
▪રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો❓
*✔મા અને બાળક*
▪ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે❓
*✔શ્રી રસિકલાલ પરીખ*
▪રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે❓
*✔કલાસાધના*
▪કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔ચોટીલા*
▪શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."❓
*✔ગાંધીજીએ*
▪ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી❓
*✔શ્રી બંસીલાલ વર્મા*
▪જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું❓
*✔જવાહરલાલ નહેરુ*
▪ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા❓
*✔'નગરભૂષણ'*
▪બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1994*
▪ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔મોહનપુર ગામમાં (વલસાડ)*
▪ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી❓
*✔શ્રી જશુભાઈ નાયક*
▪શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે❓
*✔પોટ્રેટના રાજા*
▪શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર*
▪'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે❓
*✔ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*
▪"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે❓
*✔શ્રી નટુભાઈ પરીખ*
▪"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે❓
*✔શ્રી રવિશંકર રાવળ*
▪શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો❓
*✔બાંધણી ગામ (જી.ખેડા)*
▪ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે❓
*✔શ્રી કનૈયાલાલ યાદવ*
▪શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔રતલામ*
▪શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ❓
*✔'ચકોર'*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ઈ.સ.1892માં ભાવનગરમાં*
▪ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો❓
*✔બિલ્વમંગલ*
▪રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1935માં*
▪રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1924*
▪રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો❓
*✔અજંતા (ઇ.સ.1926માં)*
▪ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો❓
*✔કપડવંજ*
▪શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી❓
*✔ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*
▪શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો❓
*✔ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*
▪શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે❓
*✔રંગોના રાજા*
▪ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે❓
*✔શ્રી યગ્નેશ્વર શુક્લ*
▪શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વાલિયા (ભરૂચ જિલ્લો)*
▪રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો❓
*✔મા અને બાળક*
▪ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે❓
*✔શ્રી રસિકલાલ પરીખ*
▪રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે❓
*✔કલાસાધના*
▪કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔ચોટીલા*
▪શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."❓
*✔ગાંધીજીએ*
▪ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી❓
*✔શ્રી બંસીલાલ વર્મા*
▪જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું❓
*✔જવાહરલાલ નહેરુ*
▪ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા❓
*✔'નગરભૂષણ'*
▪બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1994*
▪ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔મોહનપુર ગામમાં (વલસાડ)*
▪ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી❓
*✔શ્રી જશુભાઈ નાયક*
▪શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે❓
*✔પોટ્રેટના રાજા*
▪શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર*
▪'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે❓
*✔ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*
▪"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે❓
*✔શ્રી નટુભાઈ પરીખ*
▪"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે❓
*✔શ્રી રવિશંકર રાવળ*
▪શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો❓
*✔બાંધણી ગામ (જી.ખેડા)*
▪ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે❓
*✔શ્રી કનૈયાલાલ યાદવ*
▪શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔રતલામ*
▪શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ❓
*✔'ચકોર'*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[09/09/2018, 6:55 pm] Randheer: ▪ઉત્તર ભારતની અર્થવ્યવસ્થાની કરોડજ્જુ
*✔ગંગા નદી*
▪બ્લુ માઉન્ટેન
*✔નીલગીરીની ટેકરીઓ*
▪સમુદ્રપુત્ર
*✔લક્ષદ્વીપ*
▪જોડકાં શહેર
*✔હૈદરાબાદ-સિકંદરાબાદ*
▪કાલી નદી
*✔શારદા નદી*
▪ઈશ્વરનું નિવાસસ્થાન
*✔અલ્હાબાદ*
▪રાષ્ટ્રીય રાજમાર્ગોનું સ્થાન
*✔કાનપુર*
▪સુપર પ્રસારિત નગર
*✔ચેન્નઈ*
▪પુલોની નગરી
*✔શ્રીનગર*
▪ડાંગરની ડાળીઓ
*✔છત્તીસગઢ*
▪સરોવરનું નગર
*✔ઉદયપુર*
▪સરોવરોનું શહેર
*✔શ્રીનગર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪મુખ્ય દેશોની વચ્ચે સરહદી રેખાઓ▪*
▪ભારત-ચીન વચ્ચે
*✔મેકમોહન રેખા*
▪ભારત-પાકિસ્તાન વચ્ચે
*✔રેડકલીફ રેખા*
*✔24મી પેરેલલ/સમાંતર રેખા*
▪પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે
*✔ડુરંડ/દુરાન્દ રેખા*
▪જર્મની-પોલેન્ડ વચ્ચે
*✔હિંડનબર્ગ રેખા*
*✔ઓર્ડરનેસ રેખા*
▪જર્મની-ફ્રાન્સ વચ્ચે
*✔મૈજિનો/મૈગીનોટ રેખા*
*✔સેગફ્રીડ રેખા*
▪રશિયા-ફિનલેન્ડ વચ્ચે
*✔મેનરહીન રેખા*
▪ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ
*✔17મી અક્ષાન્સ રેખા*
▪ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે
*✔38મી પેરેલલ/સમાંતર રેખા*
▪સં.રા.અમેરિકા અને કેનેડા વચ્ચે
*✔39મી સમાંતર રેખા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[12/09/2018, 7:33 am] Randheer: *☄સૌરમંડળ🎇*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌથી મોટો ગ્રહ➖ગુરૂ
▪સૌથી નાનો ગ્રહ➖બુધ
▪સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ➖બુધ
▪સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ➖નેપચ્યુન
▪સૌથી વધારે ચમકતો ગ્રહ➖શુક્ર
▪સૌથી વધારે ઉપગ્રહવાળો ગ્રહ➖શનિ
▪સૌથી વધારે ભારે ગ્રહ➖ગુરૂ
▪સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ➖ગનિમેડે
▪લીલો ગ્રહ➖પૃથ્વી
▪પ્રભાતનો તારો➖શુક્ર
▪પૃથ્વીની બહેન➖શુક્ર
▪મોટા લાલ નિશાનવાળો ગ્રહ➖ગુરૂ
▪પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ➖શુક્ર
▪સૌથી વધારે ચમકતો તારો➖સાઈરસ
▪સૌથી વધારે ઠંડો ગ્રહ➖નેપચ્યુન
▪રાત્રે લાલ દેખાતો ગ્રહ➖મંગળ
▪સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ➖ડિ મોસ
▪લાલ ગ્રહ➖મંગળ
▪સાંજનો તારો➖શુક્ર
▪સુંદરતાનો દેવ➖શુક્ર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*☀સૂર્ય🌤*
▪પૃથ્વીથી સરેરાશ અંતર➖14,95,98,000 કિમી.
▪વ્યાસ➖13,90,000 કિમી.
