*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-15/07/2019👇🏻*
●ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે અમેરિકી પ્રોફેશનલ સક્રીટમાં કયા બોક્સરને હરાવી સતત 11મી જીત મેળવી❓
*✔માઈક સ્નાઈડર*
●ક્રિકેટ વર્લ્ડકપ-2019માં કયો દેશ ચેમ્પિયન બન્યો❓
*✔ઈંગ્લેન્ડ*
*✔ન્યૂઝીલેન્ડને હરાવ્યું*
●વિમ્બલડન ફાઇનલમાં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔સરબિયાનો જોકોવિચ*
*✔સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવ્યો*
●યાસર દોગૂ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની 53 kg. કેટેગરીમાં કઈ ભારતીય પહેલવાને ગોલ્ડ જીત્યો❓
*✔વીનેશ ફોગટ*
●ટિકટોક અને હેલો એપ કયા દેશની છે❓
*✔ચીન*
●હાલમાં બેરી વાવઝોડું ક્યાં આવ્યું❓
*✔અમેરિકા*
●નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગના સર્વે મુજબ અમદાવાદ દેશનું કેટલામાં નંબરનું સૌથી પ્રદુષિત શહેર❓
*✔ત્રીજા*
●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 રેસ કોણ જીત્યું❓
*✔બ્રિટનના લુઈસ હેમિલ્ટન*
●ફિફા અંડર-17 વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે❓
*✔બ્રાઝીલમાં*
*✔24 ટીમ ભાગ લઈ રહી છે*
●ફિફાનું ફુલ ફોર્મ❓
*✔ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફુટબોલ એસોસિએશન*
●સૌથી વધુ કમાણી કરનારી 100 સેલિબ્રિટીની ફોર્બ્સ યાદીમાં પ્રથમ સ્થાન કોણે મળ્યું છે❓
*✔ટેલર સ્વિફ્ટ*
*✔તેમની વાર્ષિક આવક 19.5 કરોડ ડોલર*
●દુનિયાના સૌથી મોટા મેટલ ડોમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔યુક્રેન*
●350 વન-ડે ક્રિકેટ મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા❓
*✔મહેન્દ્રસિંહ ધોની*
*✔પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર*
●ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું❓
*✔કેરળ*
●ભારતે કયા દેશ સાથે કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે સમજૂતી કરી❓
*✔મ્યાનમાર*
●મહિલા સ્ટાર્ટ અપ શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે❓
*✔કેરળના કોચી ખાતે*
●મીડિયાની સ્વતંત્રતા પર પહેલું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું❓
*✔લંડન*
●યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુઆયામી ગરીબી સુચકાંક બહાર પાડવામાં આવ્યો.તેમાં જણાવાયું કે ભારત 10 વર્ષમાં કેટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે❓
*✔27.1 કરોડ*
*✔ભારત અને કંબોડીયામાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થઈ રહ્યો છે*
●તાજેતરમાં ખાર્ચી પૂજા તહેવાર ક્યાં મનાવામાં આવ્યો❓
*✔ત્રિપુરા*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-15/07/2019👇🏻*
●ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે અમેરિકી પ્રોફેશનલ સક્રીટમાં કયા બોક્સરને હરાવી સતત 11મી જીત મેળવી❓
*✔માઈક સ્નાઈડર*
●ક્રિકેટ વર્લ્ડકપ-2019માં કયો દેશ ચેમ્પિયન બન્યો❓
*✔ઈંગ્લેન્ડ*
*✔ન્યૂઝીલેન્ડને હરાવ્યું*
●વિમ્બલડન ફાઇનલમાં કોણ ચેમ્પિયન બન્યું❓
*✔સરબિયાનો જોકોવિચ*
*✔સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવ્યો*
●યાસર દોગૂ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની 53 kg. કેટેગરીમાં કઈ ભારતીય પહેલવાને ગોલ્ડ જીત્યો❓
*✔વીનેશ ફોગટ*
●ટિકટોક અને હેલો એપ કયા દેશની છે❓
*✔ચીન*
●હાલમાં બેરી વાવઝોડું ક્યાં આવ્યું❓
*✔અમેરિકા*
●નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગના સર્વે મુજબ અમદાવાદ દેશનું કેટલામાં નંબરનું સૌથી પ્રદુષિત શહેર❓
*✔ત્રીજા*
