*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-16-17/07/2019👇🏻🔘*
●પોસ્ટ વિભાગે ગુજરાતની પહેલી અને દેશની પાંચમી ફોરિન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરી❓
*✔અમદાવાદ(શાહીબાગ)*
*✔અત્યાર સુધી દિલ્હી,મુંબઇ,કોલકાતા અને ચેન્નઈ ખાતે જ ફોરિન પોસ્ટ ઓફીસ હતી*
●ગુજરાતના નવા રાજ્યપાલ કોણ બન્યા❓
*✔આચાર્ય દેવવ્રત*
●કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવા નિમિત્તે 10 જેટલી ટ્રેનને વિશેષ સજાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં જવા રવાના થઈ❓
*✔દિલ્હીથી બનારસ*
●બ્રિટનની 50 પાઉન્ડની નવી નોટ પર કયા મહાન ગણિતશાસ્ત્રીની તસવીર છાપવામાં આવશે❓
*✔એલન ટ્યુરિંગ*
●NIA નું ફૂલ ફોર્મ❓
*✔નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી*
●છત્તીસગઢના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અનસુઇયા ઉઈક*
●આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔વિશ્વભૂષણ હરિચંદન*
●બ્રાન્ડ સ્ટ્રેટેજી સ્પેશ્યાલિસ્ટ હરીશ બિજુરે કેટલા કલાક ભાષણ આપી રેકોર્ડ સર્જ્યો❓
*✔15,000 કલાક*
●18મી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓
*✔દક્ષિણ કોરિયા*
●યુએનના રિપોર્ટ મુજબ 2004-'06 સુધી ભારતમાં 25.3 કરોડ લોકો કુપોષિત હતા. 2016-'18માં તે ઘટીને કેટલા થઈ ગયા❓
*✔19.4 કરોડ*
*✔હાલ દુનિયામાં 14.9 કરોડ બાળકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.*
*✔એશિયના 12% લોકો કુપોષિત*
●નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની નવી ઈમારત કેટલા એકર જમીન પર તૈયાર કરવામાં આવી❓
*✔12.19 એકર*
*✔1400 કિલોવોટ વીજળી સૌરઉર્જામાંથી પેદા થશે*
*✔૱855 કરોડના ખર્ચે તૈયાર*
●એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનારો કેપ્ટન કોણ બન્યો❓
*✔ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન (578 રન)*
●જૂન-2019 પ્રમાણે ભારત 10.83 mbpsની સ્પીડ સાથે સમગ્ર વિશ્વમાં કેટલામાં સ્થાને છે❓
*✔126*
*✔સાઉથ કોરિયા 90.06 mbps સાથે ટોચના સ્થાને, નોર્વે 64.80 સાથે બીજા સ્થાને*
●બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડમાં ભારતનો ક્રમ❓
*✔74 (29.06 સ્પીડ mbps માં)*
*✔બ્રોડબેન્ડમાં સિંગાપોર 195.88 mbps સાથે ટોચના સ્થાને*
●તારીખ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે❓
*✔ગરુડેશ્વર*
*✔આઠમો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે*
●ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન❓
*✔17 જુલાઈ*
*✔22 ફેબ્રુઆરી,1892માં નડિયાદના ઝઘડિયા પોળમાં જન્મ*
●પ્રો કબડ્ડી લીગ (PKL)નો સાતમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતનું ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનું નવું સ્લોગન શું છે❓
*✔ઇસ બાર છોડના નહીં*
●જર્મનીના શૂલ ખાતે રમાયેલ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવી ટોચના સ્થાને રહ્યું❓
*✔14 મેડલ (6 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ)*
●17 જુલાઈ➖વર્લ્ડ ઈમોજી ડે
●દક્ષિણ પૂર્વ એશિયામાં ઓળીને ખતમ કરનારો પાંચમો દેશ કયો બન્યો❓
*✔શ્રીલંકા*
*✔ભૂટાન, માલદીવ, ઉત્તર કોરિયા અને ટીમોર લેસ્ટે આ ચાર દેશમાં ઓળી ખતમ કરેલ દક્ષિણ પૂર્વ એશિયન દેશો છે*
●યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન (UNCCD)નું કામ શું છે❓
*✔વનનું નિકંદન અટકાવવા અને રણને આગળ વધતા રોકવા માટેની વૈશ્વિક નીતિઓ ઘડવાનું*
●ઓફીસ માટે વિશ્વની સૌથી મોંઘી જગ્યા કઈ❓
*✔હોંગકોંગનો સેન્ટ્રલ એરિયા*
*✔દિલ્હીનું કનોટ પ્લેસ નવમા ક્રમે*
●તાજેતરમાં રશિયાએ કેટલા ઉપગ્રહો સાથે સોયૂઝ રોકેટ લોન્ચ કર્યું❓
*✔33*
●હાલમાં ઐતિહાસિક બોનાલુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવામાં આવી રહ્યો છે❓
*✔તેલંગણા*
*✔આ ઉત્સવ 20 દિવસ મનાવામાં આવે છે*
●ગ્રીસના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔કિરીયાકોસ મિત્સોતાકિસ*
●ક્રોએશિયા ગ્રેન્ડ ચેસ ટુર્નામેન્ટ 2019નો ખિતાબ કોણે જીત્યો❓
*✔મેગ્નસ કાર્લસન*
*✔તે નોર્વેના શતરંજ ગ્રાન્ડ માસ્ટર છે*
●વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વન સલાહકાર સમિતિએ તેલંગણાના કયા રિઝર્વમાં યુરેનિયમના ખનન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી❓
*✔આમરાબાદ ટાઇગર રિઝર્વ*
https://t.me/jnrlgk
~💥રણધીર ખાંટ💥~
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-16-17/07/2019👇🏻🔘*
●પોસ્ટ વિભાગે ગુજરાતની પહેલી અને દેશની પાંચમી ફોરિન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરી❓
*✔અમદાવાદ(શાહીબાગ)*
*✔અત્યાર સુધી દિલ્હી,મુંબઇ,કોલકાતા અને ચેન્નઈ ખાતે જ ફોરિન પોસ્ટ ઓફીસ હતી*
●ગુજરાતના નવા રાજ્યપાલ કોણ બન્યા❓
*✔આચાર્ય દેવવ્રત*
●કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવા નિમિત્તે 10 જેટલી ટ્રેનને વિશેષ સજાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં જવા રવાના થઈ❓
*✔દિલ્હીથી બનારસ*
●બ્રિટનની 50 પાઉન્ડની નવી નોટ પર કયા મહાન ગણિતશાસ્ત્રીની તસવીર છાપવામાં આવશે❓
*✔એલન ટ્યુરિંગ*
●NIA નું ફૂલ ફોર્મ❓
*✔નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી*
●છત્તીસગઢના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અનસુઇયા ઉઈક*
●આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔વિશ્વભૂષણ હરિચંદન*
●બ્રાન્ડ સ્ટ્રેટેજી સ્પેશ્યાલિસ્ટ હરીશ બિજુરે કેટલા કલાક ભાષણ આપી રેકોર્ડ સર્જ્યો❓
*✔15,000 કલાક*
●18મી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓
*✔દક્ષિણ કોરિયા*
●યુએનના રિપોર્ટ મુજબ 2004-'06 સુધી ભારતમાં 25.3 કરોડ લોકો કુપોષિત હતા. 2016-'18માં તે ઘટીને કેટલા થઈ ગયા❓
*✔19.4 કરોડ*
*✔હાલ દુનિયામાં 14.9 કરોડ બાળકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.*
*✔એશિયના 12% લોકો કુપોષિત*
●નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની નવી ઈમારત કેટલા એકર જમીન પર તૈયાર કરવામાં આવી❓
*✔12.19 એકર*
*✔1400 કિલોવોટ વીજળી સૌરઉર્જામાંથી પેદા થશે*
*✔૱855 કરોડના ખર્ચે તૈયાર*
●એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનારો કેપ્ટન કોણ બન્યો❓
*✔ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન (578 રન)*
●જૂન-2019 પ્રમાણે ભારત 10.83 mbpsની સ્પીડ સાથે સમગ્ર વિશ્વમાં કેટલામાં સ્થાને છે❓
*✔126*
*✔સાઉથ કોરિયા 90.06 mbps સાથે ટોચના સ્થાને, નોર્વે 64.80 સાથે બીજા સ્થાને*
●બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડમાં ભારતનો ક્રમ❓
*✔74 (29.06 સ્પીડ mbps માં)*
*✔બ્રોડબેન્ડમાં સિંગાપોર 195.88 mbps સાથે ટોચના સ્થાને*
●તારીખ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે❓
*✔ગરુડેશ્વર*
*✔આઠમો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે*
●ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન❓
*✔17 જુલાઈ*
*✔22 ફેબ્રુઆરી,1892માં નડિયાદના ઝઘડિયા પોળમાં જન્મ*
●પ્રો કબડ્ડી લીગ (PKL)નો સાતમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતનું ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનું નવું સ્લોગન શું છે❓
*✔ઇસ બાર છોડના નહીં*
●જર્મનીના શૂલ ખાતે રમાયેલ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવી ટોચના સ્થાને રહ્યું❓
*✔14 મેડલ (6 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ)*
●17 જુલાઈ➖વર્લ્ડ ઈમોજી ડે
●દક્ષિણ પૂર્વ એશિયામાં ઓળીને ખતમ કરનારો પાંચમો દેશ કયો બન્યો❓
*✔શ્રીલંકા*
*✔ભૂટાન, માલદીવ, ઉત્તર કોરિયા અને ટીમોર લેસ્ટે આ ચાર દેશમાં ઓળી ખતમ કરેલ દક્ષિણ પૂર્વ એશિયન દેશો છે*
●યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન (UNCCD)નું કામ શું છે❓
*✔વનનું નિકંદન અટકાવવા અને રણને આગળ વધતા રોકવા માટેની વૈશ્વિક નીતિઓ ઘડવાનું*
●ઓફીસ માટે વિશ્વની સૌથી મોંઘી જગ્યા કઈ❓
*✔હોંગકોંગનો સેન્ટ્રલ એરિયા*
*✔દિલ્હીનું કનોટ પ્લેસ નવમા ક્રમે*
●તાજેતરમાં રશિયાએ કેટલા ઉપગ્રહો સાથે સોયૂઝ રોકેટ લોન્ચ કર્યું❓
*✔33*
●હાલમાં ઐતિહાસિક બોનાલુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવામાં આવી રહ્યો છે❓
*✔તેલંગણા*
*✔આ ઉત્સવ 20 દિવસ મનાવામાં આવે છે*
●ગ્રીસના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔કિરીયાકોસ મિત્સોતાકિસ*
●ક્રોએશિયા ગ્રેન્ડ ચેસ ટુર્નામેન્ટ 2019નો ખિતાબ કોણે જીત્યો❓
*✔મેગ્નસ કાર્લસન*
*✔તે નોર્વેના શતરંજ ગ્રાન્ડ માસ્ટર છે*
●વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વન સલાહકાર સમિતિએ તેલંગણાના કયા રિઝર્વમાં યુરેનિયમના ખનન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી❓
*✔આમરાબાદ ટાઇગર રિઝર્વ*
https://t.me/jnrlgk
~💥રણધીર ખાંટ💥~
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*👨🏻🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*--------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
*--------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?
જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?
જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?
જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?
જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?
જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?
જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?
જવાબ: બોધિગયા
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?
જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?
જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ?
જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોદા
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?
જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?
જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: બૌદ્ધ
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?
જવાબ: પશુહિંસા
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?
જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?
જવાબ: શાક્ય
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?
જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?
જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?
જવાબ: સત્યની
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?
જવાબ: 45 વર્ષ
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?
જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?
જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?
જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?
જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?
જવાબ: કિસા ગૌતમી
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?
જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?
જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?
જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?
જવાબ: અસત્ય
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?
જવાબ: સંઘો અને વિહારોમાં
પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?
જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?
જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?
જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?
જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?
જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?
જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?
જવાબ: બોધિગયા
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?
જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?
જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ?
જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોદા
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?
જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?
જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: બૌદ્ધ
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?
જવાબ: પશુહિંસા
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?
જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?
જવાબ: શાક્ય
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?
જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?
જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?
જવાબ: સત્યની
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?
જવાબ: 45 વર્ષ
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?
જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?
જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?
જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?
જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?
જવાબ: કિસા ગૌતમી
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?
જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?
જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?
જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?
જવાબ: અસત્ય
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?