▪સૂર્યના કેન્દ્રનું તાપમાન➖1,50,00,000 ડિગ્રી સેન્ટિગ્રેડ (લગભગ)
▪પ્રકાશમંડળનું તાપમાન➖5,760 ડિગ્રી સેન્ટિગ્રેડ
▪પરિક્રમા સમય➖25.38 દિવસ(વિષુવવૃત્ત રેખા અનુસાર), 33 દિવસ (ધ્રુવો અનુસાર)
▪રાસાયણિક સંગઠન➖ હાઇડ્રોજન 71% ,હિલિયમ 26.5% , અન્ય તત્વ 2.5 %
▪ઉંમર➖4.6 બિલિયન વર્ષ(લગભગ)
▪સૂર્યનો સંભવિત જીવનકાળ➖10 બિલિયન વર્ષ (લગભગ)
▪સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય➖8 મિનિટ 16.6 સેકન્ડ
▪પ્રકાશના કિરણની ગતિ➖3,00,000 કિમી. પ્રતિ સેકન્ડ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔ગંગા નદી*
▪બ્લુ માઉન્ટેન
*✔નીલગીરીની ટેકરીઓ*
▪સમુદ્રપુત્ર
*✔લક્ષદ્વીપ*
▪જોડકાં શહેર
*✔હૈદરાબાદ-સિકંદરાબાદ*
▪કાલી નદી
*✔શારદા નદી*
▪ઈશ્વરનું નિવાસસ્થાન
*✔અલ્હાબાદ*
▪રાષ્ટ્રીય રાજમાર્ગોનું સ્થાન
*✔કાનપુર*
▪સુપર પ્રસારિત નગર
*✔ચેન્નઈ*
▪પુલોની નગરી
*✔શ્રીનગર*
▪ડાંગરની ડાળીઓ
*✔છત્તીસગઢ*
▪સરોવરનું નગર
*✔ઉદયપુર*
▪સરોવરોનું શહેર
*✔શ્રીનગર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪મુખ્ય દેશોની વચ્ચે સરહદી રેખાઓ▪*
▪ભારત-ચીન વચ્ચે
*✔મેકમોહન રેખા*
▪ભારત-પાકિસ્તાન વચ્ચે
*✔રેડકલીફ રેખા*
*✔24મી પેરેલલ/સમાંતર રેખા*
▪પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે
*✔ડુરંડ/દુરાન્દ રેખા*
▪જર્મની-પોલેન્ડ વચ્ચે
*✔હિંડનબર્ગ રેખા*
*✔ઓર્ડરનેસ રેખા*
▪જર્મની-ફ્રાન્સ વચ્ચે
*✔મૈજિનો/મૈગીનોટ રેખા*
*✔સેગફ્રીડ રેખા*
▪રશિયા-ફિનલેન્ડ વચ્ચે
*✔મેનરહીન રેખા*
▪ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ
*✔17મી અક્ષાન્સ રેખા*
▪ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે
*✔38મી પેરેલલ/સમાંતર રેખા*
▪સં.રા.અમેરિકા અને કેનેડા વચ્ચે
*✔39મી સમાંતર રેખા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[12/09/2018, 7:33 am] Randheer: *☄સૌરમંડળ🎇*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌથી મોટો ગ્રહ➖ગુરૂ
▪સૌથી નાનો ગ્રહ➖બુધ
▪સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ➖બુધ
▪સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ➖નેપચ્યુન
▪સૌથી વધારે ચમકતો ગ્રહ➖શુક્ર
▪સૌથી વધારે ઉપગ્રહવાળો ગ્રહ➖શનિ
▪સૌથી વધારે ભારે ગ્રહ➖ગુરૂ
▪સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ➖ગનિમેડે
▪લીલો ગ્રહ➖પૃથ્વી
▪પ્રભાતનો તારો➖શુક્ર
▪પૃથ્વીની બહેન➖શુક્ર
▪મોટા લાલ નિશાનવાળો ગ્રહ➖ગુરૂ
▪પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ➖શુક્ર
▪સૌથી વધારે ચમકતો તારો➖સાઈરસ
▪સૌથી વધારે ઠંડો ગ્રહ➖નેપચ્યુન
▪રાત્રે લાલ દેખાતો ગ્રહ➖મંગળ
▪સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ➖ડિ મોસ
▪લાલ ગ્રહ➖મંગળ
▪સાંજનો તારો➖શુક્ર
▪સુંદરતાનો દેવ➖શુક્ર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*☀સૂર્ય🌤*
▪પૃથ્વીથી સરેરાશ અંતર➖14,95,98,000 કિમી.
▪વ્યાસ➖13,90,000 કિમી.
▪સૂર્યના કેન્દ્રનું તાપમાન➖1,50,00,000 ડિગ્રી સેન્ટિગ્રેડ (લગભગ)
▪પ્રકાશમંડળનું તાપમાન➖5,760 ડિગ્રી સેન્ટિગ્રેડ
▪પરિક્રમા સમય➖25.38 દિવસ(વિષુવવૃત્ત રેખા અનુસાર), 33 દિવસ (ધ્રુવો અનુસાર)
▪રાસાયણિક સંગઠન➖ હાઇડ્રોજન 71% ,હિલિયમ 26.5% , અન્ય તત્વ 2.5 %
▪ઉંમર➖4.6 બિલિયન વર્ષ(લગભગ)
▪સૂર્યનો સંભવિત જીવનકાળ➖10 બિલિયન વર્ષ (લગભગ)
▪સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય➖8 મિનિટ 16.6 સેકન્ડ
▪પ્રકાશના કિરણની ગતિ➖3,00,000 કિમી. પ્રતિ સેકન્ડ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ગુજરાત રાજ્યના જિલ્લાઓ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌપ્રથમ બૃહદ મુંબઇ રાજ્યમાંથી 1 મે,1960 ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.જેમાં 17 જિલ્લાઓનું નિર્માણ થયું. ત્યારબાદ-
➖1964 માં ગાંધીનગર જિલ્લો
➖1966માં વલસાડ જિલ્લો
➖1997માં નર્મદા,આણંદ, પોરબંદર,દાહોદ અને નવસારી જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા.
👆🏻SHORT TRICK👆🏻
*▪ન આપો દાન*
➖2000માં પાટણ જિલ્લો
➖2007માં તાપી જિલ્લો
➖2013માં અરવલ્લી,બોટાદ,છોટા ઉદેપુર,દેવભૂમિ દ્વારકા,મહિસાગર, મોરબી અને ગીર સોમનાથ
👆🏻SHORT TRICK👆🏻
*▪ABCDMMG*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪સૌપ્રથમ બૃહદ મુંબઇ રાજ્યમાંથી 1 મે,1960 ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.જેમાં 17 જિલ્લાઓનું નિર્માણ થયું. ત્યારબાદ-
➖1964 માં ગાંધીનગર જિલ્લો
➖1966માં વલસાડ જિલ્લો
➖1997માં નર્મદા,આણંદ, પોરબંદર,દાહોદ અને નવસારી જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા.
👆🏻SHORT TRICK👆🏻
*▪ન આપો દાન*
➖2000માં પાટણ જિલ્લો
➖2007માં તાપી જિલ્લો
➖2013માં અરવલ્લી,બોટાદ,છોટા ઉદેપુર,દેવભૂમિ દ્વારકા,મહિસાગર, મોરબી અને ગીર સોમનાથ
👆🏻SHORT TRICK👆🏻
*▪ABCDMMG*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:13 pm] Randheer: ▪તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.
➖સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.
➖ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.