●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 રેસ કોણ જીત્યું❓
*✔બ્રિટનના લુઈસ હેમિલ્ટન*
●ફિફા અંડર-17 વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે❓
*✔બ્રાઝીલમાં*
*✔24 ટીમ ભાગ લઈ રહી છે*
●ફિફાનું ફુલ ફોર્મ❓
*✔ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફુટબોલ એસોસિએશન*
●સૌથી વધુ કમાણી કરનારી 100 સેલિબ્રિટીની ફોર્બ્સ યાદીમાં પ્રથમ સ્થાન કોણે મળ્યું છે❓
*✔ટેલર સ્વિફ્ટ*
*✔તેમની વાર્ષિક આવક 19.5 કરોડ ડોલર*
●દુનિયાના સૌથી મોટા મેટલ ડોમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔યુક્રેન*
●350 વન-ડે ક્રિકેટ મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા❓
*✔મહેન્દ્રસિંહ ધોની*
*✔પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર*
●ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું❓
*✔કેરળ*
●ભારતે કયા દેશ સાથે કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે સમજૂતી કરી❓
*✔મ્યાનમાર*
●મહિલા સ્ટાર્ટ અપ શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે❓
*✔કેરળના કોચી ખાતે*
●મીડિયાની સ્વતંત્રતા પર પહેલું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું❓
*✔લંડન*
●યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુઆયામી ગરીબી સુચકાંક બહાર પાડવામાં આવ્યો.તેમાં જણાવાયું કે ભારત 10 વર્ષમાં કેટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે❓
*✔27.1 કરોડ*
*✔ભારત અને કંબોડીયામાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થઈ રહ્યો છે*
●તાજેતરમાં ખાર્ચી પૂજા તહેવાર ક્યાં મનાવામાં આવ્યો❓
*✔ત્રિપુરા*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન
1.સૌથી જૂનો વેદ કયો છે ?
જવાબ: ઋગ્વેદ
2.ઋચાઓના સમૂહને શું કહે છે ?
જવાબ: સૂક્ત
3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?
જવાબ: ઋષિઓ
4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
જવાબ: વિશ્વામિત્રે
5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?
જવાબ: પુરોહિતો
6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
જવાબ: આર્ય
7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?
જવાબ: 3000
8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
જવાબ: બ્રહ્મગીરીની
9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?
જવાબ: ઇનામગામના
10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?
જવાબ: ઇનામગામમાંથી
11.વેદોની સંખ્યા કેટલી છે ?
જવાબ: 4
12.ઇન્દ્ર શાના દેવતા છે ?
જવાબ: યુદ્ધ
13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?
જવાબ: નદીઓ
14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?
જવાબ: પંજાબ
15.પાષાણ એટલે શું ?
જવાબ: પથ્થર
16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?
જવાબ: ઘી-અનાજ
17.સોમ એ શું છે ?
જવાબ: એક છોડ
18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
જવાબ: 1000 થી વધુ
19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?
જવાબ: વૈદિક સંસ્કૃત
20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?
જવાબ: 200 વર્ષ પહેલાં
21.રાજા ક્યું કામ કરતા હતા ?
જવાબ: આપેલ ત્રણેય
22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?
જવાબ: જન-વિશ
23.અગ્નિ શાના દેવતા છે ?
જવાબ: આગના
24.નીચેનામાંથી કયો વેદ નથી ?
જવાબ: અર્થવેદ
25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો
26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?
