*વીર સાવરકર*
▪નામ : વિનાયક દામોદર સાવરકર
▪જન્મ : ૨૮ મે,૧૮૯૩
▪નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬
▪જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)
▪મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.
▪સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'
▪જ્યારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? ➖પૂનામાં
▪કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?➖1937માં
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪નામ : વિનાયક દામોદર સાવરકર
▪જન્મ : ૨૮ મે,૧૮૯૩
▪નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬
▪જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)
▪મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.
▪સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'
▪જ્યારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? ➖પૂનામાં
▪કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?➖1937માં
➖➖➖➖➖➖➖➖➖➖➖
*💥રાગનો સમય 💥*
▪️પ્રત્યેક રાગનો એક વિશિષ્ટ સમય છે. દિવસમાં 24 કલાકના બે ભાગમાં વહેંચવામાં આવે છે.
*▪️પૂર્વા રાગ*
➖બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના ભાગને પૂર્વાભાગ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગને પૂર્વારાગ કહેવામાં આવે છે. પૂર્વ રાગમાં સપ્તકના 'સા, રે, ગ, મ' નો સમાવેશ થાય છે.
*▪️ઉત્તર રાગ*
➖રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના ભાગને ઉત્તર ભાગ કહેવાય છે અને આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગોને ઉત્તર રાગ કહેવામાં આવે છે. ઉત્તર રાગમાં સપ્તકન 'પા, ધ, ની, સા' નો સમાવેશ થાય છે.
https://t.me/jnrlgk
💥💥
▪️પ્રત્યેક રાગનો એક વિશિષ્ટ સમય છે. દિવસમાં 24 કલાકના બે ભાગમાં વહેંચવામાં આવે છે.
*▪️પૂર્વા રાગ*
➖બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના ભાગને પૂર્વાભાગ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગને પૂર્વારાગ કહેવામાં આવે છે. પૂર્વ રાગમાં સપ્તકના 'સા, રે, ગ, મ' નો સમાવેશ થાય છે.
*▪️ઉત્તર રાગ*
➖રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના ભાગને ઉત્તર ભાગ કહેવાય છે અને આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગોને ઉત્તર રાગ કહેવામાં આવે છે. ઉત્તર રાગમાં સપ્તકન 'પા, ધ, ની, સા' નો સમાવેશ થાય છે.
https://t.me/jnrlgk
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*👨🏻🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*----------------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
*---------------------------------
*----------------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
*---------------------------------
*💥ગુજરાત💥*
◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.
💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.
💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.
💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.
💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.
💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.
💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.
💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.
💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.
💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.
💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.
💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.
💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.
💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.
💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.
💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.
💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.
💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.
💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.
💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.
💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.
💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.
💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.
💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.
💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.
💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.
💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.
💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.
💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.
💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.
💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.
💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.
💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.
💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.
💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.
💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.
💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.
💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.
💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.
💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.
💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.
💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.
💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.
💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.
💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.
💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.
💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.
💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.
💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.
💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.
💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.
💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.
💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.
◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.
💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.
💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.
💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.
💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.
💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.
💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.
💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.
💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.
💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.
💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.
💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.
💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.
💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.
💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.
💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.
💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.
💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.
💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.
💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.
💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.
💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.
💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.
💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.
💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.
💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.
💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.
💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.
💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.
💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.
💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.
💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.
💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.
💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.
💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.
💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.
💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.
💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.
💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.
💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.
💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.
💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.
💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.
💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.
💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.
💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.
💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.
💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.
💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.
💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.
💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.
💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.
💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.
💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.
▪️અદ્વૈતવાદ➖શંકરાચાર્ય
▪️વિશિષ્ટ દ્વૈતવાદ➖રામાનુજાચાર્ય
▪️દ્વૈતા દ્વૈત/ભેદભાવ➖નિમ્બકાચાર્ય
▪️શુદ્ધ દ્વૈતવાદ/પુષ્ટિમાર્ગ➖વલ્લભાચાર્ય
▪️અજાતવાદ➖ગૌન્ડપાદાચાર્ય
https://t.me/jnrlgk
💥💥
▪️વિશિષ્ટ દ્વૈતવાદ➖રામાનુજાચાર્ય
▪️દ્વૈતા દ્વૈત/ભેદભાવ➖નિમ્બકાચાર્ય
▪️શુદ્ધ દ્વૈતવાદ/પુષ્ટિમાર્ગ➖વલ્લભાચાર્ય
▪️અજાતવાદ➖ગૌન્ડપાદાચાર્ય
https://t.me/jnrlgk
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-11-12-13-14/07/2019👇🏻*
●11 જુલાઈ➖વિશ્વ વસતી દિવસ
●વર્લ્ડકપ સેમીફાઇનલમાં ભારત કયા દેશ સામે હાર્યું❓
*✔ન્યૂઝીલેન્ડ*
●ફ્રાન્સની રાજધાની જ્યાં ક્લાઈમેટ ઇમરજન્સી લગાવાઈ❓
*✔પેરિસ*
●IGP મરિન ટાસ્કફોર્સ હવે કયા નામે ઓળખાશે❓
*✔IGP કમાન્ડો ફોર્સ*
●બાળ મૃત્યુદરમાં ગુજરાત ભારતમાં કેટલામાં ક્રમે છે❓
*✔11મા*
*✔ગુજરાતમાં દર 1000 એ 30 બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે*
●સૌથી ઓછો બાળમૃત્યુદર કયા રાજયમાં છે❓
*✔કેરળ*
*✔ત્યારબાદ દિલ્હી*
●ઈટાલીમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ગ્લોબલ ઈવેન્ટમાં દુતી ચંદે 100 મીટર રેસ કેટલી સેકન્ડમાં પુરી કરી આ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની❓
*✔11.32 સેકન્ડ*
●અમિત જેઠવા હત્યાકેસમાં કયા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા થઈ❓
*✔દિનુ બોઘા સોલંકી*
●ગુજરાતમાં આરોગ્ય વન કયા જિલ્લામાં બની રહ્યું છે❓
*✔દાહોદ જિલ્લામાં*
*✔આ વનમાં 71 પ્રકારની કુલ 3446 ઔષધિયો રોપવામાં આવી*
●ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિમણુક થઈ❓
*✔ડૉ.નલિન સિંઘલ*
●હાયાબૂસા અંતરિક્ષ યાન કયા દેશનું છે❓
*✔જાપાન*
●લક્ષ્મણ ઝુલા પુલ ક્યાં આવેલો છે જેને બંધ કરાયો❓
*✔ૠષિકેશ (દેહરાદૂન)*
●ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ 2020ના 5 સભ્યોના જજમાં સામેલ એકમાત્ર ભારતીય કોણ❓
*✔જીત થાઈલ*
●હાલમાં રશિયા પાસેથી કયા દેશે એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી❓
*✔તુર્કી*
●મિશન ચંદ્રયાન-2
✔ભારત પહેલીવાર ચંદ્ર પર રોવર ઉતારશે
✔સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી
✔GSLV માર્ક-3 રોકેટ દ્વારા
✔ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે
✔કુલ વજન-3877 કિલો
●ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલ અમદાવાદની PRLના વિજ્ઞાની❓
*✔ડૉ.મેઘા યુ.ભટ્ટ*
●વિમ્બલડન જીતનારી રોમાનિયાની પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બની❓
*✔સિમોના હાલેપ*
●જળ નીતિને મંજૂરી આપનારું ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું❓
*✔મેઘાલય*
●પોબિતોરા વાઈલ્ડલાઈફ સેન્ચુરી કયા રાજયમાં આવેલ છે❓
*✔આસામ*
●ભારતીય બેંકર જેમને હાલમાં વિશ્વબેન્ક જૂથના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરપદે નિયુક્તિ કરવામાં આવી❓
*✔અંશુલા કાંત*
●હાલમાં પ્રસ્તુત થયેલ આંકડા મુજબ ભારતમાં સરેરાશ અપેક્ષિત આયુ કેટલું છે❓
*✔68.7 વર્ષ*
*✔કેરળ 75.1 વર્ષ સાથે મોખરાનું રાજ્ય*
●ગુજરાતમાં એક વ્યક્તિની સરેરાશ અપેક્ષિત આયુ કેટલા વર્ષ છે❓
*✔69.5 વર્ષ*
*✔દેશમાં 10મા સ્થાનનું રાજ્ય*
*✔ગુજરાતમાં પુરુષો સરેરાશ 67 વર્ષ 4 મહિના અને મહિલાઓ 71 વર્ષ 8 મહિના જીવે છે*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-11-12-13-14/07/2019👇🏻*
●11 જુલાઈ➖વિશ્વ વસતી દિવસ
●વર્લ્ડકપ સેમીફાઇનલમાં ભારત કયા દેશ સામે હાર્યું❓
*✔ન્યૂઝીલેન્ડ*
●ફ્રાન્સની રાજધાની જ્યાં ક્લાઈમેટ ઇમરજન્સી લગાવાઈ❓
*✔પેરિસ*
●IGP મરિન ટાસ્કફોર્સ હવે કયા નામે ઓળખાશે❓
*✔IGP કમાન્ડો ફોર્સ*
●બાળ મૃત્યુદરમાં ગુજરાત ભારતમાં કેટલામાં ક્રમે છે❓
*✔11મા*
*✔ગુજરાતમાં દર 1000 એ 30 બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે*
●સૌથી ઓછો બાળમૃત્યુદર કયા રાજયમાં છે❓
*✔કેરળ*
*✔ત્યારબાદ દિલ્હી*
●ઈટાલીમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ગ્લોબલ ઈવેન્ટમાં દુતી ચંદે 100 મીટર રેસ કેટલી સેકન્ડમાં પુરી કરી આ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની❓
*✔11.32 સેકન્ડ*
●અમિત જેઠવા હત્યાકેસમાં કયા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા થઈ❓
*✔દિનુ બોઘા સોલંકી*
●ગુજરાતમાં આરોગ્ય વન કયા જિલ્લામાં બની રહ્યું છે❓