➖કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:38 pm] Randheer: ▪ભારતે બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો❓
*✔26 નવેમ્બર,1949*
▪સંપૂર્ણ બંધારણ ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યું❓
*✔26 જાન્યુઆરી,1950*
▪ભારતીય બંધારણના પિતા કોણે માનવામાં આવે છે❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪ગણરાજયનો અર્થ શું થાય❓
*✔રાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાશે તે વંશપરંપરાગત નહિ.*
▪જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા❓
*✔395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ*
▪પહેલીવાર બંધારણસભાની કલ્પના કઈ પાર્ટીએ રજૂ કરી હતી❓
*✔સ્વરાજ પાર્ટીએ ઇ.સ.1935માં*
▪મુસ્લિમ લીગના ખસ્યા પછી બંધારણ સભાન સભ્યોની સંખ્યા કેટલી રહી હતી❓
*✔299*
▪બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી❓
*✔9 ડિસેમ્બર,1946*
▪બંધારણ ઘડવા માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી❓
*✔13*
▪પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા❓
*✔ડૉ. સચ્ચિદાનંદ સિન્હા*
▪બંધારણ સભાની રચના કઈ યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઈ હતી❓
*✔કેબિનેટ મિશન યોજના*
▪રચાયેલ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણી નિમણુક કરાઈ હતી❓
*✔ડો.રાજેન્દ્ર પ્રસાદ*
▪બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો❓
*✔2 વર્ષ,11 મહિના,18 દિવસ*
▪બંધારણ સભાના બંધારણ સલાહકાર પદ પર કોની નિમણુક કરવામાં આવી હતી❓
*✔શ્રી બી.એન.રાવની*
▪જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરી બંધારણ નિર્માણનું કાર્ય ક્યારે શરૂ થયું હતું❓
*✔13 ડિસેમ્બર,1946*
▪1947ના ઓગસ્ટમાં રચેલ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ કોણ હતું❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ❓
*✔24 નવેમ્બર,1949*
▪બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ શા માટે નક્કી કરાયો❓
*✔કારણ કે આ દિવસે કોંગ્રેસે 1930માં તેને આઝાદી દિવસ તરીકે ઉજવ્યો હતો.*
▪ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે❓
*✔22*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:55 pm] Randheer: ▪મેગેસ્થનીજ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔ચંદ્રગુપ્ત મૌર્ય*
▪મેગેસ્થનિજે કયું પુસ્તક લખ્યું છે❓
*✔ઇન્ડિકા*
▪ચીની યાત્રી ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔ચંદ્રગુપ્ત દ્વિતીય*
▪હ્યુ-એન-સાંગ કોના શાસનકાળમાં ભારત આવ્યા હતા❓
*✔હર્ષવર્ધન*
▪ચીની વિદ્વાન ઇતસિંગે કઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો❓
*✔નાલંદા*
▪'કિતાબ-ઉલ-હિન્દ' અને 'તહકીક-એ-હિન્દ' નામના પુસ્તકોની રચના કોણે કરી છે❓
*✔તુર્કી વિદ્વાન અલબૈરૂની*
▪માર્કોપોલો કઈ શતાબ્દીમાં ભારત આવ્યા હતા❓
*✔13મી*
▪ઈબ્નેબતૂતાનું વાસ્તવિક નામ શું હતું❓
*✔અબુ અબ્દુલ્લાહ*
▪ઈબ્નેબતૂતાએ કયું પુસ્તક લખ્યું હતું❓
*✔'રેહલા'*
▪ઈટાલીના પર્યટક નિકોલી કોંટી કોના શાસનકાળમાં ભારત આવ્યા હતા❓
*✔દેવરાય પ્રથમ (ઇ.સ.1520)*
▪અબ્દુરઝઝાક ક્યાંના રાજદૂત હતા❓
*✔ઈરાન*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[07/09/2018, 8:41 am] Randheer: ▪કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔ગુવાહાટી (આસામ)
▪ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔વિશાખપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
▪ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મલ્લિકાર્જુન મંદિર ક્યાં આવેલું છે❓
✔શ્રી શૈલમ (આંધ્ર પ્રદેશ)
▪તેલંગણાના હનમન કોંડા ટેકરી પર આવેલું એક હજાર સ્તંભવાળું અદ્ભૂત મંદિર કઈ શૈલીનું છે❓
✔ચાલુક્ય વાસ્તુ શૈલી
▪ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા નેશનલ એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
✔વાસ્કો(ગોવા)
▪સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું છે❓
✔હિમેટાઈટ
▪લોહ અયસ્કના કયા અયસ્કને કાળું અયસ્ક(Black ore) કહે છે❓
✔મેગ્નેટાઈટ
▪અબરખનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ કયો છે❓
✔ભારત
▪ભારતનું કયું રાજ્ય સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે❓
✔રાજસ્થાન
▪સોનાની સૌથી જૂની ખાણ કઈ છે❓
✔કોલાર (1871)
▪ડોલોમાઈટ શું છે❓
✔એક પ્રકારનો ચુનાનો પથ્થર
▪યુરેનિયમનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે❓
✔ઝારખંડ
▪કોલસો કેવા ખડકોમાંથી મળે છે❓
✔જળકૃત (અવસાદી)
▪બોમ્બેહાઈમાં તેલ કાઢવાનું કાર્ય કયા જહાજથી કરવામાં આવે છે❓
✔સાગર સમ્રાટ
▪શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં કઈ નદીના કાંઠે વિકસ્યો છે❓
✔હુગલી
▪ઊની કાપડની સૌથી વધુ મિલો કયા રાજયમાં છે❓
✔પંજાબ
▪ભારતમાં કેટલા પ્રકારનું કુદરતી રેશમ પેદા કરવામાં આવે છે❓કયું કયું❓
✔ચાર પ્રકારનું
1.મલમલ
2.ટસર
3.ઇરી
4.મૂંગા
▪ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ ક્યાં સ્થાપવામાં આવી હતી❓
✔1812મ
➖સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.
➖ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.
➖કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:38 pm] Randheer: ▪ભારતે બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો❓
*✔26 નવેમ્બર,1949*
▪સંપૂર્ણ બંધારણ ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યું❓
*✔26 જાન્યુઆરી,1950*
▪ભારતીય બંધારણના પિતા કોણે માનવામાં આવે છે❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪ગણરાજયનો અર્થ શું થાય❓
*✔રાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાશે તે વંશપરંપરાગત નહિ.*
▪જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા❓
*✔395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ*
▪પહેલીવાર બંધારણસભાની કલ્પના કઈ પાર્ટીએ રજૂ કરી હતી❓
*✔સ્વરાજ પાર્ટીએ ઇ.સ.1935માં*
▪મુસ્લિમ લીગના ખસ્યા પછી બંધારણ સભાન સભ્યોની સંખ્યા કેટલી રહી હતી❓
*✔299*
▪બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી❓
*✔9 ડિસેમ્બર,1946*
▪બંધારણ ઘડવા માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી❓
*✔13*
▪પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા❓
*✔ડૉ. સચ્ચિદાનંદ સિન્હા*
▪બંધારણ સભાની રચના કઈ યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઈ હતી❓
*✔કેબિનેટ મિશન યોજના*
▪રચાયેલ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણી નિમણુક કરાઈ હતી❓
*✔ડો.રાજેન્દ્ર પ્રસાદ*
▪બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો❓
*✔2 વર્ષ,11 મહિના,18 દિવસ*
▪બંધારણ સભાના બંધારણ સલાહકાર પદ પર કોની નિમણુક કરવામાં આવી હતી❓
*✔શ્રી બી.એન.રાવની*
▪જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરી બંધારણ નિર્માણનું કાર્ય ક્યારે શરૂ થયું હતું❓
*✔13 ડિસેમ્બર,1946*
▪1947ના ઓગસ્ટમાં રચેલ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ કોણ હતું❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ❓
*✔24 નવેમ્બર,1949*
▪બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ શા માટે નક્કી કરાયો❓
*✔કારણ કે આ દિવસે કોંગ્રેસે 1930માં તેને આઝાદી દિવસ તરીકે ઉજવ્યો હતો.*
▪ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે❓
*✔22*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:55 pm] Randheer: ▪મેગેસ્થનીજ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔ચંદ્રગુપ્ત મૌર્ય*
▪મેગેસ્થનિજે કયું પુસ્તક લખ્યું છે❓
*✔ઇન્ડિકા*
▪ચીની યાત્રી ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔ચંદ્રગુપ્ત દ્વિતીય*
▪હ્યુ-એન-સાંગ કોના શાસનકાળમાં ભારત આવ્યા હતા❓
*✔હર્ષવર્ધન*
▪ચીની વિદ્વાન ઇતસિંગે કઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો❓
*✔નાલંદા*
▪'કિતાબ-ઉલ-હિન્દ' અને 'તહકીક-એ-હિન્દ' નામના પુસ્તકોની રચના કોણે કરી છે❓