જવાબ: સંઘો અને વિહારોમાં
1.શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને કયો એવોર્ડ પ્રાપ્ત થઈ શકે છે❓
A. લતા મંગેશકર એવોર્ડ
B. પંડિત જસરાજ એવોર્ડ
C. દીનાનાથ મંગેશકર એવોર્ડ✔
D. આશા ભોંસલે એવોર્ડ
2.'ધમાલ' કઈ જાતિનું નૃત્ય છે❓
A. મેર
B. વાધેર
C. સીદી✔
D. ભીલ
3.કુરુક્ષેત્ર ક્યાં આવેલો છે❓
A. હરિયાણા✔
B. ઉત્તરપ્રદેશ
C. પંજાબ
D. ઉત્તરાખંડ
4.ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે..........❓
A. વૌઠાનો મેળો
B. શામળાજીનો મેળો
C. શિવરાત્રીનો મેળો
D. તરણેતરનો મેળો✔
5.કયા ધર્મમાં અહિંસાને પરમોધર્મ કહ્યો છે❓
A. બૌદ્ધ
B. ખ્રિસ્તી
C. જૈન✔
D. મુસ્લિમ
6.તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે❓
A. કથ્થક
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ✔
D. કથકલી
7.કરગમ ક્યાંનું લોકનૃત્ય છે❓
A. કર્ણાટક
B. તમિલનાડુ✔
C. હિમાચલ પ્રદેશ
D. મહારાષ્ટ્ર
8.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે❓
A. માગધી
B. સંસ્કૃત
C. પાલિ✔
D. પ્રાકૃત
9.ક્રોચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે❓
A. હિતોપદેશ
B. મહાભારત
C. પંચતંત્ર
D. વાલ્મિકી રામાયણ✔
10.'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' આ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે❓
A. માંડૂક્ય ઉપનિષદ
B. વાલ્મિકી રામાયણ
C. મનુસ્મૃતિ
D. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા✔
11.આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું❓
A. કેદારનાથ✔
B. શારદામઠ
C. જોષીમઠ
D. બદરીનાથ
12.પીઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે❓
A. કચ્છ
B. ડાંગ
C. છોટા ઉદેપુર✔
D. ભરૂચ
13.ગિરનારના શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ❓
A. ડૉ. ભાઉદાજી
B. ડૉ. ભગવનલાલ ઇન્દ્રજી✔
C. પંડિત જાંબેકર
D. એચ.ન્યૂટન
14.ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું❓
A. ઇન્દ્રાવતી
B. રેવતી
C. કર્માવતી
D. અવંતિ✔
15.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો❓
A. ચાંદી
B. સોનુ
C. તાંબું
D. લોખંડ✔
16.કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે❓
A. બૌદ્ધ
B. પારસી
C. જૈન✔
D. હિન્દૂ
17.મોઢેરાના સૂર્યમંદિરની રચના............છે.❓
A. પૂર્વાભિમુખ✔
B. ઉત્તરાભિમુખ
C. દક્ષિણાભિમુખ
D. પશ્ચિમાભિમુખ
18.અસતો મા સદ્ ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે❓
A. ઋગ્વેદ✔
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ
19.લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે❓
A. જયશંકર સુંદરી પુરસ્કાર
B. ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર✔
C. દલપતરામ પુરસ્કાર
D. નરસિંહ મહેતા પુરસ્કાર
20.અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે❓
A. શાહપુર
B. દરિયાપુર
C. કાલુપુર✔
D. લાલ દરવાજા
21.દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ❓
A. સોમાલાલ શાહ
B. રવિશંકર રાવળ
C. બંસી વર્મા
D. કનુ દેસાઈ✔
22.હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે❓
A. શેલાવી
B. રોજારોજી
C. દેલમાલ✔
D. મીરાં દાતાર
23.ઉપનિષદ એ ......... વિષયક ગ્રંથો છે.❓
A. ધર્મ
B. તત્વજ્ઞાન✔
C. યોગ
D. કાયદો
24.હરપ્પન સંસ્કૃતિની સૌથી મહત્વની ખાસિયત કઈ હતી❓
A. યુદ્ધ ક્ષેત્રમાં નિપુણતા
B. વેપાર રોજગારમાં કુશળતા
C. નગર આયોજન✔
D. કલા ક્ષેત્રમાં નિપુણતા
25."ફતેપુર સિક્રી" ખાતે "ઈબાદત ખાના"નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો❓
A. મહાનુભાવોનાં પ્રાર્થનાસ્થળ તરીકે✔
B. મહાનુભાવોના ખાવાના સ્થળ તરીકે
C. અલગ અલગ ધર્મના સાક્ષરો સાથે ચર્ચા કરવાના હેતુસર
D. વહીવટી તંત્રમાં પ્રશ્નોની ચર્ચા કરવા માટે
26.દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે❓
A. દ્વારકાધીશનું મંદિર
B. ક્રિષ્ન મંદિર
C. જગત મંદિર✔
D. મુખ્ય મંદિર
27.જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ❓
A. સ્થાનકવાસી
B. દેરાવાસી✔
C. દિગંબર
D. શ્વેતાંબર
28.'ગુરૂ-પૂર્ણિમા ઉત્સવ' (વ્યાસપૂર્ણિમા) કયા ભારતીય મહિનામાં ઉજવવામાં આવે છે❓
A. ચૈત્ર
B. આસો
C. અષાઢ✔
D. માગશર
29.'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે❓
A. હિમાચલ પ્રદેશ
B. ગુજરાત✔
C. કર્ણાટક
D. ઓરિસ્સા
30.'લિટ્ટી ચોખા' એ કયા રાજ્યની ખાસ વાનગી છે❓
A. બિહાર✔
B. પંજાબ
C. કર્ણાટક
D. હિમાચલ પ્રદેશ
31.નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે❓
A. તોડી✔
B. દરબારી
C. મલ્હાર
D. ભોપાલી
32.ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે❓
A. ક્ષત્રિય
B. સોમપુરા✔
C. ભીલ
D. વૈશ્ય
33.નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં સાત હજાર વર્ષથી પ્રવૃતિઓ દર્શાવે છે❓
A. મોહેં-જો-દરો
B. હડપ્પા
C. ધોળાવીરા
D. મેહરગઢ✔
34.ભારતમાં રોગન ચિત્રકળા............ દેશથી લાવવામાં આવી હતી❓
A. ઈરાન✔
B. ચીન
C. બ્રિટન
D. પોર્ટુગલ
35.નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે❓
A. મૈસુર
B. ચેન્નઈ✔
C. બેંગ્લોર
D. હૈદરાબાદ
36.મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજયમાં બોલાતી બોલીઓ છે❓
A. પશ્ચિમ બંગાળ
B. રાજસ્થાન
C. બિહાર✔
D. હિમાચલ પ્રદેશ
37.ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્વ
A. લતા મંગેશકર એવોર્ડ
B. પંડિત જસરાજ એવોર્ડ
C. દીનાનાથ મંગેશકર એવોર્ડ✔
D. આશા ભોંસલે એવોર્ડ
2.'ધમાલ' કઈ જાતિનું નૃત્ય છે❓
A. મેર
B. વાધેર
C. સીદી✔
D. ભીલ
3.કુરુક્ષેત્ર ક્યાં આવેલો છે❓
A. હરિયાણા✔
B. ઉત્તરપ્રદેશ
C. પંજાબ
D. ઉત્તરાખંડ
4.ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે..........❓
A. વૌઠાનો મેળો
B. શામળાજીનો મેળો
C. શિવરાત્રીનો મેળો
D. તરણેતરનો મેળો✔
5.કયા ધર્મમાં અહિંસાને પરમોધર્મ કહ્યો છે❓
A. બૌદ્ધ
B. ખ્રિસ્તી
C. જૈન✔
D. મુસ્લિમ
6.તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે❓
A. કથ્થક
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ✔
D. કથકલી
7.કરગમ ક્યાંનું લોકનૃત્ય છે❓
A. કર્ણાટક
B. તમિલનાડુ✔
C. હિમાચલ પ્રદેશ
D. મહારાષ્ટ્ર
8.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે❓
A. માગધી
B. સંસ્કૃત
C. પાલિ✔
D. પ્રાકૃત
9.ક્રોચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે❓
A. હિતોપદેશ
B. મહાભારત
C. પંચતંત્ર
D. વાલ્મિકી રામાયણ✔
10.'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' આ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે❓
A. માંડૂક્ય ઉપનિષદ
B. વાલ્મિકી રામાયણ
C. મનુસ્મૃતિ
D. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા✔
11.આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું❓
A. કેદારનાથ✔
B. શારદામઠ
C. જોષીમઠ
D. બદરીનાથ
12.પીઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે❓
A. કચ્છ
B. ડાંગ
C. છોટા ઉદેપુર✔
D. ભરૂચ
13.ગિરનારના શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ❓
A. ડૉ. ભાઉદાજી
B. ડૉ. ભગવનલાલ ઇન્દ્રજી✔
C. પંડિત જાંબેકર
D. એચ.ન્યૂટન
14.ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું❓
A. ઇન્દ્રાવતી
B. રેવતી
C. કર્માવતી
D. અવંતિ✔
15.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો❓
A. ચાંદી
B. સોનુ
C. તાંબું
D. લોખંડ✔
16.કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે❓
A. બૌદ્ધ
B. પારસી
C. જૈન✔
D. હિન્દૂ
17.મોઢેરાના સૂર્યમંદિરની રચના............છે.❓
A. પૂર્વાભિમુખ✔
B. ઉત્તરાભિમુખ
C. દક્ષિણાભિમુખ
D. પશ્ચિમાભિમુખ
18.અસતો મા સદ્ ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે❓
A. ઋગ્વેદ✔
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ
19.લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે❓
A. જયશંકર સુંદરી પુરસ્કાર
B. ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર✔
C. દલપતરામ પુરસ્કાર
D. નરસિંહ મહેતા પુરસ્કાર
20.અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે❓
A. શાહપુર
B. દરિયાપુર
C. કાલુપુર✔
D. લાલ દરવાજા
21.દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ❓
A. સોમાલાલ શાહ
B. રવિશંકર રાવળ
C. બંસી વર્મા
D. કનુ દેસાઈ✔
22.હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે❓
A. શેલાવી
B. રોજારોજી
C. દેલમાલ✔
D. મીરાં દાતાર
23.ઉપનિષદ એ ......... વિષયક ગ્રંથો છે.❓
A. ધર્મ
B. તત્વજ્ઞાન✔
C. યોગ
D. કાયદો
24.હરપ્પન સંસ્કૃતિની સૌથી મહત્વની ખાસિયત કઈ હતી❓
A. યુદ્ધ ક્ષેત્રમાં નિપુણતા
B. વેપાર રોજગારમાં કુશળતા
C. નગર આયોજન✔
D. કલા ક્ષેત્રમાં નિપુણતા
25."ફતેપુર સિક્રી" ખાતે "ઈબાદત ખાના"નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો❓
A. મહાનુભાવોનાં પ્રાર્થનાસ્થળ તરીકે✔
B. મહાનુભાવોના ખાવાના સ્થળ તરીકે
C. અલગ અલગ ધર્મના સાક્ષરો સાથે ચર્ચા કરવાના હેતુસર
D. વહીવટી તંત્રમાં પ્રશ્નોની ચર્ચા કરવા માટે
26.દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે❓
A. દ્વારકાધીશનું મંદિર
B. ક્રિષ્ન મંદિર
C. જગત મંદિર✔
D. મુખ્ય મંદિર
27.જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ❓
A. સ્થાનકવાસી
B. દેરાવાસી✔
C. દિગંબર
D. શ્વેતાંબર
28.'ગુરૂ-પૂર્ણિમા ઉત્સવ' (વ્યાસપૂર્ણિમા) કયા ભારતીય મહિનામાં ઉજવવામાં આવે છે❓
A. ચૈત્ર
B. આસો
C. અષાઢ✔
D. માગશર
29.'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે❓
A. હિમાચલ પ્રદેશ
B. ગુજરાત✔
C. કર્ણાટક
D. ઓરિસ્સા
30.'લિટ્ટી ચોખા' એ કયા રાજ્યની ખાસ વાનગી છે❓
A. બિહાર✔
B. પંજાબ
C. કર્ણાટક
D. હિમાચલ પ્રદેશ
31.નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે❓
A. તોડી✔
B. દરબારી
C. મલ્હાર
D. ભોપાલી
32.ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે❓
A. ક્ષત્રિય
B. સોમપુરા✔
C. ભીલ
D. વૈશ્ય
33.નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં સાત હજાર વર્ષથી પ્રવૃતિઓ દર્શાવે છે❓
A. મોહેં-જો-દરો
B. હડપ્પા
C. ધોળાવીરા
D. મેહરગઢ✔
34.ભારતમાં રોગન ચિત્રકળા............ દેશથી લાવવામાં આવી હતી❓
A. ઈરાન✔
B. ચીન
C. બ્રિટન
D. પોર્ટુગલ
35.નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે❓
A. મૈસુર
B. ચેન્નઈ✔
C. બેંગ્લોર
D. હૈદરાબાદ
36.મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજયમાં બોલાતી બોલીઓ છે❓
A. પશ્ચિમ બંગાળ
B. રાજસ્થાન
C. બિહાર✔
D. હિમાચલ પ્રદેશ
37.ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્વ
ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું❓
A. 2001
B. 2008
C. 2004✔
D. 2014
38."બુધિયો દરવાજો" ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે❓
A. જૂનાગઢનો ઉપરકોટ
B. વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ
C. મોરબીનો દરબારગઢ
D. ચાંપાનેરનો કોટ✔
39.સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું❓
A. આદિવાસી નૃવંશવિદ્યા મ્યુઝિયમ
B. મોડાસા કોલેજ મ્યુઝિયમ
C. શ્રેયસનું મ્યુઝિયમ✔
D. એન.સી.મહેતા સંગ્રહાલય
40.યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને "ભારતના સૌપ્રથમ હેરિટેજ શહેર" તરીકે માન્યતા કયા વર્ષે આપી❓
