[01/02, 8:47 pm] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો"પુસ્તકમાંથી📖▪👇🏻*
▪ગાંધીજીએ તેમના પિતાશ્રીએ ખરીદેલ કયું પુસ્તક વાંચ્યું હતું❓
*✔શ્રવણપિતૃભક્તિ નાટક*
▪ગાંધીજીના વિવાહ કેટલી વર્ષની ઉંમરમાં થયા હતા❓
*✔13 વર્ષની*
▪ગાંધીજીની કેટલી વખત સગાઈ થઈ હતી❓
*✔3 વખત*
▪ધો.5 અને ધો.6માં ગાંધીજીને અનુક્રમે કેટલી શિષ્યવૃત્તિ મળી હતી❓
*✔4 રૂપિયા અને 10 રૂપિયા*
▪ગાંધીજી ધો.7માં ભણતા હતા ત્યારે તે સ્કૂલના હેડમાસ્તર કોણ હતા❓
*✔દોરાબજી એદલજી*
▪ગાંધીજીને સંસ્કૃત શીખવનાર માસ્તરનું નામ❓
*✔કૃષ્ણાશંકર*
▪ગાંધી કુટુંબ કયા સંપ્રદાયનું હતું❓
*✔વૈષ્ણવ સંપ્રદાય*
▪ગાંધીજી નાનપણમાં આપઘાત કરવા માટે શું લઈ આવ્યા હતા પણ આપઘાત કરવાની હિંમત ન આવી❓
*✔ધતુરાના ડોડવાના બી*
▪ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મૃત્યુ પામ્યા❓
*✔16 વર્ષના*
▪ગાંધીજીના પિતાને શાની બીમારી હતી❓
*✔ભગંદર*
▪ગાંધીજીને રામનામ જાપ કોણે આપેલા❓
*✔નોકરાણી રંભાબાઈ*
▪ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ક્યારે પાસ કરી❓
*✔1887માં*
▪ગાંધીજી જોશીજી નામે કોને બોલાવતા❓
*✔માવજી દવેને(ગાંધીજીને વિલાયત મોકલનાર)*
▪ગાંધીજી જ્યારે પ્રથમવાર વિલાયત ગયા ત્યારે કોની સાથે ગયા હતા❓
*✔ત્ર્યમ્બકરાય મજમુદાર*
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વાયોલિન ખરીદવા કેટલા પાઉન્ડ ખર્ચ્યા હતા❓
*✔ત્રણ પાઉન્ડ*
▪"તારું પહેરણ માંગે તેને અંગરખું આપજે, તને જમણે ગાલે તમાચો મારે તો આગળ ડાબો ધરજે" આ વાક્ય ગાંધીજીએ કયા ગ્રંથમાં વાંચ્યું હતું❓
*✔નવા કરાર*
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોને અંગ્રેજી શીખવ્યું હતું❓ અથવા અંગ્રેજી શીખવા ગાંધીજીને કોણે ભલામણ કરી હતી❓
*✔નારાયણ હેમચંદ્ર*
▪ગાંધીજી પેરિસમાં મહાપ્રદર્શનમાં ક્યારે ગયા હતા❓
*✔1890 (એફિલ ટાવર બે ત્રણ વખત ચડ્યા હતા)*
▪"એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે" એવું કોણ માનતું હતું❓
*✔ટોલ્સટોય*
▪ગાંધીજી બેરિસ્ટર (વકીલ) ક્યારે કહેવાયા❓
*✔10 જૂન,1891*
▪ટોલ્સટોયના પુસ્તકનું ગાંધીજીએ ભાષાંતર કરીને શું નામ આપ્યું છે❓
*✔'વૈકુંઠ તારા હદયમાં છે'*
▪ગાંધીજી જ્યારે મુંબઈમાં વકીલાત શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે રસોઈયા તરીકે એક બ્રાહ્મણને રાખ્યો હતો. તેનું નામ શું હતું❓
*✔રવિશંકર*
▪મુંબઈમાં ગાંધીજીને પહેલો કેસ કોનો મળ્યો હતો❓
*✔મમીબાઈનો*
▪ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા તે કેસ કેટલા પાઉન્ડનો હતો❓
*✔ચાળીસ હજાર પાઉન્ડ (છ લાખ)*
▪દાદા અબ્દુલ્લાનાં ભાગીદાર કોણ હતું❓
*✔શેઠ અબ્દુલ કરીમ ઝવેરી*
▪અબ્દુલ્લા શેઠે ગાંધીજીને આવવા જવાનું ભાડું તથા રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત કેટલા પાઉન્ડ આપવાનું કહ્યું હતું❓
*✔105 પાઉન્ડ*
▪દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગાંધીજી ક્યારે ભારતમાંથી દક્ષિણ આફ્રિકા ગયા❓
*✔એપ્રિલ 1893માં*
▪દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા કયા બંદરો આવતા હતા❓
*✔લામુ,મોમ્બાસા અને ઝાંઝીબાર*
▪દાદા અબ્દુલ્લાનો કેસ કોની સામે ચાલતો હતો❓
*✔તૈયબ શેઠ*
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'એનેલૉજી'ના લેખક❓
*✔બટલર*
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'મૅની ઇનરફાલિબલ પ્રુફ્સ' ના લેખક❓
*✔પિયર્સન*
▪દક્ષિણ આફ્રિકાના નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં કોનું હતું❓
*✔શેઠ તૈયબ હાજી ખાનમહમદ*
▪ગાંધીજીને દાદા અબ્દુલ્લાનો શાની ઉપરનો કેસ લડવાનો હતો❓
*✔પ્રોમિસરી નોટ ઉપર તે કેટલોક ભાગ પ્રોમિસરી નોટ આપવાનું વચન પડાવવા ઉપર હતો.બચાવ એ હતો કે પ્રોમિસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી*
▪દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને થતા અત્યાચાર વિશે કયા છાપામાં વાંચ્યું હતું❓
*✔ઇન્ડિયન ફ્રેન્ચાઈઝ ('હિન્દી મતાધિકાર' અર્થ થાય)*
▪'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના❓
*✔22/05/1894*
▪ગાંધીજીએ વાંચેલું 'ધર્મ વિચાર' પુસ્તકના લેખક❓
*✔નર્મદાશંકર*
▪ગાંધીજીએ વાંચેલું 'હિંદુસ્તાન શું શીખવે છે' પુસ્તકના લેખક❓
*✔મૅક્સમુલર*
▪1896માં ભારત આવવા ગાંધીજી કયા સ્ટીમરમાં બેઠા હતા❓
*✔પોન્ગોલા*
▪1896માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે 'મુંબઈના સિંહ', 'મુંબઈના બેતાજ બાદશાહ' તરીકે કોણ જાણીતું હતું❓
*✔ફિરોજશા*
▪1896માં ભારત આવ્યા પછી દક્ષિણ આફ્રિકા પાછા ધર્મપત્ની અને બે બાળકો સાથે ગયા હતા ત્યારે પત્ની કસ્તુરબા બે બાળકો સાથે કોના ઘરે ગયા હતા❓
*✔રૂસ્તમજી શેઠ (ગાંધીજી જહાજમાં જ રહ્યા હતા)(પછીથી ગાંધીજી મિ. લોટન સાથે ઉતર્યા હતા)*
▪પારસી રૂસ્તમજીની સખાવતને લીધે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હાથ નીચે હોસ્પિટલ ખોલી હતી❓
*✔ડૉ. બુથના*
▪બાળ ઉછેરને લગતું પુસ્તક 'માને શિખામણ' ગાંધીજીએ વાંચ્યું હતું.આ પુસ્તકના લેખકનું નામ❓
*✔ત્રિભુવનદાસ*
▪બ્રહ્મચર્યનું વ્રત ગાંધીજીએ ક્યાં લીધું હતું❓
*✔ફિનિક્સ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ Continue..........*
[02/02, 7:32 pm] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો"
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો"પુસ્તકમાંથી📖▪👇🏻*
▪ગાંધીજીએ તેમના પિતાશ્રીએ ખરીદેલ કયું પુસ્તક વાંચ્યું હતું❓
*✔શ્રવણપિતૃભક્તિ નાટક*
▪ગાંધીજીના વિવાહ કેટલી વર્ષની ઉંમરમાં થયા હતા❓
*✔13 વર્ષની*
▪ગાંધીજીની કેટલી વખત સગાઈ થઈ હતી❓
*✔3 વખત*
▪ધો.5 અને ધો.6માં ગાંધીજીને અનુક્રમે કેટલી શિષ્યવૃત્તિ મળી હતી❓
*✔4 રૂપિયા અને 10 રૂપિયા*
▪ગાંધીજી ધો.7માં ભણતા હતા ત્યારે તે સ્કૂલના હેડમાસ્તર કોણ હતા❓
*✔દોરાબજી એદલજી*
▪ગાંધીજીને સંસ્કૃત શીખવનાર માસ્તરનું નામ❓
*✔કૃષ્ણાશંકર*
▪ગાંધી કુટુંબ કયા સંપ્રદાયનું હતું❓
*✔વૈષ્ણવ સંપ્રદાય*
▪ગાંધીજી નાનપણમાં આપઘાત કરવા માટે શું લઈ આવ્યા હતા પણ આપઘાત કરવાની હિંમત ન આવી❓
*✔ધતુરાના ડોડવાના બી*
▪ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મૃત્યુ પામ્યા❓
*✔16 વર્ષના*
▪ગાંધીજીના પિતાને શાની બીમારી હતી❓
*✔ભગંદર*
▪ગાંધીજીને રામનામ જાપ કોણે આપેલા❓
*✔નોકરાણી રંભાબાઈ*
▪ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ક્યારે પાસ કરી❓
*✔1887માં*
▪ગાંધીજી જોશીજી નામે કોને બોલાવતા❓
*✔માવજી દવેને(ગાંધીજીને વિલાયત મોકલનાર)*
▪ગાંધીજી જ્યારે પ્રથમવાર વિલાયત ગયા ત્યારે કોની સાથે ગયા હતા❓
*✔ત્ર્યમ્બકરાય મજમુદાર*
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વાયોલિન ખરીદવા કેટલા પાઉન્ડ ખર્ચ્યા હતા❓
*✔ત્રણ પાઉન્ડ*
▪"તારું પહેરણ માંગે તેને અંગરખું આપજે, તને જમણે ગાલે તમાચો મારે તો આગળ ડાબો ધરજે" આ વાક્ય ગાંધીજીએ કયા ગ્રંથમાં વાંચ્યું હતું❓
*✔નવા કરાર*
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોને અંગ્રેજી શીખવ્યું હતું❓ અથવા અંગ્રેજી શીખવા ગાંધીજીને કોણે ભલામણ કરી હતી❓
*✔નારાયણ હેમચંદ્ર*
▪ગાંધીજી પેરિસમાં મહાપ્રદર્શનમાં ક્યારે ગયા હતા❓
*✔1890 (એફિલ ટાવર બે ત્રણ વખત ચડ્યા હતા)*
▪"એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે" એવું કોણ માનતું હતું❓
*✔ટોલ્સટોય*
▪ગાંધીજી બેરિસ્ટર (વકીલ) ક્યારે કહેવાયા❓
*✔10 જૂન,1891*
▪ટોલ્સટોયના પુસ્તકનું ગાંધીજીએ ભાષાંતર કરીને શું નામ આપ્યું છે❓
*✔'વૈકુંઠ તારા હદયમાં છે'*
▪ગાંધીજી જ્યારે મુંબઈમાં વકીલાત શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે રસોઈયા તરીકે એક બ્રાહ્મણને રાખ્યો હતો. તેનું નામ શું હતું❓
*✔રવિશંકર*
▪મુંબઈમાં ગાંધીજીને પહેલો કેસ કોનો મળ્યો હતો❓
*✔મમીબાઈનો*
▪ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા તે કેસ કેટલા પાઉન્ડનો હતો❓
*✔ચાળીસ હજાર પાઉન્ડ (છ લાખ)*
▪દાદા અબ્દુલ્લાનાં ભાગીદાર કોણ હતું❓
*✔શેઠ અબ્દુલ કરીમ ઝવેરી*
▪અબ્દુલ્લા શેઠે ગાંધીજીને આવવા જવાનું ભાડું તથા રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત કેટલા પાઉન્ડ આપવાનું કહ્યું હતું❓
*✔105 પાઉન્ડ*
▪દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગાંધીજી ક્યારે ભારતમાંથી દક્ષિણ આફ્રિકા ગયા❓
*✔એપ્રિલ 1893માં*
▪દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા કયા બંદરો આવતા હતા❓
*✔લામુ,મોમ્બાસા અને ઝાંઝીબાર*
▪દાદા અબ્દુલ્લાનો કેસ કોની સામે ચાલતો હતો❓
*✔તૈયબ શેઠ*
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'એનેલૉજી'ના લેખક❓
*✔બટલર*
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'મૅની ઇનરફાલિબલ પ્રુફ્સ' ના લેખક❓
*✔પિયર્સન*
▪દક્ષિણ આફ્રિકાના નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં કોનું હતું❓
*✔શેઠ તૈયબ હાજી ખાનમહમદ*
▪ગાંધીજીને દાદા અબ્દુલ્લાનો શાની ઉપરનો કેસ લડવાનો હતો❓
*✔પ્રોમિસરી નોટ ઉપર તે કેટલોક ભાગ પ્રોમિસરી નોટ આપવાનું વચન પડાવવા ઉપર હતો.બચાવ એ હતો કે પ્રોમિસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી*
▪દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને થતા અત્યાચાર વિશે કયા છાપામાં વાંચ્યું હતું❓
*✔ઇન્ડિયન ફ્રેન્ચાઈઝ ('હિન્દી મતાધિકાર' અર્થ થાય)*
▪'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના❓
*✔22/05/1894*
▪ગાંધીજીએ વાંચેલું 'ધર્મ વિચાર' પુસ્તકના લેખક❓
*✔નર્મદાશંકર*
▪ગાંધીજીએ વાંચેલું 'હિંદુસ્તાન શું શીખવે છે' પુસ્તકના લેખક❓
*✔મૅક્સમુલર*
▪1896માં ભારત આવવા ગાંધીજી કયા સ્ટીમરમાં બેઠા હતા❓
*✔પોન્ગોલા*
▪1896માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે 'મુંબઈના સિંહ', 'મુંબઈના બેતાજ બાદશાહ' તરીકે કોણ જાણીતું હતું❓
*✔ફિરોજશા*
▪1896માં ભારત આવ્યા પછી દક્ષિણ આફ્રિકા પાછા ધર્મપત્ની અને બે બાળકો સાથે ગયા હતા ત્યારે પત્ની કસ્તુરબા બે બાળકો સાથે કોના ઘરે ગયા હતા❓
*✔રૂસ્તમજી શેઠ (ગાંધીજી જહાજમાં જ રહ્યા હતા)(પછીથી ગાંધીજી મિ. લોટન સાથે ઉતર્યા હતા)*
▪પારસી રૂસ્તમજીની સખાવતને લીધે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હાથ નીચે હોસ્પિટલ ખોલી હતી❓
*✔ડૉ. બુથના*
▪બાળ ઉછેરને લગતું પુસ્તક 'માને શિખામણ' ગાંધીજીએ વાંચ્યું હતું.આ પુસ્તકના લેખકનું નામ❓
*✔ત્રિભુવનદાસ*
▪બ્રહ્મચર્યનું વ્રત ગાંધીજીએ ક્યાં લીધું હતું❓
*✔ફિનિક્સ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ Continue..........*
[02/02, 7:32 pm] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો"
માંથી📖▪👇🏻*
▪ગાંધીજીએ કુંગી લોકોની મુલાકાત કયા દેશમાં કરી હતી❓
*✔બ્રહ્મદેશ*
▪મુંબઈમાં ગાંધીજીએ કેટલા રૂપિયાની પોલિસી કરાવી હતી❓
*✔10,000/-*
▪ગાંધીજીએ ગીતાના કેટલા અધ્યાય મોઢે કરી લીધા હતા❓
*✔13*
▪ગાંધીજીએ માટીના ઉપચારનું "રિટર્ન ટુ નેચર" (કુદરત તરફ પાછા વળો) નામનું પુસ્તક વાંચ્યું હતું તેના લેખક❓
*✔જુસ્ટ*
▪ગાંધીજીએ એમની કઈ બીમારી માટીના ઉપચારથી નાબૂદ કરી હતી❓
*✔કબજિયાત*
▪ગાંધીજીએ સિપાહી ભરતીનું કામ ગુજરાતના કયા જિલ્લામાં કર્યું હતું❓
*✔ખેડા*
▪ગાંધીજીએ "આરોગ્યની ચાવી" પુસ્તક ક્યારે લખ્યું હતું❓
*✔1942માં*
▪દક્ષિણ આફ્રિકામાં બોઅર-બ્રિટિશ યુદ્ધ વખતે ગાંધીજીએ કયા અંગ્રેજને આશરો આપ્યો હતો❓
*✔કિચન(એ સિવાય બીજા બે વ્યક્તિ હતા)*
▪દક્ષિણ આફ્રિકામાં ટાઈપરાઇટિંગ માટે કઈ મહિલાને રાખ્યા હતા❓
*✔મિસડિક કુમારી ( આ કન્યાનું ગાંધીજીએ લગ્નમાં કન્યાદાન કર્યું હતું)*
*✔મિસડિક પછી મિસ શ્લેશિન નામની બીજી કન્યાને ટાઈપરાઇટિંગ માટે રાખી હતી*
▪"ઇન્ડિયન ઓપિનિયન" છાપું કાઢવાનો વિચાર ગાંધીજીને કોણે આપ્યો હતો❓
*✔શ્રી મદનજીત (ઉત્પત્તિ 1904માં થઈ)*
▪ગાંધીજીને રસ્કિનનું 'અન ટુ ધી લાસ્ટ' પુસ્તક વાંચવા કોણે આપ્યું હતું❓
*✔પોલોક (પોલોક યહુદી હતો)*
▪દક્ષિણ આફ્રિકામાં 'ઇન્ડિયન ઓપિનિયન'માં ગાંધીજીના કયા ભત્રીજા પ્રેસમાં કામ કરતા હતા❓
*✔છગનલાલ ગાંધી*
▪ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ બનાવવા જમીન માટે કેટલા પાઉન્ડ આપ્યા હતા❓
*✔1000*
▪ગાંધીજીના કયા પુત્રનો હાથ ભારતથી દક્ષિણ આફ્રિકા જતા ભાગી ગયો હતો❓
*✔રામદાસ*
▪ગાંધીજીના સૌથી મોટા પુત્રનું નામ શું હતું❓
*✔હરિલાલ*
▪સત + આગ્રહ એમ મેળવીને 'સદાગ્રહ' શબ્દ ગાંધીજીને કોણે મોકલ્યો હતો❓
*✔મગનલાલ ગાંધી*
▪ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં પહેલો જેલનો અનુભવ ક્યારે થયો હતો❓
*✔1908માં*
▪ગાંધીજીએ દુધનો ત્યાગ ક્યાં અને ક્યારે કર્યો હતો❓
*✔1912માં ટોલ્સટોય ફાર્મમાં*
▪"ગાંધીજીનું ખાતું આપડા ચોપડામાં પાડજો ને તેમના આશ્રમને સારુ થાય તેમના જાહેર ખર્ચને સારું જ પૈસા જોઈએ તે તમે આપજો." આ વાક્ય દાક્તર દવેને કોણે કહ્યું હતું❓
*✔ગોખલે*
▪દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને ગાંધીજીને કયો પહેરવેશ રાખવો હતો❓
*✔કાઠિયાવાડી*
▪ગાંધીજી મુંબઈથી વઢવાણ આવ્યા ત્યારે વઢવાણ સ્ટેશને ગાંધીજીને લેવા કોણ આવ્યું હતું❓
*✔દરજી મોતીલાલ*
▪ગાંધીજીની કાકાસાહેબ કાલેલકર સાથે પહેલી મુલાકાત ક્યાં થઈ હતી❓
*✔શાંતિનિકેતન*
▪વડોદરા રાજ્યમાં 'ગંગનાથ વિદ્યાલય' કોણ ચલાવતા હતા❓
*✔કેશવરાવ દેશપાંડે (કાકાસાહેબ કાલેલકર)*
▪હરિહર શર્મા કયા નામે ઓળખાતા હતા❓
*✔અણ્ણા*
▪"એક વર્ષ તમે હિન્દુસ્તાનમાં ફરી જશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે." આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔ગોખલે*
▪1915માં હરદ્વારમાં કુંભમેળામાં ગાંધીજી કોના દર્શને ગયા હતા❓
*✔મુનશીરામજી*
▪સત્યાગ્રહાશ્રમની સ્થાપના❓
*✔25 મે,1915*
▪ગાંધીજીને કોચરબમાં આશ્રમ સ્થાપવા કોની પાસેથી મકાન ભાડે લેવાનું હતું❓