*✔તુર્કી વિદ્વાન અલબૈરૂની*
▪માર્કોપોલો કઈ શતાબ્દીમાં ભારત આવ્યા હતા❓
*✔13મી*
▪ઈબ્નેબતૂતાનું વાસ્તવિક નામ શું હતું❓
*✔અબુ અબ્દુલ્લાહ*
▪ઈબ્નેબતૂતાએ કયું પુસ્તક લખ્યું હતું❓
*✔'રેહલા'*
▪ઈટાલીના પર્યટક નિકોલી કોંટી કોના શાસનકાળમાં ભારત આવ્યા હતા❓
*✔દેવરાય પ્રથમ (ઇ.સ.1520)*
▪અબ્દુરઝઝાક ક્યાંના રાજદૂત હતા❓
*✔ઈરાન*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[07/09/2018, 8:41 am] Randheer: ▪કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔ગુવાહાટી (આસામ)
▪ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔વિશાખપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
▪ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મલ્લિકાર્જુન મંદિર ક્યાં આવેલું છે❓
✔શ્રી શૈલમ (આંધ્ર પ્રદેશ)
▪તેલંગણાના હનમન કોંડા ટેકરી પર આવેલું એક હજાર સ્તંભવાળું અદ્ભૂત મંદિર કઈ શૈલીનું છે❓
✔ચાલુક્ય વાસ્તુ શૈલી
▪ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા નેશનલ એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
✔વાસ્કો(ગોવા)
▪સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું છે❓
✔હિમેટાઈટ
▪લોહ અયસ્કના કયા અયસ્કને કાળું અયસ્ક(Black ore) કહે છે❓
✔મેગ્નેટાઈટ
▪અબરખનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ કયો છે❓
✔ભારત
▪ભારતનું કયું રાજ્ય સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે❓
✔રાજસ્થાન
▪સોનાની સૌથી જૂની ખાણ કઈ છે❓
✔કોલાર (1871)
▪ડોલોમાઈટ શું છે❓
✔એક પ્રકારનો ચુનાનો પથ્થર
▪યુરેનિયમનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે❓
✔ઝારખંડ
▪કોલસો કેવા ખડકોમાંથી મળે છે❓
✔જળકૃત (અવસાદી)
▪બોમ્બેહાઈમાં તેલ કાઢવાનું કાર્ય કયા જહાજથી કરવામાં આવે છે❓
✔સાગર સમ્રાટ
▪શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં કઈ નદીના કાંઠે વિકસ્યો છે❓
✔હુગલી
▪ઊની કાપડની સૌથી વધુ મિલો કયા રાજયમાં છે❓
✔પંજાબ
▪ભારતમાં કેટલા પ્રકારનું કુદરતી રેશમ પેદા કરવામાં આવે છે❓કયું કયું❓
✔ચાર પ્રકારનું
1.મલમલ
2.ટસર
3.ઇરી
4.મૂંગા
▪ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ ક્યાં સ્થાપવામાં આવી હતી❓
✔1812મ
ાં સિરામપુર (પશ્ચિમ બંગાળ)
▪છાપાના કાગળનું સરકારી કારખાનું ક્યાં આવેલું છે❓
✔નેપાનગર (મધ્ય પ્રદેશ)
▪ભારતમાં જહાજ નિર્માણ પ્લાન્ટ કોના દ્વારા સ્થાપવામાં આવ્યો❓
✔1941 માં વિશાખપટ્ટનમમાં સિંધિયા સ્ટીમ એન્ડ નેવિગેશન દ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું માન્ચેસ્ટર
✔અમદાવાદ
▪ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
✔કાનપુર
▪દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
✔કોઈમ્બતુર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪છાપાના કાગળનું સરકારી કારખાનું ક્યાં આવેલું છે❓
✔નેપાનગર (મધ્ય પ્રદેશ)
▪ભારતમાં જહાજ નિર્માણ પ્લાન્ટ કોના દ્વારા સ્થાપવામાં આવ્યો❓
✔1941 માં વિશાખપટ્ટનમમાં સિંધિયા સ્ટીમ એન્ડ નેવિગેશન દ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતનું માન્ચેસ્ટર
✔અમદાવાદ
▪ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
✔કાનપુર
▪દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
✔કોઈમ્બતુર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[03/09/2018, 7:18 pm] Randheer: ▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
✔મણિભવન
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
✔વિનોબા ભાવે
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
✔ગીતા
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
✔મદુરાઈ
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
✔ડી.જી.બિરલા
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
✔ગંગાબેન મજમુદાર
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
✔યમુના
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
✔ગાંધી દર્શન ટ્રેન
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 1:54 pm] Randheer: ▪શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી❓
*✔ગુરુ નાનકે*
▪સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું❓
*✔ગુરુ આગદ*
▪ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ રામદાસ*
▪ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી❓
*✔અકબરે*
▪સુવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ❓
*✔ગુરુ અર્જુનદેવ*
▪જુઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ હરગોવિંદ*
▪ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ ગોવિંદસિંહ*
▪ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી❓
*✔મહારાજા રણજીતસિંહ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા❓
*✔ગુરુ અર્જુનદેવને*
▪ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી❓
*✔ગુરુ તેગ બહાદુર*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:05 pm] Randheer: *▪બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*●દાદની પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.
*●ત્રણ કાઠિયા પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.
*●કમિયૌટી પ્રથા:*
✔બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.
*●દુબલા હાલી પ્રથા:*
✔ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:13 pm] Randheer: ▪તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.
➖સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.
➖ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.
➖કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
✔મણિભવન
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
✔વિનોબા ભાવે
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
✔ગીતા
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
✔મદુરાઈ
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
✔ડી.જી.બિરલા
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
✔ગંગાબેન મજમુદાર
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
✔યમુના
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
✔ગાંધી દર્શન ટ્રેન
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 1:54 pm] Randheer: ▪શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી❓
*✔ગુરુ નાનકે*
▪સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું❓
*✔ગુરુ આગદ*
▪ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ રામદાસ*
▪ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી❓
*✔અકબરે*
▪સુવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ❓
*✔ગુરુ અર્જુનદેવ*
▪જુઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ હરગોવિંદ*
▪ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ ગોવિંદસિંહ*
▪ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી❓
*✔મહારાજા રણજીતસિંહ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા❓
*✔ગુરુ અર્જુનદેવને*
▪ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી❓
*✔ગુરુ તેગ બહાદુર*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:05 pm] Randheer: *▪બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*●દાદની પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.
*●ત્રણ કાઠિયા પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.
*●કમિયૌટી પ્રથા:*
✔બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.
*●દુબલા હાલી પ્રથા:*
✔ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:13 pm] Randheer: ▪તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.
➖સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.
➖ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.