A. ઇ.સ.2014માં
B. ઇ.સ.2015માં
C. ઇ.સ.2016માં
D. ઇ.સ.2017માં✔
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
A. 2001
B. 2008
C. 2004✔
D. 2014
38."બુધિયો દરવાજો" ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે❓
A. જૂનાગઢનો ઉપરકોટ
B. વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ
C. મોરબીનો દરબારગઢ
D. ચાંપાનેરનો કોટ✔
39.સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું❓
A. આદિવાસી નૃવંશવિદ્યા મ્યુઝિયમ
B. મોડાસા કોલેજ મ્યુઝિયમ
C. શ્રેયસનું મ્યુઝિયમ✔
D. એન.સી.મહેતા સંગ્રહાલય
40.યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને "ભારતના સૌપ્રથમ હેરિટેજ શહેર" તરીકે માન્યતા કયા વર્ષે આપી❓
A. ઇ.સ.2014માં
B. ઇ.સ.2015માં
C. ઇ.સ.2016માં
D. ઇ.સ.2017માં✔
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
*⛰ભારતના પર્વતો અંગેની અગત્યની માહિતી:-⛰*
●ભારતનું સૌથી ઊંચું શિખર
*➖K2/ગોડવીન ઓસ્ટીન*
●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ગુરુ શિખર/માઉન્ટ આબુ*
●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*
●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*➖મહેન્દ્રગિરિ(ઉડિશા)*
●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*➖અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*
●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*➖ડોડાબેટ્ટા*
●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*➖સારામતી*
●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*➖સૈડલ ચોટી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖➖➖➖
●ભારતનું સૌથી ઊંચું શિખર
*➖K2/ગોડવીન ઓસ્ટીન*
●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ગુરુ શિખર/માઉન્ટ આબુ*
●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*
●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*➖મહેન્દ્રગિરિ(ઉડિશા)*
●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*➖અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*
●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*➖ડોડાબેટ્ટા*
●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*➖સારામતી*
●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*➖સૈડલ ચોટી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો❓
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ✔
2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે❓
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર✔
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન
3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે❓
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન✔
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)➖માટે વપરાય છે
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે✔
D. છબીઓ લેવા
5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે❓
A. નવી દિલ્હી
B. મોહાલી✔
C. કોચીન
D. મુંબઈ
6."Googol" શું છે❓
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત✔
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ
7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે❓
A. GSAT-7✔
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT
8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે❓
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1✔
C. આર્યભટ્ટ
D. ભાસ્કર
9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે❓
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ✔
D. આકાશ
➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ✔
2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે❓
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર✔
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન
3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે❓
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન✔
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)➖માટે વપરાય છે
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે✔
D. છબીઓ લેવા
5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે❓
A. નવી દિલ્હી
B. મોહાલી✔
C. કોચીન
D. મુંબઈ
6."Googol" શું છે❓
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત✔
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ
7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે❓
A. GSAT-7✔
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT
8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે❓
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1✔
C. આર્યભટ્ટ
D. ભાસ્કર
9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે❓
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ✔
D. આકાશ
➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖
1.ચૂંટણી કાર્ડ દાખલ કરનાર મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા❓
A. શ્રી બી.બી.ટંડન
B. શ્રી ટી.એન.શેષાન✔
C. શ્રી ટી.સ્વામીનાથન
D. શ્રી એસ.એમ.ગીલ
2.ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો❓
A. 1987
B. 1988
C. 1986
D. 1989✔
3.જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે❓
A. એટર્ની જનરલ
B. લોકસભાના સભાપતિ
C. ભારતના મુખ્ય ન્યાયાધીશ✔
D. મુખ્ય ચૂંટણી અધિકારી
4.તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો❓
A. સરોજિની નાયડુ
B. સરદાર વલ્લભભાઈ પટેલ
C. જવાહરલાલ નહેરુ✔
D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
5.ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે❓
A. 13
B. 105✔
C. 194
D. 25 થી 28
6.ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે❓
A. પંચાયત
B. ન્યાય તંત્ર✔
C. વહીવટી તંત્ર
D. સૈન્ય
7.બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે❓
A. ત્રીજી અનુસૂચિ
B. દસમી અનુસૂચિ
C. પાંચમી અનુસૂચિ✔
D. નવમી અનુસૂચિ
8.'લોકપાલ' શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો❓
A. જસ્ટિસ હરિલાલ જે.કનિયા
B. જસ્ટિસ પી.બી.ગજેન્દ્ર ગડકર
C. નાથપાઈ
D. એલ.એમ.સિંઘવી✔
9.સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે❓
A. અનુચ્છેદ 41
B. અનુચ્છેદ 42
C. અનુચ્છેદ 43
D. અનુચ્છેદ 44✔
10.નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું❓
A. દ્વિ-નાગરિકત્વ
B. બહુવિધ નાગરિકત્વ
C. વિદેશી નાગરિકત્વ✔
D. ઉપરના પૈકી કોઈ નહીં
11.લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે❓
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. અધ્યક્ષ✔
D. વિરોધપક્ષના નેતા
12. એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણુક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે❓
A. ચોથો સુધારો
B. સાતમો સુધારો✔
C. અગિયારમો સુધારો
D. ચોવીસમો સુધારો
13.ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે❓
A. ભારતના રાષ્ટ્રપતિ✔
B. ભારતના પ્રધાનમંત્રી
C. ભારતના નાણાંમંત્રી
D. ભારતના નાણાંસચિવ
14.વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે❓
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ✔
C. વિધાનસભાના અધ્યક્ષ
D. રાષ્ટ્રપતિ
15.ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે❓
A. ટી.એન.સત્યપંથી
B. આર.કે.સુબ્રહ્મણયમ
C. એન.ગોપાલસ્વામી આયંગર✔
D. એસ.ચેન્નારેડ્ડી
16.'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે❓
A. 12
B. 14✔
C. 16
D. 18
17.બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો............❓
A. એક વિભક્ત ભાગ છે.
B. એક અતૂટ ભાગ છે.✔
C. એક શ્રેષ્ઠ ભાગ છે.
D. એક સંદિગ્ધ ભાગ છે.
18.ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ............❓
A. દીવાની અધિકાર છે.
B. મૂળભૂત ફરજ છે.
C. રાજકીય અધિકાર છે.✔
D. મૂળભૂત અધિકાર છે.
19. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે❓
A. નાણાંકીય પ્રસ્તાવ
B. નાણાંકીય નિવેદન✔
C. નાણાંકીય આવેદનપત્ર
D. નાણાંકીય અરજી
20.વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે❓
A. 22
B. 19✔
C. 25
D. 18
21.બંધારણની કલમ-356નો ઉપયોગ 1959માં કયા રાજયમાં થયો હતો❓
A. કેરળ✔
B. મુંબઈ
C. જમ્મુ કાશ્મીર
D. ઉત્તર પ્રદેશ
22.રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે❓
A. સંસદ
B. રાજ્યસભાના સભ્યો
C. ઉપરાષ્ટ્રપતિ
D. વડાપ્રધાન✔
23.રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે❓
A. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ
B. વડાપ્રધાન
C. ઉપરાષ્ટ્રપતિ✔
D. લોકસભાના સ્પીકર
24.ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલી બનેલ છે❓
A. તા.13 જાન્યુઆરી,1977
B. તા.3 જાન્યુઆરી,1977✔
C. તા.23 જાન્યુઆરી,1977
D. તા.1 જાન્યુઆરી,1977
[19/07, 10:11 pm] Mahi Arohi: 25.ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી❓
A. જવાહરલાલ નહેરુ
B. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C. સી.રાજગોપાલાચારી
D. ડૉ. સચ્ચિદાનંદ સિન્હા✔
https://t.me/jnrlgk
💥રણધીર💥
A. શ્રી બી.બી.ટંડન
B. શ્રી ટી.એન.શેષાન✔
C. શ્રી ટી.સ્વામીનાથન
D. શ્રી એસ.એમ.ગીલ
2.ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો❓
A. 1987
B. 1988
C. 1986
D. 1989✔
3.જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે❓
A. એટર્ની જનરલ
B. લોકસભાના સભાપતિ
C. ભારતના મુખ્ય ન્યાયાધીશ✔
D. મુખ્ય ચૂંટણી અધિકારી
4.તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો❓
A. સરોજિની નાયડુ
B. સરદાર વલ્લભભાઈ પટેલ
C. જવાહરલાલ નહેરુ✔
D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
5.ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે❓
A. 13
B. 105✔
C. 194
D. 25 થી 28
6.ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે❓
A. પંચાયત
B. ન્યાય તંત્ર✔
C. વહીવટી તંત્ર
D. સૈન્ય
7.બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે❓
A. ત્રીજી અનુસૂચિ
B. દસમી અનુસૂચિ
C. પાંચમી અનુસૂચિ✔
D. નવમી અનુસૂચિ
8.'લોકપાલ' શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો❓
A. જસ્ટિસ હરિલાલ જે.કનિયા
B. જસ્ટિસ પી.બી.ગજેન્દ્ર ગડકર
C. નાથપાઈ
D. એલ.એમ.સિંઘવી✔
9.સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે❓
A. અનુચ્છેદ 41
B. અનુચ્છેદ 42
C. અનુચ્છેદ 43
D. અનુચ્છેદ 44✔
10.નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું❓
A. દ્વિ-નાગરિકત્વ
B. બહુવિધ નાગરિકત્વ
C. વિદેશી નાગરિકત્વ✔
D. ઉપરના પૈકી કોઈ નહીં
11.લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે❓
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. અધ્યક્ષ✔
D. વિરોધપક્ષના નેતા
12. એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણુક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે❓