*✔જીવણલાલ બારિસ્ટર*
▪કોચરબ આશ્રમની શરૂઆતમાં કેટલા તામિલ લોકો હતા❓
*✔13 (લગભગ 25 સ્ત્રી-પુરુષોથી આશ્રમનો આરંભ)*
▪આશ્રમમાં ગાંધીજીએ કયા અત્યંજ કુટુંબને સ્થાન આપ્યું હતું❓
*✔દૂદાભાઈ , દાનીબહેન અને તેમની પુત્રી લક્ષ્મી*
▪દૂદાભાઈ મુંબઈમાં શાનું કામ કરતા હતા❓
*✔શિક્ષકનું*
▪અત્યંજ કુટુંબને સ્થાન આપતા ગાંધીજીને કોણે નોટિસ આપી હતી કે 'આવતે મહિને આશ્રમ ખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી."❓
*✔મગનલાલ ગાંધી*
▪દક્ષિણ આફ્રિકાના નાતાલના ગિરમિટિયા ઉપરથી ત્રણ પાઉન્ડનો વાર્ષિક દર ક્યારે નાબુદ થયો હતો❓
*✔1914માં*
▪1917ની સાલમાં ગાંધીજીને ચંપારણ કોણ લઈ ગયું હતું❓
*✔રાજકુમાર શુક્લ (ચંપારણના એક ખેડૂત હતા)*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪Continue..........*
[03/02, 8:51 am] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી📖▪👇🏻*
▪આચાર્ય કૃપલાણી ક્યાંની કોલેજમાં પ્રોફેસર હતા❓
*✔મુઝફ્ફરપુર*
▪ચંપારણમાં ગળીની ખેતી કરવામાં પુરુષોની , સ્ત્રીઓની અને બાળકોની અનુક્રમે મજૂરી કેટલી હતી❓
*✔10 , 6 અને 3 પૈસા*
▪તીન કઠિયા કાયદો તૂટવામાં ગાંધીજી કોનો બહુ મોટો ભાગ હોવાનું જણાવે છે❓
*✔એડવર્ડ ગેઇટ*
▪ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસુલી માફી બાબતે ગાંધીજીને કોનો કાગળ મળ્યો હતો❓
*✔મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ*
▪જ્યારે કોચરબમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ગાંધીજીએ આશ્રમની જોઈતી જમીન તરત શોધી લાવાનું કોણે કહ્યું હતું❓
*✔પૂંજાભાઈ હિરાચંદ*
▪અમદાવાદ મિલ મજૂરોની હળતાલ કેટલા દિવસ ચાલી હતી❓
*✔21*
▪અમદાવાદ મીલ મજૂરોની હળતાળમાં ગાંધીજીએ કેટલા ઉપવાસ કરવા પડ્યા હતા❓
*✔3*
▪ખેડા સત્યાગ્રહ કરવાનું કારણ શું હતું❓
*✔પાક ચાર આણી કે તેથી ઓછો હોય તો તે વર્ષને માટે મહેસુલ માફ થવું જોઈએ. પણ સરકારના અમલદારોની આંકણી ચાર આણી કરતા વધારે હતી.*
▪ખેડા સત્યાગ્રહનો ઈતિહાસ કોને લખ્યો છે❓
*✔શંકરલાલ પરીખ*
▪ગાંધીજીએ કુંગી લોકોની મુલાકાત કયા દેશમાં કરી હતી❓
*✔બ્રહ્મદેશ*
▪મુંબઈમાં ગાંધીજીએ કેટલા રૂપિયાની પોલિસી કરાવી હતી❓
*✔10,000/-*
▪ગાંધીજીએ ગીતાના કેટલા અધ્યાય મોઢે કરી લીધા હતા❓
*✔13*
▪ગાંધીજીએ માટીના ઉપચારનું "રિટર્ન ટુ નેચર" (કુદરત તરફ પાછા વળો) નામનું પુસ્તક વાંચ્યું હતું તેના લેખક❓
*✔જુસ્ટ*
▪ગાંધીજીએ એમની કઈ બીમારી માટીના ઉપચારથી નાબૂદ કરી હતી❓
*✔કબજિયાત*
▪ગાંધીજીએ સિપાહી ભરતીનું કામ ગુજરાતના કયા જિલ્લામાં કર્યું હતું❓
*✔ખેડા*
▪ગાંધીજીએ "આરોગ્યની ચાવી" પુસ્તક ક્યારે લખ્યું હતું❓
*✔1942માં*
▪દક્ષિણ આફ્રિકામાં બોઅર-બ્રિટિશ યુદ્ધ વખતે ગાંધીજીએ કયા અંગ્રેજને આશરો આપ્યો હતો❓
*✔કિચન(એ સિવાય બીજા બે વ્યક્તિ હતા)*
▪દક્ષિણ આફ્રિકામાં ટાઈપરાઇટિંગ માટે કઈ મહિલાને રાખ્યા હતા❓
*✔મિસડિક કુમારી ( આ કન્યાનું ગાંધીજીએ લગ્નમાં કન્યાદાન કર્યું હતું)*
*✔મિસડિક પછી મિસ શ્લેશિન નામની બીજી કન્યાને ટાઈપરાઇટિંગ માટે રાખી હતી*
▪"ઇન્ડિયન ઓપિનિયન" છાપું કાઢવાનો વિચાર ગાંધીજીને કોણે આપ્યો હતો❓
*✔શ્રી મદનજીત (ઉત્પત્તિ 1904માં થઈ)*
▪ગાંધીજીને રસ્કિનનું 'અન ટુ ધી લાસ્ટ' પુસ્તક વાંચવા કોણે આપ્યું હતું❓
*✔પોલોક (પોલોક યહુદી હતો)*
▪દક્ષિણ આફ્રિકામાં 'ઇન્ડિયન ઓપિનિયન'માં ગાંધીજીના કયા ભત્રીજા પ્રેસમાં કામ કરતા હતા❓
*✔છગનલાલ ગાંધી*
▪ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ બનાવવા જમીન માટે કેટલા પાઉન્ડ આપ્યા હતા❓
*✔1000*
▪ગાંધીજીના કયા પુત્રનો હાથ ભારતથી દક્ષિણ આફ્રિકા જતા ભાગી ગયો હતો❓
*✔રામદાસ*
▪ગાંધીજીના સૌથી મોટા પુત્રનું નામ શું હતું❓
*✔હરિલાલ*
▪સત + આગ્રહ એમ મેળવીને 'સદાગ્રહ' શબ્દ ગાંધીજીને કોણે મોકલ્યો હતો❓
*✔મગનલાલ ગાંધી*
▪ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં પહેલો જેલનો અનુભવ ક્યારે થયો હતો❓
*✔1908માં*
▪ગાંધીજીએ દુધનો ત્યાગ ક્યાં અને ક્યારે કર્યો હતો❓
*✔1912માં ટોલ્સટોય ફાર્મમાં*
▪"ગાંધીજીનું ખાતું આપડા ચોપડામાં પાડજો ને તેમના આશ્રમને સારુ થાય તેમના જાહેર ખર્ચને સારું જ પૈસા જોઈએ તે તમે આપજો." આ વાક્ય દાક્તર દવેને કોણે કહ્યું હતું❓
*✔ગોખલે*
▪દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને ગાંધીજીને કયો પહેરવેશ રાખવો હતો❓
*✔કાઠિયાવાડી*
▪ગાંધીજી મુંબઈથી વઢવાણ આવ્યા ત્યારે વઢવાણ સ્ટેશને ગાંધીજીને લેવા કોણ આવ્યું હતું❓
*✔દરજી મોતીલાલ*
▪ગાંધીજીની કાકાસાહેબ કાલેલકર સાથે પહેલી મુલાકાત ક્યાં થઈ હતી❓
*✔શાંતિનિકેતન*
▪વડોદરા રાજ્યમાં 'ગંગનાથ વિદ્યાલય' કોણ ચલાવતા હતા❓
*✔કેશવરાવ દેશપાંડે (કાકાસાહેબ કાલેલકર)*
▪હરિહર શર્મા કયા નામે ઓળખાતા હતા❓
*✔અણ્ણા*
▪"એક વર્ષ તમે હિન્દુસ્તાનમાં ફરી જશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે." આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔ગોખલે*
▪1915માં હરદ્વારમાં કુંભમેળામાં ગાંધીજી કોના દર્શને ગયા હતા❓
*✔મુનશીરામજી*
▪સત્યાગ્રહાશ્રમની સ્થાપના❓
*✔25 મે,1915*
▪ગાંધીજીને કોચરબમાં આશ્રમ સ્થાપવા કોની પાસેથી મકાન ભાડે લેવાનું હતું❓
*✔જીવણલાલ બારિસ્ટર*
▪કોચરબ આશ્રમની શરૂઆતમાં કેટલા તામિલ લોકો હતા❓
*✔13 (લગભગ 25 સ્ત્રી-પુરુષોથી આશ્રમનો આરંભ)*
▪આશ્રમમાં ગાંધીજીએ કયા અત્યંજ કુટુંબને સ્થાન આપ્યું હતું❓
*✔દૂદાભાઈ , દાનીબહેન અને તેમની પુત્રી લક્ષ્મી*
▪દૂદાભાઈ મુંબઈમાં શાનું કામ કરતા હતા❓
*✔શિક્ષકનું*
▪અત્યંજ કુટુંબને સ્થાન આપતા ગાંધીજીને કોણે નોટિસ આપી હતી કે 'આવતે મહિને આશ્રમ ખર્ચ ચલાવવાના પૈસા આપણી પાસે નથી."❓
*✔મગનલાલ ગાંધી*
▪દક્ષિણ આફ્રિકાના નાતાલના ગિરમિટિયા ઉપરથી ત્રણ પાઉન્ડનો વાર્ષિક દર ક્યારે નાબુદ થયો હતો❓
*✔1914માં*
▪1917ની સાલમાં ગાંધીજીને ચંપારણ કોણ લઈ ગયું હતું❓
*✔રાજકુમાર શુક્લ (ચંપારણના એક ખેડૂત હતા)*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪Continue..........*
[03/02, 8:51 am] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી📖▪👇🏻*
▪આચાર્ય કૃપલાણી ક્યાંની કોલેજમાં પ્રોફેસર હતા❓
*✔મુઝફ્ફરપુર*
▪ચંપારણમાં ગળીની ખેતી કરવામાં પુરુષોની , સ્ત્રીઓની અને બાળકોની અનુક્રમે મજૂરી કેટલી હતી❓
*✔10 , 6 અને 3 પૈસા*
▪તીન કઠિયા કાયદો તૂટવામાં ગાંધીજી કોનો બહુ મોટો ભાગ હોવાનું જણાવે છે❓
*✔એડવર્ડ ગેઇટ*
▪ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસુલી માફી બાબતે ગાંધીજીને કોનો કાગળ મળ્યો હતો❓
*✔મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ*
▪જ્યારે કોચરબમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ગાંધીજીએ આશ્રમની જોઈતી જમીન તરત શોધી લાવાનું કોણે કહ્યું હતું❓
*✔પૂંજાભાઈ હિરાચંદ*
▪અમદાવાદ મિલ મજૂરોની હળતાલ કેટલા દિવસ ચાલી હતી❓
*✔21*
▪અમદાવાદ મીલ મજૂરોની હળતાળમાં ગાંધીજીએ કેટલા ઉપવાસ કરવા પડ્યા હતા❓
*✔3*
▪ખેડા સત્યાગ્રહ કરવાનું કારણ શું હતું❓
*✔પાક ચાર આણી કે તેથી ઓછો હોય તો તે વર્ષને માટે મહેસુલ માફ થવું જોઈએ. પણ સરકારના અમલદારોની આંકણી ચાર આણી કરતા વધારે હતી.*
▪ખેડા સત્યાગ્રહનો ઈતિહાસ કોને લખ્યો છે❓
*✔શંકરલાલ પરીખ*
▪ખેડા સત્યાગ્રહ વખતે જમીનનું મહેસૂલ ભરવાનું ન હતું પરંતુ કયા વ્યક્તિએ તેમની જમીન ઉપર રહેતા માણસે મહેસુલ ભરવાથી તેમને પોતાની બધી જમીન કોમને આપ દઈને પોતાના માણસથી થયેલા દોષનું પ્રાયશ્ચિત કર્યું હતું❓
*✔શંકરલાલ પરીખ*
▪ખેડા સત્યાગ્રહ વખતે કયા અંગ્રેજ અધિકારીએ ગાંધીજીને દિલ્હી બોલાવ્યા હતા❓
*✔લોર્ડ ચેમ્સફર્ડ*
▪ગાંધીજીએ રંગરૂટની ભરતી ક્યાં કરી હતી❓
*✔ખેડા*
▪ગાંધીજીને મરડો થયો ત્યારે તેઓ હિંમત હારી ગયા હતા ને ગાંધીજીને એમ લાગ્યું કે તેઓ હવે મૃત્યુ પામશે ત્યારે કોણે ગાંધીજીની નાડી તપાસીને કહ્યું હતું કે 'મરવાના હું પોતે કોઈ ચિહ્ન જોતો નથી.નાડી સાફ છે.તમને કેવળ નબળાઈને લીધે માનસિક ગભરાટ છે.'❓
*✔દાક્તર કાનૂગા*
▪ગાંધીજી 'આઈસ દાક્તર' ઉપનામથી કોણે બોલાવતા❓
*✔ડૉ. કેળકર (મહારાષ્ટ્રના હતા)*
▪ગાયભેંસ ઉપર કઈ ક્રિયા થતી હોવાથી ગાંધીજીએ દુધનો ત્યાગ કર્યો હતો❓
*✔ફુક્કાની*
▪ગાંધીજીને રાજગોપાલાચાર્યનો પહેલો પરિચય ક્યારે થયો હતો❓
*✔રોલેટ બિલ પસાર કરતા*
▪"તમારે રાજગોપાલાચાર્યનો પરિચય કરી લેવો જોઈએ" આવું ગાંધીજીને રોલેટ બિલ વખતે કોણે કહ્યું હતું❓
*✔મહાદેવભાઈ દેસાઈ*
▪રોલેટ બિલ વખતે મદ્રાસમાં ગાંધીજી કોના ઘરે ઉતર્યા હતા❓
*✔કસ્તુરી રંગા આયંગર*
▪મુંબઈની હડતાલ વખતે ગાંધીજીને સ્વદેશીની અને હિન્દુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવાની સૂચના કોણે કરી હતી❓
*✔વિઠ્ઠલદાસ જોરાજાણી*
▪ગાંધીજીના 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' પુસ્તકોની કિંમત શુ હતી❓
*✔ચાર આના*
▪સત્યના પ્રયોગો આત્મકથામાં 'ઠાકુરદ્વાર' ને બદલે 'માધવબાગ' વાંચવું. આ ગાંધીજીની ભૂલ કોણે સુધરાવી હતી❓
*✔મથુરદાસ ત્રિકમજીએ*
▪કાયદાનો સવિનય ભંગમાં ગાંધીજીએ 'પહાડ જેવડી ભૂલ' શબ્દપ્રયોગ પ્રસિદ્ધ પામ્યો હતો. આ શબ્દનો પ્રયોગ ગાંધીજીએ ક્યાં કર્યો હતો❓
*✔નડિયાદમાં*
▪કયા છાપા મારફત ગાંધીજીએ સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો❓
*✔યંગ ઇન્ડિયા*
▪પંજાબમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો તેના માટે ગાંધીજી જવાબદાર છે એવું કોણે કહ્યું હતું❓
*✔માઈકલ એડવાયર*
▪જલિયાંવાલા પ્રકરણ પછી ગાંધીજી પંજાબ ગયા ત્યારે તેમનો ઉતારો કોને ત્યાં હતો❓
*✔પંડિત રામભજદત્ત*
▪ગાંધીજી પંડિત મોતીલાલ નિકટ ક્યાં આવ્યા હતા❓
*✔લાહોરમાં*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪Continue.........*
[04/02, 5:57 pm] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી📖👇🏻*
▪"હિન્દુઓની ખિલાફતમાં મદદ હો યા ન હો આપણે એક મુલકના હોઈ મુસલમાનોએ હિન્દુઓની લાગણીની ખાતર ગૌવધ બંધ કરવો જોઈએ."આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔મૌલાના અબ્દુલ બારી સાહેબ*
▪ગાંધીજીને કોની સાથે મતભેદ અનેક વાતોમાં છેવટ લગી રહ્યો હતો❓
*✔મૌલાના હસરત મોહાની*
▪ગાંધીજીએ 'નોન કોઓપરેશન' શબ્દનો પહેલીવાર ઉપયોગ કઈ સભામાં કર્યો હતો❓
*✔ખિલાફત*
▪ગાંધીજી કોની કોટડીને ગરીબની ધર્મશાળા માનતા❓
*✔ભારતભૂષણ માલવીયાજી*
▪દેશમાં પ્રજાકાર્યને સારુ ભિક્ષા માંગવાની ભારે શક્તિ ધરાવનારાઓમાં પ્રથમ પદ ગાંધીજીએ કોણે આપ્યું હતું❓
*✔માલવીયાજી*
▪જલિયાંવાલા બાગની કતલનું સ્મારક બનાવવા પ્રજા પાસેથી કેટલી રકમ ઉઘરાવાની હતી❓
*✔5 લાખ*
▪બંધારણ ઘડવાનું કામ કરવા ગાંધીજીને લોકમાન્યએ કોનું નામ સૂચવ્યું હતું❓
*✔શ્રી કેળકરનું*
▪બંધારણ ઘડવાનું કામ કરવા ગાંધીજીને દેશબંધુએ કોનું નામ સૂચવ્યું હતું❓
*✔આઈ.બી.સેનનું*
▪ગાંધીજીને વિધવા બહેન ગંગાબાઈ કઈ પરિષદમાં હાથ લાગ્યા હતા❓
*✔ભરૂચ કેળવણી પરિષદ*
▪ગંગાબાઈનો વિશેષ પરિચય ગાંધીજીને કઈ પરિષદમાં થયો હતો❓
*✔ગોધરા*
▪રેંટિયો ચલાવવા માટે ગાંધીજીને રૂની ગાંસડીઓ પુરી પાડવાનું કામ કોણે માથે લીધું હતું❓
*✔યશવંતપ્રસાદ દેસાઈએ*
▪મુંબઈમાં રેંટિયાવર્ગ કોણે કાઢ્યો❓
*✔ભાઈ શિવજીએ*
▪ખાદીપ્રચારમાં ગુજરાત અને ગુજરાતની બહાર હાથસુતર વણવાનો કસબ બીજાઓને કોણે શીખવ્યો હતો❓
*✔લાઠીના અંત્યજ રામજી અને તેમના પત્ની ગંગાબહેને*
▪અસહકાર આંદોલનમાં 'શાંતિમય' શબ્દને સ્થાને 'બાઅમન' અને 'અસહકાર'ને સ્થાને 'તકે મવાલત' શબ્દ ગાંધીજીને કોણે આપ્યો હતો❓
*✔મૌલાના અબુલ કલમ આઝાદ*
▪"જો અસહકાર કરવો તો અમુક અન્યાયને સારુ જ શો? સ્વરાજયનો અભાવ એ મોટામાં મોટો અન્યાય છે ને તેને સારુ અસહકાર થાય." આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔વિજયરાઘવાચાર્ય*
▪આત્મકથા લખતી વખતે ગાંધીજીને લોકમાન્યના મૃત્યુના સમાચાર ટેલિફોન મારફતે કોણે આપ્યા હતા❓
*✔પટવર્ધને*
▪કોના મૃત્યુ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે,"મારી પાસે ભારે ઓથ હતી તે તૂટી પડી."❓
*✔લોકમાન્યના*
▪ગાંધીજીએ સૌપ્રથમ સત્યાગ્રહ ક્યારે કર્યો હતો❓
*✔સપ્ટેમ્બર,1906માં*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*♦અન્ય સ્ત્રોતમાંથી ગાંધીજી વિશે♦👇🏻*
▪ગાંધીજી અને મોહમ્મદ અલી ઝીણાના રાજનૈતિક ગુરુ કોણ હતા❓
*✔ગોપાલકૃષ્ણ ગોખલે*
▪ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું❓
*✔પ્રકાશનો પડછાયો*
▪ગાંધીજીએ પોતાના કયા બહેનને આશ્રમમાંથી કાઢી મુક્યા હતા❓
*✔રળિયાતબહેન
*✔શંકરલાલ પરીખ*
▪ખેડા સત્યાગ્રહ વખતે કયા અંગ્રેજ અધિકારીએ ગાંધીજીને દિલ્હી બોલાવ્યા હતા❓
*✔લોર્ડ ચેમ્સફર્ડ*
▪ગાંધીજીએ રંગરૂટની ભરતી ક્યાં કરી હતી❓
*✔ખેડા*
▪ગાંધીજીને મરડો થયો ત્યારે તેઓ હિંમત હારી ગયા હતા ને ગાંધીજીને એમ લાગ્યું કે તેઓ હવે મૃત્યુ પામશે ત્યારે કોણે ગાંધીજીની નાડી તપાસીને કહ્યું હતું કે 'મરવાના હું પોતે કોઈ ચિહ્ન જોતો નથી.નાડી સાફ છે.તમને કેવળ નબળાઈને લીધે માનસિક ગભરાટ છે.'❓
*✔દાક્તર કાનૂગા*
▪ગાંધીજી 'આઈસ દાક્તર' ઉપનામથી કોણે બોલાવતા❓
*✔ડૉ. કેળકર (મહારાષ્ટ્રના હતા)*
▪ગાયભેંસ ઉપર કઈ ક્રિયા થતી હોવાથી ગાંધીજીએ દુધનો ત્યાગ કર્યો હતો❓
*✔ફુક્કાની*
▪ગાંધીજીને રાજગોપાલાચાર્યનો પહેલો પરિચય ક્યારે થયો હતો❓
*✔રોલેટ બિલ પસાર કરતા*
▪"તમારે રાજગોપાલાચાર્યનો પરિચય કરી લેવો જોઈએ" આવું ગાંધીજીને રોલેટ બિલ વખતે કોણે કહ્યું હતું❓
*✔મહાદેવભાઈ દેસાઈ*
▪રોલેટ બિલ વખતે મદ્રાસમાં ગાંધીજી કોના ઘરે ઉતર્યા હતા❓
*✔કસ્તુરી રંગા આયંગર*
▪મુંબઈની હડતાલ વખતે ગાંધીજીને સ્વદેશીની અને હિન્દુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવાની સૂચના કોણે કરી હતી❓
*✔વિઠ્ઠલદાસ જોરાજાણી*
▪ગાંધીજીના 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' પુસ્તકોની કિંમત શુ હતી❓
*✔ચાર આના*