*✔દાહોદ જિલ્લામાં*
*✔આ વનમાં 71 પ્રકારની કુલ 3446 ઔષધિયો રોપવામાં આવી*
●ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિમણુક થઈ❓
*✔ડૉ.નલિન સિંઘલ*
●હાયાબૂસા અંતરિક્ષ યાન કયા દેશનું છે❓
*✔જાપાન*
●લક્ષ્મણ ઝુલા પુલ ક્યાં આવેલો છે જેને બંધ કરાયો❓
*✔ૠષિકેશ (દેહરાદૂન)*
●ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ 2020ના 5 સભ્યોના જજમાં સામેલ એકમાત્ર ભારતીય કોણ❓
*✔જીત થાઈલ*
●હાલમાં રશિયા પાસેથી કયા દેશે એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી❓
*✔તુર્કી*
●મિશન ચંદ્રયાન-2
✔ભારત પહેલીવાર ચંદ્ર પર રોવર ઉતારશે
✔સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી
✔GSLV માર્ક-3 રોકેટ દ્વારા
✔ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે
✔કુલ વજન-3877 કિલો
●ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલ અમદાવાદની PRLના વિજ્ઞાની❓
*✔ડૉ.મેઘા યુ.ભટ્ટ*
●વિમ્બલડન જીતનારી રોમાનિયાની પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બની❓
*✔સિમોના હાલેપ*
●જળ નીતિને મંજૂરી આપનારું ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું❓
*✔મેઘાલય*
●પોબિતોરા વાઈલ્ડલાઈફ સેન્ચુરી કયા રાજયમાં આવેલ છે❓
*✔આસામ*
●ભારતીય બેંકર જેમને હાલમાં વિશ્વબેન્ક જૂથના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરપદે નિયુક્તિ કરવામાં આવી❓
*✔અંશુલા કાંત*
●હાલમાં પ્રસ્તુત થયેલ આંકડા મુજબ ભારતમાં સરેરાશ અપેક્ષિત આયુ કેટલું છે❓
*✔68.7 વર્ષ*
*✔કેરળ 75.1 વર્ષ સાથે મોખરાનું રાજ્ય*
●ગુજરાતમાં એક વ્યક્તિની સરેરાશ અપેક્ષિત આયુ કેટલા વર્ષ છે❓
*✔69.5 વર્ષ*
*✔દેશમાં 10મા સ્થાનનું રાજ્ય*
*✔ગુજરાતમાં પુરુષો સરેરાશ 67 વર્ષ 4 મહિના અને મહિલાઓ 71 વર્ષ 8 મહિના જીવે છે*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-15/07/2019👇🏻*
●ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે અમેરિકી પ્રોફેશનલ સક્રીટમાં કયા બોક્સરને હરાવી સતત 11મી જીત મેળવી❓
*✔માઈક સ્નાઈડર*
●ક્રિકેટ વર્લ્ડકપ-2019માં કયો દેશ ચેમ્પિયન બન્યો❓
*✔ઈંગ્લેન્ડ*
*✔ન્યૂઝીલેન્ડને હરાવ્યું*
●વિમ્બલડન ફાઇનલમાં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔સરબિયાનો જોકોવિચ*
*✔સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવ્યો*
●યાસર દોગૂ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની 53 kg. કેટેગરીમાં કઈ ભારતીય પહેલવાને ગોલ્ડ જીત્યો❓
*✔વીનેશ ફોગટ*
●ટિકટોક અને હેલો એપ કયા દેશની છે❓
*✔ચીન*
●હાલમાં બેરી વાવઝોડું ક્યાં આવ્યું❓
*✔અમેરિકા*
●નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગના સર્વે મુજબ અમદાવાદ દેશનું કેટલામાં નંબરનું સૌથી પ્રદુષિત શહેર❓
*✔ત્રીજા*
●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 રેસ કોણ જીત્યું❓
*✔બ્રિટનના લુઈસ હેમિલ્ટન*
●ફિફા અંડર-17 વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે❓
*✔બ્રાઝીલમાં*
*✔24 ટીમ ભાગ લઈ રહી છે*
●ફિફાનું ફુલ ફોર્મ❓
*✔ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફુટબોલ એસોસિએશન*
●સૌથી વધુ કમાણી કરનારી 100 સેલિબ્રિટીની ફોર્બ્સ યાદીમાં પ્રથમ સ્થાન કોણે મળ્યું છે❓
*✔ટેલર સ્વિફ્ટ*
*✔તેમની વાર્ષિક આવક 19.5 કરોડ ડોલર*
●દુનિયાના સૌથી મોટા મેટલ ડોમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔યુક્રેન*
●350 વન-ડે ક્રિકેટ મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા❓
*✔મહેન્દ્રસિંહ ધોની*
*✔પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર*
●ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું❓
*✔કેરળ*
●ભારતે કયા દેશ સાથે કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે સમજૂતી કરી❓
*✔મ્યાનમાર*
●મહિલા સ્ટાર્ટ અપ શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે❓
*✔કેરળના કોચી ખાતે*
●મીડિયાની સ્વતંત્રતા પર પહેલું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું❓
*✔લંડન*
●યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુઆયામી ગરીબી સુચકાંક બહાર પાડવામાં આવ્યો.તેમાં જણાવાયું કે ભારત 10 વર્ષમાં કેટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે❓
*✔27.1 કરોડ*
*✔ભારત અને કંબોડીયામાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થઈ રહ્યો છે*
●તાજેતરમાં ખાર્ચી પૂજા તહેવાર ક્યાં મનાવામાં આવ્યો❓
*✔ત્રિપુરા*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-15/07/2019👇🏻*
●ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે અમેરિકી પ્રોફેશનલ સક્રીટમાં કયા બોક્સરને હરાવી સતત 11મી જીત મેળવી❓
*✔માઈક સ્નાઈડર*
●ક્રિકેટ વર્લ્ડકપ-2019માં કયો દેશ ચેમ્પિયન બન્યો❓
*✔ઈંગ્લેન્ડ*
*✔ન્યૂઝીલેન્ડને હરાવ્યું*
●વિમ્બલડન ફાઇનલમાં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔સરબિયાનો જોકોવિચ*
*✔સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવ્યો*
●યાસર દોગૂ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની 53 kg. કેટેગરીમાં કઈ ભારતીય પહેલવાને ગોલ્ડ જીત્યો❓
*✔વીનેશ ફોગટ*
●ટિકટોક અને હેલો એપ કયા દેશની છે❓
*✔ચીન*
●હાલમાં બેરી વાવઝોડું ક્યાં આવ્યું❓
*✔અમેરિકા*
●નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગના સર્વે મુજબ અમદાવાદ દેશનું કેટલામાં નંબરનું સૌથી પ્રદુષિત શહેર❓
*✔ત્રીજા*
●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 રેસ કોણ જીત્યું❓
*✔બ્રિટનના લુઈસ હેમિલ્ટન*
●ફિફા અંડર-17 વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે❓
*✔બ્રાઝીલમાં*
*✔24 ટીમ ભાગ લઈ રહી છે*
●ફિફાનું ફુલ ફોર્મ❓
*✔ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફુટબોલ એસોસિએશન*
●સૌથી વધુ કમાણી કરનારી 100 સેલિબ્રિટીની ફોર્બ્સ યાદીમાં પ્રથમ સ્થાન કોણે મળ્યું છે❓
*✔ટેલર સ્વિફ્ટ*
*✔તેમની વાર્ષિક આવક 19.5 કરોડ ડોલર*
●દુનિયાના સૌથી મોટા મેટલ ડોમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔યુક્રેન*
●350 વન-ડે ક્રિકેટ મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા❓
*✔મહેન્દ્રસિંહ ધોની*
*✔પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર*
●ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું❓
*✔કેરળ*
●ભારતે કયા દેશ સાથે કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે સમજૂતી કરી❓
*✔મ્યાનમાર*
●મહિલા સ્ટાર્ટ અપ શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે❓
*✔કેરળના કોચી ખાતે*
●મીડિયાની સ્વતંત્રતા પર પહેલું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું❓
*✔લંડન*
●યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુઆયામી ગરીબી સુચકાંક બહાર પાડવામાં આવ્યો.તેમાં જણાવાયું કે ભારત 10 વર્ષમાં કેટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે❓
*✔27.1 કરોડ*
*✔ભારત અને કંબોડીયામાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થઈ રહ્યો છે*
●તાજેતરમાં ખાર્ચી પૂજા તહેવાર ક્યાં મનાવામાં આવ્યો❓
*✔ત્રિપુરા*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન
1.સૌથી જૂનો વેદ કયો છે ?