A. ચોથો સુધારો
B. સાતમો સુધારો✔
C. અગિયારમો સુધારો
D. ચોવીસમો સુધારો
13.ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે❓
A. ભારતના રાષ્ટ્રપતિ✔
B. ભારતના પ્રધાનમંત્રી
C. ભારતના નાણાંમંત્રી
D. ભારતના નાણાંસચિવ
14.વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે❓
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ✔
C. વિધાનસભાના અધ્યક્ષ
D. રાષ્ટ્રપતિ
15.ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે❓
A. ટી.એન.સત્યપંથી
B. આર.કે.સુબ્રહ્મણયમ
C. એન.ગોપાલસ્વામી આયંગર✔
D. એસ.ચેન્નારેડ્ડી
16.'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે❓
A. 12
B. 14✔
C. 16
D. 18
17.બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો............❓
A. એક વિભક્ત ભાગ છે.
B. એક અતૂટ ભાગ છે.✔
C. એક શ્રેષ્ઠ ભાગ છે.
D. એક સંદિગ્ધ ભાગ છે.
18.ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ............❓
A. દીવાની અધિકાર છે.
B. મૂળભૂત ફરજ છે.
C. રાજકીય અધિકાર છે.✔
D. મૂળભૂત અધિકાર છે.
19. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે❓
A. નાણાંકીય પ્રસ્તાવ
B. નાણાંકીય નિવેદન✔
C. નાણાંકીય આવેદનપત્ર
D. નાણાંકીય અરજી
20.વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે❓
A. 22
B. 19✔
C. 25
D. 18
21.બંધારણની કલમ-356નો ઉપયોગ 1959માં કયા રાજયમાં થયો હતો❓
A. કેરળ✔
B. મુંબઈ
C. જમ્મુ કાશ્મીર
D. ઉત્તર પ્રદેશ
22.રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે❓
A. સંસદ
B. રાજ્યસભાના સભ્યો
C. ઉપરાષ્ટ્રપતિ
D. વડાપ્રધાન✔
23.રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે❓
A. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ
B. વડાપ્રધાન
C. ઉપરાષ્ટ્રપતિ✔
D. લોકસભાના સ્પીકર
24.ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલી બનેલ છે❓
A. તા.13 જાન્યુઆરી,1977
B. તા.3 જાન્યુઆરી,1977✔
C. તા.23 જાન્યુઆરી,1977
D. તા.1 જાન્યુઆરી,1977
[19/07, 10:11 pm] Mahi Arohi: 25.ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી❓
A. જવાહરલાલ નહેરુ
B. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C. સી.રાજગોપાલાચારી
D. ડૉ. સચ્ચિદાનંદ સિન્હા✔
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-18-19/07/2019👇🏻*
●સ્વીડન પછી કયો દેશ પરિવહન સેવાઓમાં પ્રદુષણને ઘટાડવા વર્ષ-2020 થી એરોપ્લેનની પ્રત્યેક ટિકિટ ઉપર 18 યુરોનો ગ્રીન ટેક્સ લગાડસે❓
*✔ફ્રાન્સ*
*✔સ્વીડનમાં પ્રત્યેક ટિકિટ ઉપર 40 યુરોનો શુલ્ક લાગે છે*
●સાક્ષીઓની સલામતી માટે કેન્દ્ર સરકારની 'ગવાહ સુરક્ષા યોજના'ને કયા રાજ્યએ અમલી બનાવી❓
*✔ઓરિસ્સા*
●મધ્યપ્રદેશ સહકારી બીજ સંઘ દ્વારા કઈ બ્રાન્ડ અંતર્ગત બીજના ઉત્પાદનની યોજના ઘડી છે❓
*✔'સહ બીજ'*
●ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અરુણ કુમાર*
●ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔પ્રવીણકુમાર પુવાર*
●નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔રાહુલ દ્રવિડ*
●યુરોપિય કેન્દ્રીય બેંકના નવા પ્રમુખ તરીકે કોની ઘોષણા કરવામાં આવી❓
*✔ફ્રાન્સના ક્રિસ્ટિન લગાર્ડ*
*✔આ પદે નિયુક્ત થનાર તે પ્રથમ મહિલા છે*
*✔હેડક્વાર્ટર:-જર્મનીના ફ્રેન્કફર્ટમાં*
●ઈટાલીના નેપોલીમાં યોજાયેલી 30મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્પ્રિંટર કોણ બની❓
*✔દુતી ચંદ*
●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પુરુષ વિભાગમાં "ફુટબોલ ઓફ ધ યર"નો એવોર્ડ કોણે અપાયો❓
*✔સુનિલ છેત્રી*
●જેલના કેદીઓ માટે 3 માસનો કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો❓
*✔આસામના બોંગાઈગાવ જિલ્લામાં*
●ચોમાસાના પૂર્વાનુમાન માટે બેલ્જિયમ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરના લુક્રેજિયા તેર્જીએ નવી પદ્ધતિની શોધ કરી છે.જેમાં હવામાં શેનાં પ્રમાણથી પૂર્વાનુમાન થાય છે❓
*✔બેરેલિયમ-7*
●કેન્દ્ર સરકારે રાષ્ટ્રવિરોધી ગતિવિધિ બદલ ખાલિસ્તાન સમર્થક કયા જૂથ ઉપર પ્રતિબંધ લગાવ્યો❓
*✔જૂથ ધ શિખ્સ ફોર જસ્ટિસ*
●ઓસ્ટ્રેલિયામાં 300 ગોળાકાર પથ્થરોની ઝૂંપડીઓના અવશેષ ધરાવતા 6600 વર્ષ પૂર્વના કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું❓
*✔બુદજ બીમ*
●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 3 વર્ષના રોડમેપને ફાઇનલ કરવામાં આવ્યો છે. જેને શું નામ અપાયું છે❓
*✔ઉત્કર્ષ-2022*
●નવી ટેકનોલોજીના વધતા પ્રમાણને જોતા પ્રસાર ભારતીએ કોની સાથે MoU કર્યા❓
*✔IIT કાનપુર*
●ATCTE નું પૂરું નામ શું❓
*✔ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન*
●કેન્દ્ર સરકારે માનવશરીરની સંપૂર્ણ સમજૂતી માટે બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર કરી એટલાસ લોન્ચ કર્યો.તેનું નામ શું છે❓
*✔માનવ*
●ફિલ્મ 'ગલીબોય'ને 23મા બુચિયોન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બેસ્ટ એશિયન ફિલ્મ માટે નેટવર્ક ફોર પ્રમોશન ઓફ એશિયન સિનેમા એવોર્ડ મળ્યો. આ ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું છે❓
*✔જોયા અખ્તર*
●બ્લુમબર્ગની ધનિકોની યાદી👇🏻
*✔પ્રથમ જેફ બેઝોસ (એમેઝોન) (8.62 લાખ કરોડ)*
*✔બીજા નંબરે બર્નાડ આર્નોલ્ટ(LVMH) (7.45 લાખ કરોડ)*
*✔ત્રીજા નંબરે બિલ ગેટ્સ(માઈક્રોસોફ્ટ) (7.38 લાખ કરોડ)*
*✔મુકેશ અંબાણી(રિલાયન્સ) 3.62 લાખ કરોડ રૂપિયા સાથે 13મા નંબરે*
●ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના ચેરમેન કોણ છે❓
*✔એ.એ.યુસુફ*
●આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ફાંસી રદ કરાવવામાં ભારત વતી દલીલો કયા વકીલે કરી❓
*✔હરીશ સાલ્વે*
●2020નો ટી-20 વર્લ્ડકપ ક્યાં રમાશે❓
*✔ઓસ્ટ્રેલિયા*
●ભારતની શૂટર ખેલાડી ઇલાવેનિલ વાલારિવ ક્યાંની છે❓
*✔અમદાવાદ*
●તાજેતરમાં કયા બે ખેલાડીઓને ભારતીય રમત મંત્રી કિરણ રિજ્જુએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા❓
*✔મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્ના*
●દેશની ભૂતપૂર્વ એથ્લેટ અને ઓલિમ્પિયન પીટી ઉષાને ઇન્ટરનેશનલ એથ્લેટીક્સ ફેડરેશન દ્વારા કયો એવોર્ડ અપાશે❓
*✔વેટરન પીન*
●ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન કોચ ટ્રેવર બેલિસ IPLની કઈ ટીમના કોચ બન્યા❓
*✔સનરાઈઝર્સ હૈદરાબાદ*
●ફુટબોલની એશિયાની સૌથી જૂની ટુર્નામેન્ટ કઈ❓
*✔ડુરંડ કપ*
*✔1888માં પ્રારંભ થયો હતો*
●આફ્રિકા ખંડના કયા દેશમાં ઈબોલા રોગના કારણે WHO દ્વારા વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરાઈ❓
*✔કોંગો*
●તાબોર એથ્લેટીક્સ મીટમાં કઈ ભારતીય એથ્લિટે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો❓
*✔હિમા દાસ*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-18-19/07/2019👇🏻*
●સ્વીડન પછી કયો દેશ પરિવહન સેવાઓમાં પ્રદુષણને ઘટાડવા વર્ષ-2020 થી એરોપ્લેનની પ્રત્યેક ટિકિટ ઉપર 18 યુરોનો ગ્રીન ટેક્સ લગાડસે❓
*✔ફ્રાન્સ*
*✔સ્વીડનમાં પ્રત્યેક ટિકિટ ઉપર 40 યુરોનો શુલ્ક લાગે છે*
●સાક્ષીઓની સલામતી માટે કેન્દ્ર સરકારની 'ગવાહ સુરક્ષા યોજના'ને કયા રાજ્યએ અમલી બનાવી❓
*✔ઓરિસ્સા*
●મધ્યપ્રદેશ સહકારી બીજ સંઘ દ્વારા કઈ બ્રાન્ડ અંતર્ગત બીજના ઉત્પાદનની યોજના ઘડી છે❓
*✔'સહ બીજ'*
●ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અરુણ કુમાર*
●ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔પ્રવીણકુમાર પુવાર*
●નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔રાહુલ દ્રવિડ*
●યુરોપિય કેન્દ્રીય બેંકના નવા પ્રમુખ તરીકે કોની ઘોષણા કરવામાં આવી❓
*✔ફ્રાન્સના ક્રિસ્ટિન લગાર્ડ*
*✔આ પદે નિયુક્ત થનાર તે પ્રથમ મહિલા છે*
*✔હેડક્વાર્ટર:-જર્મનીના ફ્રેન્કફર્ટમાં*
●ઈટાલીના નેપોલીમાં યોજાયેલી 30મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્પ્રિંટર કોણ બની❓
*✔દુતી ચંદ*
●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પુરુષ વિભાગમાં "ફુટબોલ ઓફ ધ યર"નો એવોર્ડ કોણે અપાયો❓
*✔સુનિલ છેત્રી*
●જેલના કેદીઓ માટે 3 માસનો કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો❓
*✔આસામના બોંગાઈગાવ જિલ્લામાં*
●ચોમાસાના પૂર્વાનુમાન માટે બેલ્જિયમ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરના લુક્રેજિયા તેર્જીએ નવી પદ્ધતિની શોધ કરી છે.જેમાં હવામાં શેનાં પ્રમાણથી પૂર્વાનુમાન થાય છે❓
*✔બેરેલિયમ-7*
●કેન્દ્ર સરકારે રાષ્ટ્રવિરોધી ગતિવિધિ બદલ ખાલિસ્તાન સમર્થક કયા જૂથ ઉપર પ્રતિબંધ લગાવ્યો❓
*✔જૂથ ધ શિખ્સ ફોર જસ્ટિસ*
●ઓસ્ટ્રેલિયામાં 300 ગોળાકાર પથ્થરોની ઝૂંપડીઓના અવશેષ ધરાવતા 6600 વર્ષ પૂર્વના કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું❓
*✔બુદજ બીમ*
●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 3 વર્ષના રોડમેપને ફાઇનલ કરવામાં આવ્યો છે. જેને શું નામ અપાયું છે❓
*✔ઉત્કર્ષ-2022*
●નવી ટેકનોલોજીના વધતા પ્રમાણને જોતા પ્રસાર ભારતીએ કોની સાથે MoU કર્યા❓
*✔IIT કાનપુર*
●ATCTE નું પૂરું નામ શું❓
*✔ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન*
●કેન્દ્ર સરકારે માનવશરીરની સંપૂર્ણ સમજૂતી માટે બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર કરી એટલાસ લોન્ચ કર્યો.તેનું નામ શું છે❓
*✔માનવ*
●ફિલ્મ 'ગલીબોય'ને 23મા બુચિયોન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બેસ્ટ એશિયન ફિલ્મ માટે નેટવર્ક ફોર પ્રમોશન ઓફ એશિયન સિનેમા એવોર્ડ મળ્યો. આ ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું છે❓
*✔જોયા અખ્તર*
●બ્લુમબર્ગની ધનિકોની યાદી👇🏻
*✔પ્રથમ જેફ બેઝોસ (એમેઝોન) (8.62 લાખ કરોડ)*
*✔બીજા નંબરે બર્નાડ આર્નોલ્ટ(LVMH) (7.45 લાખ કરોડ)*
*✔ત્રીજા નંબરે બિલ ગેટ્સ(માઈક્રોસોફ્ટ) (7.38 લાખ કરોડ)*
*✔મુકેશ અંબાણી(રિલાયન્સ) 3.62 લાખ કરોડ રૂપિયા સાથે 13મા નંબરે*
●ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના ચેરમેન કોણ છે❓
*✔એ.એ.યુસુફ*
●આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ફાંસી રદ કરાવવામાં ભારત વતી દલીલો કયા વકીલે કરી❓
*✔હરીશ સાલ્વે*
●2020નો ટી-20 વર્લ્ડકપ ક્યાં રમાશે❓
*✔ઓસ્ટ્રેલિયા*
●ભારતની શૂટર ખેલાડી ઇલાવેનિલ વાલારિવ ક્યાંની છે❓
*✔અમદાવાદ*
●તાજેતરમાં કયા બે ખેલાડીઓને ભારતીય રમત મંત્રી કિરણ રિજ્જુએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા❓
*✔મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્ના*
●દેશની ભૂતપૂર્વ એથ્લેટ અને ઓલિમ્પિયન પીટી ઉષાને ઇન્ટરનેશનલ એથ્લેટીક્સ ફેડરેશન દ્વારા કયો એવોર્ડ અપાશે❓
*✔વેટરન પીન*
●ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન કોચ ટ્રેવર બેલિસ IPLની કઈ ટીમના કોચ બન્યા❓
*✔સનરાઈઝર્સ હૈદરાબાદ*
●ફુટબોલની એશિયાની સૌથી જૂની ટુર્નામેન્ટ કઈ❓
*✔ડુરંડ કપ*
*✔1888માં પ્રારંભ થયો હતો*
●આફ્રિકા ખંડના કયા દેશમાં ઈબોલા રોગના કારણે WHO દ્વારા વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરાઈ❓
*✔કોંગો*
●તાબોર એથ્લેટીક્સ મીટમાં કઈ ભારતીય એથ્લિટે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો❓