▪સત્યના પ્રયોગો આત્મકથામાં 'ઠાકુરદ્વાર' ને બદલે 'માધવબાગ' વાંચવું. આ ગાંધીજીની ભૂલ કોણે સુધરાવી હતી❓
*✔મથુરદાસ ત્રિકમજીએ*
▪કાયદાનો સવિનય ભંગમાં ગાંધીજીએ 'પહાડ જેવડી ભૂલ' શબ્દપ્રયોગ પ્રસિદ્ધ પામ્યો હતો. આ શબ્દનો પ્રયોગ ગાંધીજીએ ક્યાં કર્યો હતો❓
*✔નડિયાદમાં*
▪કયા છાપા મારફત ગાંધીજીએ સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો❓
*✔યંગ ઇન્ડિયા*
▪પંજાબમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો તેના માટે ગાંધીજી જવાબદાર છે એવું કોણે કહ્યું હતું❓
*✔માઈકલ એડવાયર*
▪જલિયાંવાલા પ્રકરણ પછી ગાંધીજી પંજાબ ગયા ત્યારે તેમનો ઉતારો કોને ત્યાં હતો❓
*✔પંડિત રામભજદત્ત*
▪ગાંધીજી પંડિત મોતીલાલ નિકટ ક્યાં આવ્યા હતા❓
*✔લાહોરમાં*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪Continue.........*
[04/02, 5:57 pm] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇🏻▪📖મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી📖👇🏻*
▪"હિન્દુઓની ખિલાફતમાં મદદ હો યા ન હો આપણે એક મુલકના હોઈ મુસલમાનોએ હિન્દુઓની લાગણીની ખાતર ગૌવધ બંધ કરવો જોઈએ."આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔મૌલાના અબ્દુલ બારી સાહેબ*
▪ગાંધીજીને કોની સાથે મતભેદ અનેક વાતોમાં છેવટ લગી રહ્યો હતો❓
*✔મૌલાના હસરત મોહાની*
▪ગાંધીજીએ 'નોન કોઓપરેશન' શબ્દનો પહેલીવાર ઉપયોગ કઈ સભામાં કર્યો હતો❓
*✔ખિલાફત*
▪ગાંધીજી કોની કોટડીને ગરીબની ધર્મશાળા માનતા❓
*✔ભારતભૂષણ માલવીયાજી*
▪દેશમાં પ્રજાકાર્યને સારુ ભિક્ષા માંગવાની ભારે શક્તિ ધરાવનારાઓમાં પ્રથમ પદ ગાંધીજીએ કોણે આપ્યું હતું❓
*✔માલવીયાજી*
▪જલિયાંવાલા બાગની કતલનું સ્મારક બનાવવા પ્રજા પાસેથી કેટલી રકમ ઉઘરાવાની હતી❓
*✔5 લાખ*
▪બંધારણ ઘડવાનું કામ કરવા ગાંધીજીને લોકમાન્યએ કોનું નામ સૂચવ્યું હતું❓
*✔શ્રી કેળકરનું*
▪બંધારણ ઘડવાનું કામ કરવા ગાંધીજીને દેશબંધુએ કોનું નામ સૂચવ્યું હતું❓
*✔આઈ.બી.સેનનું*
▪ગાંધીજીને વિધવા બહેન ગંગાબાઈ કઈ પરિષદમાં હાથ લાગ્યા હતા❓
*✔ભરૂચ કેળવણી પરિષદ*
▪ગંગાબાઈનો વિશેષ પરિચય ગાંધીજીને કઈ પરિષદમાં થયો હતો❓
*✔ગોધરા*
▪રેંટિયો ચલાવવા માટે ગાંધીજીને રૂની ગાંસડીઓ પુરી પાડવાનું કામ કોણે માથે લીધું હતું❓
*✔યશવંતપ્રસાદ દેસાઈએ*
▪મુંબઈમાં રેંટિયાવર્ગ કોણે કાઢ્યો❓
*✔ભાઈ શિવજીએ*
▪ખાદીપ્રચારમાં ગુજરાત અને ગુજરાતની બહાર હાથસુતર વણવાનો કસબ બીજાઓને કોણે શીખવ્યો હતો❓
*✔લાઠીના અંત્યજ રામજી અને તેમના પત્ની ગંગાબહેને*
▪અસહકાર આંદોલનમાં 'શાંતિમય' શબ્દને સ્થાને 'બાઅમન' અને 'અસહકાર'ને સ્થાને 'તકે મવાલત' શબ્દ ગાંધીજીને કોણે આપ્યો હતો❓
*✔મૌલાના અબુલ કલમ આઝાદ*
▪"જો અસહકાર કરવો તો અમુક અન્યાયને સારુ જ શો? સ્વરાજયનો અભાવ એ મોટામાં મોટો અન્યાય છે ને તેને સારુ અસહકાર થાય." આવું ગાંધીજીને કોણે કહ્યું હતું❓
*✔વિજયરાઘવાચાર્ય*
▪આત્મકથા લખતી વખતે ગાંધીજીને લોકમાન્યના મૃત્યુના સમાચાર ટેલિફોન મારફતે કોણે આપ્યા હતા❓
*✔પટવર્ધને*
▪કોના મૃત્યુ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે,"મારી પાસે ભારે ઓથ હતી તે તૂટી પડી."❓
*✔લોકમાન્યના*
▪ગાંધીજીએ સૌપ્રથમ સત્યાગ્રહ ક્યારે કર્યો હતો❓
*✔સપ્ટેમ્બર,1906માં*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*♦અન્ય સ્ત્રોતમાંથી ગાંધીજી વિશે♦👇🏻*
▪ગાંધીજી અને મોહમ્મદ અલી ઝીણાના રાજનૈતિક ગુરુ કોણ હતા❓
*✔ગોપાલકૃષ્ણ ગોખલે*
▪ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું❓
*✔પ્રકાશનો પડછાયો*
▪ગાંધીજીએ પોતાના કયા બહેનને આશ્રમમાંથી કાઢી મુક્યા હતા❓
*✔રળિયાતબહેન
(ગોકીબહેન)*
▪અસ્પૃશ્યતા નિવારણના સિદ્ધાંત માટે ગાંધીજીને કોણે 13,000 રૂપિયા આપ્યા હતા❓
*✔અંબાલાલ સારાભાઈ*
▪ગાંધીજીએ જુગતરામ દવેને કયું નામ આપ્યું હતું❓
*✔રાનીપરજ*
▪ગાંધીજીનો બાબલો❓
*✔નારાયણ દેસાઈ*
▪ગાંધીજીએ દૂધ પીવાનું કઈ સાલમાં બંધ કર્યું❓
*✔1912*
▪ગાંધીજીને અમદાવાદ આવવાનું નિમંત્રણ સૌપ્રથમ કોણે આપ્યું હતું❓
*✔ડૉ.હરિપ્રસાદ દેસાઈ*
▪ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનું કોની સલાહથી શરૂ કર્યું❓
*✔ડૉ.કનુગા(1918માં)*
▪સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઈ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું❓
*✔રોલેટ એક્ટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા*
▪ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✔ગાંધીજીએ*
▪ગાંધીજીએ 'આધુનિક ભારતના નિર્માતા' કોણે કહ્યા છે❓
*✔બાલ ગંગાધર ટિળક*
▪'સત્યના પ્રયોગો' ગાંધીજીના બાળપણથી લઈને કયા વર્ષ સુધીની જિંદગીના અનુભવો-પ્રયોગોની કથા છે❓
*✔1920 (હું બનું વિશ્વમાનવી ભાગ-1 માંથી)*
▪ગાંધીજીએ 1887માં કેટલા ટકા સાથે મેટ્રિક પાસ કરી હતી❓
*✔40%*
▪ગાંધીજી કેટલા વર્ષની ઉંમરે પોરબંદર છોડી રાજકોટ આવ્યા હતા❓
*✔7 વર્ષ*
▪ગાંધીજી ક્યારે મુંબઈના બંદરથી બેરિસ્ટર થવા વિલાયત ઉપડ્યા❓
*✔4 સપ્ટેમ્બર,1888*
▪ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા❓
*✔એપ્રિલ,1893*
▪ગાંધીજીને ગોળમેજી પરિષદ માટે કોને આમંત્રણ આપ્યું હતું❓
*✔ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાએ*
▪બકરીના દૂધના પ્રયોગ ગાંધીજીએ કોની પાસેથી શીખેલા❓
*✔દત્તક લીધેલી દીકરી લક્ષ્મીબહેન પાસેથી*
▪ગાંધીજીએ 30 જાન્યુઆરી,1948ના રોજ કોણે પત્ર લખ્યો હતો❓
*✔કિશોરલાલ મશરૂવાલાને*
▪ગાંધીજીને ગોળી મારનાર ગોડસે વિરુદ્ધ FIR No.68 કોણે લખી હતી❓
*✔આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર દુલારામે*
▪ગાંધીજીએ કોના કહેવાથી આત્મકથા લખી❓
*✔સ્વામી આનંદ*
▪ગાંધીજીના આશ્રમના હિસાબ નામાના ચોપડાઓમાં નામુ લખવાનું કામ કોણ સંભાળતું હતું❓
*✔વિનાયક શાહ અને રમણિક મોદી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/02, 3:47 pm] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪અસ્પૃશ્યતા નિવારણના સિદ્ધાંત માટે ગાંધીજીને કોણે 13,000 રૂપિયા આપ્યા હતા❓
*✔અંબાલાલ સારાભાઈ*
▪ગાંધીજીએ જુગતરામ દવેને કયું નામ આપ્યું હતું❓
*✔રાનીપરજ*
▪ગાંધીજીનો બાબલો❓
*✔નારાયણ દેસાઈ*
▪ગાંધીજીએ દૂધ પીવાનું કઈ સાલમાં બંધ કર્યું❓
*✔1912*
▪ગાંધીજીને અમદાવાદ આવવાનું નિમંત્રણ સૌપ્રથમ કોણે આપ્યું હતું❓
*✔ડૉ.હરિપ્રસાદ દેસાઈ*
▪ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનું કોની સલાહથી શરૂ કર્યું❓
*✔ડૉ.કનુગા(1918માં)*
▪સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઈ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું❓
*✔રોલેટ એક્ટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા*
▪ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✔ગાંધીજીએ*
▪ગાંધીજીએ 'આધુનિક ભારતના નિર્માતા' કોણે કહ્યા છે❓
*✔બાલ ગંગાધર ટિળક*
▪'સત્યના પ્રયોગો' ગાંધીજીના બાળપણથી લઈને કયા વર્ષ સુધીની જિંદગીના અનુભવો-પ્રયોગોની કથા છે❓
*✔1920 (હું બનું વિશ્વમાનવી ભાગ-1 માંથી)*
▪ગાંધીજીએ 1887માં કેટલા ટકા સાથે મેટ્રિક પાસ કરી હતી❓
*✔40%*
▪ગાંધીજી કેટલા વર્ષની ઉંમરે પોરબંદર છોડી રાજકોટ આવ્યા હતા❓
*✔7 વર્ષ*
▪ગાંધીજી ક્યારે મુંબઈના બંદરથી બેરિસ્ટર થવા વિલાયત ઉપડ્યા❓
*✔4 સપ્ટેમ્બર,1888*
▪ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા❓
*✔એપ્રિલ,1893*
▪ગાંધીજીને ગોળમેજી પરિષદ માટે કોને આમંત્રણ આપ્યું હતું❓
*✔ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાએ*
▪બકરીના દૂધના પ્રયોગ ગાંધીજીએ કોની પાસેથી શીખેલા❓
*✔દત્તક લીધેલી દીકરી લક્ષ્મીબહેન પાસેથી*
▪ગાંધીજીએ 30 જાન્યુઆરી,1948ના રોજ કોણે પત્ર લખ્યો હતો❓
*✔કિશોરલાલ મશરૂવાલાને*
▪ગાંધીજીને ગોળી મારનાર ગોડસે વિરુદ્ધ FIR No.68 કોણે લખી હતી❓
*✔આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર દુલારામે*
▪ગાંધીજીએ કોના કહેવાથી આત્મકથા લખી❓
*✔સ્વામી આનંદ*
▪ગાંધીજીના આશ્રમના હિસાબ નામાના ચોપડાઓમાં નામુ લખવાનું કામ કોણ સંભાળતું હતું❓
*✔વિનાયક શાહ અને રમણિક મોદી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[05/02, 3:47 pm] Randheer: *♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[18/02, 5:14 pm] Randheer: *♦રાષ્ટ્રભક્ત હિન્દુ રાષ્ટ્રના પિતા છત્રપતિ શિવાજી મહારાજ♦*
▪જન્મ:-18/02/1627
▪જન્મ સ્થળ:-પૂનાની દક્ષિણે શિવનેરી દુર્ગમાં
▪પિતા:-શાહજી ભોંસલે
▪માતા:-જીજાબાઈ
▪દાદા:-કોન્ડદેવ (શિવાજીનો ઉછેર કરનાર)
▪શિવાજી મહારાજ શૂરવીર સરદાર,ગેરીલા યુદ્ધના યુદ્ધનીતિના કુશળ લડવૈયા હતા.
▪53 વર્ષની વયે તેમનું અવસાન થયું.
💥💥
[18/02, 5:22 pm] Randheer: *♦રાષ્ટ્રવાદનો અરુણોદય : ગોપાળ હરિ દેશમુખ♦*
▪જન્મ:- 18 ફેબ્રુઆરી,1923
▪લોકહિતવાદી નામથી જાણીતા થયા
▪અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ અને રતલામ રાજ્યના દીવાન બન્યા હતા
▪'જસ્ટિસ ઓફ પીસ' અને 'રાવ બહાદુર'ના ખિતાબો પામેલા
▪તેમને પ્રભાકર સામયિકમાં શતપત્રે શીર્ષકથી લેખો લખ્યા
▪અવસાન:- 9 ઓક્ટોબર,1892
▪જન્મ:-18/02/1627
▪જન્મ સ્થળ:-પૂનાની દક્ષિણે શિવનેરી દુર્ગમાં
▪પિતા:-શાહજી ભોંસલે
▪માતા:-જીજાબાઈ
▪દાદા:-કોન્ડદેવ (શિવાજીનો ઉછેર કરનાર)
▪શિવાજી મહારાજ શૂરવીર સરદાર,ગેરીલા યુદ્ધના યુદ્ધનીતિના કુશળ લડવૈયા હતા.
▪53 વર્ષની વયે તેમનું અવસાન થયું.
💥💥
[18/02, 5:22 pm] Randheer: *♦રાષ્ટ્રવાદનો અરુણોદય : ગોપાળ હરિ દેશમુખ♦*
▪જન્મ:- 18 ફેબ્રુઆરી,1923
▪લોકહિતવાદી નામથી જાણીતા થયા
▪અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ અને રતલામ રાજ્યના દીવાન બન્યા હતા
▪'જસ્ટિસ ઓફ પીસ' અને 'રાવ બહાદુર'ના ખિતાબો પામેલા
▪તેમને પ્રભાકર સામયિકમાં શતપત્રે શીર્ષકથી લેખો લખ્યા
▪અવસાન:- 9 ઓક્ટોબર,1892
▪તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે❓
*✔સલ્ફર ડાયોક્સાઇડ*
▪કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે❓
*✔સિલ્વર આયોડાઈડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શુ કહે છે❓
*✔સર્ફિંગ*
▪એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે❓
*✔હાઇપર લિંક*
➖➖➖➖➖➖➖➖
▪Ms Wordમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે❓
*✔Subscript*
▪Ms Word માં 15^th ઓગસ્ટમાં th ને કઈ અસર આપવામાં આવે છે❓
*✔Superscript*
➖➖➖➖➖➖➖➖
▪ટ્રીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે❓
*✔પ્રથમ એંગ્લો-મૈસુર યુદ્ધ*
▪ટ્રીટી ઓફ મેંગલોર કયા યુદ્ધ દરમિયાન થઈ હતી❓
*✔બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*
▪ટ્રીટી ઓફ સેરીંગપટ્ટનમ કયા યુદ્ધ સાથે સંકળાયેલી છે❓
*✔ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*
➖➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શુ કહેવાતું❓
*✔ઉપાધ્યાય*
▪પ્રાચીન સમયમાં કલ્પસુત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા❓
*✔આચાર્ય*
➖➖➖➖➖➖➖➖
▪બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪બંદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઇન્ડિયા લિ. ક્યાં આવેલી છે❓
*✔સુરત*
➖➖➖➖➖➖➖➖
▪કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા❓
*✔સ્ટ્રેબો*
▪સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ સુરાષ્ટ્રીન તરીકે કોણ કરતા❓
*✔ટોલેમી*
➖➖➖➖➖➖➖➖
▪ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો❓
*✔પેરિપ્લસ*
▪કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું❓
*✔માર્કોપોલો*
➖➖➖➖➖➖➖➖
▪ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.❓
*✔સૂર્યમંડળ*
▪ભૂગોળ ક્ષેત્રે વારાહમિહિરનું પ્રદાન જણાવો.❓
*✔પૃથ્વીનો વ્યાસ*
▪ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
*✔લખનઉ*
▪કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
*✔નાગપુર*
➖➖➖➖➖➖➖➖
▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે❓
*✔ઉત્તર પ્રદેશ*
▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે❓
*✔પંજાબ*
▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે❓
*✔મધ્ય પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖
▪કયો મહાસાગર સૌથી વિશાળ છે❓
*✔પ્રશાંત મહાસાગર*
▪દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે❓
*✔પેસિફિક મહાસાગર*
➖➖➖➖➖➖➖➖
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બિગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔એલન સન્ડેસ દ્વારા*
➖➖➖➖➖➖➖➖
▪સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે❓
*✔પ્રેઈરિઝ*
▪ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય❓
*✔સવાના*
▪વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય❓
*✔સેલ્વા*
*👆🏻અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાઇ ગયેલા પ્રશ્નો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔સલ્ફર ડાયોક્સાઇડ*
▪કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે❓
*✔સિલ્વર આયોડાઈડ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શુ કહે છે❓
*✔સર્ફિંગ*
▪એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે❓
*✔હાઇપર લિંક*
➖➖➖➖➖➖➖➖
▪Ms Wordમાં H2O માં 2 ને કઈ અસર આપવામાં આવે છે❓
*✔Subscript*
▪Ms Word માં 15^th ઓગસ્ટમાં th ને કઈ અસર આપવામાં આવે છે❓
*✔Superscript*
➖➖➖➖➖➖➖➖
▪ટ્રીટી ઓફ મદ્રાસ કઈ બાબત સાથે સંબંધિત છે❓
*✔પ્રથમ એંગ્લો-મૈસુર યુદ્ધ*
▪ટ્રીટી ઓફ મેંગલોર કયા યુદ્ધ દરમિયાન થઈ હતી❓
*✔બીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*
▪ટ્રીટી ઓફ સેરીંગપટ્ટનમ કયા યુદ્ધ સાથે સંકળાયેલી છે❓
*✔ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ*