જવાબ: સંવાદ
27.ઇનામગામ ક્યાં આવેલ છે ?
જવાબ: ઘોડ નદીના કિનારે
28.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?
જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500
29.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?
જવાબ: દેવી-દેવતાઓની
પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન
1.સૌથી જૂનો વેદ કયો છે ?
જવાબ: ઋગ્વેદ
2.ઋચાઓના સમૂહને શું કહે છે ?
જવાબ: સૂક્ત
3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?
જવાબ: ઋષિઓ
4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
જવાબ: વિશ્વામિત્રે
5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?
જવાબ: પુરોહિતો
6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
જવાબ: આર્ય
7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?
જવાબ: 3000
8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
જવાબ: બ્રહ્મગીરીની
9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?
જવાબ: ઇનામગામના
10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?
જવાબ: ઇનામગામમાંથી
11.વેદોની સંખ્યા કેટલી છે ?
જવાબ: 4
12.ઇન્દ્ર શાના દેવતા છે ?
જવાબ: યુદ્ધ
13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?
જવાબ: નદીઓ
14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?
જવાબ: પંજાબ
15.પાષાણ એટલે શું ?
જવાબ: પથ્થર
16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?
જવાબ: ઘી-અનાજ
17.સોમ એ શું છે ?
જવાબ: એક છોડ
18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
જવાબ: 1000 થી વધુ
19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?
જવાબ: વૈદિક સંસ્કૃત
20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?
જવાબ: 200 વર્ષ પહેલાં
21.રાજા ક્યું કામ કરતા હતા ?
જવાબ: આપેલ ત્રણેય
22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?
જવાબ: જન-વિશ
23.અગ્નિ શાના દેવતા છે ?
જવાબ: આગના
24.નીચેનામાંથી કયો વેદ નથી ?
જવાબ: અર્થવેદ
25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો
26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?
જવાબ: સંવાદ
27.ઇનામગામ ક્યાં આવેલ છે ?
જવાબ: ઘોડ નદીના કિનારે
28.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?
જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500
29.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?
જવાબ: દેવી-દેવતાઓની
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1
પ્રકરણ - 8 વિવિધતામાં એકતા
1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
જવાબ: તિરંગાની
2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
જવાબ: નાતાલ
3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
જવાબ: ઓણમ
4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?
જવાબ: જન ગણ મન...
5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ
6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર
7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
જવાબ: વંદે માતરમ્
8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
જવાબ: તિરંગો
9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
જવાબ: નવરોજ
10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
જવાબ: શક સંવત
11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ગરબો
12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: કોળી-નૃત્ય
13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ઘૂમર
14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ભાંગડા
15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: નવરાત્રિ
16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: ગણેશ ચતુર્થી
17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: હોળી
18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: બૈશાખી
19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: દુર્ગાપૂજા
20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો અશોક સ્તંભ
પ્રકરણ - 8 વિવિધતામાં એકતા
1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
જવાબ: તિરંગાની
2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
જવાબ: નાતાલ
3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
જવાબ: ઓણમ
4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?
જવાબ: જન ગણ મન...
5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ
6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર
7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
જવાબ: વંદે માતરમ્
8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
જવાબ: તિરંગો
9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
જવાબ: નવરોજ
10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
જવાબ: શક સંવત
11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ગરબો
12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: કોળી-નૃત્ય
13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ઘૂમર
14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ભાંગડા
15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: નવરાત્રિ
16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: ગણેશ ચતુર્થી
17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: હોળી
18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: બૈશાખી
19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: દુર્ગાપૂજા
20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો અશોક સ્તંભ
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1
પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ
1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
જવાબ: પશ્ચિમ
2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600 કિલોમીટર
3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
જવાબ: 2
4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ
5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: રાજસ્થાન
6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મહારાષ્ટ્ર
7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
જવાબ: પાકિસ્તાન
8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 590 કિમી
9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
જવાબ: '1,96,024 ચો.કિમી
10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 5
11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ: 5
12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ: ગુજરાતની
13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ: સાતમું
14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ: રણપ્રદેશનો
15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ: અરબ સાગર
16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ: 2
17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 500 કિમી
18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત
19.કચ્છનું રણ એ શું છે ?