*✔હિમા દાસ*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-20-21/07/2019👇🏻*
●20 જુલાઈ➖ઇન્ટરનેશનલ ચેસ ડે
●સચિન તેંડુલકર ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર કેટલામો ભારતીય ક્રિકેટર બન્યો❓
*✔છઠ્ઠો*
*✔સચિન તેંડુલકર 2013માં નિવૃત્ત થયો હતો*
*✔આ પહેલા કિશનસિંઘ બેદી,સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને આ સન્માન મળી ચૂક્યું છે*
●ICC હોલ ઓફ ફેમમાં કોણે સ્થાન મળી શકે છે❓
*✔ટેસ્ટ કે વન-ડે માંથી એક ફોર્મેટમાં ઓછામાં ઓછા 8,000 રન કર્યા હોય*
*✔કોઈ બોલરને ટેસ્ટ કે વન-ડેમાં 200 કે તેથી વધુ વિકેટ ઝડપી હોય અને તેનો સ્ટ્રાઈક રેટ ટેસ્ટમાં 50 અને વન-ડેમાં 30 નો હોય*
*✔નિવૃત્તિના 5 વર્ષનો સમય પસાર થઈ જાય પછી હોલ ઓફ ફેમમાં સ્થાન મળે*
●ભારતનો ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ ક્યાંનો છે❓
*✔સુરત*
●દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔શીલા દીક્ષિત*
*✔તેઓ સતત 15 વર્ષ સુધી સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર દેશના એકમાત્ર મહિલા*
*✔જન્મ:-31 માર્ચ, 1938માં પંજાબના કપૂરથલામાં*
*✔1984માં પહેલીવાર કન્નોજથી સાંસદ ચૂંટાયા હતા*
●હાલમાં 6 રાજ્યોમાં થયેલી રાજ્યપાલોની નિમણૂક👇🏻
*✔1.આનંદીબેન પટેલ➖ઉત્તરપ્રદેશ*
*✔2.લાલજી ટંડન➖મધ્યપ્રદેશ*
*✔3.પશ્ચિમ બંગાળ➖જગદીપ ધનખડ*
*✔4.ફાગુ ચૌહાણ➖બિહાર*
*✔5.રમેશ બૈસ➖ત્રિપુરા*
*✔6.આર.એન.રવિ➖નાગાલેન્ડ*
●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ તરીકે કોની નિમણૂક થઈ❓
*✔અજય ભાદુ*
●પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર કોણ બન્યા❓
*✔શિવ થાપા*
●આફ્રિકા નેશન્સ ફુટબોલ કપ કઈ ટીમ જીતી❓
*✔અલ્જીરિયાએ સેનેગલને હરાવી*
●બ્રિટિશ ફર્મના રેન્કિંગ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં 20 સૌથી લોકપ્રિય પુરુષોમાં કેટલામાં નંબરના સૌથી લોકપ્રિય નેતા❓
*✔છઠ્ઠા*
*✔બિલ ગેટ્સ પ્રથમ*
*✔મહિલાઓમાં મિશેલ ઓબામા પ્રથમ*
●હાલમાં ICCએ કયા દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી મેમ્બરશીપ પણ રદ કરી❓
*✔ઝિમ્બાબ્વે*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-20-21/07/2019👇🏻*
●20 જુલાઈ➖ઇન્ટરનેશનલ ચેસ ડે
●સચિન તેંડુલકર ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર કેટલામો ભારતીય ક્રિકેટર બન્યો❓
*✔છઠ્ઠો*
*✔સચિન તેંડુલકર 2013માં નિવૃત્ત થયો હતો*
*✔આ પહેલા કિશનસિંઘ બેદી,સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને આ સન્માન મળી ચૂક્યું છે*
●ICC હોલ ઓફ ફેમમાં કોણે સ્થાન મળી શકે છે❓
*✔ટેસ્ટ કે વન-ડે માંથી એક ફોર્મેટમાં ઓછામાં ઓછા 8,000 રન કર્યા હોય*
*✔કોઈ બોલરને ટેસ્ટ કે વન-ડેમાં 200 કે તેથી વધુ વિકેટ ઝડપી હોય અને તેનો સ્ટ્રાઈક રેટ ટેસ્ટમાં 50 અને વન-ડેમાં 30 નો હોય*
*✔નિવૃત્તિના 5 વર્ષનો સમય પસાર થઈ જાય પછી હોલ ઓફ ફેમમાં સ્થાન મળે*
●ભારતનો ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ ક્યાંનો છે❓
*✔સુરત*
●દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔શીલા દીક્ષિત*
*✔તેઓ સતત 15 વર્ષ સુધી સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર દેશના એકમાત્ર મહિલા*
*✔જન્મ:-31 માર્ચ, 1938માં પંજાબના કપૂરથલામાં*
*✔1984માં પહેલીવાર કન્નોજથી સાંસદ ચૂંટાયા હતા*
●હાલમાં 6 રાજ્યોમાં થયેલી રાજ્યપાલોની નિમણૂક👇🏻
*✔1.આનંદીબેન પટેલ➖ઉત્તરપ્રદેશ*
*✔2.લાલજી ટંડન➖મધ્યપ્રદેશ*
*✔3.પશ્ચિમ બંગાળ➖જગદીપ ધનખડ*
*✔4.ફાગુ ચૌહાણ➖બિહાર*
*✔5.રમેશ બૈસ➖ત્રિપુરા*
*✔6.આર.એન.રવિ➖નાગાલેન્ડ*
●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ તરીકે કોની નિમણૂક થઈ❓
*✔અજય ભાદુ*
●પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર કોણ બન્યા❓
*✔શિવ થાપા*
●આફ્રિકા નેશન્સ ફુટબોલ કપ કઈ ટીમ જીતી❓
*✔અલ્જીરિયાએ સેનેગલને હરાવી*
●બ્રિટિશ ફર્મના રેન્કિંગ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં 20 સૌથી લોકપ્રિય પુરુષોમાં કેટલામાં નંબરના સૌથી લોકપ્રિય નેતા❓
*✔છઠ્ઠા*
*✔બિલ ગેટ્સ પ્રથમ*
*✔મહિલાઓમાં મિશેલ ઓબામા પ્રથમ*
●હાલમાં ICCએ કયા દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી મેમ્બરશીપ પણ રદ કરી❓
*✔ઝિમ્બાબ્વે*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
1.નળ સરોવર ક્યાં આવેલું છે❓
A. ભાલપ્રદેશ✔
B. કચ્છ
C. આહવા
D. ચરોતર
2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે❓
A. જામનગર✔
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ
3.કયા પાક માટે સુરત જાણીતું છે❓
A. દ્રાક્ષ
B. કેળા✔
C. ચીકુ
D. હાફૂસ કેરી
4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
A. માંડવી
B. ધારી✔
C. ભૂજ
D. અબડાસા
5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓
A. અંબાજી✔
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર
6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા✔
7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓
A. વડોદરા✔
B. વિરમગામ
C. સુરત
D. જામનગર
8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા✔
C. પંચમહાલ
D. નર્મદા
9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
A. 1965
B. 1951
C. 1961✔
D. 1960
10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
A. વડોદરા✔
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર
11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓
A. મીઠું
B. કોલસો
C. રેતી✔
D. ચૂનાના પથ્થર
12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
A. આઠ✔
B. સાત
C. ચાર
D. નવ
13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે❓
A. ગિરનાર
B. ચોટીલા✔
C. પાવાગઢ
D. શેત્રુંજય
14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે❓
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા✔
D. કચ્છ
15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે❓
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક✔
D. બોક્સાઇટ
16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે❓
A. ગોમતી
B. પુષ્પાવતી✔
C. સરસ્વતી
D. બનાસકાંઠા
17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી❓
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ✔
18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે❓
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી✔
D. ખદીર
19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન✔
20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે❓
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર✔
D. પાનધ્રો-કચ્છ
21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે❓
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ✔
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ✔
23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ❓
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા✔
24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે❓
A. સુરત
B. કોચિન
C. કંડલા✔
D. મુંબઈ
25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
A. વડોદરા
B. સાબરકાંઠા✔
C. જામનગર
D. મહેસાણા
26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા❓
A. ત્રિભુવનદાસ પટેલ✔
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં
27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે❓
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા✔
D. કોડીનાર
28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે❓
A. અંબાજી
B. આંબાડુંગર✔
C. આંબાઘાટ
D. આંબાબેરી
29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી❓
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ✔
30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે❓
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર✔
D. વડોદરા
https://t.me/jnrlgk
💥રણધીર💥
A. ભાલપ્રદેશ✔
B. કચ્છ
C. આહવા
D. ચરોતર
2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે❓
A. જામનગર✔
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ
3.કયા પાક માટે સુરત જાણીતું છે❓
A. દ્રાક્ષ
B. કેળા✔
C. ચીકુ
D. હાફૂસ કેરી
4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
A. માંડવી
B. ધારી✔
C. ભૂજ
D. અબડાસા
5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓
A. અંબાજી✔
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર
6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા✔
7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓
A. વડોદરા✔
B. વિરમગામ
C. સુરત
D. જામનગર
8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા✔
C. પંચમહાલ
D. નર્મદા
9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
A. 1965
B. 1951
C. 1961✔
D. 1960
10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
A. વડોદરા✔
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર
11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓
A. મીઠું
B. કોલસો
C. રેતી✔
D. ચૂનાના પથ્થર
12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
A. આઠ✔
B. સાત
C. ચાર
D. નવ
13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે❓
A. ગિરનાર
B. ચોટીલા✔
C. પાવાગઢ
D. શેત્રુંજય
14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે❓
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા✔
D. કચ્છ
15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે❓
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક✔
D. બોક્સાઇટ
16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે❓
A. ગોમતી
B. પુષ્પાવતી✔
C. સરસ્વતી
D. બનાસકાંઠા
17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી❓
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ✔
18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે❓
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી✔
D. ખદીર
19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન✔
20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે❓
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર✔
D. પાનધ્રો-કચ્છ
21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે❓
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ✔
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ✔
23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ❓
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા✔
24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે❓
A. સુરત
B. કોચિન
C. કંડલા✔
D. મુંબઈ
25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
A. વડોદરા
B. સાબરકાંઠા✔
C. જામનગર
D. મહેસાણા
26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા❓