જવાબ: ઋગ્વેદ
2.ઋચાઓના સમૂહને શું કહે છે ?
જવાબ: સૂક્ત
3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?
જવાબ: ઋષિઓ
4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
જવાબ: વિશ્વામિત્રે
5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?
જવાબ: પુરોહિતો
6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
જવાબ: આર્ય
7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?
જવાબ: 3000
8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
જવાબ: બ્રહ્મગીરીની
9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?
જવાબ: ઇનામગામના
10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?
જવાબ: ઇનામગામમાંથી
11.વેદોની સંખ્યા કેટલી છે ?
જવાબ: 4
12.ઇન્દ્ર શાના દેવતા છે ?
જવાબ: યુદ્ધ
13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?
જવાબ: નદીઓ
14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?
જવાબ: પંજાબ
15.પાષાણ એટલે શું ?
જવાબ: પથ્થર
16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?
જવાબ: ઘી-અનાજ
17.સોમ એ શું છે ?
જવાબ: એક છોડ
18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
જવાબ: 1000 થી વધુ
19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?
જવાબ: વૈદિક સંસ્કૃત
20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?
જવાબ: 200 વર્ષ પહેલાં
21.રાજા ક્યું કામ કરતા હતા ?
જવાબ: આપેલ ત્રણેય
22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?
જવાબ: જન-વિશ
23.અગ્નિ શાના દેવતા છે ?
જવાબ: આગના
24.નીચેનામાંથી કયો વેદ નથી ?
જવાબ: અર્થવેદ
25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો
26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?
જવાબ: સંવાદ
27.ઇનામગામ ક્યાં આવેલ છે ?
જવાબ: ઘોડ નદીના કિનારે
28.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?
જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500
29.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?
જવાબ: દેવી-દેવતાઓની
પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન
1.સૌથી જૂનો વેદ કયો છે ?
જવાબ: ઋગ્વેદ
2.ઋચાઓના સમૂહને શું કહે છે ?
જવાબ: સૂક્ત
3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?
જવાબ: ઋષિઓ
4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
જવાબ: વિશ્વામિત્રે
5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?
જવાબ: પુરોહિતો
6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
જવાબ: આર્ય
7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?
જવાબ: 3000
8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
જવાબ: બ્રહ્મગીરીની
9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?
જવાબ: ઇનામગામના
10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?
જવાબ: ઇનામગામમાંથી
11.વેદોની સંખ્યા કેટલી છે ?
જવાબ: 4
12.ઇન્દ્ર શાના દેવતા છે ?
જવાબ: યુદ્ધ
13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?
જવાબ: નદીઓ
14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?
જવાબ: પંજાબ
15.પાષાણ એટલે શું ?
જવાબ: પથ્થર
16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?
જવાબ: ઘી-અનાજ
17.સોમ એ શું છે ?
જવાબ: એક છોડ
18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
જવાબ: 1000 થી વધુ
19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?
જવાબ: વૈદિક સંસ્કૃત
20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?
જવાબ: 200 વર્ષ પહેલાં
21.રાજા ક્યું કામ કરતા હતા ?
જવાબ: આપેલ ત્રણેય
22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?
જવાબ: જન-વિશ
23.અગ્નિ શાના દેવતા છે ?
જવાબ: આગના
24.નીચેનામાંથી કયો વેદ નથી ?
જવાબ: અર્થવેદ
25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો
26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?
જવાબ: સંવાદ
27.ઇનામગામ ક્યાં આવેલ છે ?
જવાબ: ઘોડ નદીના કિનારે
28.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?
જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500
29.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?
જવાબ: દેવી-દેવતાઓની
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1
પ્રકરણ - 8 વિવિધતામાં એકતા
1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
જવાબ: તિરંગાની
2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
જવાબ: નાતાલ
3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
જવાબ: ઓણમ
4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?
જવાબ: જન ગણ મન...
5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ
6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર
7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
જવાબ: વંદે માતરમ્
8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
જવાબ: તિરંગો
9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
જવાબ: નવરોજ
10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
જવાબ: શક સંવત
11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ગરબો
12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: કોળી-નૃત્ય
13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ઘૂમર
14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ભાંગડા
15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: નવરાત્રિ
16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: ગણેશ ચતુર્થી
17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: હોળી
18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: બૈશાખી
19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: દુર્ગાપૂજા
20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો અશોક સ્તંભ
પ્રકરણ - 8 વિવિધતામાં એકતા
1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
જવાબ: તિરંગાની
2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
જવાબ: નાતાલ
3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
જવાબ: ઓણમ
4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?
જવાબ: જન ગણ મન...