➖કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[02/09/2018, 8:22 pm] Randheer: ➖➖➖➖➖➖➖➖➖➖
▪માઉન્ટ એવરેસ્ટ
➖8848 મીટર
▪K2 -(માઉન્ટ ગોડવિન ઓસ્ટિન)
➖8611 મીટર
▪કાંચનજંઘા
➖8598 મીટર
▪મકાલુ
➖8481 મીટર
▪ધવલગિરિ
➖8198 મીટર
▪અન્નપૂર્ણા
➖8070 મીટર
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વમાં સૌથી મોટો નદી-બેસીન
✔એમેઝોન નદીનો
▪ભારતમાં સૌથી મોટો નદી-બેસીન
✔ગંગા નદીનો
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગંગા નદીની જળ-પરિવાહની પ્રણાલી કેવી છે❓
*✔વૃક્ષાકાર*
▪નર્મદા નદીની જળ-પરિવાહની પ્રણાલી કેવી છે❓
*✔આયાતકાર*
▪સૌરાષ્ટ્રની નદીઓની જળ-પરિવાહની પ્રણાલીની ગોઠવણી કેવી છે❓
*✔કેન્દ્રત્યાગી (પર્વતાકાર)*
➖➖➖➖➖➖➖➖➖➖
💥R. Khant💥
[03/09/2018, 11:23 am] Randheer: ▪ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔1999*
▪નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા❓
*✔મલ્હાર*
▪ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ક્યારે બન્યા હતા❓
*✔1970*
▪ઉમાશંકર જોશીને 1967માં 'નિશીથ' રચના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નિશીથનો અર્થ શું થાય❓
*✔મધ્યરાત્રિનો દેવતા*
▪રવીન્દ્રનાથ ટાગોરે 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના કેટલા દેશોની મુલાકાત લીધી હતી❓
*✔13*
▪રવીન્દ્રનાથ ટાગોરે કુલ કેટલા કાવ્યોની રચના કરી છે❓
*✔2230*
▪નર્મદે ગુજરાતી સામાયિક "ડાંડિયો" ની સૌપ્રથમ શરૂઆત ક્યારે કરી હતી❓
*✔1864*
▪કનૈયાલાલ મુનશીનું એકમાત્ર નાટક કયું❓
*✔ધ્રુવસ્વામિની*
▪કનૈયાલાલ મુનશીએ રાજકારણમાંથી ક્યારે નિવૃત્તિ લીધી❓
*✔1960*
▪કવિ કલાપીનો રાજ્યાભિષેક કેટલા વર્ષની ઉંમરે થયો હતો❓
*✔21 વર્ષની*
▪બોટાદકર દામોદર ખુશાલદાસ 6 ધોરણના અભ્યાસ બાદ કેટલા વર્ષની વયે શિક્ષક બન્યા હતા❓
*✔13 વર્ષની વયે*
▪દત્તાત્રેય બાલકૃષ્ણ 'કાલેલકર' તરીકે શાથી ઓળખાયા❓
*✔વતન કાલેલી હોવાથી*
▪મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કયા વર્ષે બન્યા હતા❓
*✔1970માં*
▪મનુભાઈ પંચોળીનું અંતિમ અધ્યાય કયું છે❓
*✔આપણો વારસો અને વૈભવ*
▪ગોવર્ધનરામને કવિ ન્હાનાલાલે કેવા કવિ કહ્યા છે❓
*✔જગત સાક્ષર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[03/09/2018, 1:49 pm] Randheer: ▪ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે❓
*✔કલમ 131 થી 140*
▪ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે❓
*✔405*
▪બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે❓
*✔304 A*
▪ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે❓
*✔આપઘાતનું દુષપ્રેરણ*
▪ઇન્ડિયન પિનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી❓
*✔7 વર્ષ*
▪ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપેલ છે❓
*✔141*
▪ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે❓
*✔40*
▪ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે❓
*✔300*
▪ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે❓
*✔17*
▪પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલ છે❓
*✔41*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીને વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે❓
*✔14 દિવસ*
▪ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ❓
*✔90*
▪અગૃહનીય ગુનો એટલે શું❓
*✔એવો ગુનો કે જેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતી નથી*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે❓
*✔43*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની,બાળકો અને મા-બાપના ભરણપોષણનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે❓
*✔125*
▪FIR નું પૂરું નામ શું છે❓
*✔First Information Report*
▪આત્મહત્યા,ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે❓
*✔174*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે❓
*✔304*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપેલ છે❓
*✔320*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય❓
*✔ત્રણ વર્ષ*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે❓
*✔કલમ 154*
▪પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે❓
*✔પ્રકરણ-12*
▪બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય❓
*✔102*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે❓
*✔306*
▪અપીલનો અધિકાર એ ...........અધિકાર છે.
*✔કાનૂની*
▪ભારતીય એવિડન્સ એક્ટની કઈ
▪માઉન્ટ એવરેસ્ટ
➖8848 મીટર
▪K2 -(માઉન્ટ ગોડવિન ઓસ્ટિન)
➖8611 મીટર
▪કાંચનજંઘા
➖8598 મીટર
▪મકાલુ
➖8481 મીટર
▪ધવલગિરિ
➖8198 મીટર
▪અન્નપૂર્ણા
➖8070 મીટર
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વમાં સૌથી મોટો નદી-બેસીન
✔એમેઝોન નદીનો
▪ભારતમાં સૌથી મોટો નદી-બેસીન
✔ગંગા નદીનો
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગંગા નદીની જળ-પરિવાહની પ્રણાલી કેવી છે❓
*✔વૃક્ષાકાર*
▪નર્મદા નદીની જળ-પરિવાહની પ્રણાલી કેવી છે❓
*✔આયાતકાર*
▪સૌરાષ્ટ્રની નદીઓની જળ-પરિવાહની પ્રણાલીની ગોઠવણી કેવી છે❓
*✔કેન્દ્રત્યાગી (પર્વતાકાર)*
➖➖➖➖➖➖➖➖➖➖
💥R. Khant💥
[03/09/2018, 11:23 am] Randheer: ▪ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔1999*
▪નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા❓
*✔મલ્હાર*
▪ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ક્યારે બન્યા હતા❓
*✔1970*
▪ઉમાશંકર જોશીને 1967માં 'નિશીથ' રચના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નિશીથનો અર્થ શું થાય❓
*✔મધ્યરાત્રિનો દેવતા*
▪રવીન્દ્રનાથ ટાગોરે 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના કેટલા દેશોની મુલાકાત લીધી હતી❓
*✔13*
▪રવીન્દ્રનાથ ટાગોરે કુલ કેટલા કાવ્યોની રચના કરી છે❓
*✔2230*
▪નર્મદે ગુજરાતી સામાયિક "ડાંડિયો" ની સૌપ્રથમ શરૂઆત ક્યારે કરી હતી❓
*✔1864*
▪કનૈયાલાલ મુનશીનું એકમાત્ર નાટક કયું❓
*✔ધ્રુવસ્વામિની*
▪કનૈયાલાલ મુનશીએ રાજકારણમાંથી ક્યારે નિવૃત્તિ લીધી❓
*✔1960*
▪કવિ કલાપીનો રાજ્યાભિષેક કેટલા વર્ષની ઉંમરે થયો હતો❓
*✔21 વર્ષની*
▪બોટાદકર દામોદર ખુશાલદાસ 6 ધોરણના અભ્યાસ બાદ કેટલા વર્ષની વયે શિક્ષક બન્યા હતા❓
*✔13 વર્ષની વયે*
▪દત્તાત્રેય બાલકૃષ્ણ 'કાલેલકર' તરીકે શાથી ઓળખાયા❓
*✔વતન કાલેલી હોવાથી*
▪મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કયા વર્ષે બન્યા હતા❓
*✔1970માં*
▪મનુભાઈ પંચોળીનું અંતિમ અધ્યાય કયું છે❓
*✔આપણો વારસો અને વૈભવ*
▪ગોવર્ધનરામને કવિ ન્હાનાલાલે કેવા કવિ કહ્યા છે❓
*✔જગત સાક્ષર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[03/09/2018, 1:49 pm] Randheer: ▪ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે❓
*✔કલમ 131 થી 140*
▪ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે❓
*✔405*
▪બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે❓
*✔304 A*
▪ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે❓
*✔આપઘાતનું દુષપ્રેરણ*
▪ઇન્ડિયન પિનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી❓
*✔7 વર્ષ*
▪ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપેલ છે❓
*✔141*
▪ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે❓
*✔40*
▪ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે❓
*✔300*
▪ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે❓
*✔17*
▪પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલ છે❓
*✔41*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીને વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે❓
*✔14 દિવસ*
▪ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ❓
*✔90*
▪અગૃહનીય ગુનો એટલે શું❓
*✔એવો ગુનો કે જેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતી નથી*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે❓
*✔43*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની,બાળકો અને મા-બાપના ભરણપોષણનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે❓
*✔125*
▪FIR નું પૂરું નામ શું છે❓
*✔First Information Report*
▪આત્મહત્યા,ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે❓
*✔174*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે❓
*✔304*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપેલ છે❓
*✔320*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય❓
*✔ત્રણ વર્ષ*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે❓
*✔કલમ 154*
▪પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે❓
*✔પ્રકરણ-12*
▪બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય❓
*✔102*
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે❓
*✔306*
▪અપીલનો અધિકાર એ ...........અધિકાર છે.