A. ત્રિભુવનદાસ પટેલ✔
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં
27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે❓
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા✔
D. કોડીનાર
28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે❓
A. અંબાજી
B. આંબાડુંગર✔
C. આંબાઘાટ
D. આંબાબેરી
29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી❓
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ✔
30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે❓
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર✔
D. વડોદરા
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
★ભારતમાં આત્યંતિક ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા❓
*✅વાસુદેવ બળવંત ફડકે*
★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા❓
*✅એડવિન લ્યુટિન*
★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક❓
*✅રાજા રામમોહન રાય*
★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે❓
*✅WPI (Wholesale Price Index)*
★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી❓
*✅રાસબિહારી ઘોષ*
★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું❓
*✅અમેરિકા*
★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅અનંતશયન આયંગર*
★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✅દાદાભાઈ નવરોજી*
★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે❓
*✅સંસદને*
★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ❓
*✅હેન્રી ડ્યુનેન્ટ*
★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*
★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે❓
*✅3જી મે*
★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે❓
*✅તમિલ*
★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ❓
*✅મધર ટેરેસા*
★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅વિલિયમ ડેલરીમ્પલ*
★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે❓
*✅6*
★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે❓
*✅વિશ્વ આરોગ્ય દિવસ*
★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે❓
*✅કોલસો*
★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી❓
*✅વ્રજભાષા*
★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે❓
*✅જેલમ*
★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅એમ.સી.ચાગલા*
★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું❓
*✅1411*
https://t.me/jnrlgk
💥રણધીર💥
*✅વાસુદેવ બળવંત ફડકે*
★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા❓
*✅એડવિન લ્યુટિન*
★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક❓
*✅રાજા રામમોહન રાય*
★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે❓
*✅WPI (Wholesale Price Index)*
★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી❓
*✅રાસબિહારી ઘોષ*
★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું❓
*✅અમેરિકા*
★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅અનંતશયન આયંગર*
★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✅દાદાભાઈ નવરોજી*
★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે❓
*✅સંસદને*
★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ❓
*✅હેન્રી ડ્યુનેન્ટ*
★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*
★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે❓
*✅3જી મે*
★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે❓
*✅તમિલ*
★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ❓
*✅મધર ટેરેસા*
★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅વિલિયમ ડેલરીમ્પલ*
★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે❓
*✅6*
★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે❓
*✅વિશ્વ આરોગ્ય દિવસ*
★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે❓
*✅કોલસો*
★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી❓
*✅વ્રજભાષા*
★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે❓
*✅જેલમ*
★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅એમ.સી.ચાગલા*
★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું❓
*✅1411*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-22-23-24-25/07/2019👇🏻*
●સોલર સહેલી પ્રોજેકટ કયા રાજ્યનો છે❓
*✔રાજસ્થાન*
●હિમા દાસે ચેક રિપબ્લિક નોવે મેસ્ટોમાં યોજાયેલી એથ્લેટીક્સ મીટમાં 400 મીટરની દોડ કેટલી સેકન્ડ પુરી કરી 5મો ગોલ્ડ મેડલ મેળવ્યો❓
*✔52.9 સેકન્ડ*
●ઇન્ડોનેશિયા ઓપન ફાઇનલમાં કોની સામે પી.વી.સિંધુની હાર થઈ❓
*✔જાપાનની યામાગુચી સામે*
●100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 5મા વર્લ્ડ રેકોર્ડ સાથે 57 થી ઓછી સેકન્ડમાં રેસ પુરી કરનાર વિશ્વનો સૌપ્રથમ સ્વિમર કોણ બન્યો❓
*✔બ્રિટનનો એડમ પૅટી*
●દેવવ્રત આચાર્યએ ગુજરાતના કેટલામાં રાજ્યપાલ તરીકે શપથ લીધા❓
*✔20મા*
*✔સંસ્કૃતમાં શપથ લીધા*
●ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ
✔શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી
✔GSLV-MK-3M-1 રોકેટ દ્વારા
✔વજન:-3850 કિલો
✔ખર્ચ:-978 કરોડ રૂપિયા
●ગુજરાત રાજ્ય પ્રત્યેક બિમાર વ્યક્તિની માંદગીની સારવાર પાછળ વાર્ષિક માથાદીઠ કેટલા રૂપિયાનો ખર્ચ ઉઠાવે છે❓
*✔1239 ૱*
*✔દેશમાં માથાદીઠ આરોગ્ય સેવામાં ગુજરાત 7મા ક્રમે*
*✔દેશમાં હિમાચલ પ્રદેશ સૌથી વધુ નાગરિકની બિમારીની સારવાર પાછળ ૱2316 નો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે*
●વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદે કોની નિમણુક કરવામાં આવી❓
*✔શાલિની અગ્રવાલ*
●IMF દ્વારા ભારતનો વર્ષ 2019માં GDP ગ્રોથ ઘટાડી કેટલો કરાયો❓
*✔7%*
*✔2020માં 7.2% રહેશે*
●બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔બોરિસ જોનસન*
*✔બ્રિટનના 77મા વડાપ્રધાન બનશે*
●વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ગુજરાતનો 15 વર્ષીય સ્વિમર જે ભારતના 70 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા સ્વિમર બનશે❓
*✔આર્યન નેહરા*
●ક્રિકેટ ટી-20 મેચની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔17 ફેબ્રુઆરી,2005*
●સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75% અનામત આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓
*✔આંધ્ર પ્રદેશ*
●હાલ ગુજરાતના માથે કેટલા રૂપિયાનું દેવું છે❓
*✔૱2,43,146 કરોડ*
*✔દેશમાં છઠ્ઠા ક્રમનું રાજ્ય*
*✔સૌથી વધુ દેવું ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 4,14,415 કરોડ રૂપિયા સાથે મોખરે*
●ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા, વૃદ્ધ અને બિમાર પ્રવાસીઓને રોમિયો પરેશાન ન કરે તે માટે રેલવે પોલીસે કઈ એપ બનાવી છે કે જેનું એક બટન દબાવતા જ પોલીસ હાજર થઈ જશે❓
*✔રેલ સુરક્ષા જીઆરપી*
●ભારતના સર્વપ્રથમ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને ડેવલપ કરવામાં આવશે❓
*✔દ્વારકા પાસે શિવરાજપુર બીચને*
●ભારતની 2019માં માથાદીઠ આવક❓
*✔10,534*
●ભારતમાં જન્મ સમયનું સરેરાશ આયુષ્ય❓
*✔68.3 વર્ષ*
●ગુજરાતના IAS જેમની નિમણુક ટોકિયોમાં ભારતીય દૂતવાસમાં થઈ❓
*✔મોના ખંધાર*
●બાળ સખા યોજના મુજબ જન્મથી કેટલા દિવસ સુધી બાળકને તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે❓
*✔28 દિવસ*
●દેશની પ્રથમ મહિલા બસ ડ્રાઇવર❓
*✔પ્રિયંકા દાસ*
●મેલબોર્નની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા કયા બોલિવૂડ અભિનેતાને માનદ ડૉક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔શાહરૂખ ખાન*
*✔વંચિત બાળકો માટે તથા મહિલા સશક્તિકરણની કામગીરી બદલ*
●મહારાષ્ટ્ર સરકારે શહીદો અને શારીરિક રીતે અક્ષમ થયેલા સૈનિકોને અપાતી આર્થિક સહાયતા રાશિમાં કેટલો વધારો કર્યો❓
*✔શહીદના પરિવારને અગાઉ ૱25 લાખ અપાતા હતા હવે ૱1 કરોડ અપાશે*
*✔ઇજાગ્રસ્ત જવાનોને ૱8.5 થી 15 લાખ અપાતા હતા આ રકમ હવે ૱20 થી 60 લાખ કરવામાં આવી*
●ભારતે છોડેલ ચંદ્રયાન-2ના લેન્ડર અને રોવરનું અનુક્રમે શું નામ રાખવામાં આવ્યું છે❓
*✔વિક્રમ અને પ્રજ્ઞાન*
●કેનેડામાં ભારતીય હાઈ કમિશનર પ્રવાસી ભારતીય વિભાગના સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે❓
*✔વિકાસ સ્વરૂપ*
*✔તેમને 'Q & A' પુસ્તક લખ્યું છે. જેના પરથી 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મ બનેલી*
●વિશ્વ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔ભારતીય સ્ટેટ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અંશુલા કાન્ત*
●ભારતના સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જેમને સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરાયા❓
*✔જસ્ટિસ સિકરી*
●ઇલેક્ટ્રોનિક સિગારેટ દ્વારા મસ્તિષ્કના કયા ભાગને નુકશાન થતું હોવાનું અમેરિકાના સંશોધકોએ પુરવાર કર્યું❓
*✔સ્ટેમ સેલ*
●બ્લેક હોલ,ન્યુટ્રોન સ્ટાર તથા ચુંબકીય ક્ષેત્રના સંશોધન માટે રશિયાએ જર્મનીના સહયોગથી એક શક્તિશાળી એક્સ-રે લોન્ચ કર્યું.તેનું નામ શું છે❓
*✔Spektr-RG*
●ભારતીય સર્જન એસોસિએશનના પ્રમુખ ડૉ. પી.રઘુરામને પટાયામાં કયું સન્માન મળ્યું❓
*✔ઓનરટી ફેલોશિપ ઓફ ધ રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ થાઈલેન્ડ*
●પાણીમાંથી આર્સેનિકને જુદા કરતા ઓછી કિંમતના ફિલ્ટરનો આવિષ્કાર કઈ યુનિવર્સિટીએ કર્યો❓
*✔આસામની તેજપુર યુનિવર્સિટી*
●60 અને 70ના દાયકાના બંગાળી સિનેમાના મુખ્ય અભિનેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔સ્વરૂપ દત્તા*
●કેરળ રાજ્યનો શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટેનો એવોર્ડ 7 વખત જીતેલા મલયાલમ સિનેમેટોગ્રાફર જેમનું હાલમાં નિધન થયું❓
*✔એમ.જે.રાધાકૃષ્ણ*
●ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (GII) 2019ની રેન્કિંગમાં ભારતનું સ્થાન❓
*✔52મુ*
*✔2018માં 57મુ હતું*
●20
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-22-23-24-25/07/2019👇🏻*
●સોલર સહેલી પ્રોજેકટ કયા રાજ્યનો છે❓
*✔રાજસ્થાન*
●હિમા દાસે ચેક રિપબ્લિક નોવે મેસ્ટોમાં યોજાયેલી એથ્લેટીક્સ મીટમાં 400 મીટરની દોડ કેટલી સેકન્ડ પુરી કરી 5મો ગોલ્ડ મેડલ મેળવ્યો❓
*✔52.9 સેકન્ડ*
●ઇન્ડોનેશિયા ઓપન ફાઇનલમાં કોની સામે પી.વી.સિંધુની હાર થઈ❓
*✔જાપાનની યામાગુચી સામે*
●100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 5મા વર્લ્ડ રેકોર્ડ સાથે 57 થી ઓછી સેકન્ડમાં રેસ પુરી કરનાર વિશ્વનો સૌપ્રથમ સ્વિમર કોણ બન્યો❓
*✔બ્રિટનનો એડમ પૅટી*
●દેવવ્રત આચાર્યએ ગુજરાતના કેટલામાં રાજ્યપાલ તરીકે શપથ લીધા❓
*✔20મા*
*✔સંસ્કૃતમાં શપથ લીધા*
●ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ
✔શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી
✔GSLV-MK-3M-1 રોકેટ દ્વારા
✔વજન:-3850 કિલો
✔ખર્ચ:-978 કરોડ રૂપિયા