5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ
6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર
7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
જવાબ: વંદે માતરમ્
8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
જવાબ: તિરંગો
9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
જવાબ: નવરોજ
10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
જવાબ: શક સંવત
11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ગરબો
12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: કોળી-નૃત્ય
13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ઘૂમર
14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ભાંગડા
15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: નવરાત્રિ
16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: ગણેશ ચતુર્થી
17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: હોળી
18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: બૈશાખી
19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: દુર્ગાપૂજા
20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો અશોક સ્તંભ
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1
પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ
1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
જવાબ: પશ્ચિમ
2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600 કિલોમીટર
3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
જવાબ: 2
4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ
5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: રાજસ્થાન
6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મહારાષ્ટ્ર
7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
જવાબ: પાકિસ્તાન
8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 590 કિમી
9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
જવાબ: '1,96,024 ચો.કિમી
10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 5
11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ: 5
12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ: ગુજરાતની
13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ: સાતમું
14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ: રણપ્રદેશનો
15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ: અરબ સાગર
16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ: 2
17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 500 કિમી
18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત
19.કચ્છનું રણ એ શું છે ?
જવાબ: ખારોપાટ
20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉચ્ચપ્રદેશ
21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 6%
22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
જવાબ: ખેડા
23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 3
24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
જવાબ: શેત્રુંજો ડુંગર
25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ચોટીલાનો ડુંગર
26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: સાપુતારાનો ડુંગર
27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ધીણોધરનો ડુંગર
28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
જવાબ: મેદાન પ્રદેશમાં
29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
જવાબ: કંડલા
30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
જવાબ: સુરેન્દ્રનગર
પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ
1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
જવાબ: પશ્ચિમ
2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600 કિલોમીટર
3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
જવાબ: 2
4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ
5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: રાજસ્થાન
6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મહારાષ્ટ્ર
7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
જવાબ: પાકિસ્તાન
8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 590 કિમી
9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
જવાબ: '1,96,024 ચો.કિમી
10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 5
11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ: 5
12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ: ગુજરાતની
13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ: સાતમું
14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ: રણપ્રદેશનો
15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ: અરબ સાગર
16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ: 2
17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 500 કિમી
18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત
19.કચ્છનું રણ એ શું છે ?
જવાબ: ખારોપાટ
20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉચ્ચપ્રદેશ
21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 6%
22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
જવાબ: ખેડા
23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 3
24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
જવાબ: શેત્રુંજો ડુંગર
25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ચોટીલાનો ડુંગર
26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: સાપુતારાનો ડુંગર
27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ધીણોધરનો ડુંગર
28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
જવાબ: મેદાન પ્રદેશમાં
29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
જવાબ: કંડલા
30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
જવાબ: સુરેન્દ્રનગર
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1
પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત
1.ગોમટુંને રોજ શિકારે જવામાં કોની વધારે હૂંફ મળે છે ?
જવાબ: ગૂલુની
2.ગોમટુંની આખી ટોળીને રોજ શિકાર માટે ભટકવાનું હોય છે, કારણ કે . . .
જવાબ: એમને ઘર જેવું કંઈ છે જ નહિ.
3.આદિમાનવ રહેઠાણના સ્થળ તરીકે મોટે ભાગે શું પસંદ કરતો ?
જવાબ: ગુફા
4.આદિમાનવનું ભટકતા રહેવાનું એકમાત્ર કારણ કયું હતું ?
જવાબ: ખોરાકની જરૂરિયાત
5.જોમાનું ઝૂંપડું પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેતું, કારણ કે . . .
જવાબ: તેના પિતા કબીલાના નાયક હતા.
6.ખોદકામ કરતાં પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી ?
જવાબ: રમકડાં
7.સંભવતઃ સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યા પુરાતન સ્થળે શરૂ થયેલું મનાય છે ?
જવાબ: મેહરગઢમાં
8.પુરાતત્ત્વવિદોને ક્યા સ્થળેથી ઘેટાં-બકરાં અને ગાયોનાં હાડકાં વધુ પ્રમાણમાં મળ્યાં છે ?
જવાબ: મેહરગઢમાંથી
9.મેહરગઢમાંથી મળેલ ઘરના ઓરડા કેટલા છે ?
જવાબ: 4 કે તેથી વધુ
10.આદિમાનવ ખેતી અને પશુઓની સારસંભાળ રાખવાનું શીખતા કેવું જીવન જીવવા લાગ્યો ?
જવાબ: સ્થાયી
11.પુરાતન સ્થળ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: પાકિસ્તાનમાં
12.પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: ઉત્તરપ્રદેશમાં
13.પુરાતન સ્થળ બુર્જહોમ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: કશ્મીરમાં
14.પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: બિહારમાં
15.પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશમાં
16.મેહરગઢમાંથી મળેલી એક કબરમાં સામાનની સાથે શું દાટવામાં આવ્યું હતું ?
જવાબ: બકરી
17.પાલતું બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી કયું હતું ?
જવાબ: કૂતરો
18.અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે પુરાતત્ત્વવિદોને જમીનમાંથી શું મળ્યું હતું ?
જવાબ: ખરલ
પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત
1.ગોમટુંને રોજ શિકારે જવામાં કોની વધારે હૂંફ મળે છે ?
જવાબ: ગૂલુની
2.ગોમટુંની આખી ટોળીને રોજ શિકાર માટે ભટકવાનું હોય છે, કારણ કે . . .
જવાબ: એમને ઘર જેવું કંઈ છે જ નહિ.
3.આદિમાનવ રહેઠાણના સ્થળ તરીકે મોટે ભાગે શું પસંદ કરતો ?
જવાબ: ગુફા
4.આદિમાનવનું ભટકતા રહેવાનું એકમાત્ર કારણ કયું હતું ?
જવાબ: ખોરાકની જરૂરિયાત
5.જોમાનું ઝૂંપડું પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેતું, કારણ કે . . .
જવાબ: તેના પિતા કબીલાના નાયક હતા.
6.ખોદકામ કરતાં પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી ?
જવાબ: રમકડાં
7.સંભવતઃ સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યા પુરાતન સ્થળે શરૂ થયેલું મનાય છે ?