➖➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સમયમાં વેદ અને વેદાંગ શીખવનાર શિક્ષકને શુ કહેવાતું❓
*✔ઉપાધ્યાય*
▪પ્રાચીન સમયમાં કલ્પસુત્રો અને ઉપનિષદોની સાથે વેદો શીખવતા શિક્ષકો કોણ હતા❓
*✔આચાર્ય*
➖➖➖➖➖➖➖➖
▪બંદરોનો વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેટ LNG લિ. ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪બંદરોનો વિકાસ કરનાર સંસ્થા શેલ ઇન્ડિયા લિ. ક્યાં આવેલી છે❓
*✔સુરત*
➖➖➖➖➖➖➖➖
▪કયા ભૂગોળવિદ સૌરાષ્ટ્રને સેરોસ્ટમ કહેતા હતા❓
*✔સ્ટ્રેબો*
▪સૌરાષ્ટ્રનું ઉચ્ચારણ સુરાષ્ટ્રીન તરીકે કોણ કરતા❓
*✔ટોલેમી*
➖➖➖➖➖➖➖➖
▪ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો❓
*✔પેરિપ્લસ*
▪કયા પ્રવાસીએ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું❓
*✔માર્કોપોલો*
➖➖➖➖➖➖➖➖
▪ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.❓
*✔સૂર્યમંડળ*
▪ભૂગોળ ક્ષેત્રે વારાહમિહિરનું પ્રદાન જણાવો.❓
*✔પૃથ્વીનો વ્યાસ*
▪ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
*✔લખનઉ*
▪કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
*✔નાગપુર*
➖➖➖➖➖➖➖➖
▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે❓
*✔ઉત્તર પ્રદેશ*
▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે❓
*✔પંજાબ*
▪કયા રાજયમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે❓
*✔મધ્ય પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖
▪કયો મહાસાગર સૌથી વિશાળ છે❓
*✔પ્રશાંત મહાસાગર*
▪દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે❓
*✔પેસિફિક મહાસાગર*
➖➖➖➖➖➖➖➖
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બિગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*
▪બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે❓
*✔એલન સન્ડેસ દ્વારા*
➖➖➖➖➖➖➖➖
▪સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે❓
*✔પ્રેઈરિઝ*
▪ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોને કહેવાય❓
*✔સવાના*
▪વિષુવવૃતિય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય❓
*✔સેલ્વા*
*👆🏻અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાઇ ગયેલા પ્રશ્નો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*♦સામાન્ય જ્ઞાન♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે❓
*✔અરવલ્લી*
▪કોને 'સોનેરી નગરી' કહે છે❓
*✔જેસલમેર*
▪સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે❓
*✔આડંદી*
▪બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે❓
*✔મેંગેનીઝ*
▪જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે❓
*✔ઋષભદેવ(આદિનાથ)*
▪'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે❓
*✔બૌદ્ધ*
▪ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔હર્ષવર્ધન*
▪હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા❓
*✔વ્યોમેશચંદ્ર બેનરજી*
▪રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા❓
*✔શ્રી કેશવરાવ હેડગેવાર*
▪ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ❓
*✔1950*
▪હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔રૂપનારાયણપુર*
▪એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી❓
*✔ભારત-લંડન*
▪'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે❓
*✔લોખંડ અને પોલાદ*
▪કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા❓
*✔1996*
▪કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું❓
*✔1966*
▪નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા❓
*✔શ્રી રાજીવ ગાંધી*
▪રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે❓
*✔દહેરાદૂન*
▪નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે❓
*✔કોલકાતા*
▪ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે❓
*✔CBFC*
▪ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે❓
*✔જૈન*
▪મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે❓
*✔ઉનાવા*
▪ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો❓
*✔બહાદુરશાહ*
▪ગુજરાતનું પ્રથમ સામયિક કયું❓
*✔બુદ્ધિપ્રકાશ*
▪બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔મેનામ*
▪ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........❓
*✔જ્યોર્જ વોશિંગટન*
▪ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા❓
*✔ચીન*
▪તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે❓
*✔બૌદ્ધ*
▪સૌથી વધુ બેટવાળો દેશ કયો છે❓
*✔ઇન્ડોનેશિયા*
▪હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે❓
*✔નાઇટ્રોજન*
▪પપૈયામાંથી કયું વિટામિન મળે છે❓
*✔એ*
▪'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર❓
*✔વાગભટ્ટ*
▪સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે❓
*✔લખનૌ*
▪યુ.એન.નો સ્થાપના દિન કયો છે❓
*✔24 ઓક્ટોબર*
▪યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા❓
*✔ટ્રીગ્વેલી*
▪ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો❓
*✔જવાહરલાલ નહેરુ*
▪મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે❓
*✔ઍરેબિક*
▪ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ❓
*✔20.22 મીટર*
▪કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે❓
*✔સી.કે.નાયડુ*
▪'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે❓
*✔A*
▪'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે❓
*✔A/c*
▪કાળું નાણું એટલે......❓
*✔બિનહિસાબી નાણું*
▪મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે❓
*✔જમણેરી*
▪કોને 'વૉક-આઉટ' કહે છે❓
*✔વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*
▪ફૂટબોલની રમતમાં પ્રત્યેક દાવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે❓
*✔પ્લેસ કીક*
▪જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે❓
*✔ટેમ્પલટન*
▪કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે❓
*✔આંતરરાષ્ટ્રીય*
▪ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે❓
*✔જાવા*
▪વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે❓
*✔કોબોલ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે❓
*✔અરવલ્લી*
▪કોને 'સોનેરી નગરી' કહે છે❓
*✔જેસલમેર*
▪સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે❓
*✔આડંદી*
▪બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે❓
*✔મેંગેનીઝ*
▪જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે❓
*✔ઋષભદેવ(આદિનાથ)*
▪'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે❓
*✔બૌદ્ધ*
▪ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔હર્ષવર્ધન*
▪હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા❓
*✔વ્યોમેશચંદ્ર બેનરજી*
▪રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા❓
*✔શ્રી કેશવરાવ હેડગેવાર*
▪ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ❓
*✔1950*
▪હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔રૂપનારાયણપુર*
▪એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી❓
*✔ભારત-લંડન*
▪'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે❓
*✔લોખંડ અને પોલાદ*
▪કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા❓
*✔1996*
▪કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું❓
*✔1966*
▪નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા❓
*✔શ્રી રાજીવ ગાંધી*
▪રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે❓
*✔દહેરાદૂન*
▪નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે❓
*✔કોલકાતા*
▪ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે❓
*✔CBFC*
▪ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે❓
*✔જૈન*
▪મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે❓
*✔ઉનાવા*
▪ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો❓
*✔બહાદુરશાહ*
▪ગુજરાતનું પ્રથમ સામયિક કયું❓
*✔બુદ્ધિપ્રકાશ*
▪બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔મેનામ*
▪ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........❓
*✔જ્યોર્જ વોશિંગટન*
▪ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા❓
*✔ચીન*
▪તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે❓
*✔બૌદ્ધ*
▪સૌથી વધુ બેટવાળો દેશ કયો છે❓
*✔ઇન્ડોનેશિયા*
▪હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે❓
*✔નાઇટ્રોજન*
▪પપૈયામાંથી કયું વિટામિન મળે છે❓
*✔એ*
▪'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર❓
*✔વાગભટ્ટ*
▪સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે❓
*✔લખનૌ*
▪યુ.એન.નો સ્થાપના દિન કયો છે❓
*✔24 ઓક્ટોબર*
▪યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા❓
*✔ટ્રીગ્વેલી*
▪ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો❓
*✔જવાહરલાલ નહેરુ*
▪મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે❓
*✔ઍરેબિક*
▪ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ❓
*✔20.22 મીટર*
▪કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે❓
*✔સી.કે.નાયડુ*
▪'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે❓
*✔A*
▪'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે❓
*✔A/c*
▪કાળું નાણું એટલે......❓
*✔બિનહિસાબી નાણું*
▪મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે❓
*✔જમણેરી*
▪કોને 'વૉક-આઉટ' કહે છે❓
*✔વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*
▪ફૂટબોલની રમતમાં પ્રત્યેક દાવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે❓
*✔પ્લેસ કીક*
▪જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે❓
*✔ટેમ્પલટન*
▪કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે❓
*✔આંતરરાષ્ટ્રીય*
▪ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે❓
*✔જાવા*
▪વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે❓
*✔કોબોલ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🔘ગુજરાતનાં 23 અભયારણ્ય🔘*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*◆કચ્છ જિલ્લો:-*
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)
*◆બનાસકાંઠા જિલ્લો:-*
4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર
*◆મહેસાણા:-*
6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી
*◆પંચમહાલ:-*
7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા
*◆દાહોદ:-*
8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા
*◆નર્મદા:-*
9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા
*◆ડાંગ:-*
10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય
*◆અમદાવાદ - સુરેન્દ્રનગર:-*
11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.
*◆સુરેન્દ્રનગર*
12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા
*◆અમરેલી*
13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી
14.મિતિયાલા અભયારણ્ય
*◆ગીર-સોમનાથ*
15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના
*◆જૂનાગઢ*
16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ
*◆પોરબંદર*
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ
*◆રાજકોટ*
19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ
*◆દેવભૂમિ દ્વારકા*
20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર
*◆જામનગર*
22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા
*◆મોરબી*
23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર
*●ગેમ રિઝર્વ/કન્ઝર્વેશન રિઝર્વ:-*
➖છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, જિલ્લો-કચ્છ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*◆કચ્છ જિલ્લો:-*
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)
*◆બનાસકાંઠા જિલ્લો:-*
4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર
*◆મહેસાણા:-*
6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી
*◆પંચમહાલ:-*
7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા
*◆દાહોદ:-*
8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા
*◆નર્મદા:-*
9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા
*◆ડાંગ:-*
10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય
*◆અમદાવાદ - સુરેન્દ્રનગર:-*
11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.
*◆સુરેન્દ્રનગર*
12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા
*◆અમરેલી*
13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી
14.મિતિયાલા અભયારણ્ય
*◆ગીર-સોમનાથ*
15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના
*◆જૂનાગઢ*
16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ
*◆પોરબંદર*
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ
*◆રાજકોટ*
19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ
*◆દેવભૂમિ દ્વારકા*
20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર
*◆જામનગર*
22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા
*◆મોરબી*
23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર
*●ગેમ રિઝર્વ/કન્ઝર્વેશન રિઝર્વ:-*