●ગુજરાત રાજ્ય પ્રત્યેક બિમાર વ્યક્તિની માંદગીની સારવાર પાછળ વાર્ષિક માથાદીઠ કેટલા રૂપિયાનો ખર્ચ ઉઠાવે છે❓
*✔1239 ૱*
*✔દેશમાં માથાદીઠ આરોગ્ય સેવામાં ગુજરાત 7મા ક્રમે*
*✔દેશમાં હિમાચલ પ્રદેશ સૌથી વધુ નાગરિકની બિમારીની સારવાર પાછળ ૱2316 નો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે*
●વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદે કોની નિમણુક કરવામાં આવી❓
*✔શાલિની અગ્રવાલ*
●IMF દ્વારા ભારતનો વર્ષ 2019માં GDP ગ્રોથ ઘટાડી કેટલો કરાયો❓
*✔7%*
*✔2020માં 7.2% રહેશે*
●બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔બોરિસ જોનસન*
*✔બ્રિટનના 77મા વડાપ્રધાન બનશે*
●વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ગુજરાતનો 15 વર્ષીય સ્વિમર જે ભારતના 70 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા સ્વિમર બનશે❓
*✔આર્યન નેહરા*
●ક્રિકેટ ટી-20 મેચની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔17 ફેબ્રુઆરી,2005*
●સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75% અનામત આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓
*✔આંધ્ર પ્રદેશ*
●હાલ ગુજરાતના માથે કેટલા રૂપિયાનું દેવું છે❓
*✔૱2,43,146 કરોડ*
*✔દેશમાં છઠ્ઠા ક્રમનું રાજ્ય*
*✔સૌથી વધુ દેવું ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 4,14,415 કરોડ રૂપિયા સાથે મોખરે*
●ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા, વૃદ્ધ અને બિમાર પ્રવાસીઓને રોમિયો પરેશાન ન કરે તે માટે રેલવે પોલીસે કઈ એપ બનાવી છે કે જેનું એક બટન દબાવતા જ પોલીસ હાજર થઈ જશે❓
*✔રેલ સુરક્ષા જીઆરપી*
●ભારતના સર્વપ્રથમ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને ડેવલપ કરવામાં આવશે❓
*✔દ્વારકા પાસે શિવરાજપુર બીચને*
●ભારતની 2019માં માથાદીઠ આવક❓
*✔10,534*
●ભારતમાં જન્મ સમયનું સરેરાશ આયુષ્ય❓
*✔68.3 વર્ષ*
●ગુજરાતના IAS જેમની નિમણુક ટોકિયોમાં ભારતીય દૂતવાસમાં થઈ❓
*✔મોના ખંધાર*
●બાળ સખા યોજના મુજબ જન્મથી કેટલા દિવસ સુધી બાળકને તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે❓
*✔28 દિવસ*
●દેશની પ્રથમ મહિલા બસ ડ્રાઇવર❓
*✔પ્રિયંકા દાસ*
●મેલબોર્નની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા કયા બોલિવૂડ અભિનેતાને માનદ ડૉક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔શાહરૂખ ખાન*
*✔વંચિત બાળકો માટે તથા મહિલા સશક્તિકરણની કામગીરી બદલ*
●મહારાષ્ટ્ર સરકારે શહીદો અને શારીરિક રીતે અક્ષમ થયેલા સૈનિકોને અપાતી આર્થિક સહાયતા રાશિમાં કેટલો વધારો કર્યો❓
*✔શહીદના પરિવારને અગાઉ ૱25 લાખ અપાતા હતા હવે ૱1 કરોડ અપાશે*
*✔ઇજાગ્રસ્ત જવાનોને ૱8.5 થી 15 લાખ અપાતા હતા આ રકમ હવે ૱20 થી 60 લાખ કરવામાં આવી*
●ભારતે છોડેલ ચંદ્રયાન-2ના લેન્ડર અને રોવરનું અનુક્રમે શું નામ રાખવામાં આવ્યું છે❓
*✔વિક્રમ અને પ્રજ્ઞાન*
●કેનેડામાં ભારતીય હાઈ કમિશનર પ્રવાસી ભારતીય વિભાગના સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે❓
*✔વિકાસ સ્વરૂપ*
*✔તેમને 'Q & A' પુસ્તક લખ્યું છે. જેના પરથી 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મ બનેલી*
●વિશ્વ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔ભારતીય સ્ટેટ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અંશુલા કાન્ત*
●ભારતના સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જેમને સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરાયા❓
*✔જસ્ટિસ સિકરી*
●ઇલેક્ટ્રોનિક સિગારેટ દ્વારા મસ્તિષ્કના કયા ભાગને નુકશાન થતું હોવાનું અમેરિકાના સંશોધકોએ પુરવાર કર્યું❓
*✔સ્ટેમ સેલ*
●બ્લેક હોલ,ન્યુટ્રોન સ્ટાર તથા ચુંબકીય ક્ષેત્રના સંશોધન માટે રશિયાએ જર્મનીના સહયોગથી એક શક્તિશાળી એક્સ-રે લોન્ચ કર્યું.તેનું નામ શું છે❓
*✔Spektr-RG*
●ભારતીય સર્જન એસોસિએશનના પ્રમુખ ડૉ. પી.રઘુરામને પટાયામાં કયું સન્માન મળ્યું❓
*✔ઓનરટી ફેલોશિપ ઓફ ધ રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ થાઈલેન્ડ*
●પાણીમાંથી આર્સેનિકને જુદા કરતા ઓછી કિંમતના ફિલ્ટરનો આવિષ્કાર કઈ યુનિવર્સિટીએ કર્યો❓
*✔આસામની તેજપુર યુનિવર્સિટી*
●60 અને 70ના દાયકાના બંગાળી સિનેમાના મુખ્ય અભિનેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔સ્વરૂપ દત્તા*
●કેરળ રાજ્યનો શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટેનો એવોર્ડ 7 વખત જીતેલા મલયાલમ સિનેમેટોગ્રાફર જેમનું હાલમાં નિધન થયું❓
*✔એમ.જે.રાધાકૃષ્ણ*
●ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (GII) 2019ની રેન્કિંગમાં ભારતનું સ્થાન❓
*✔52મુ*
*✔2018માં 57મુ હતું*
●20
0 મીટર બટરફલાયમાં માઈકલ ફ્લેપ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ જીતનાર સ્વિમર❓
*✔હંગેરીનો સ્વિમર ક્રિસ્ટોફ મિલાક*
*✔50.73 સેકન્ડમાં*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
*✔હંગેરીનો સ્વિમર ક્રિસ્ટોફ મિલાક*
*✔50.73 સેકન્ડમાં*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*▪જૈન ધર્મની સભાઓ▪*
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪જગતના મુખ્ય ધર્મો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક
*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'
*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)
*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ
*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન
*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન
*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી
*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ
*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ
*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો
*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪go into➖-માં જવું
▪go by➖પસાર થવું
▪go for➖પસંદ કરવું
▪run into➖આકસ્મિક ભટકાઈ જવું
▪run for➖દોડવું
▪run off➖નાસી જવું
▪take for➖સમજવું
▪take out➖બહાર લઈ જવું
▪take off➖ઉતારવું
▪put in➖સમય આપવો/મહેનત કરવી
▪put into➖માટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો
▪put out➖ઓલવવું
▪put off➖મુલતવી રાખવું
▪go by➖પસાર થવું
▪go for➖પસંદ કરવું
▪run into➖આકસ્મિક ભટકાઈ જવું
▪run for➖દોડવું
▪run off➖નાસી જવું
▪take for➖સમજવું
▪take out➖બહાર લઈ જવું
▪take off➖ઉતારવું
▪put in➖સમય આપવો/મહેનત કરવી
▪put into➖માટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો
▪put out➖ઓલવવું
▪put off➖મુલતવી રાખવું
[29/07, 7:19 pm] Naresh Zala.: *⃣મૂળભૂત અધિકારો જો નાગરિક ને ના મળે તો તે નાગરિક
➡અનુ..32
અને
➡અનુ..139
અંતર્ગત સર્વોચ્ચ અદાલતમાં
અને
➡અનુ..226 અંતર્ગત વડી
અદાલત માં દાદ માંગી શકે છે..
Naresh zala
[29/07, 7:25 pm] Naresh Zala.: *⃣મૂળભૂત ફરજો(51 a) *⃣
➡રશિયા થી પ્રભાવિત
➡કુલ મૂળ બંધારણ માં 10
➡11 મી ફરજ પ્રાથમિક શિક્ષણ આપવા બાબત (200૬ માં 86 માં સુધરા દ્વારા ઉમેરવામાં આવી )
➡વર્તમાન કુલ 11 ફરજો
➡સુવર્ણ શ્રી ની સમિતિ દ્વારા 42 માં બંધરણીય સુધારા 1976 થી સમાવેશ થયો .
Naresh zala
[29/07, 7:31 pm] Naresh Zala.: *⃣કટોકટી*⃣
➡રાષ્ટ્રીય કટોકટી
અનુ.352
1 વર્ષ માટે (દર 6 મહિને મંજૂરી )
➡બંધારણીય કટોકટી(રાષ્ટ્પતિ સાશન )
અનુ..356
3 વર્ષ માટે (દર 6 મહીને મંજૂરી)
➡નાણાંકીય કટોકટી
અનુ..360
Naresh zala
➡અનુ..32
અને
➡અનુ..139
અંતર્ગત સર્વોચ્ચ અદાલતમાં
અને
➡અનુ..226 અંતર્ગત વડી
અદાલત માં દાદ માંગી શકે છે..
Naresh zala
[29/07, 7:25 pm] Naresh Zala.: *⃣મૂળભૂત ફરજો(51 a) *⃣
➡રશિયા થી પ્રભાવિત
➡કુલ મૂળ બંધારણ માં 10
➡11 મી ફરજ પ્રાથમિક શિક્ષણ આપવા બાબત (200૬ માં 86 માં સુધરા દ્વારા ઉમેરવામાં આવી )
➡વર્તમાન કુલ 11 ફરજો
➡સુવર્ણ શ્રી ની સમિતિ દ્વારા 42 માં બંધરણીય સુધારા 1976 થી સમાવેશ થયો .
Naresh zala
[29/07, 7:31 pm] Naresh Zala.: *⃣કટોકટી*⃣
➡રાષ્ટ્રીય કટોકટી
અનુ.352
1 વર્ષ માટે (દર 6 મહિને મંજૂરી )
➡બંધારણીય કટોકટી(રાષ્ટ્પતિ સાશન )
અનુ..356
3 વર્ષ માટે (દર 6 મહીને મંજૂરી)
➡નાણાંકીય કટોકટી
અનુ..360
Naresh zala
[29/07, 10:09 pm] Naresh Zala.: *⃣રાષ્ટ્રપતિની કારોબારી સત્તા:-
➡કારોબારી તંત્ર ના વડાં
➡દેશ નો વહીવટ તેમના નામેં ચાલે
➡દેશ ના સર્વોચ પદાધિકરીઓની નિમણુંક કરે
1.વડાપ્રધાન
2.કેબિનેટ કક્ષાના મંત્રી
3.રાજ્યકક્ષા ના રાજ્યપાલ
4.H.C ના ન્યાયાધીશો
5.એટર્ની જનરલ
6.C.A.G
7.ત્રણેય સેના ના સેનાપતિ
8.U.P.S.Cના સભ્યો
નોંધ:-) વડાપ્રધાન ની સલાહ મુજબ કરે છે...
Naresh zala
[29/07, 10:25 pm] Naresh Zala.: સંસદ ના સભ્ય બનાવની લાયકાત:-
➡લોક સભા ના સભ્ય બનવા માટે 25 વર્ષ
➡રાજ્ય સભા ના સભ્ય બનાવ માટે 30 વર્ષ
નરેશ ઝાલા
[29/07, 10:45 pm] Naresh Zala.: *⃣પ્રોટેમ સ્પીકર*⃣
➡લોકસભા ની પ્રથમ બેઠક ના નવા અધ્યક્ષ પહેલા હંગામી ધોરણે લોકસભા ના વરિસ્થ સંસદ ને અનિશ્ચિત કાળ માટે ગૃહનું સંચાલન કરવા રાસ્ટ્રપતિ નિમણુંક અને શપથ અપવે છે..જને પ્રોટેમ સ્પીકર કેહવાય છે ....
નોંધ:-
લોકસભા ના અધ્યક્ષ ની પસંદગી થતા પ્રોટેમ સ્પીકર નું પદ આપોઆપ રદ થઈ જશે..
નરેશ ઝાલા.
[30/07, 12:28 am] Naresh Zala.: *⃣A.G એટરની જનરલ
(મહાન્યાય વિદ)
➡અનુ.76
➡નિમણુંક:-રાષ્ટ્રપતિ
➡સમયગાળો:-રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી
➡શપથ :-ઉલ્લેખ નથી.
➡રાજીનામુ:-રાષ્ટ્રપતિને ઉલ્લેખી ને
કાર્યો:-
➡રાષ્ટ્રપતિ +સરકાર ને બંધારણીય સલાહ અપવાનું
➡સંસદ માં સભ્ય નથી છતાં ખરડા પર ચર્ચા કરી શકે છે પરંતુ ખરડા પર મતદાન કરી સકતા નથી.
➡ સરકાર ની વકીલાત કરી શકશે .
નોધ:-
દેશ ના પ્રથમ કાયદા અધિકારી તરીકે ઓળખાય છે.
➡સૌ પ્રથમ :- M.C.સેતલવાડ
➡આત્યર ના :-K.K.વેણુગોપાલ
નરેશ ઝાલા
[30/07, 12:31 am] Naresh Zala.: *⃣CAG
કંપટ્રોલર ઓડિટર જનરલ
(મહાલેખા અને નિયંત્રણ અધિકારી)
➡અનુ..148
➡નિમણુંક:-રાષ્ટ્રપતિ
➡સમયગાળો:-6/65 વર્ષ વયમર્યાદા
➡શપથ :-ઉલ્લેખ નથી.
➡રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધીને
*⃣કાર્યો:-
➡કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાંકીય સલાહ આપવાનું
➡નાણાંકીય વ્યવહારો પર ધ્યાન આપવાનું
➡સંસદ માં ઓડિટ રિપોર્ટ મુકવાંનું
*⃣નોંધ:-
જાહેર મિલકત ના વાલી તરીકે ઓળખાય છે ...
➡સૌ પ્રથમ :-V.નરહરિ રાવ
➡હાલ ના :-રાજીવ મહર્ષિ
નરેશ ઝાલા
[30/07, 12:44 am] Naresh Zala.: *⃣નાણાંપંચ*⃣
➡અનુ..280
➡સભ્યો:-1+4=5
➡નિમણુંક:-રાષ્ટ્રપતિ
➡શપથ:-ઉલ્લેખ નથી.
➡રાજીનામુ:-રાષ્ટ્રપતિ ને સંબોધીને
*⃣કાર્યો:-
➡કેન્દ્ર અને સભ્યો વચ્ચે નાણાકીય બાબતો પર ચુકાદા આપવાનુ કાર્ય
➡જરૂર જણાય તો CAG ની મદદ લેવી .
➡સૌ પ્રથમ :-K.C.નિયોગી
➡વર્તમાન:-N.K.સિંઘ
નરેશ ઝાલા
[30/07, 1:13 am] Naresh Zala.: *⃣ચૂંટણીપંચ*⃣
➡અનુ..324
➡સમયગાળો:-5 વર્ષ
➡શપથ :-ઉલ્લેખ નથી .
➡રાજીનામું:-રાષ્ટ્રપતિ ને ઉલ્લેખીને
*⃣કાર્યો:-
➡સમયાંતરે ચૂંટણી યોજવી
➡મતદાતા નું ફોર્મ તૈયાર કરવું
➡જાહેરનામું બાર પાડવું.