જવાબ: મેહરગઢમાં
8.પુરાતત્ત્વવિદોને ક્યા સ્થળેથી ઘેટાં-બકરાં અને ગાયોનાં હાડકાં વધુ પ્રમાણમાં મળ્યાં છે ?
જવાબ: મેહરગઢમાંથી
9.મેહરગઢમાંથી મળેલ ઘરના ઓરડા કેટલા છે ?
જવાબ: 4 કે તેથી વધુ
10.આદિમાનવ ખેતી અને પશુઓની સારસંભાળ રાખવાનું શીખતા કેવું જીવન જીવવા લાગ્યો ?
જવાબ: સ્થાયી
11.પુરાતન સ્થળ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: પાકિસ્તાનમાં
12.પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: ઉત્તરપ્રદેશમાં
13.પુરાતન સ્થળ બુર્જહોમ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: કશ્મીરમાં
14.પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: બિહારમાં
15.પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશમાં
16.મેહરગઢમાંથી મળેલી એક કબરમાં સામાનની સાથે શું દાટવામાં આવ્યું હતું ?
જવાબ: બકરી
17.પાલતું બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી કયું હતું ?
જવાબ: કૂતરો
18.અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે પુરાતત્ત્વવિદોને જમીનમાંથી શું મળ્યું હતું ?
જવાબ: ખરલ
vigyan
દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન
મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા
કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962
રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન
મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા
કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962
રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
🔘ડેન્માર્કનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે❓
*✔રેતાળ દરિયા કિનારો*
🔘બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલું હોર્સા એરક્રાફ્ટ કયા પ્રકારનું હતું❓
*✔ગ્લાઈડર*
🔘"ધ બેટલ ઓફ સ્વરાજ" પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✔એ.એમ.જૈદી*
🔘રશિયાનું કિલ કઈ નદીને કિનારે આવેલું છે❓
*✔નીપર*
🔘હિન્દ મહાસાગરનું મોતી એટલે કયો દેશ❓
*✔શ્રીલંકા*
🔘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔લખનૌ*
🔘કયા કોમેડિયને નાકનો દસ લાખ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો❓
*✔જીમ્મી દુરાન્ટ*
🔘"ધ ગોડ ધેટ ફેઈલ્ટ"ના લેખકનું નામ શું છે❓
*✔આર્થર કોએસ્લર*
🔘બાંગ્લાદેશનો મધ્યયુગીન ઈતિહાસ શું છે❓
*✔ભારતનો મધ્યયુગીન ઇતિહાસ એ જ બાંગ્લાદેશનો*
🔘સ્વતંત્ર ભારતમાં ચલણનું અવમૂલ્યન સૌપ્રથમ ક્યારે કરાયું હતું❓
*✔1949*
🔘ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી❓
*✔હ્યુ આન સંગ*
🔘બ્રિટિશકાળ દરમિયાન મુંબઇ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું❓
*✔સુરત*
🔘19મી સદીમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી❓
*✔વડોદરા*
🔘ભારતમાં બેરોજગારી સમસ્યાના ઉકેલ માટે કઈ યોજના છે❓
*✔પ્રધાનમંત્રી કૌશલ યોજના*
🔘ચીનની પ્રખ્યાત દીવાલ કોણે બંધાવી હતી❓
*✔શી-હવાંગ-ટી*
🔘છાપકામ વિદ્યા કોણે વિકસાવી❓
*✔જ્હોન ગોટનબર્ગ*
🔘પૃથ્વીનો સરેરાશ વ્યાસ કેટલો❓
*✔12714 કિમી.*
🔘ગ્રીસના કયા કલાકારે દ્રાક્ષનું ચિત્ર દોરેલું જે જોઈને પક્ષીઓ તેને ખાવા આવેલા❓
*✔કેલિક્રેટસ*
🔘ગ્રાન્ડ ટ્રંક રોડ કયા બે શહેરોને જોડે છે❓
*✔દિલ્હી-કોલકાતા*
🔘વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે❓
*✔એન્જલનો*
🔘મુગલ સામ્રાજ્યનો કયો બાદશાહ બે વાર ગાદીએ બેઠો❓
*✔હુમાયુ*
🔘હમ્મુરાબી કોની સાથે સંકળાયેલ હતો❓
*✔બેબીલોન*
🔘સ્મરણ અને ચિંતનનું કાર્ય મગજના કયા ભાગમાં થાય છે❓
*✔સેરીબ્રીમ*
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
*✔રેતાળ દરિયા કિનારો*
🔘બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલું હોર્સા એરક્રાફ્ટ કયા પ્રકારનું હતું❓
*✔ગ્લાઈડર*
🔘"ધ બેટલ ઓફ સ્વરાજ" પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✔એ.એમ.જૈદી*
🔘રશિયાનું કિલ કઈ નદીને કિનારે આવેલું છે❓
*✔નીપર*
🔘હિન્દ મહાસાગરનું મોતી એટલે કયો દેશ❓
*✔શ્રીલંકા*
🔘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔લખનૌ*
🔘કયા કોમેડિયને નાકનો દસ લાખ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો❓
*✔જીમ્મી દુરાન્ટ*
🔘"ધ ગોડ ધેટ ફેઈલ્ટ"ના લેખકનું નામ શું છે❓
*✔આર્થર કોએસ્લર*
🔘બાંગ્લાદેશનો મધ્યયુગીન ઈતિહાસ શું છે❓
*✔ભારતનો મધ્યયુગીન ઇતિહાસ એ જ બાંગ્લાદેશનો*
🔘સ્વતંત્ર ભારતમાં ચલણનું અવમૂલ્યન સૌપ્રથમ ક્યારે કરાયું હતું❓
*✔1949*
🔘ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી❓
*✔હ્યુ આન સંગ*
🔘બ્રિટિશકાળ દરમિયાન મુંબઇ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું❓
*✔સુરત*
🔘19મી સદીમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી❓
*✔વડોદરા*
🔘ભારતમાં બેરોજગારી સમસ્યાના ઉકેલ માટે કઈ યોજના છે❓
*✔પ્રધાનમંત્રી કૌશલ યોજના*
🔘ચીનની પ્રખ્યાત દીવાલ કોણે બંધાવી હતી❓
*✔શી-હવાંગ-ટી*
🔘છાપકામ વિદ્યા કોણે વિકસાવી❓
*✔જ્હોન ગોટનબર્ગ*
🔘પૃથ્વીનો સરેરાશ વ્યાસ કેટલો❓
*✔12714 કિમી.*
🔘ગ્રીસના કયા કલાકારે દ્રાક્ષનું ચિત્ર દોરેલું જે જોઈને પક્ષીઓ તેને ખાવા આવેલા❓
*✔કેલિક્રેટસ*
🔘ગ્રાન્ડ ટ્રંક રોડ કયા બે શહેરોને જોડે છે❓
*✔દિલ્હી-કોલકાતા*
🔘વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે❓
*✔એન્જલનો*
🔘મુગલ સામ્રાજ્યનો કયો બાદશાહ બે વાર ગાદીએ બેઠો❓
*✔હુમાયુ*
🔘હમ્મુરાબી કોની સાથે સંકળાયેલ હતો❓
*✔બેબીલોન*
🔘સ્મરણ અને ચિંતનનું કાર્ય મગજના કયા ભાગમાં થાય છે❓
*✔સેરીબ્રીમ*
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો
1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?