જવાબ: ખારોપાટ
20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉચ્ચપ્રદેશ
21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 6%
22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
જવાબ: ખેડા
23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 3
24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
જવાબ: શેત્રુંજો ડુંગર
25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ચોટીલાનો ડુંગર
26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: સાપુતારાનો ડુંગર
27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ધીણોધરનો ડુંગર
28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
જવાબ: મેદાન પ્રદેશમાં
29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
જવાબ: કંડલા
30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
જવાબ: સુરેન્દ્રનગર
પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ
1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
જવાબ: પશ્ચિમ
2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600 કિલોમીટર
3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
જવાબ: 2
4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ
5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: રાજસ્થાન
6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મહારાષ્ટ્ર
7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
જવાબ: પાકિસ્તાન
8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 590 કિમી
9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
જવાબ: '1,96,024 ચો.કિમી
10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 5
11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ: 5
12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ: ગુજરાતની
13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ: સાતમું
14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ: રણપ્રદેશનો
15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ: અરબ સાગર
16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ: 2
17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 500 કિમી
18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત
19.કચ્છનું રણ એ શું છે ?
જવાબ: ખારોપાટ
20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉચ્ચપ્રદેશ
21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 6%
22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
જવાબ: ખેડા
23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 3
24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
જવાબ: શેત્રુંજો ડુંગર
25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ચોટીલાનો ડુંગર
26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: સાપુતારાનો ડુંગર
27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ધીણોધરનો ડુંગર
28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
જવાબ: મેદાન પ્રદેશમાં
29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
જવાબ: કંડલા
30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
જવાબ: સુરેન્દ્રનગર
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1
પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત
1.ગોમટુંને રોજ શિકારે જવામાં કોની વધારે હૂંફ મળે છે ?
જવાબ: ગૂલુની
2.ગોમટુંની આખી ટોળીને રોજ શિકાર માટે ભટકવાનું હોય છે, કારણ કે . . .
જવાબ: એમને ઘર જેવું કંઈ છે જ નહિ.
3.આદિમાનવ રહેઠાણના સ્થળ તરીકે મોટે ભાગે શું પસંદ કરતો ?
જવાબ: ગુફા
4.આદિમાનવનું ભટકતા રહેવાનું એકમાત્ર કારણ કયું હતું ?
જવાબ: ખોરાકની જરૂરિયાત
5.જોમાનું ઝૂંપડું પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેતું, કારણ કે . . .
જવાબ: તેના પિતા કબીલાના નાયક હતા.
6.ખોદકામ કરતાં પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી ?
જવાબ: રમકડાં
7.સંભવતઃ સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યા પુરાતન સ્થળે શરૂ થયેલું મનાય છે ?
જવાબ: મેહરગઢમાં
8.પુરાતત્ત્વવિદોને ક્યા સ્થળેથી ઘેટાં-બકરાં અને ગાયોનાં હાડકાં વધુ પ્રમાણમાં મળ્યાં છે ?
જવાબ: મેહરગઢમાંથી
9.મેહરગઢમાંથી મળેલ ઘરના ઓરડા કેટલા છે ?
જવાબ: 4 કે તેથી વધુ
10.આદિમાનવ ખેતી અને પશુઓની સારસંભાળ રાખવાનું શીખતા કેવું જીવન જીવવા લાગ્યો ?
જવાબ: સ્થાયી
11.પુરાતન સ્થળ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: પાકિસ્તાનમાં
12.પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: ઉત્તરપ્રદેશમાં
13.પુરાતન સ્થળ બુર્જહોમ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: કશ્મીરમાં
14.પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: બિહારમાં
15.પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશમાં
16.મેહરગઢમાંથી મળેલી એક કબરમાં સામાનની સાથે શું દાટવામાં આવ્યું હતું ?