➡વિસ્તાર નક્કી કરવો .
➡પક્ષ ના ચિહ્નો નક્કી કરવા .
➡હાલ ના:-સુનિલ અરોરા
નરેશ ઝાલા
[30/07, 1:23 am] Naresh Zala.: *⃣મહાભિયોગ ની પ્રક્રિયા *⃣
➡કોઈપણ બંધારણિય પદાધિકરી ને પદ પરથી મુક્ત કરવાની પ્રક્રિયા છે..
જેમાં
રાષ્ટ્પતિ
ઉપરાષ્ટ્રપતિ
s.C ના ન્યાયાધીશો
H.C ના ન્યાયાધીશો
cAG
નાણાપંચ e.t.c....
*⃣નોંધ:-રાષ્ટ્રપતિ ને એમના પદ માં મહાભીયોગ ની પ્રક્રિયા માં અનુ..61 અંતર્ગત સંસદ માં લાવામાં આવે છે.
➡કોઈપણ ગૃહ માં 1/4 સહી સાથે પ્રસ્તાવ લાદવામાં આવે છે.
➡14 દિવસ ની નોટીસ થી ખુલાસો
➡પદાધિકારી આવા કૃત્ય માં સમન્ડોવાયલ હોઈ તો રાજીનામુ આપશે.
➡ખુલશો હકરાત્મક હોઈ તો 2/3 બહુમતી સાથે પસાર થઈ જાય તો પદાધિકારી એ પદમુક્ત થવું ફરજીયાત રહેશે.
*⃣નોંધ:-રાજ્યપાલ ...એટર્ની જનરલ ...એડવોકેટ જનરલ પર મહાભીયોગ નો પ્રસ્તાવ લાગુ પડતો નથી ...
નરેશ ઝાલા
[30/07, 1:29 am] Naresh Zala.: *⃣સોલિસિટર જનરલ *⃣
➡નિમણુંક:-ભારત સરકાર દ્વારા
➡ સમયગાળો:-3 વર્ષ
*⃣કાર્યો:-સરકાર ના દરેક સામન્ય કેસો
દીવાની કે ફોજદારી કેસ લડશે ..
*⃣નોંધ:-
➡દેશ ના પ્રથમ વકીલ તરીકે ઓળખાય છે ..
➡એટર્ની જનરલ નું પદ એ બંધારણીય પદ છે
જ્યારે
સોલિસીટર જનરલ નું પદ એ કાયદા નિર્મિત છે ..
નરેશ ઝાલા
[30/07, 1:45 am] Naresh Zala.: *⃣લોકસભાના સ્પીકર*⃣
➡લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટની માં લોકસભા ના સભ્યો નો સમાવેશ થાય છે.
➡લોકસભા ના અધ્યક્ષ ની શપથ વિધિ નો ઉલ્લેખ બંધારણ માં થયેલ નથી .
➡લોકસભા માં અધ્યક્ષ ની ગેરહાજરી માં ઉપાધ્યક્ષ ફરજ બજાવશે .
*⃣નોંધ :-લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટણી નું જાહેરનામું રાષ્ટ્રપતિ મંજુર કરશે.
*⃣સત્તાઓ:-
➡ગૃહ ની કમગીરી ના નિયમો ને કાયદા નું સંચાલન
➡ગૃહ માં તે ભારત ના બંધારણ.કામકજ ની પ્રકિયા ના નિયમો નો અંતિમ વિવેચક હશે.
➡ગણપૂર્તિ (કોરમ)નો અભાવ હોય તો ગૃહ મુલતવી રાખી શકાય છે.
(ગણપૂર્તિ એટલે ગૃહ ની સભ્ય સનખ્યાં નો 10 મો ભાગ જે ગૃહ ચલાવવા જરૂરી છે.)
➡પોતે મત આપી શકતો નથી પણ સરખા મત પડે તો મત આપી શકે છે.
➡સંયુક્ત બેઠક ની અધ્યક્ષતા ક
➡કારોબારી તંત્ર ના વડાં
➡દેશ નો વહીવટ તેમના નામેં ચાલે
➡દેશ ના સર્વોચ પદાધિકરીઓની નિમણુંક કરે
1.વડાપ્રધાન
2.કેબિનેટ કક્ષાના મંત્રી
3.રાજ્યકક્ષા ના રાજ્યપાલ
4.H.C ના ન્યાયાધીશો
5.એટર્ની જનરલ
6.C.A.G
7.ત્રણેય સેના ના સેનાપતિ
8.U.P.S.Cના સભ્યો
નોંધ:-) વડાપ્રધાન ની સલાહ મુજબ કરે છે...
Naresh zala
[29/07, 10:25 pm] Naresh Zala.: સંસદ ના સભ્ય બનાવની લાયકાત:-
➡લોક સભા ના સભ્ય બનવા માટે 25 વર્ષ
➡રાજ્ય સભા ના સભ્ય બનાવ માટે 30 વર્ષ
નરેશ ઝાલા
[29/07, 10:45 pm] Naresh Zala.: *⃣પ્રોટેમ સ્પીકર*⃣
➡લોકસભા ની પ્રથમ બેઠક ના નવા અધ્યક્ષ પહેલા હંગામી ધોરણે લોકસભા ના વરિસ્થ સંસદ ને અનિશ્ચિત કાળ માટે ગૃહનું સંચાલન કરવા રાસ્ટ્રપતિ નિમણુંક અને શપથ અપવે છે..જને પ્રોટેમ સ્પીકર કેહવાય છે ....
નોંધ:-
લોકસભા ના અધ્યક્ષ ની પસંદગી થતા પ્રોટેમ સ્પીકર નું પદ આપોઆપ રદ થઈ જશે..
નરેશ ઝાલા.
[30/07, 12:28 am] Naresh Zala.: *⃣A.G એટરની જનરલ
(મહાન્યાય વિદ)
➡અનુ.76
➡નિમણુંક:-રાષ્ટ્રપતિ
➡સમયગાળો:-રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી
➡શપથ :-ઉલ્લેખ નથી.
➡રાજીનામુ:-રાષ્ટ્રપતિને ઉલ્લેખી ને
કાર્યો:-
➡રાષ્ટ્રપતિ +સરકાર ને બંધારણીય સલાહ અપવાનું
➡સંસદ માં સભ્ય નથી છતાં ખરડા પર ચર્ચા કરી શકે છે પરંતુ ખરડા પર મતદાન કરી સકતા નથી.
➡ સરકાર ની વકીલાત કરી શકશે .
નોધ:-
દેશ ના પ્રથમ કાયદા અધિકારી તરીકે ઓળખાય છે.
➡સૌ પ્રથમ :- M.C.સેતલવાડ
➡આત્યર ના :-K.K.વેણુગોપાલ
નરેશ ઝાલા
[30/07, 12:31 am] Naresh Zala.: *⃣CAG
કંપટ્રોલર ઓડિટર જનરલ
(મહાલેખા અને નિયંત્રણ અધિકારી)
➡અનુ..148
➡નિમણુંક:-રાષ્ટ્રપતિ
➡સમયગાળો:-6/65 વર્ષ વયમર્યાદા
➡શપથ :-ઉલ્લેખ નથી.
➡રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધીને
*⃣કાર્યો:-
➡કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાંકીય સલાહ આપવાનું
➡નાણાંકીય વ્યવહારો પર ધ્યાન આપવાનું
➡સંસદ માં ઓડિટ રિપોર્ટ મુકવાંનું
*⃣નોંધ:-
જાહેર મિલકત ના વાલી તરીકે ઓળખાય છે ...
➡સૌ પ્રથમ :-V.નરહરિ રાવ
➡હાલ ના :-રાજીવ મહર્ષિ
નરેશ ઝાલા
[30/07, 12:44 am] Naresh Zala.: *⃣નાણાંપંચ*⃣
➡અનુ..280
➡સભ્યો:-1+4=5
➡નિમણુંક:-રાષ્ટ્રપતિ
➡શપથ:-ઉલ્લેખ નથી.
➡રાજીનામુ:-રાષ્ટ્રપતિ ને સંબોધીને
*⃣કાર્યો:-
➡કેન્દ્ર અને સભ્યો વચ્ચે નાણાકીય બાબતો પર ચુકાદા આપવાનુ કાર્ય
➡જરૂર જણાય તો CAG ની મદદ લેવી .
➡સૌ પ્રથમ :-K.C.નિયોગી
➡વર્તમાન:-N.K.સિંઘ
નરેશ ઝાલા
[30/07, 1:13 am] Naresh Zala.: *⃣ચૂંટણીપંચ*⃣
➡અનુ..324
➡સમયગાળો:-5 વર્ષ
➡શપથ :-ઉલ્લેખ નથી .
➡રાજીનામું:-રાષ્ટ્રપતિ ને ઉલ્લેખીને
*⃣કાર્યો:-
➡સમયાંતરે ચૂંટણી યોજવી
➡મતદાતા નું ફોર્મ તૈયાર કરવું
➡જાહેરનામું બાર પાડવું.
➡વિસ્તાર નક્કી કરવો .
➡પક્ષ ના ચિહ્નો નક્કી કરવા .
➡હાલ ના:-સુનિલ અરોરા
નરેશ ઝાલા
[30/07, 1:23 am] Naresh Zala.: *⃣મહાભિયોગ ની પ્રક્રિયા *⃣
➡કોઈપણ બંધારણિય પદાધિકરી ને પદ પરથી મુક્ત કરવાની પ્રક્રિયા છે..
જેમાં
રાષ્ટ્પતિ
ઉપરાષ્ટ્રપતિ
s.C ના ન્યાયાધીશો
H.C ના ન્યાયાધીશો
cAG
નાણાપંચ e.t.c....
*⃣નોંધ:-રાષ્ટ્રપતિ ને એમના પદ માં મહાભીયોગ ની પ્રક્રિયા માં અનુ..61 અંતર્ગત સંસદ માં લાવામાં આવે છે.
➡કોઈપણ ગૃહ માં 1/4 સહી સાથે પ્રસ્તાવ લાદવામાં આવે છે.
➡14 દિવસ ની નોટીસ થી ખુલાસો
➡પદાધિકારી આવા કૃત્ય માં સમન્ડોવાયલ હોઈ તો રાજીનામુ આપશે.
➡ખુલશો હકરાત્મક હોઈ તો 2/3 બહુમતી સાથે પસાર થઈ જાય તો પદાધિકારી એ પદમુક્ત થવું ફરજીયાત રહેશે.
*⃣નોંધ:-રાજ્યપાલ ...એટર્ની જનરલ ...એડવોકેટ જનરલ પર મહાભીયોગ નો પ્રસ્તાવ લાગુ પડતો નથી ...
નરેશ ઝાલા
[30/07, 1:29 am] Naresh Zala.: *⃣સોલિસિટર જનરલ *⃣
➡નિમણુંક:-ભારત સરકાર દ્વારા
➡ સમયગાળો:-3 વર્ષ
*⃣કાર્યો:-સરકાર ના દરેક સામન્ય કેસો
દીવાની કે ફોજદારી કેસ લડશે ..
*⃣નોંધ:-
➡દેશ ના પ્રથમ વકીલ તરીકે ઓળખાય છે ..
➡એટર્ની જનરલ નું પદ એ બંધારણીય પદ છે
જ્યારે
સોલિસીટર જનરલ નું પદ એ કાયદા નિર્મિત છે ..
નરેશ ઝાલા
[30/07, 1:45 am] Naresh Zala.: *⃣લોકસભાના સ્પીકર*⃣
➡લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટની માં લોકસભા ના સભ્યો નો સમાવેશ થાય છે.
➡લોકસભા ના અધ્યક્ષ ની શપથ વિધિ નો ઉલ્લેખ બંધારણ માં થયેલ નથી .
➡લોકસભા માં અધ્યક્ષ ની ગેરહાજરી માં ઉપાધ્યક્ષ ફરજ બજાવશે .
*⃣નોંધ :-લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટણી નું જાહેરનામું રાષ્ટ્રપતિ મંજુર કરશે.
*⃣સત્તાઓ:-
➡ગૃહ ની કમગીરી ના નિયમો ને કાયદા નું સંચાલન
➡ગૃહ માં તે ભારત ના બંધારણ.કામકજ ની પ્રકિયા ના નિયમો નો અંતિમ વિવેચક હશે.
➡ગણપૂર્તિ (કોરમ)નો અભાવ હોય તો ગૃહ મુલતવી રાખી શકાય છે.
(ગણપૂર્તિ એટલે ગૃહ ની સભ્ય સનખ્યાં નો 10 મો ભાગ જે ગૃહ ચલાવવા જરૂરી છે.)
➡પોતે મત આપી શકતો નથી પણ સરખા મત પડે તો મત આપી શકે છે.
➡સંયુક્ત બેઠક ની અધ્યક્ષતા ક