➖છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, જિલ્લો-કચ્છ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*💃લોક નૃત્ય💃*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ
*◆શાસ્ત્રીય નૃત્ય:-*
▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ
*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*
▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર
▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ
▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન
*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*
▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી
▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર
▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી
▪હરિયાણા:-
➖હરિયાણી
*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*
▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી
▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ
▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી
▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી
*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*
▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી
▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી
▪રાજસ્થાન:-
➖મારવાડી
▪પંજાબ:-
➖બીટલ
▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા
*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*
(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન
(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન
(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન
(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન
*👆🏻SHORT TRICK➖એબીલીપી*
*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*
▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%
🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર
*★ચક્રવાતના પ્રકારો:-*
🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર
🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન
🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.
🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા
🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા
*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*
(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.
(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.
(3)મધ્ય આવરણ
➖80 કિમી.
(4)આયનાવરણ
➖200 કિમી.
(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.
*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*
(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ
(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ
(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો
(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો
(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો
*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*
(1)પ્રાથમિક લહેરો(P-Waves)
(2)સેકન્ડરી લહેરો (S-Waves)
(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ
*◆શાસ્ત્રીય નૃત્ય:-*
▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ
*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*
▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર
▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ
▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન
*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*
▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી
▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર
▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી
▪હરિયાણા:-
➖હરિયાણી
*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*
▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી
▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ
▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી
▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી
*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*
▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી
▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી
▪રાજસ્થાન:-
➖મારવાડી
▪પંજાબ:-
➖બીટલ
▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા
*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*
(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન
(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન
(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન
(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન
*👆🏻SHORT TRICK➖એબીલીપી*
*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*
▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%
🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર
*★ચક્રવાતના પ્રકારો:-*
🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર
🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન
🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.
🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા
🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા
*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*
(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.
(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.
(3)મધ્ય આવરણ
➖80 કિમી.
(4)આયનાવરણ
➖200 કિમી.
(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.
*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*
(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ
(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ
(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો
(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો
(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો
*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*
(1)પ્રાથમિક લહેરો(P-Waves)
(2)સેકન્ડરી લહેરો (S-Waves)
(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*♦ગુજરાતી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ.1960માં*
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલકંઠ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ.1960માં*
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલકંઠ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*♦પ્રશ્ન-જવાબ♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔘અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્રધુની કઈ છે❓
*✔પાલ્ક*
🔘રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે❓
*✔મલેશિયા*
🔘'પમ્પાસ' નામનું ઘાસ ક્યાં થાય છે❓
*✔દક્ષિણ અમેરિકા*
🔘ડિઝનીલેન્ડ ક્યાં આવેલું છે❓
*✔યુ.એસ.એ.*
🔘ટૂન્દ્રા પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે❓
*✔રેન્ડિયર*
🔘બુકરપ્રાઈઝ કયા દેશનું પ્રાઈઝ છે❓
*✔બ્રિટન*
🔘કયા દેશની ભાષા ચકમા અને માઘ ભાષા છે❓
*✔બાંગ્લાદેશ*
🔘આફ્રિકાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે❓
*✔કિલીમાંજરો*
🔘W.T.O. શુ છે❓
*✔વ્યાપાર સંગઠન*
🔘પૃથ્વીની સપાટી પર આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ પ્રદેશોને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔ઉચ્ચ પ્રદેશ*
🔘વિશ્વમાં સૌથી વધુ કપાસ ઉત્પાદક દેશ કયો❓
*✔યુ.એસ.એ.*
🔘'સુનામી' કઈ ભાષાનો શબ્દ છે❓
*✔જાપાનીઝ*
🔘પેરિસના 'એફિલ ટાવર' ની ઊંચાઈ કેટલી છે❓
*✔325 મીટર*
🔘એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર ખાડી કઈ છે❓
*✔બેરિંગ ખાડી*
🔘પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં કયો પ્રવાહ 'ઠંડા પ્રવાહ' તરીકે જાણીતો છે❓
*✔હમ્બોલ્ટ*
🔘પૃથ્વી પર કેટલા ખંડ, કેટલા મહાસાગર અને કેટલા કટિબંધ આવેલા છે❓
*✔સાત ખંડ, ચાર મહાસાગર અને ત્રણ કટિબંધ*
🔘આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા ઓળંગતા શું બદલાય છે❓
*✔તારીખ*
🔘ભૂ-સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલ ફાટ કે છિદ્ર કયા નામે ઓળખાય છે❓
*✔જ્વાળામુખી*
🔘પૃથ્વી પોતાની ધરી પર વિષુવવૃત્ત પાસે કલાકના આશરે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે❓
*✔1600 કિમી.*
🔘આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા કેવી હોય છે❓
*✔વાંકીચૂકી*
🔘એશિયા,આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોને કયા દેશો તરીકે ઓળખવામાં આવે છે❓
*✔ત્રીજા વિશ્વના દેશો*
🔘વૈશ્વિક દાહકતા (ગ્લોબલ વોર્મિંગ) માટે કયું પરિબળ જવાબદાર છે❓
*✔અતિવૃષ્ટિ*
🔘યુક્રેઈનનો કયો ભાગ રશિયા સાથે 2014 માં જોડાયો❓
*✔ક્રીમિયા*
🔘પૃથ્વીના અક્ષાંશ અને દેશોના ભૌગોલિક સ્થાનની માહિતી આપનાર ખગોળશાસ્ત્રી કોણ હતા❓
*✔ટોલેમી*
🔘ગુલાબી તળાવ 'લેક હિલિયર' ક્યાં આવેલું છે❓
*✔પશ્ચિમ ઓસ્ટ્રેલિયા*
🔘ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
*✔રશિયનો*
🔘ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારમાં શેરડી અને કપાસનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે❓
*✔ક્વિન્સલેન્ડ*
*♦સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા વિશ્વ ભૂગોળના પ્રશ્નો♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔘અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્રધુની કઈ છે❓
*✔પાલ્ક*
🔘રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે❓
*✔મલેશિયા*
🔘'પમ્પાસ' નામનું ઘાસ ક્યાં થાય છે❓
*✔દક્ષિણ અમેરિકા*
🔘ડિઝનીલેન્ડ ક્યાં આવેલું છે❓
*✔યુ.એસ.એ.*
🔘ટૂન્દ્રા પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે❓
*✔રેન્ડિયર*
🔘બુકરપ્રાઈઝ કયા દેશનું પ્રાઈઝ છે❓
*✔બ્રિટન*
🔘કયા દેશની ભાષા ચકમા અને માઘ ભાષા છે❓
*✔બાંગ્લાદેશ*
🔘આફ્રિકાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે❓
*✔કિલીમાંજરો*
🔘W.T.O. શુ છે❓
*✔વ્યાપાર સંગઠન*
🔘પૃથ્વીની સપાટી પર આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ પ્રદેશોને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔ઉચ્ચ પ્રદેશ*
🔘વિશ્વમાં સૌથી વધુ કપાસ ઉત્પાદક દેશ કયો❓
*✔યુ.એસ.એ.*
🔘'સુનામી' કઈ ભાષાનો શબ્દ છે❓
*✔જાપાનીઝ*
🔘પેરિસના 'એફિલ ટાવર' ની ઊંચાઈ કેટલી છે❓
*✔325 મીટર*
🔘એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર ખાડી કઈ છે❓
*✔બેરિંગ ખાડી*
🔘પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં કયો પ્રવાહ 'ઠંડા પ્રવાહ' તરીકે જાણીતો છે❓
*✔હમ્બોલ્ટ*
🔘પૃથ્વી પર કેટલા ખંડ, કેટલા મહાસાગર અને કેટલા કટિબંધ આવેલા છે❓
*✔સાત ખંડ, ચાર મહાસાગર અને ત્રણ કટિબંધ*
🔘આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા ઓળંગતા શું બદલાય છે❓
*✔તારીખ*
🔘ભૂ-સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલ ફાટ કે છિદ્ર કયા નામે ઓળખાય છે❓
*✔જ્વાળામુખી*
🔘પૃથ્વી પોતાની ધરી પર વિષુવવૃત્ત પાસે કલાકના આશરે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે❓
*✔1600 કિમી.*
🔘આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા કેવી હોય છે❓
*✔વાંકીચૂકી*
🔘એશિયા,આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોને કયા દેશો તરીકે ઓળખવામાં આવે છે❓
*✔ત્રીજા વિશ્વના દેશો*
🔘વૈશ્વિક દાહકતા (ગ્લોબલ વોર્મિંગ) માટે કયું પરિબળ જવાબદાર છે❓
*✔અતિવૃષ્ટિ*
🔘યુક્રેઈનનો કયો ભાગ રશિયા સાથે 2014 માં જોડાયો❓
*✔ક્રીમિયા*
🔘પૃથ્વીના અક્ષાંશ અને દેશોના ભૌગોલિક સ્થાનની માહિતી આપનાર ખગોળશાસ્ત્રી કોણ હતા❓
*✔ટોલેમી*
🔘ગુલાબી તળાવ 'લેક હિલિયર' ક્યાં આવેલું છે❓
*✔પશ્ચિમ ઓસ્ટ્રેલિયા*
🔘ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
*✔રશિયનો*
🔘ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારમાં શેરડી અને કપાસનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે❓
*✔ક્વિન્સલેન્ડ*
*♦સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા વિશ્વ ભૂગોળના પ્રશ્નો♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*♦રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે❓
*✔મણિભવન*
▪કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે❓
*✔વિનોબા ભાવે*
▪ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા❓
*✔ગીતા*
▪ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી❓
*✔મદુરાઈ*
▪'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે ❓
*✔ડી.જી.બિરલા*
▪સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું❓
*✔ગંગાબેન મજમુદાર*
▪મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔યમુના*
▪ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી❓
*✔ગાંધી દર્શન ટ્રેન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*♦STANDARD-9 ENGLISH(SL)♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪Isolated➖scattered
▪Cavity➖hollow
▪substance➖decrease,reduce
▪Deciduous➖temporary
▪ Instrument➖device
▪Vocal➖uttered by voice
▪Faint➖dim
▪Beaming➖smiling happily
▪appetite➖hunger
▪ferocious➖cruel,violent