જવાબ: બકરી
17.પાલતું બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી કયું હતું ?
જવાબ: કૂતરો
18.અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે પુરાતત્ત્વવિદોને જમીનમાંથી શું મળ્યું હતું ?
જવાબ: ખરલ
પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત
1.ગોમટુંને રોજ શિકારે જવામાં કોની વધારે હૂંફ મળે છે ?
જવાબ: ગૂલુની
2.ગોમટુંની આખી ટોળીને રોજ શિકાર માટે ભટકવાનું હોય છે, કારણ કે . . .
જવાબ: એમને ઘર જેવું કંઈ છે જ નહિ.
3.આદિમાનવ રહેઠાણના સ્થળ તરીકે મોટે ભાગે શું પસંદ કરતો ?
જવાબ: ગુફા
4.આદિમાનવનું ભટકતા રહેવાનું એકમાત્ર કારણ કયું હતું ?
જવાબ: ખોરાકની જરૂરિયાત
5.જોમાનું ઝૂંપડું પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેતું, કારણ કે . . .
જવાબ: તેના પિતા કબીલાના નાયક હતા.
6.ખોદકામ કરતાં પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી ?
જવાબ: રમકડાં
7.સંભવતઃ સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યા પુરાતન સ્થળે શરૂ થયેલું મનાય છે ?
જવાબ: મેહરગઢમાં
8.પુરાતત્ત્વવિદોને ક્યા સ્થળેથી ઘેટાં-બકરાં અને ગાયોનાં હાડકાં વધુ પ્રમાણમાં મળ્યાં છે ?
જવાબ: મેહરગઢમાંથી
9.મેહરગઢમાંથી મળેલ ઘરના ઓરડા કેટલા છે ?
જવાબ: 4 કે તેથી વધુ
10.આદિમાનવ ખેતી અને પશુઓની સારસંભાળ રાખવાનું શીખતા કેવું જીવન જીવવા લાગ્યો ?
જવાબ: સ્થાયી
11.પુરાતન સ્થળ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: પાકિસ્તાનમાં
12.પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: ઉત્તરપ્રદેશમાં
13.પુરાતન સ્થળ બુર્જહોમ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: કશ્મીરમાં
14.પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: બિહારમાં
15.પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશમાં
16.મેહરગઢમાંથી મળેલી એક કબરમાં સામાનની સાથે શું દાટવામાં આવ્યું હતું ?
જવાબ: બકરી
17.પાલતું બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી કયું હતું ?
જવાબ: કૂતરો
18.અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે પુરાતત્ત્વવિદોને જમીનમાંથી શું મળ્યું હતું ?