*✔કાનૂની*
▪ભારતીય એવિડન્સ એક્ટની કઈ
કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે❓
*✔કલમ-65*
▪ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે❓
*✔વિરોધ પક્ષ દ્વારા*
▪ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે❓
*✔કલમ-32*
▪કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે❓
*✔સર તપાસ*
▪સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે❓
*✔498 (ક)*
▪કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે❓
*✔12 નોટિકલ માઈલ*
▪મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે❓
*✔506 (2)*
▪જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે❓
*✔507*
▪ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે❓
*✔કલમ-230 થી કલમ-263*
▪ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-232*
▪જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-279 થી કલમ-289*
▪અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-228*
▪કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે❓
*✔અપનયન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔કલમ-65*
▪ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે❓
*✔વિરોધ પક્ષ દ્વારા*
▪ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે❓
*✔કલમ-32*
▪કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે❓
*✔સર તપાસ*
▪સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે❓
*✔498 (ક)*
▪કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે❓
*✔12 નોટિકલ માઈલ*
▪મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે❓
*✔506 (2)*
▪જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે❓
*✔507*
▪ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે❓
*✔કલમ-230 થી કલમ-263*
▪ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-232*
▪જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-279 થી કલમ-289*
▪અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે❓
*✔કલમ-228*
▪કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે❓
*✔અપનયન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*
*▪રાષ્ટ્રપતિ :* 11 મા
*▪સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007
*▪જન્મ :* 15 ઓક્ટોબર , 1931
*▪જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ
*▪નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ
*▪શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
*▪અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth
*▪ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ
*▪ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી
*▪ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન
*▪એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)
*▪બનાવેલ મિસાઈલો:*
✂યાદ રાખવા short Trick✂
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
💥R. Khant💥
*▪તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*
*▪તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*
*▪જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*
*▪પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*
*▪ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ
➖➖➖➖➖➖➖➖➖➖
💥R. Khant💥
*▪ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*
*▪રાષ્ટ્રપતિ :* 11 મા
*▪સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007
*▪જન્મ :* 15 ઓક્ટોબર , 1931
*▪જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ
*▪નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ
*▪શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
*▪અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth
*▪ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ
*▪ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી
*▪ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન
*▪એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)
*▪બનાવેલ મિસાઈલો:*
✂યાદ રાખવા short Trick✂
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
💥R. Khant💥
*▪તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*
*▪તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*
*▪જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*
*▪પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*
*▪ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ
➖➖➖➖➖➖➖➖➖➖
💥R. Khant💥
▪નર્મદને 'આજીવન યોદ્ધા' તરીકે કોને કહ્યું છે❓
*✔શ્રી વિશ્વનાથ ભટ્ટ*
▪નર્મદે કયા શબ્દને પોતાના જીવનમંત્ર તરીકે અપનાવ્યો હતો❓
*✔પ્રેમશૌર્ય*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ કોની પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો❓
*✔તેમના કાકા પંડિત મનસુખરામ ત્રિપાઠી પાસેથી*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ ક્યાંના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું❓
*✔ભાવનગરના દીવાન શામળદાસના*
▪'શિક્ષાશતક' અને 'આત્મનિમજજન' આ બે કાવ્યસંગ્રહ કોણે આપ્યા છે❓
*✔મણિલાલ નભુભાઈ દ્વિવેદી*
▪ન્હાનાલાલના ગુરુ કોણ હતા❓
*✔કાશીરામ સેવકરામ દવે*
▪મણીશંકર રત્નજી ભટ્ટે 'કાન્ત' કયો ધર્મ ગ્રહણ કર્યો હતો❓
*✔ખ્રિસ્તી*
▪કવિ કાન્તનું અવસાન કઈ રીતે થયું હતું❓
*✔કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતા ટ્રેનમાં*
▪મુંબઈ યુનિવર્સિટીનું ભાજી દાઉ પારિતોષિક મેળવનાર પહેલા ગુજરાતી કોણ હતા❓
*✔નરસિંહરાવ*
▪ન્હાનાલાલે કોણે ઉદ્દેશીને 'ગુરુદેવ' કાવ્ય લખ્યું છે❓
*✔પ્રો.કાશીરામ દવે*
▪ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે સેવાઓ બજાવેલ છે❓
*✔ કનૈયાલાલ મુનશી*
▪કાકાસાહેબ કાલેલકર કોની સાથે હિમાલયના પ્રવાસે ગયા હતા❓
*✔અનંતબુવા અને સ્વામી આનંદ*
▪કોલકાતાના એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજરની નોકરી કોને કરી હતી❓
*✔ઝવેરચંદ મેઘાણી*
▪ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' કેટલા ભાગમાં વહેંચાયેલી છે❓
*✔પાંચ*
▪બળવંતરાય ઠાકોરે ઉપનામ 'સેહની' ધારણ કર્યું હતું. કારણ કે.....❓
*✔પિતામહની અટક સેહની હતી.*
▪ત્રિભોવનદાસ પુરુષોત્તમ લુહાર 'સુંદરમ'ની કયા કાવ્યસંગ્રહથી તેઓ વિદ્રોહી યુવા Angry Young Man ની મુદ્રા વર્તાય છે❓
*✔'કોયા ભગતની કડવી વાણી'*
▪'ભીંત ફાટીને ઊગ્યો પીંપળો' કયા ગુજરાતી સર્જક માટે વપરાય છે❓
*✔પન્નાલાલ પટેલ*
▪'પન્નાલાલ એ સાહિત્ય જગતનો ચમત્કાર છે' એવું કોણે કહ્યું છે❓
*✔સુંદરમ*
▪પન્નાલાલ પટેલની કઈ કૃતિના સાત ભાગ એમના જીવન ચરિત્ર પર આધારિત છે❓
*✔જિંદગી-સંજીવની*
▪રાવજી પટેલ એમના કયા ગુજરાતી શિક્ષક પાસેથી કવિતા,છંદ,અલંકાર વગેરે શીખ્યા હતા❓
*✔અમુભાઈ પંડ્યા*
▪રાવજી પટેલને કયો રોગ થયો હતો જે તેમના અવસાનનું કારણ બન્યું❓
*✔ક્ષય*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔શ્રી વિશ્વનાથ ભટ્ટ*
▪નર્મદે કયા શબ્દને પોતાના જીવનમંત્ર તરીકે અપનાવ્યો હતો❓
*✔પ્રેમશૌર્ય*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ કોની પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો❓
*✔તેમના કાકા પંડિત મનસુખરામ ત્રિપાઠી પાસેથી*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ ક્યાંના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું❓
*✔ભાવનગરના દીવાન શામળદાસના*
▪'શિક્ષાશતક' અને 'આત્મનિમજજન' આ બે કાવ્યસંગ્રહ કોણે આપ્યા છે❓
*✔મણિલાલ નભુભાઈ દ્વિવેદી*
▪ન્હાનાલાલના ગુરુ કોણ હતા❓
*✔કાશીરામ સેવકરામ દવે*
▪મણીશંકર રત્નજી ભટ્ટે 'કાન્ત' કયો ધર્મ ગ્રહણ કર્યો હતો❓
*✔ખ્રિસ્તી*
▪કવિ કાન્તનું અવસાન કઈ રીતે થયું હતું❓
*✔કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતા ટ્રેનમાં*
▪મુંબઈ યુનિવર્સિટીનું ભાજી દાઉ પારિતોષિક મેળવનાર પહેલા ગુજરાતી કોણ હતા❓
*✔નરસિંહરાવ*
▪ન્હાનાલાલે કોણે ઉદ્દેશીને 'ગુરુદેવ' કાવ્ય લખ્યું છે❓
*✔પ્રો.કાશીરામ દવે*
▪ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે સેવાઓ બજાવેલ છે❓
*✔ કનૈયાલાલ મુનશી*
▪કાકાસાહેબ કાલેલકર કોની સાથે હિમાલયના પ્રવાસે ગયા હતા❓
*✔અનંતબુવા અને સ્વામી આનંદ*
▪કોલકાતાના એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજરની નોકરી કોને કરી હતી❓
*✔ઝવેરચંદ મેઘાણી*
▪ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' કેટલા ભાગમાં વહેંચાયેલી છે❓
*✔પાંચ*
▪બળવંતરાય ઠાકોરે ઉપનામ 'સેહની' ધારણ કર્યું હતું. કારણ કે.....❓
*✔પિતામહની અટક સેહની હતી.*
▪ત્રિભોવનદાસ પુરુષોત્તમ લુહાર 'સુંદરમ'ની કયા કાવ્યસંગ્રહથી તેઓ વિદ્રોહી યુવા Angry Young Man ની મુદ્રા વર્તાય છે❓
*✔'કોયા ભગતની કડવી વાણી'*
▪'ભીંત ફાટીને ઊગ્યો પીંપળો' કયા ગુજરાતી સર્જક માટે વપરાય છે❓
*✔પન્નાલાલ પટેલ*
▪'પન્નાલાલ એ સાહિત્ય જગતનો ચમત્કાર છે' એવું કોણે કહ્યું છે❓
*✔સુંદરમ*
▪પન્નાલાલ પટેલની કઈ કૃતિના સાત ભાગ એમના જીવન ચરિત્ર પર આધારિત છે❓
*✔જિંદગી-સંજીવની*
▪રાવજી પટેલ એમના કયા ગુજરાતી શિક્ષક પાસેથી કવિતા,છંદ,અલંકાર વગેરે શીખ્યા હતા❓
*✔અમુભાઈ પંડ્યા*
▪રાવજી પટેલને કયો રોગ થયો હતો જે તેમના અવસાનનું કારણ બન્યું❓
*✔ક્ષય*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🇮🇳▪ભારતના 29 રાજ્યો યાદ રાખવાની SHORT TRICK▪🇮🇳*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪આમ તેમ કેઉઉ હિમ,*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*
➖👆🏻ગોખી નાખો યાદ રહી જશે.