▪Silt➖sand,mud,
▪immense➖extremely large
▪Aesthetic➖beautiful
▪Enchanting➖delightful
▪Blurred➖not clear
▪Get habituated➖get used to
▪Get rid of➖to be free from
▪Chalk out➖make a sketch of
▪haze➖fog
▪ Science of environment harmony➖ecology
▪Species➖race
▪thrive➖prosper
▪Perish➖get destroyed
▪Abuse➖spoil ,misuse
▪crown➖topmost
▪disciple➖student
▪Foliage➖plant leaves
▪merriment➖fun
▪scrub➖bush
▪rill➖small stream,Brook
▪Muskie➖big fish
▪bass➖small fish
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪Isolated➖scattered
▪Cavity➖hollow
▪substance➖decrease,reduce
▪Deciduous➖temporary
▪ Instrument➖device
▪Vocal➖uttered by voice
▪Faint➖dim
▪Beaming➖smiling happily
▪appetite➖hunger
▪ferocious➖cruel,violent
▪Silt➖sand,mud,
▪immense➖extremely large
▪Aesthetic➖beautiful
▪Enchanting➖delightful
▪Blurred➖not clear
▪Get habituated➖get used to
▪Get rid of➖to be free from
▪Chalk out➖make a sketch of
▪haze➖fog
▪ Science of environment harmony➖ecology
▪Species➖race
▪thrive➖prosper
▪Perish➖get destroyed
▪Abuse➖spoil ,misuse
▪crown➖topmost
▪disciple➖student
▪Foliage➖plant leaves
▪merriment➖fun
▪scrub➖bush
▪rill➖small stream,Brook
▪Muskie➖big fish
▪bass➖small fish
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.Khant💥
*♦કૃદંત♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1.વર્તમાન કૃદંત*
★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.
●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં
1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?
◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.
*2.ભૂતકૃદંત*
★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.
*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)
*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)
*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.
*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.
*3.ભવિષ્યકૃદંત*
★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર
●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.
*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*
★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.
●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.
★વિધ્યર્થના બે પ્રકાર છે.
1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે
●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.
2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના
●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.
*5.સંબંધક ભૂતકૃદંત*
★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.
●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.
★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*
*6.હેત્વર્થ કૃદંત*
★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*
●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1.વર્તમાન કૃદંત*
★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.
●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં
1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?
◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.
*2.ભૂતકૃદંત*
★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.
*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)
*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)
*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.
*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.
*3.ભવિષ્યકૃદંત*
★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર
●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.
*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*
★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.
●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.
★વિધ્યર્થના બે પ્રકાર છે.
1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે
●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.
2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના
●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.
*5.સંબંધક ભૂતકૃદંત*
★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.
●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.
★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*
*6.હેત્વર્થ કૃદંત*
★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*
●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*♦સંધિ♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
★પર્યટન=પરિ+અટન
★ધનુર્બાણ=ધનુસ્+બાણ
★પવન=પો+અન
★પૃથ્વી=પૃથુ+ઈ
★ભિન્ન=ભિદ્+ન
★વાગ્બાણ=વાક્+બાણ
★ભાનૂદય=ભાનુ+ઉદય
★ઉજ્જવલ=ઉદ્+જવલ
★પ્રણામ=પ્ર+નામ
★પરમાર્થી=પરમ+અર્થી
★પ્રેક્ષક=પ્ર+ઈક્ષક
★સદૈવ=સદા+એવ
★નીડર=નિસ્+ડર
★નવોઢા=નવ+ઊઢા
★છિન્ન=છિદ્+ન
★સૃષ્ટિ=સૃજ+તિ
★પરિષદ=પરિ+સદ
★સાંગોપાંગ=સ+અંગ+ઉપાંગ
★સ્વચ્છ=સુ+અચ્છ
★સરોવર=સરસ્+વર
★હરિશ્ચંદ્ર=હરિ:+ચંદ્ર
★વ્યસ્ત=વિ+અસ્ત
★નિષ્ણાત=નિ+સ્નાત
★સુષુપ્ત=સુ+સુપ્ત
★ગિરીશ=ગિરિ+ઈશ
★નયન=ને+અન
★સ્વાગત=સુ+આગત
★શ્રવણ=શ્રો+અન
★મનોરથ=મનઃ+રથ
★સ્વચ્છંદ=સ્વ+છંદ
★પરિણતિ=પરિ+નતિ
★વ્યગ્ર=વિ+અગ્ર
★ઉજ્જડ=ઉદ્+જડ
★હિતૈષી=હિત+એષી
★ભવન=ભો+અન
★તેજોવધ=તેજસ્+વધ
★અભ્યાસ=અભિ+આસ
★શિરોમણી=શિરસ્+મણિ
★પ્રોત્સાહન=પ્ર+ઉદ્+સાહન
★અનંત=અન્+અંત
★પ્રણેતા=પ્ર+નેતા
★નિશંક=નિસ્+શંક
★અધોગતિ=અધસ્+ગતિ
★દિગંબર=દિક્+અંબર
★લાભાલાભ=લાભ+અલાભ
★ઉદ્યમ=ઉદ્+યમ
★મનોયત્ન=મનસ્+યત્ન
★ન્યૂન=નિ+ઊન
★અધોરેખા=અધસ્+રેખા
★અધઃપતન=અધસ્+પતન
★તપોધન=તપસ્+ધન
★ચરાચર=ચર+અચર
★ઉપનિષદ=ઉપ+નિસદ્
★મનોરંજન=મનઃ+રંજન
★સદૈવ=સદા+એવ
★નિર્વિકાર=નિસ્+વિકાર
★વિદ્યુલ્લેખા=વિદ્યુત+ઉલ્લેખ
★અધીકાય=અધસ્+કાય
★નિરક્ષર=નિસ્+અક્ષર
★સચરાચર=સચર+અચર
★નિરજ=નીસ્+રજ
★નિરોગી=નિસ્+રોગી
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
★પર્યટન=પરિ+અટન
★ધનુર્બાણ=ધનુસ્+બાણ
★પવન=પો+અન
★પૃથ્વી=પૃથુ+ઈ
★ભિન્ન=ભિદ્+ન
★વાગ્બાણ=વાક્+બાણ
★ભાનૂદય=ભાનુ+ઉદય
★ઉજ્જવલ=ઉદ્+જવલ
★પ્રણામ=પ્ર+નામ
★પરમાર્થી=પરમ+અર્થી
★પ્રેક્ષક=પ્ર+ઈક્ષક
★સદૈવ=સદા+એવ
★નીડર=નિસ્+ડર
★નવોઢા=નવ+ઊઢા
★છિન્ન=છિદ્+ન
★સૃષ્ટિ=સૃજ+તિ
★પરિષદ=પરિ+સદ
★સાંગોપાંગ=સ+અંગ+ઉપાંગ
★સ્વચ્છ=સુ+અચ્છ
★સરોવર=સરસ્+વર
★હરિશ્ચંદ્ર=હરિ:+ચંદ્ર
★વ્યસ્ત=વિ+અસ્ત
★નિષ્ણાત=નિ+સ્નાત
★સુષુપ્ત=સુ+સુપ્ત
★ગિરીશ=ગિરિ+ઈશ
★નયન=ને+અન
★સ્વાગત=સુ+આગત
★શ્રવણ=શ્રો+અન
★મનોરથ=મનઃ+રથ
★સ્વચ્છંદ=સ્વ+છંદ
★પરિણતિ=પરિ+નતિ
★વ્યગ્ર=વિ+અગ્ર
★ઉજ્જડ=ઉદ્+જડ
★હિતૈષી=હિત+એષી
★ભવન=ભો+અન
★તેજોવધ=તેજસ્+વધ
★અભ્યાસ=અભિ+આસ
★શિરોમણી=શિરસ્+મણિ
★પ્રોત્સાહન=પ્ર+ઉદ્+સાહન
★અનંત=અન્+અંત
★પ્રણેતા=પ્ર+નેતા
★નિશંક=નિસ્+શંક
★અધોગતિ=અધસ્+ગતિ
★દિગંબર=દિક્+અંબર
★લાભાલાભ=લાભ+અલાભ
★ઉદ્યમ=ઉદ્+યમ
★મનોયત્ન=મનસ્+યત્ન
★ન્યૂન=નિ+ઊન
★અધોરેખા=અધસ્+રેખા
★અધઃપતન=અધસ્+પતન
★તપોધન=તપસ્+ધન
★ચરાચર=ચર+અચર
★ઉપનિષદ=ઉપ+નિસદ્
★મનોરંજન=મનઃ+રંજન
★સદૈવ=સદા+એવ
★નિર્વિકાર=નિસ્+વિકાર
★વિદ્યુલ્લેખા=વિદ્યુત+ઉલ્લેખ
★અધીકાય=અધસ્+કાય
★નિરક્ષર=નિસ્+અક્ષર
★સચરાચર=સચર+અચર
★નિરજ=નીસ્+રજ
★નિરોગી=નિસ્+રોગી
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪મહત્વની કહેવતો▪*
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.
2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.
3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.
4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.
5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.
6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.
7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.
8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.
9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.
11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.
12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.
13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.
14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.
15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.
16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.
17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.
18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.
19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.
20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.
21. વખાણી ખીચડી દાંતે વળગે➖ વખાણીએ તે જ ખરાબ નીવડે.
22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.
23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા➖સારું નરસું સૌ સરખું
24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે➖લોભ કરનાર છેતરાય છે.
25.હાથે તે સાથે➖જાતે કરીએ તે જ પામીએ.
26.એક પંથ ને દો કાજ➖એક કામ કરતા બે કામ થાય.
27.ઘેર ઘેર માટીના ચૂલા➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.
28.મન ચંગા તો કથરોટમાં ગંગા➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.
29.નહિ મામા કરતા કાણો મામો સારો➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.
30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.
31.સાપ ગયા ને લિસોટા રહ્યા➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.
32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.
33.ગામને મોઢે ગળણું ન દેવાય➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.
34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?➖આવેલી તકને ન ગુમાવાય.
35.ઘર ફૂટયે ઘર જાય➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ➖ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.
2. મન હોય તો માળવે જવાય➖ ઈચ્છા હોય તો બધું થાય.
3.દુકાળમાં અધિક માસ ➖જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.
4. ઝાઝા હાથ રળિયામણા➖ વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.
5. ઉતાવળે આંબા ન પાકે➖ ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.
6. ન બોલ્યામાં નવ ગુણ ➖કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.
7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત➖વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.
8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ ➖જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.
9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન➖બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા ➖એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.
11. કૂવામાં હોય તો હવાડામાં આવે ➖કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.
12.ઘી ઢળ્યું તો ખીચડીમાં ➖પોતાને જ લાભ થવો.
13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે➖ દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.
14. રામ રાખે તેને કોણ ચાખે?➖ પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.
15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ➖જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.
16.પારકી મા જ કાન વિંધે➖ લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.
17.બાંધી મુઠી લાખની કોઈ➖ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.
18.ભાવતું હતું ને વૈધે કહ્યું➖ પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.
19. મુખમાં રામ અને બગલમાં છુરી ➖દેખાવે સારો પણ દિલમાં કપટી.
20. વાડ વિના વેલો ન ચડે ➖ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.
21. વખાણી ખીચડી દાંતે વળગે➖ વખાણીએ તે જ ખરાબ નીવડે.
22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા➖ વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.
23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા➖સારું નરસું સૌ સરખું
24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે➖લોભ કરનાર છેતરાય છે.
25.હાથે તે સાથે➖જાતે કરીએ તે જ પામીએ.
26.એક પંથ ને દો કાજ➖એક કામ કરતા બે કામ થાય.
27.ઘેર ઘેર માટીના ચૂલા➖કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.
28.મન ચંગા તો કથરોટમાં ગંગા➖અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.
29.નહિ મામા કરતા કાણો મામો સારો➖કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.
30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી➖શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.
31.સાપ ગયા ને લિસોટા રહ્યા➖કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.
32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ➖સંજોગો જોઈને ધીરજથી કામ કરો.
33.ગામને મોઢે ગળણું ન દેવાય➖બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.
34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?➖આવેલી તકને ન ગુમાવાય.