જવાબ: ખરલ
vigyan
દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન
મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા
કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962
રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન
મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા
કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962
રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
🔘ડેન્માર્કનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે❓
*✔રેતાળ દરિયા કિનારો*
🔘બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલું હોર્સા એરક્રાફ્ટ કયા પ્રકારનું હતું❓
*✔ગ્લાઈડર*
🔘"ધ બેટલ ઓફ સ્વરાજ" પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✔એ.એમ.જૈદી*
🔘રશિયાનું કિલ કઈ નદીને કિનારે આવેલું છે❓
*✔નીપર*
🔘હિન્દ મહાસાગરનું મોતી એટલે કયો દેશ❓
*✔શ્રીલંકા*
🔘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔લખનૌ*
🔘કયા કોમેડિયને નાકનો દસ લાખ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો❓
*✔જીમ્મી દુરાન્ટ*
🔘"ધ ગોડ ધેટ ફેઈલ્ટ"ના લેખકનું નામ શું છે❓
*✔આર્થર કોએસ્લર*
🔘બાંગ્લાદેશનો મધ્યયુગીન ઈતિહાસ શું છે❓
*✔ભારતનો મધ્યયુગીન ઇતિહાસ એ જ બાંગ્લાદેશનો*
🔘સ્વતંત્ર ભારતમાં ચલણનું અવમૂલ્યન સૌપ્રથમ ક્યારે કરાયું હતું❓
*✔1949*
🔘ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી❓
*✔હ્યુ આન સંગ*
🔘બ્રિટિશકાળ દરમિયાન મુંબઇ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું❓
*✔સુરત*
🔘19મી સદીમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી❓
*✔વડોદરા*
🔘ભારતમાં બેરોજગારી સમસ્યાના ઉકેલ માટે કઈ યોજના છે❓
*✔પ્રધાનમંત્રી કૌશલ યોજના*
🔘ચીનની પ્રખ્યાત દીવાલ કોણે બંધાવી હતી❓
*✔શી-હવાંગ-ટી*
🔘છાપકામ વિદ્યા કોણે વિકસાવી❓
*✔જ્હોન ગોટનબર્ગ*
🔘પૃથ્વીનો સરેરાશ વ્યાસ કેટલો❓
*✔12714 કિમી.*
🔘ગ્રીસના કયા કલાકારે દ્રાક્ષનું ચિત્ર દોરેલું જે જોઈને પક્ષીઓ તેને ખાવા આવેલા❓
*✔કેલિક્રેટસ*
🔘ગ્રાન્ડ ટ્રંક રોડ કયા બે શહેરોને જોડે છે❓
*✔દિલ્હી-કોલકાતા*
🔘વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે❓
*✔એન્જલનો*
🔘મુગલ સામ્રાજ્યનો કયો બાદશાહ બે વાર ગાદીએ બેઠો❓
*✔હુમાયુ*
🔘હમ્મુરાબી કોની સાથે સંકળાયેલ હતો❓
*✔બેબીલોન*
🔘સ્મરણ અને ચિંતનનું કાર્ય મગજના કયા ભાગમાં થાય છે❓
*✔સેરીબ્રીમ*
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
*✔રેતાળ દરિયા કિનારો*
🔘બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલું હોર્સા એરક્રાફ્ટ કયા પ્રકારનું હતું❓
*✔ગ્લાઈડર*
🔘"ધ બેટલ ઓફ સ્વરાજ" પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✔એ.એમ.જૈદી*
🔘રશિયાનું કિલ કઈ નદીને કિનારે આવેલું છે❓
*✔નીપર*
🔘હિન્દ મહાસાગરનું મોતી એટલે કયો દેશ❓
*✔શ્રીલંકા*
🔘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔લખનૌ*
🔘કયા કોમેડિયને નાકનો દસ લાખ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો❓
*✔જીમ્મી દુરાન્ટ*
🔘"ધ ગોડ ધેટ ફેઈલ્ટ"ના લેખકનું નામ શું છે❓
*✔આર્થર કોએસ્લર*
🔘બાંગ્લાદેશનો મધ્યયુગીન ઈતિહાસ શું છે❓
*✔ભારતનો મધ્યયુગીન ઇતિહાસ એ જ બાંગ્લાદેશનો*
🔘સ્વતંત્ર ભારતમાં ચલણનું અવમૂલ્યન સૌપ્રથમ ક્યારે કરાયું હતું❓
*✔1949*
🔘ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી❓
*✔હ્યુ આન સંગ*
🔘બ્રિટિશકાળ દરમિયાન મુંબઇ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું❓
*✔સુરત*
🔘19મી સદીમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી❓
*✔વડોદરા*
🔘ભારતમાં બેરોજગારી સમસ્યાના ઉકેલ માટે કઈ યોજના છે❓
*✔પ્રધાનમંત્રી કૌશલ યોજના*
🔘ચીનની પ્રખ્યાત દીવાલ કોણે બંધાવી હતી❓
*✔શી-હવાંગ-ટી*
🔘છાપકામ વિદ્યા કોણે વિકસાવી❓
*✔જ્હોન ગોટનબર્ગ*
🔘પૃથ્વીનો સરેરાશ વ્યાસ કેટલો❓
*✔12714 કિમી.*
🔘ગ્રીસના કયા કલાકારે દ્રાક્ષનું ચિત્ર દોરેલું જે જોઈને પક્ષીઓ તેને ખાવા આવેલા❓
*✔કેલિક્રેટસ*
🔘ગ્રાન્ડ ટ્રંક રોડ કયા બે શહેરોને જોડે છે❓
*✔દિલ્હી-કોલકાતા*
🔘વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે❓
*✔એન્જલનો*
🔘મુગલ સામ્રાજ્યનો કયો બાદશાહ બે વાર ગાદીએ બેઠો❓
*✔હુમાયુ*
🔘હમ્મુરાબી કોની સાથે સંકળાયેલ હતો❓
*✔બેબીલોન*
🔘સ્મરણ અને ચિંતનનું કાર્ય મગજના કયા ભાગમાં થાય છે❓
*✔સેરીબ્રીમ*
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો
1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?