*આ*➖આંધ્ર પ્રદેશ
*મ*➖મધ્ય પ્રદેશ
*તે*➖તેલંગણા
*મ*➖મહારાષ્ટ્ર
*કે*➖કેરળ
*ઉ*➖ઉત્તર પ્રદેશ
*ઉ*➖ઉત્તરાખંડ
*હિ*➖હિમાચલ પ્રદેશ
*મ*➖મણિપુર
*ગો*➖ગોવા
*પં*➖પંજાબ
*જા*➖ઝારખંડ
*બી*➖બિહાર
*છ*➖છત્તીસગઢ
*ત્રી*➖ત્રિપુરા
*ઓ*➖ઓરિસ્સા
*અ*➖અરુણાચલ પ્રદેશ
*મી*➖મિઝોરમ
*દિ*➖દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*➖પશ્ચિમ બંગાળ
*ક*➖કર્ણાટક
*અ*➖અસમ
*મે*➖મેઘાલય
*ગુ*➖ગુજરાત
*જ*➖જમ્મુ-કાશ્મીર
*રા*➖રાજસ્થાન
*ત*➖તમિલનાડુ
*ના*➖નાગાલેન્ડ
*સિં*➖સિક્કિમ
*હ*➖હરિયાણા
*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪આમ તેમ કેઉઉ હિમ,*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*
➖👆🏻ગોખી નાખો યાદ રહી જશે.
*આ*➖આંધ્ર પ્રદેશ
*મ*➖મધ્ય પ્રદેશ
*તે*➖તેલંગણા
*મ*➖મહારાષ્ટ્ર
*કે*➖કેરળ
*ઉ*➖ઉત્તર પ્રદેશ
*ઉ*➖ઉત્તરાખંડ
*હિ*➖હિમાચલ પ્રદેશ
*મ*➖મણિપુર
*ગો*➖ગોવા
*પં*➖પંજાબ
*જા*➖ઝારખંડ
*બી*➖બિહાર
*છ*➖છત્તીસગઢ
*ત્રી*➖ત્રિપુરા
*ઓ*➖ઓરિસ્સા
*અ*➖અરુણાચલ પ્રદેશ
*મી*➖મિઝોરમ
*દિ*➖દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*➖પશ્ચિમ બંગાળ
*ક*➖કર્ણાટક
*અ*➖અસમ
*મે*➖મેઘાલય
*ગુ*➖ગુજરાત
*જ*➖જમ્મુ-કાશ્મીર
*રા*➖રાજસ્થાન
*ત*➖તમિલનાડુ
*ના*➖નાગાલેન્ડ
*સિં*➖સિક્કિમ
*હ*➖હરિયાણા
*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[23/08/2018, 1:54 pm] Randheer: *🖼ચિત્રકલા પ્રેમી🖼*
*(જન્મવર્ષ-નિધનવર્ષ) અને જન્મસ્થળ*
➖➖➖➖➖➖➖➖➖➖
1.રવિશંકર રાવળ (1892-1977)
➖ભાવનગર
2.ચંદ્ર ત્રિવેદી
(1922-1994)
➖ભાવનગર
3.ભુપેન ખખ્ખર
(1934-2003)
➖મુંબઈ
4.કનુ દેસાઈ
(1907-1980)
➖અમદાવાદ
5.પિરાજી સાગરા
(1931-2014)
➖અમદાવાદ
6.ખોડીદાસ પરમાર
(1930-)
➖ભાવનગર
7.બંસીલાલ વર્મા "ચકોર"
(1917-2003)
➖ચોટીયા (જી.મહેસાણા)
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[23/08/2018, 3:32 pm] Randheer: ▪ગુજરાત રાજ્ય સરકારના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના એવોર્ડ્સ એનાયત કરે છે:-
*1.સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*2.એકલવ્ય એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*3.જયદીપસિંહજી એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ્સ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[23/08/2018, 3:39 pm] Randheer: *▪ગુજરાત વિધાનસભાની બેઠકો*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ વિધાનસભા(1960) બેઠકો:-132
▪બીજી વિધાનસભા(1962) બેઠકો:- 154
▪ત્રીજી (1967) અને ચોથી (1972) વિધાનસભા બેઠકો :- 168
▪પાંચમી વિધાનસભા (1975)થી અત્યાર સુધીની બેઠકો :- 182
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*(જન્મવર્ષ-નિધનવર્ષ) અને જન્મસ્થળ*
➖➖➖➖➖➖➖➖➖➖
1.રવિશંકર રાવળ (1892-1977)
➖ભાવનગર
2.ચંદ્ર ત્રિવેદી
(1922-1994)
➖ભાવનગર
3.ભુપેન ખખ્ખર
(1934-2003)
➖મુંબઈ
4.કનુ દેસાઈ
(1907-1980)
➖અમદાવાદ
5.પિરાજી સાગરા
(1931-2014)
➖અમદાવાદ
6.ખોડીદાસ પરમાર
(1930-)
➖ભાવનગર
7.બંસીલાલ વર્મા "ચકોર"
(1917-2003)
➖ચોટીયા (જી.મહેસાણા)
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[23/08/2018, 3:32 pm] Randheer: ▪ગુજરાત રાજ્ય સરકારના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના એવોર્ડ્સ એનાયત કરે છે:-
*1.સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*2.એકલવ્ય એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે
*3.જયદીપસિંહજી એવોર્ડ:*
✔ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ્સ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
[23/08/2018, 3:39 pm] Randheer: *▪ગુજરાત વિધાનસભાની બેઠકો*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રથમ વિધાનસભા(1960) બેઠકો:-132
▪બીજી વિધાનસભા(1962) બેઠકો:- 154
▪ત્રીજી (1967) અને ચોથી (1972) વિધાનસભા બેઠકો :- 168
▪પાંચમી વિધાનસભા (1975)થી અત્યાર સુધીની બેઠકો :- 182
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪વિખ્યાત 'કૈલાશનાથ મંદિર' જે દ્રવિડ વાસ્તુકળાનો નમૂનો છે એ ક્યાં આવેલ છે❓
*✔કાંચિપુરમ*
▪રાજ્ય વહીવટના ક્ષેત્રમાં ચોલ રાજવંશનું મુખ્ય પ્રદાન છે❓
*✔એક સંગઠિત સ્થાનિક સ્વવહીવટમાં*
▪મગધમાં શાહી મૌર્યના તરત પછી ઉત્તરાધિકારી કોણ હતા❓
*✔શુંગ*
▪પાંડયોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર કયું હતું❓
*✔મદુરાઈ*
▪મહાન સમ્રાટ કનિષ્ક કયા વંશના હતા❓
*✔કુષાણ*
▪કનિષ્કના શાસનકાળમાં બૌદ્ધસભા કયા નગરમાં મળી હતી❓
*✔કાશ્મીર*
▪સાત વાહનોની રાજકીય ભાષા કઈ હતી❓
*✔પ્રાકૃત*
▪શક-કુષાણ યુગમાં સુવર્ણ-રજત સિક્કાઓનું પ્રમાણ હતું:❓
*✔14:1*
▪યુનાની,કુષાણ અને શકમાંથી અનેક લોકોએ હિન્દૂ ધર્મને બદલે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે-❓
*✔જાતિ પ્રથાથી વશ હિન્દૂ ધર્મ પ્રત્યે તેઓ આકર્ષિત થયા નહીં*
▪બુદ્ધની ઊભી પ્રતિમા કોના સમયમાં બનાવાઈ હતી❓
*✔કુષાણકાળ*
▪મૌર્ય પછી દક્ષિણ ભારતમાં સૌથી અસરકારક રાજ્ય કયું હતું❓
*✔સાતવાહન*
▪પ્રાચીન ભારતનો મહાન વ્યાકરણ લેખક પતંજલિ કોનો સમકાલીન હતો❓
*✔પુષ્યમિત્ર શુંગ*
▪ચૈત્ય.........