જવાબ: ઉષ્ણ
2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?
જવાબ: શિયાળામાં
3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?
જવાબ: નૈઋત્યના પવનો
4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
જવાબ: જાન્યુઆરી
5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?
જવાબ: મે
6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?
જવાબ: મચ્છુ
7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
જવાબ: નર્મદા
8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: બનાસ
9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
જવાબ: કંડલા
10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?
જવાબ: કચ્છ
11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?
જવાબ: વાંસનું
12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?
જવાબ: કાલુ માછલી
13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600
14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જામનગર
15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?
જવાબ: ચૂનાનો પથ્થર
16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?
જવાબ: ફ્લોરોસ્પાર
17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?
જવાબ: ગ્રૅફાઈટ
18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?
જવાબ: સાસણગીર અભ્યારણ્ય
19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમદાવાદ
21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
જવાબ: ત્રણ
22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા
23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
જવાબ: સમઘાત
24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
જવાબ: સાપુતારા
25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
જવાબ: માર્ચથી મે સુધી
27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી
28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: બોર
29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: કેરી
30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: જાંબુ
31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
જવાબ: સંસાધન
32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
જવાબ: આપેલા બધા
33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
જવાબ: કાવેરી
34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: સાબરમતી
38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: નર્મદા
39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: નારાયણ સરોવર
40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: આજવા સરોવર
41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
જવાબ: 40
42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
જવાબ: ઓખા અને લાંબા ખાતે
43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ
44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: ભેજવાળાં પાનખર જંગલો
45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો
46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો
47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો
48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 5મી જૂન
49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 2જી માર્ચ
50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 17મી જૂન
51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
જવાબ: શીમળાનાં
52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
જવાબ: સાલનાં
53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
જવાબ: સાલનાં
54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
જવાબ: ખાખરાનાં
55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
જવાબ: મહુડાનાં
56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
જવાબ: અભ્યારણ્ય
57.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નર્મદા જિલ્લામાં
58.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:
પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો
1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?
જવાબ: ઉષ્ણ
2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?
જવાબ: શિયાળામાં
3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?
જવાબ: નૈઋત્યના પવનો
4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
જવાબ: જાન્યુઆરી
5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?
જવાબ: મે
6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?
જવાબ: મચ્છુ
7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
જવાબ: નર્મદા
8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: બનાસ
9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
જવાબ: કંડલા
10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?
જવાબ: કચ્છ
11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?
જવાબ: વાંસનું
12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?
જવાબ: કાલુ માછલી
13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600
14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જામનગર
15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?
જવાબ: ચૂનાનો પથ્થર
16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?
જવાબ: ફ્લોરોસ્પાર
17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?
જવાબ: ગ્રૅફાઈટ
18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?