35.ઘર ફૂટયે ઘર જાય➖ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[20/01, 3:25 pm] Randheer: *♦પ્રાચીન ગુજરાતના પ્રાદેશિક રાજવંશ♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
1.સૈધવ વંશ➖ઘુમલી (જિ. જૂનાગઢ)
2.ચાપ વંશ➖વઢવાણ(જિ. સુરેન્દ્રનગર)
3.ચાલુક્ય વંશ➖નવસારી
4.રાષ્ટ્રકુટ વંશ➖માન્યખેટ (જિ. ગુલબર્ગ,કર્ણાટક)
5.ચાવડા વંશ➖પંચાસર(જિ. પાટણ)
6.ગુર્જર પ્રતિહાર વંશ➖ભિન્નમાલ (રાજસ્થાન)
7.ચાહમાન વંશ➖અંકલેશ્વર(જિ. ભરૂચ)
8.મૈત્રક વંશ➖વલભી (જિ. ભાવનગર)
9.ગારુલક વંશ➖ઢાંક (જિ. રાજકોટ)
10.ત્રેકુટક વંશ➖અપરાંત પ્રદેશ (તાપી ક્ષેત્રનો પ્રદેશ)
11.કટચ્યુરી વંશ➖ભૃગુકચ્છ (ભરૂચ)
12.ગુર્જર નૃપતિ વંશ➖નાંદીપુર (ભરૂચ)
13.સેન્દ્રક વંશ➖તાપીનો તટપ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[20/01, 3:27 pm] Randheer: *♦પ્રાચીન કાળમાં ગુજરાતના વિવિધ પ્રદેશોના નામ♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
1.સુરાષ્ટ્ર➖સૌરાષ્ટ્ર
2.કચ્છ➖કચ્છ
3.સારસ્વત➖સરસ્વતી નદીનો કાંઠો
4.શ્વભ્ર➖સાબરકાંઠા
5.માંહેય➖મહીકાંઠો
6.ધર્મારણ્ય➖મોઢેરાની આસપાસનો પ્રદેશ
7.હાટકેશ્વર➖વડનગરની આસપાસનો પ્રદેશ
8.કુમારિકા ક્ષેત્ર➖ખંભાતની આસપાસનો પ્રદેશ
9.ભૃગુ ક્ષેત્ર/રેવા ખંડ➖ભરૂચની આસપાસનો પ્રદેશ
10.તાપી ક્ષેત્ર➖ભૃગુ ક્ષેત્રની દક્ષિણનો ભાગ
11.અપરાંત➖તાપી ક્ષેત્રની દક્ષિણનો ભાગ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
1.સૈધવ વંશ➖ઘુમલી (જિ. જૂનાગઢ)
2.ચાપ વંશ➖વઢવાણ(જિ. સુરેન્દ્રનગર)
3.ચાલુક્ય વંશ➖નવસારી
4.રાષ્ટ્રકુટ વંશ➖માન્યખેટ (જિ. ગુલબર્ગ,કર્ણાટક)
5.ચાવડા વંશ➖પંચાસર(જિ. પાટણ)
6.ગુર્જર પ્રતિહાર વંશ➖ભિન્નમાલ (રાજસ્થાન)
7.ચાહમાન વંશ➖અંકલેશ્વર(જિ. ભરૂચ)
8.મૈત્રક વંશ➖વલભી (જિ. ભાવનગર)
9.ગારુલક વંશ➖ઢાંક (જિ. રાજકોટ)
10.ત્રેકુટક વંશ➖અપરાંત પ્રદેશ (તાપી ક્ષેત્રનો પ્રદેશ)
11.કટચ્યુરી વંશ➖ભૃગુકચ્છ (ભરૂચ)
12.ગુર્જર નૃપતિ વંશ➖નાંદીપુર (ભરૂચ)
13.સેન્દ્રક વંશ➖તાપીનો તટપ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
[20/01, 3:27 pm] Randheer: *♦પ્રાચીન કાળમાં ગુજરાતના વિવિધ પ્રદેશોના નામ♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
1.સુરાષ્ટ્ર➖સૌરાષ્ટ્ર
2.કચ્છ➖કચ્છ
3.સારસ્વત➖સરસ્વતી નદીનો કાંઠો
4.શ્વભ્ર➖સાબરકાંઠા
5.માંહેય➖મહીકાંઠો
6.ધર્મારણ્ય➖મોઢેરાની આસપાસનો પ્રદેશ
7.હાટકેશ્વર➖વડનગરની આસપાસનો પ્રદેશ
8.કુમારિકા ક્ષેત્ર➖ખંભાતની આસપાસનો પ્રદેશ
9.ભૃગુ ક્ષેત્ર/રેવા ખંડ➖ભરૂચની આસપાસનો પ્રદેશ
10.તાપી ક્ષેત્ર➖ભૃગુ ક્ષેત્રની દક્ષિણનો ભાગ
11.અપરાંત➖તાપી ક્ષેત્રની દક્ષિણનો ભાગ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪STANDARD➖10 ENGLISH (Second language)*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ lobbied➖joined hands to influence government
▪Pooled in➖collected and gathered
▪capacity➖ability
▪former➖predecessor
▪Destiny➖fate, luck
▪Forge➖to create something strong, enduring and successful
▪beneath➖below, under
▪scorching➖burning
▪Sturdy➖strong and healthy
▪recruited➖hired
▪counsel➖advice given to someone
▪dispute➖a quarrel
▪Squander➖waste time in foolish manner
▪beacon➖someone or something that guides or gives hope to others
▪Grinned➖smiled widely
▪Fluorescent➖very bright
▪Threshold➖gateway (ઉંબરો)
▪bewilder➖to confuse very much, puzzle
▪Extend➖stretch
▪antique➖old and valuable
▪fled➖ran away from danger
▪betray➖to cheat
▪whir➖buzz, flutter
▪squeak➖a sharp,high pitched sound
▪prevail➖spred over
▪proclaim➖declare
▪hush➖peace, silence
▪Quit➖leave
▪venture➖to start to do something new that is risky
▪equipments➖tools
▪weed➖a useless plant
▪Heal➖cure
▪refuse➖reject,deny
▪irritate➖annoy
▪crackers➖fireworks
▪emit➖throw out light or heat
▪Decade➖period of ten years
▪Nook and corner➖in all the directions
▪Deaf➖one who cannot hear
▪imitating➖copying
▪persuade to➖convince
▪ opportunity➖chance
▪disappear➖vanish
▪indebted➖ obliged
▪Render➖to give something to someone
▪waylaid➖stopped
▪summoned➖called for
▪Slain➖killed, slew
▪Exist➖ continue to live
▪Fascinated➖attracted
▪passion➖desire
▪bill➖beak
▪carcasses➖dead bodies
▪flesh➖meat
▪carrion➖meat of dead animal
▪flock➖a number of birds of one kind feeding, resting, or travelling together
▪prominent➖well known
▪cherish➖feel attraction for
▪interact➖to talk with other people
▪Juncture➖important point in a process or activity
▪Raw ➖not cooked
▪asset➖valuable person
▪pale➖dim, faint
▪urge➖strong desire
▪Slender➖slim, thin and beautiful
▪expect➖hope
▪ Coy➖shy
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ lobbied➖joined hands to influence government
▪Pooled in➖collected and gathered
▪capacity➖ability
▪former➖predecessor
▪Destiny➖fate, luck
▪Forge➖to create something strong, enduring and successful
▪beneath➖below, under
▪scorching➖burning
▪Sturdy➖strong and healthy
▪recruited➖hired
▪counsel➖advice given to someone
▪dispute➖a quarrel
▪Squander➖waste time in foolish manner
▪beacon➖someone or something that guides or gives hope to others
▪Grinned➖smiled widely
▪Fluorescent➖very bright
▪Threshold➖gateway (ઉંબરો)
▪bewilder➖to confuse very much, puzzle
▪Extend➖stretch
▪antique➖old and valuable
▪fled➖ran away from danger
▪betray➖to cheat
▪whir➖buzz, flutter
▪squeak➖a sharp,high pitched sound
▪prevail➖spred over
▪proclaim➖declare
▪hush➖peace, silence
▪Quit➖leave
▪venture➖to start to do something new that is risky
▪equipments➖tools
▪weed➖a useless plant
▪Heal➖cure
▪refuse➖reject,deny
▪irritate➖annoy
▪crackers➖fireworks
▪emit➖throw out light or heat
▪Decade➖period of ten years
▪Nook and corner➖in all the directions
▪Deaf➖one who cannot hear
▪imitating➖copying
▪persuade to➖convince
▪ opportunity➖chance
▪disappear➖vanish
▪indebted➖ obliged
▪Render➖to give something to someone
▪waylaid➖stopped
▪summoned➖called for
▪Slain➖killed, slew
▪Exist➖ continue to live
▪Fascinated➖attracted
▪passion➖desire
▪bill➖beak
▪carcasses➖dead bodies
▪flesh➖meat
▪carrion➖meat of dead animal
▪flock➖a number of birds of one kind feeding, resting, or travelling together
▪prominent➖well known
▪cherish➖feel attraction for
▪interact➖to talk with other people
▪Juncture➖important point in a process or activity
▪Raw ➖not cooked
▪asset➖valuable person
▪pale➖dim, faint
▪urge➖strong desire
▪Slender➖slim, thin and beautiful
▪expect➖hope
▪ Coy➖shy
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
▪કયા તળાવમાં સુંદર કોતરણી કામવાળા ત્રણ વર્તુળોથી બનેલા સ્લૂઈસ ગેટ છે❓
*✔સહસ્ત્રલિંગ તળાવ*
▪જસમા ઓડણના અભિશાપથી હજારો વર્ષ પહેલાં જળવિહિન બનેલા સહસ્ત્રલિંગ સરોવરને કયા યુવાને પોતાના દેહનું બલિદાન આપતા સહસ્ત્રલિંગ સરોવરનો રુદ્રકૂપ પાણીથી છલોછલ ભરાયો હતો❓
*✔વણકર સમાજના વીર માયા નામના યુવાને*
▪ભારતભરમાં એક જ સ્થાને પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિર હોય તેવુ એક માત્ર સ્થળ કયું❓
*✔સિદ્ધપુર*
▪પંચમહાલ એટલે "પાંચ મહાલનો પ્રદેશ."આ પાંચ મહાલો કયા કયા❓
*✔ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ*
▪ખાપરા-ઝવેરીનો મહેલ ક્યાં આવેલો છે❓
*✔પાવાગઢ*
▪ખાપરા-ઝવેરીનો મહેલ અન્ય કયા નામે ઓળખાય છે❓
*✔અદ્ધર ઝરૂખા મહેલ*
▪જામી મસ્જિદ ક્યાં આવેલી છે❓
*✔પાવાગઢ (ચાંપાનેરનગરના શાહી મહેલનો સમચોરસ કિલ્લો)*
▪ખજૂરી મસ્જિદ અને કબૂતરખાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ ક્યાં આવેલું છે❓
*✔ચાંપાનેરની બહાર વડાતળાવ ઉપર*
▪કયા પર્વત ઉપર અટક દરવાજા,બુઢિયા દરવાજા અને લાલી દરવાજા આવેલા છે❓
*✔પાવાગઢ*
▪સ્વામી વિવેકાનંદજીની કર્મભૂમિ❓
*✔પોરબંદર*
▪ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતું રમણીય સૌંદર્યધામ❓
*✔બાલારામ*
▪રામાયણ લેખનનો પ્રારંભ ક્યાંથી થયો હોવાનું મનાય છે❓
*✔કોટેશ્વર*
▪આનર્તપુર,આનંદપુર,ચમત્કારપુર,વૃદ્ધનગર જેવા પ્રાચીન નામોથી જાણીતું આજનું નગર એટલે❓
*✔વડનગર*
▪પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-એન-સંગે પોતાના 'સિયુકી' નામના ગ્રંથમાં વડનગરનો ઉલ્લેખ કયા નામે કરેલો છે❓
*✔ઓ-ન-તો-પુ-લો*
▪શર્મિષ્ઠા તળાવને દક્ષિણ અને પશ્ચિમ કિનારે વસેલ વડનગરને ફરતે કયા રાજાએ કોટ કરાવ્યો હતો❓
*✔સોલંકી રાજા કુમારપાલે (ઈ.સ.1152)*
▪દેશમાં શક્તિના કુલ 52 પીઠ છે,જેમાં ગુજરાતમાં કેટલા પીઠ આવેલા છે❓
*✔ત્રણ (અંબાજી,બેચરાજી અને પાવાગઢ શક્તિપીઠ)*
▪શક્તિપીઠ બેચરાજી માતાજીનું પ્રાગટ્ય કયા વૃક્ષ નીચે થયું છે❓
*✔વરખડી વૃક્ષ*
▪શર્મિષ્ઠાની તાના-રીરી બંને દીકરીઓ કયા રાગમાં પારંગત હતી❓
*✔મલ્હાર રાગમાં*
▪દર વર્ષે તાના-રીરી મહોત્સવનું આયોજન કયા દિવસે કરવામાં આવે છે❓
*✔કારતક સુદ નોમના દિવસે*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવની મધ્યે આવેલ દેરીનું નામ❓
*✔સતીની દેરી*
▪અર્જુનબારી દરવાજો કયા તળાવના કિનારે આવેલ છે❓
*✔શર્મિષ્ઠા તળાવ*
▪સિદ્ધરાજ જયસિંહના લશ્કર માટે ઊંચી ઓલાદના ઘોડાઓ કયા વિસ્તારમાં ઉછેરવામાં આવતા હતા❓
*✔અસોડા-દેવડા*
▪સાસુની વાવ અને વહુની વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔મહિસાગર*
▪રાજકોટમાં આવેલ જામટાવરનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું❓
*✔નવાનગર સ્ટેટ દ્વારા જામ વિભાજીના સમયમાં(આ ટાવર બાંધવાની પ્રેરણા મુંબઈના પ્રસિદ્ધ રાનીબાઈ ટાવર ઉપરથી લેવામાં આવી છે)*
▪સુરતમાં આવેલું કવિ નર્મદનું જૂનું ઘર કયા નામે જાણીતું છે❓
*✔સરસ્વતી મંદિર(ઈ.સ.1865માં બનાવામાં આવ્યું હતું)*
▪ત્રણ પાંદડાનો વડ ક્યાં આવેલો છે જે આ નાનકડા છોડ જેવા વડને નવું પાન ફૂટે એટલે કુદરતી રીતે જ એક પાન ખરી પડે એટલે આ વડ પર કાયમ ત્રણ જ પાન રહે છે❓
*✔સુરતના ફૂલપાડા વિસ્તારમાં*
▪સુરતમાં ઈ.સ.1842માં સરકારી અંગ્રેજી શાળા તરીકે શરૂ થયેલી શાળાનું નામ શું હતું❓
*✔શેઠ સોરાબજી જમશેદજી જીજીભાઈ ટ્રેનિંગ સ્કૂલ*
▪સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝીંઝુવાડા દરવાજાના ભવ્ય કિલ્લો બાંધવાનું કામ સિદ્ધરાજ જયસિંહે કોણે સોંપ્યું હતું❓
*✔વાસેશ્વર વોહરાને*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔સહસ્ત્રલિંગ તળાવ*
▪જસમા ઓડણના અભિશાપથી હજારો વર્ષ પહેલાં જળવિહિન બનેલા સહસ્ત્રલિંગ સરોવરને કયા યુવાને પોતાના દેહનું બલિદાન આપતા સહસ્ત્રલિંગ સરોવરનો રુદ્રકૂપ પાણીથી છલોછલ ભરાયો હતો❓
*✔વણકર સમાજના વીર માયા નામના યુવાને*
▪ભારતભરમાં એક જ સ્થાને પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિર હોય તેવુ એક માત્ર સ્થળ કયું❓
*✔સિદ્ધપુર*
▪પંચમહાલ એટલે "પાંચ મહાલનો પ્રદેશ."આ પાંચ મહાલો કયા કયા❓
*✔ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ*
▪ખાપરા-ઝવેરીનો મહેલ ક્યાં આવેલો છે❓
*✔પાવાગઢ*