*✔પૂજા સ્થળ છે*
▪વિહાર..........
*✔નિવાસસ્થાન છે*
▪ત્રીજી શતાબ્દીમાં વારંગલ શા માટે પ્રખ્યાત હતું❓
*✔હાથીદાંતના કામ માટે*
▪હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વ પ્રથમ હતા❓
*✔મુદ્રાઓ*
▪સિંધુ ખીણની સભ્યતા અનાર્ય સભ્યતા હતી,કારણ કે -❓
*✔આ એક શહેરી સભ્યતા હતી*
▪સિંધુ ખીણની સભ્યતા લિપિ હતી❓
*✔અત્યાર સુધી સાચી ઓળખ હજુ સુધી થઈ શકી નથી*
▪હડપ્પાકાળની સભ્યતાનો વિશાળ કોઠાર (અનાજનો) ક્યાં મળ્યો❓
*✔મોહેં-જો-દડો*
▪જૈન ધર્મનું આધારભૂત બિંદુ છે-
*✔અહિંસા*
▪ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પહેલા બૌદ્ધ સંઘના નેતૃત્વ માટે કોને નિમ્યા હતા❓
*✔મહાકશ્યપ*
▪"જીવો અને જીવવા દો" કોણે કહ્યું❓
*✔મહાવીર સ્વામી*
▪કઈ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મૂકે છે❓
*✔સમૂહવાદી*
▪કઈ ભાષાનો વધારે પ્રયોગ 'બૌદ્ધવાદ'નાં પ્રચાર માટે કરવામાં આવ્યો❓
*✔પાલિ*
▪મહાવીરનો જન્મ કયા નામના ક્ષત્રિય ગોત્રમાં થયો હતો❓
*✔જનાત્રિકા*
▪'બુદ્ધ' શબ્દનો તાત્પર્ય (આશય) થાય છે:
*✔એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ*
▪જાતક પવિત્ર ગ્રંથ છે:
*✔બૌદ્ધનો*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔કાંચિપુરમ*
▪રાજ્ય વહીવટના ક્ષેત્રમાં ચોલ રાજવંશનું મુખ્ય પ્રદાન છે❓
*✔એક સંગઠિત સ્થાનિક સ્વવહીવટમાં*
▪મગધમાં શાહી મૌર્યના તરત પછી ઉત્તરાધિકારી કોણ હતા❓
*✔શુંગ*
▪પાંડયોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર કયું હતું❓
*✔મદુરાઈ*
▪મહાન સમ્રાટ કનિષ્ક કયા વંશના હતા❓
*✔કુષાણ*
▪કનિષ્કના શાસનકાળમાં બૌદ્ધસભા કયા નગરમાં મળી હતી❓
*✔કાશ્મીર*
▪સાત વાહનોની રાજકીય ભાષા કઈ હતી❓
*✔પ્રાકૃત*
▪શક-કુષાણ યુગમાં સુવર્ણ-રજત સિક્કાઓનું પ્રમાણ હતું:❓
*✔14:1*
▪યુનાની,કુષાણ અને શકમાંથી અનેક લોકોએ હિન્દૂ ધર્મને બદલે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે-❓
*✔જાતિ પ્રથાથી વશ હિન્દૂ ધર્મ પ્રત્યે તેઓ આકર્ષિત થયા નહીં*
▪બુદ્ધની ઊભી પ્રતિમા કોના સમયમાં બનાવાઈ હતી❓
*✔કુષાણકાળ*
▪મૌર્ય પછી દક્ષિણ ભારતમાં સૌથી અસરકારક રાજ્ય કયું હતું❓
*✔સાતવાહન*
▪પ્રાચીન ભારતનો મહાન વ્યાકરણ લેખક પતંજલિ કોનો સમકાલીન હતો❓
*✔પુષ્યમિત્ર શુંગ*
▪ચૈત્ય.........
*✔પૂજા સ્થળ છે*
▪વિહાર..........
*✔નિવાસસ્થાન છે*
▪ત્રીજી શતાબ્દીમાં વારંગલ શા માટે પ્રખ્યાત હતું❓
*✔હાથીદાંતના કામ માટે*
▪હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વ પ્રથમ હતા❓
*✔મુદ્રાઓ*
▪સિંધુ ખીણની સભ્યતા અનાર્ય સભ્યતા હતી,કારણ કે -❓
*✔આ એક શહેરી સભ્યતા હતી*
▪સિંધુ ખીણની સભ્યતા લિપિ હતી❓
*✔અત્યાર સુધી સાચી ઓળખ હજુ સુધી થઈ શકી નથી*
▪હડપ્પાકાળની સભ્યતાનો વિશાળ કોઠાર (અનાજનો) ક્યાં મળ્યો❓
*✔મોહેં-જો-દડો*
▪જૈન ધર્મનું આધારભૂત બિંદુ છે-
*✔અહિંસા*
▪ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પહેલા બૌદ્ધ સંઘના નેતૃત્વ માટે કોને નિમ્યા હતા❓
*✔મહાકશ્યપ*
▪"જીવો અને જીવવા દો" કોણે કહ્યું❓
*✔મહાવીર સ્વામી*
▪કઈ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મૂકે છે❓
*✔સમૂહવાદી*
▪કઈ ભાષાનો વધારે પ્રયોગ 'બૌદ્ધવાદ'નાં પ્રચાર માટે કરવામાં આવ્યો❓
*✔પાલિ*
▪મહાવીરનો જન્મ કયા નામના ક્ષત્રિય ગોત્રમાં થયો હતો❓
*✔જનાત્રિકા*
▪'બુદ્ધ' શબ્દનો તાત્પર્ય (આશય) થાય છે:
*✔એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ*
▪જાતક પવિત્ર ગ્રંથ છે:
*✔બૌદ્ધનો*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