જવાબ: સાસણગીર અભ્યારણ્ય
19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમદાવાદ
21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
જવાબ: ત્રણ
22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા
23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
જવાબ: સમઘાત
24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
જવાબ: સાપુતારા
25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
જવાબ: માર્ચથી મે સુધી
27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી
28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: બોર
29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: કેરી
30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: જાંબુ
31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
જવાબ: સંસાધન
32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
જવાબ: આપેલા બધા
33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
જવાબ: કાવેરી
34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: સાબરમતી
38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: નર્મદા
39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: નારાયણ સરોવર
40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: આજવા સરોવર
41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
જવાબ: 40
42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
જવાબ: ઓખા અને લાંબા ખાતે
43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ
44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: ભેજવાળાં પાનખર જંગલો
45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો
46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો
47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો
48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 5મી જૂન
49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 2જી માર્ચ
50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 17મી જૂન
51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
જવાબ: શીમળાનાં
52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
જવાબ: સાલનાં
53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
જવાબ: સાલનાં
54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
જવાબ: ખાખરાનાં
55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
જવાબ: મહુડાનાં
56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
જવાબ: અભ્યારણ્ય
57.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નર્મદા જિલ્લામાં
58.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:
જામનગર જિલ્લામાં
59.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: કચ્છ જિલ્લામાં
60.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: બનાસકાંઠા જિલ્લામાં
61.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ડાંગ જિલ્લામાં
62.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: દાહોદ જિલ્લામાં
63.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમરેલી જિલ્લામાં
64. હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: રાજકોટ જિલ્લામાં
65.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: મહેસાણા જિલ્લામાં
66.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નવસારી જિલ્લામાં
67.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ભાવનગર જિલ્લામાં
68.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: બૉક્સાઇટ
69.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: ડોલોમાઈટ
70.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: અકીક
71.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: લિગ્નાઈટ
72.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: સીસું
73.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: તાંબું
74.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: જસત
75.ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
જવાબ: ભયાનક ગરોળી
76.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
જવાબ: જૂનાગઢનું શક્કરબાગ
77.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
જવાબ: કાલુ માછલી
78.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
જવાબ: ભરતીનું જંગલ
59.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: કચ્છ જિલ્લામાં
60.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: બનાસકાંઠા જિલ્લામાં
61.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ડાંગ જિલ્લામાં
62.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: દાહોદ જિલ્લામાં
63.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમરેલી જિલ્લામાં
64. હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: રાજકોટ જિલ્લામાં
65.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: મહેસાણા જિલ્લામાં
66.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નવસારી જિલ્લામાં
67.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ભાવનગર જિલ્લામાં
68.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: બૉક્સાઇટ
69.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: ડોલોમાઈટ
70.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: અકીક
71.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: લિગ્નાઈટ
72.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: સીસું
73.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: તાંબું
74.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: જસત
75.ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
જવાબ: ભયાનક ગરોળી
76.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
જવાબ: જૂનાગઢનું શક્કરબાગ
77.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
જવાબ: કાલુ માછલી
78.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
જવાબ: ભરતીનું જંગલ
Forwarded from Maru Gujarat official©
*♦SHORT TRICK♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે⭕*
*▪ચીભા ને ભૂ પા▪*
*▪ચી*➖ચીન
*▪ભા*➖ભારત
*▪ને*➖નેપાળ
*▪ભૂ*➖ભૂતાન
*▪પા*➖પાકિસ્તાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા⭕*
*▪બા જેસીબી▪*
*▪બા*➖બાડમેર
*▪જે*➖જેસલમેર
*▪સી*➖શ્રી ગંગાનગર
*▪બી*➖બિકાનેર
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા⭕*
*▪ઇચગાર્ડ▪*
*▪ઇ*➖ઇન્દિરા ગાંધી
*▪ચ*➖એચ.ડી.દેવગોડા
*▪ગા*➖ઇન્દ્રકુમાર ગુજરાલ
*▪ર્ડ*➖ડૉ. મનમોહન સિંહ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પરમાણુ તત્વના શોધક⭕*
*▪ઈટ પર નાચ➖ET PR NC▪*
*▪ઈટ-ET*➖ઈલેક્ટ્રોન (થોમસ)
*▪પર-PR*➖પ્રોટોન (રૂધરફોર્ડ)
*▪નાચ-NC*➖ન્યુટ્રોન (ચેડવીક)
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પંજાબમાં મળતી પાંચ નદીઓ⭕*
*▪સરાબિ ચીઝે▪*
*▪સ*➖સતલજ
*▪રા*➖રાવી
*▪બિ*➖બિયાસ
*▪ચિ*➖ચિનાબ
*▪ઝે*➖ઝેલમ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર⭕*
*▪ગંગો કૃષ્ણાય નમઃ*
*▪ગં*➖ગંગા- 2525 km.
*▪ગો*➖ગોદાવરી - 1465 km.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 km.
*▪ય*➖યમુના - 1375 km.
*▪નમઃ*➖નર્મદા - 1312 km.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે⭕*
*▪બે સમાનતા▪*
*▪બે*➖બનાસકાંઠા
*▪સ*➖સાબરકાંઠા
*▪મા*➖મહિસાગર
*▪ન*➖નર્મદા
*▪તા*➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો⭕*
*▪બા ગમવા ▪*
*▪બા*➖બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*▪ગ*➖ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*▪મ*➖મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*▪વા*➖વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે⭕*
*▪ચીભા ને ભૂ પા▪*
*▪ચી*➖ચીન
*▪ભા*➖ભારત
*▪ને*➖નેપાળ
*▪ભૂ*➖ભૂતાન
*▪પા*➖પાકિસ્તાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા⭕*
*▪બા જેસીબી▪*
*▪બા*➖બાડમેર
*▪જે*➖જેસલમેર
*▪સી*➖શ્રી ગંગાનગર
*▪બી*➖બિકાનેર
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા⭕*
*▪ઇચગાર્ડ▪*
*▪ઇ*➖ઇન્દિરા ગાંધી
*▪ચ*➖એચ.ડી.દેવગોડા
*▪ગા*➖ઇન્દ્રકુમાર ગુજરાલ
*▪ર્ડ*➖ડૉ. મનમોહન સિંહ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પરમાણુ તત્વના શોધક⭕*
*▪ઈટ પર નાચ➖ET PR NC▪*
*▪ઈટ-ET*➖ઈલેક્ટ્રોન (થોમસ)
*▪પર-PR*➖પ્રોટોન (રૂધરફોર્ડ)
*▪નાચ-NC*➖ન્યુટ્રોન (ચેડવીક)
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પંજાબમાં મળતી પાંચ નદીઓ⭕*
*▪સરાબિ ચીઝે▪*
*▪સ*➖સતલજ
*▪રા*➖રાવી
*▪બિ*➖બિયાસ
*▪ચિ*➖ચિનાબ
*▪ઝે*➖ઝેલમ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર⭕*
*▪ગંગો કૃષ્ણાય નમઃ*
*▪ગં*➖ગંગા- 2525 km.
*▪ગો*➖ગોદાવરી - 1465 km.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 km.
*▪ય*➖યમુના - 1375 km.
*▪નમઃ*➖નર્મદા - 1312 km.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે⭕*
*▪બે સમાનતા▪*
*▪બે*➖બનાસકાંઠા
*▪સ*➖સાબરકાંઠા
*▪મા*➖મહિસાગર
*▪ન*➖નર્મદા
*▪તા*➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો⭕*
*▪બા ગમવા ▪*
*▪બા*➖બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*▪ગ*➖ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*▪મ*➖મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*▪વા*➖વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