▪ખાપરા-ઝવેરીનો મહેલ અન્ય કયા નામે ઓળખાય છે❓
*✔અદ્ધર ઝરૂખા મહેલ*
▪જામી મસ્જિદ ક્યાં આવેલી છે❓
*✔પાવાગઢ (ચાંપાનેરનગરના શાહી મહેલનો સમચોરસ કિલ્લો)*
▪ખજૂરી મસ્જિદ અને કબૂતરખાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ ક્યાં આવેલું છે❓
*✔ચાંપાનેરની બહાર વડાતળાવ ઉપર*
▪કયા પર્વત ઉપર અટક દરવાજા,બુઢિયા દરવાજા અને લાલી દરવાજા આવેલા છે❓
*✔પાવાગઢ*
▪સ્વામી વિવેકાનંદજીની કર્મભૂમિ❓
*✔પોરબંદર*
▪ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતું રમણીય સૌંદર્યધામ❓
*✔બાલારામ*
▪રામાયણ લેખનનો પ્રારંભ ક્યાંથી થયો હોવાનું મનાય છે❓
*✔કોટેશ્વર*
▪આનર્તપુર,આનંદપુર,ચમત્કારપુર,વૃદ્ધનગર જેવા પ્રાચીન નામોથી જાણીતું આજનું નગર એટલે❓
*✔વડનગર*
▪પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-એન-સંગે પોતાના 'સિયુકી' નામના ગ્રંથમાં વડનગરનો ઉલ્લેખ કયા નામે કરેલો છે❓
*✔ઓ-ન-તો-પુ-લો*
▪શર્મિષ્ઠા તળાવને દક્ષિણ અને પશ્ચિમ કિનારે વસેલ વડનગરને ફરતે કયા રાજાએ કોટ કરાવ્યો હતો❓
*✔સોલંકી રાજા કુમારપાલે (ઈ.સ.1152)*
▪દેશમાં શક્તિના કુલ 52 પીઠ છે,જેમાં ગુજરાતમાં કેટલા પીઠ આવેલા છે❓
*✔ત્રણ (અંબાજી,બેચરાજી અને પાવાગઢ શક્તિપીઠ)*
▪શક્તિપીઠ બેચરાજી માતાજીનું પ્રાગટ્ય કયા વૃક્ષ નીચે થયું છે❓
*✔વરખડી વૃક્ષ*
▪શર્મિષ્ઠાની તાના-રીરી બંને દીકરીઓ કયા રાગમાં પારંગત હતી❓
*✔મલ્હાર રાગમાં*
▪દર વર્ષે તાના-રીરી મહોત્સવનું આયોજન કયા દિવસે કરવામાં આવે છે❓
*✔કારતક સુદ નોમના દિવસે*
▪વડનગરમાં શર્મિષ્ઠા તળાવની મધ્યે આવેલ દેરીનું નામ❓
*✔સતીની દેરી*
▪અર્જુનબારી દરવાજો કયા તળાવના કિનારે આવેલ છે❓
*✔શર્મિષ્ઠા તળાવ*
▪સિદ્ધરાજ જયસિંહના લશ્કર માટે ઊંચી ઓલાદના ઘોડાઓ કયા વિસ્તારમાં ઉછેરવામાં આવતા હતા❓
*✔અસોડા-દેવડા*
▪સાસુની વાવ અને વહુની વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔મહિસાગર*
▪રાજકોટમાં આવેલ જામટાવરનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું❓
*✔નવાનગર સ્ટેટ દ્વારા જામ વિભાજીના સમયમાં(આ ટાવર બાંધવાની પ્રેરણા મુંબઈના પ્રસિદ્ધ રાનીબાઈ ટાવર ઉપરથી લેવામાં આવી છે)*
▪સુરતમાં આવેલું કવિ નર્મદનું જૂનું ઘર કયા નામે જાણીતું છે❓
*✔સરસ્વતી મંદિર(ઈ.સ.1865માં બનાવામાં આવ્યું હતું)*
▪ત્રણ પાંદડાનો વડ ક્યાં આવેલો છે જે આ નાનકડા છોડ જેવા વડને નવું પાન ફૂટે એટલે કુદરતી રીતે જ એક પાન ખરી પડે એટલે આ વડ પર કાયમ ત્રણ જ પાન રહે છે❓
*✔સુરતના ફૂલપાડા વિસ્તારમાં*
▪સુરતમાં ઈ.સ.1842માં સરકારી અંગ્રેજી શાળા તરીકે શરૂ થયેલી શાળાનું નામ શું હતું❓
*✔શેઠ સોરાબજી જમશેદજી જીજીભાઈ ટ્રેનિંગ સ્કૂલ*
▪સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝીંઝુવાડા દરવાજાના ભવ્ય કિલ્લો બાંધવાનું કામ સિદ્ધરાજ જયસિંહે કોણે સોંપ્યું હતું❓
*✔વાસેશ્વર વોહરાને*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪સૌપ્રથમ 'ગુજરાત' શબ્દ શામાં જોવા મળે છે❓
*✔અબુરાસ (ઈ.સ.1233)*
▪કયા શાસનકાળમાં સૌરાષ્ટ્ર 'કાઠિયાવાડ' તરીકે ઓળખાતું હતું❓
*✔મરાઠા*
▪સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કોણે હરાવીને માલવા પ્રદેશ જીત્યો હતો❓
*✔યશોવર્મા*
▪કુમારપાળનું મૃત્યુ ક્યારે થયું હતું❓
*✔ઈ.સ.1173માં*
▪"The glory that was Gujarat desh" પુસ્તકના લેખક કોણ છે❓
*✔કનૈયાલાલ મુનશી*
▪"તારીખે ગુજરાત" પુસ્તકના લેખક કોણ છે❓
*✔મૌલાના અબુઝફર નકવી*
▪બૌદ્ધ ધર્મના ગ્રંથો ત્રિપિટકની ભાષા❓
*✔પાલી*
▪જૈન પ્રાચીન ગ્રંથોની ભાષા❓
*✔અર્ધમાગધી*
▪અશોકના ગિરનાર શિલાલેખની ભાષા❓
*✔પ્રાકૃત*
▪ભારતમાં અશ્મ યુગ અંગેનું સંશોધન ક્યારે થયું❓
*✔1863માં*
▪ગુજરાતમાં અશ્મ યુગને લગતું સંશોધન ક્યારે થયું❓
*✔1893માં*
▪ગુજરાતમાં કયા વિસ્તારમાં અંતાઅશ્મ યુગ દરમિયાન ગેંડા હોવાના પ્રમાણ મળ્યા છે❓
*✔લાંઘણજ*
▪રોઝડી એટલે હાલનું❓
*✔શ્રીનાથગઢ*
▪કચ્છમાં કયા ત્રણ સ્થળેથી આદિ અશ્મ યુગના ઓજારો મળ્યા છે❓
*✔ભુજોડી,ભૂખી નદી અને ઘરૂડ નદી*
▪સિંધુલિપીમાં લખેલ મોટું બોર્ડ ક્યાંથી મળ્યું છે જે બીજે ક્યાંય જોવા મળતું નથી❓
*✔ધોળાવીરા*
▪કચ્છના શિકારપુરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન થયું છે❓
*✔મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી*
▪કચ્છમાં કયા ગામની સીમમાં 'શહીદોના ગઢ' તરીકે જાણીતો વિસ્તાર આવેલો છે❓
*✔કુરન*
▪અમદાવાદના નિર્માણનો આરંભ ક્યાંથી થયો હતો❓
*✔રાજગઢ (ભદ્રના કિલ્લા)*
▪અમદાવાદમાં આવેલા હઠીસિંહના દહેરાના મુખ્ય સ્થપતિ કોણ હતા❓
*✔પ્રેમચંદ સલાટ*
▪અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔ઈ.સ.1412માં (1424માં પૂર્ણ)*
▪અમદાવાદમાં આવેલી સિદી સૈયદની જાળી (મસ્જિદ) કયા કાળનો સ્થાપત્યનો અદભુત નમૂનો છે❓
*✔સલ્તનતકાળ*
▪કાંકરિયા તળાવ ગુજરાતના સુલતાન કુતબુદ્દીને ક્યારે બંધાવ્યું હતું❓
*✔ઈ.સ.1451માં*
▪દાદા હરિની વાવ કોણે બંધાવી હતી❓
*✔હરિર નામની સ્ત્રીએ*
▪રાણી સીપ્રી (મસ્જિદે નગીના)ની વાવ કોણે બંધાવી હતી❓
*✔સુલતાન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ.1514માં*
▪જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં કઈ નદીમાં દામોદર કુંડ આવેલા છે❓
*✔સોનરખ નદીમાં*
▪કયા કિલ્લાનું નામ ગિરિદુર્ગ હતું❓
*✔જૂનાગઢનો ઉપરકોટ*
▪શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો સાતમી વખત જીર્ણોદ્ધાર કરી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી હતી❓
*✔11 મે, 1951*
▪સોમનાથ મંદિરને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔કૈલાશ મહામેરૂ પ્રસાદ*
▪સોમનાથ મંદિર કઈ શૈલીથી નિર્માણ કરાયું છે❓
*✔નાગર*
▪સોમનાથ મંદિરના શિખર ઉપરના પથ્થરમાં કોતરેલો કળશ કેટલા વજનનો છે❓
*✔10 ટન*
▪જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા તે પવિત્ર સ્થાને કયું ગામ વસ્યું હોવાનું મનાય છે❓
*✔ખોરાસા*
▪ધર્મવીર શેઠ સાગળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા આથી ભગવાને પ્રસન્ન થઈ ચેલૈયાને સજીવન કર્યો તે સ્થળ કયું❓
*✔બીલખા (જૂનાગઢ)*
▪સંત દેવીદાસનું મૂળ નામ શું હતું❓
*✔દેવા રબારી*
▪ઝમઝીર ધોધ કઈ નદી પર આવેલો છે❓
*✔શીંગવડી*
▪દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે કયા કવિએ ઓળખાવ્યો છે❓
*✔કવિ ન્હાનાલાલે*
▪દાહોદમાં ઈ.સ.1139માં રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા માત્ર એક જ રાતમાં બનાવામાં આવેલું તળાવનું નામ શું છે❓
*✔છાબ તળાવ (દાહોદ શહેરનું ઘરેણું)*
▪ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપારનું મથક કયું❓
*✔દાહોદ*
▪દાહોદમાં આંબલી અગિયારસનો મેળો કયા ગામમાં ભરાય છે❓
*✔બાવકા*
▪કયા મંદિરની સીડી એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલી છે❓
*✔દ્વારકા*
▪દ્વારકા મંદિરનું શંકુ આકારનું મુખ્ય શિખર કેટલા ફૂટ ઊંચું છે❓
*✔172 ફૂટ*
▪ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.746માં*
▪વર્તમાન પાટણ શહેર ફરતે વિદ્યમાન કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવેલ❓
*✔ગુજરાતના સૂબા ઝફરખાન દ્વારા*
▪સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું❓
*✔રાજા દુર્લભરાયે*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔અબુરાસ (ઈ.સ.1233)*
▪કયા શાસનકાળમાં સૌરાષ્ટ્ર 'કાઠિયાવાડ' તરીકે ઓળખાતું હતું❓
*✔મરાઠા*
▪સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કોણે હરાવીને માલવા પ્રદેશ જીત્યો હતો❓
*✔યશોવર્મા*
▪કુમારપાળનું મૃત્યુ ક્યારે થયું હતું❓
*✔ઈ.સ.1173માં*
▪"The glory that was Gujarat desh" પુસ્તકના લેખક કોણ છે❓
*✔કનૈયાલાલ મુનશી*
▪"તારીખે ગુજરાત" પુસ્તકના લેખક કોણ છે❓
*✔મૌલાના અબુઝફર નકવી*
▪બૌદ્ધ ધર્મના ગ્રંથો ત્રિપિટકની ભાષા❓
*✔પાલી*
▪જૈન પ્રાચીન ગ્રંથોની ભાષા❓
*✔અર્ધમાગધી*
▪અશોકના ગિરનાર શિલાલેખની ભાષા❓
*✔પ્રાકૃત*
▪ભારતમાં અશ્મ યુગ અંગેનું સંશોધન ક્યારે થયું❓
*✔1863માં*
▪ગુજરાતમાં અશ્મ યુગને લગતું સંશોધન ક્યારે થયું❓
*✔1893માં*
▪ગુજરાતમાં કયા વિસ્તારમાં અંતાઅશ્મ યુગ દરમિયાન ગેંડા હોવાના પ્રમાણ મળ્યા છે❓
*✔લાંઘણજ*
▪રોઝડી એટલે હાલનું❓
*✔શ્રીનાથગઢ*
▪કચ્છમાં કયા ત્રણ સ્થળેથી આદિ અશ્મ યુગના ઓજારો મળ્યા છે❓
*✔ભુજોડી,ભૂખી નદી અને ઘરૂડ નદી*
▪સિંધુલિપીમાં લખેલ મોટું બોર્ડ ક્યાંથી મળ્યું છે જે બીજે ક્યાંય જોવા મળતું નથી❓
*✔ધોળાવીરા*
▪કચ્છના શિકારપુરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન થયું છે❓
*✔મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી*
▪કચ્છમાં કયા ગામની સીમમાં 'શહીદોના ગઢ' તરીકે જાણીતો વિસ્તાર આવેલો છે❓
*✔કુરન*
▪અમદાવાદના નિર્માણનો આરંભ ક્યાંથી થયો હતો❓
*✔રાજગઢ (ભદ્રના કિલ્લા)*
▪અમદાવાદમાં આવેલા હઠીસિંહના દહેરાના મુખ્ય સ્થપતિ કોણ હતા❓
*✔પ્રેમચંદ સલાટ*
▪અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔ઈ.સ.1412માં (1424માં પૂર્ણ)*
▪અમદાવાદમાં આવેલી સિદી સૈયદની જાળી (મસ્જિદ) કયા કાળનો સ્થાપત્યનો અદભુત નમૂનો છે❓
*✔સલ્તનતકાળ*
▪કાંકરિયા તળાવ ગુજરાતના સુલતાન કુતબુદ્દીને ક્યારે બંધાવ્યું હતું❓
*✔ઈ.સ.1451માં*
▪દાદા હરિની વાવ કોણે બંધાવી હતી❓
*✔હરિર નામની સ્ત્રીએ*
▪રાણી સીપ્રી (મસ્જિદે નગીના)ની વાવ કોણે બંધાવી હતી❓
*✔સુલતાન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ.1514માં*
▪જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં કઈ નદીમાં દામોદર કુંડ આવેલા છે❓
*✔સોનરખ નદીમાં*
▪કયા કિલ્લાનું નામ ગિરિદુર્ગ હતું❓
*✔જૂનાગઢનો ઉપરકોટ*
▪શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો સાતમી વખત જીર્ણોદ્ધાર કરી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી હતી❓
*✔11 મે, 1951*
▪સોમનાથ મંદિરને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔કૈલાશ મહામેરૂ પ્રસાદ*
▪સોમનાથ મંદિર કઈ શૈલીથી નિર્માણ કરાયું છે❓
*✔નાગર*
▪સોમનાથ મંદિરના શિખર ઉપરના પથ્થરમાં કોતરેલો કળશ કેટલા વજનનો છે❓
*✔10 ટન*
▪જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા તે પવિત્ર સ્થાને કયું ગામ વસ્યું હોવાનું મનાય છે❓
*✔ખોરાસા*
▪ધર્મવીર શેઠ સાગળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા આથી ભગવાને પ્રસન્ન થઈ ચેલૈયાને સજીવન કર્યો તે સ્થળ કયું❓
*✔બીલખા (જૂનાગઢ)*
▪સંત દેવીદાસનું મૂળ નામ શું હતું❓
*✔દેવા રબારી*
▪ઝમઝીર ધોધ કઈ નદી પર આવેલો છે❓
*✔શીંગવડી*
▪દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે કયા કવિએ ઓળખાવ્યો છે❓
*✔કવિ ન્હાનાલાલે*
▪દાહોદમાં ઈ.સ.1139માં રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા માત્ર એક જ રાતમાં બનાવામાં આવેલું તળાવનું નામ શું છે❓
*✔છાબ તળાવ (દાહોદ શહેરનું ઘરેણું)*
▪ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપારનું મથક કયું❓
*✔દાહોદ*
▪દાહોદમાં આંબલી અગિયારસનો મેળો કયા ગામમાં ભરાય છે❓
*✔બાવકા*
▪કયા મંદિરની સીડી એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલી છે❓
*✔દ્વારકા*
▪દ્વારકા મંદિરનું શંકુ આકારનું મુખ્ય શિખર કેટલા ફૂટ ઊંચું છે❓
*✔172 ફૂટ*
▪ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.746માં*
▪વર્તમાન પાટણ શહેર ફરતે વિદ્યમાન કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવેલ❓
*✔ગુજરાતના સૂબા ઝફરખાન દ્વારા*
▪સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું❓
*✔રાજા દુર્લભરાયે*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