જવાબ: ઉષ્ણ
2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?
જવાબ: શિયાળામાં
3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?
જવાબ: નૈઋત્યના પવનો
4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
જવાબ: જાન્યુઆરી
5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?
જવાબ: મે
6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?
જવાબ: મચ્છુ
7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
જવાબ: નર્મદા
8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: બનાસ
9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
જવાબ: કંડલા
10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?
જવાબ: કચ્છ
11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?
જવાબ: વાંસનું
12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?
જવાબ: કાલુ માછલી
13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600
14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જામનગર
15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?
જવાબ: ચૂનાનો પથ્થર
16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?
જવાબ: ફ્લોરોસ્પાર
17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?
જવાબ: ગ્રૅફાઈટ
18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?
જવાબ: સાસણગીર અભ્યારણ્ય
19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમદાવાદ
21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
જવાબ: ત્રણ
22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા
23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
જવાબ: સમઘાત
24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
જવાબ: સાપુતારા
25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
જવાબ: માર્ચથી મે સુધી
27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી
28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: બોર
29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: કેરી
30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: જાંબુ
31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
જવાબ: સંસાધન
32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
જવાબ: આપેલા બધા
33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
જવાબ: કાવેરી
34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: સાબરમતી
38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: નર્મદા
39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: નારાયણ સરોવર
40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: આજવા સરોવર
41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
જવાબ: 40
42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
જવાબ: ઓખા અને લાંબા ખાતે
43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ
44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: ભેજવાળાં પાનખર જંગલો
45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો
46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો
47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો
48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 5મી જૂન
49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 2જી માર્ચ
50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 17મી જૂન
51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
જવાબ: શીમળાનાં
52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
જવાબ: સાલનાં
53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
જવાબ: સાલનાં
54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
જવાબ: ખાખરાનાં
55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
જવાબ: મહુડાનાં
56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
જવાબ: અભ્યારણ્ય
57.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નર્મદા જિલ્લામાં
58.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:
પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો
1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?
જવાબ: ઉષ્ણ
2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?
જવાબ: શિયાળામાં
3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?
જવાબ: નૈઋત્યના પવનો
4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
જવાબ: જાન્યુઆરી
5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?
જવાબ: મે
6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?
જવાબ: મચ્છુ
7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
જવાબ: નર્મદા
8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: બનાસ
9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
જવાબ: કંડલા
10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?
જવાબ: કચ્છ
11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?
જવાબ: વાંસનું
12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?
જવાબ: કાલુ માછલી
13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600
14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જામનગર
15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?
જવાબ: ચૂનાનો પથ્થર
16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?
જવાબ: ફ્લોરોસ્પાર
17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?
જવાબ: ગ્રૅફાઈટ
18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?
જવાબ: સાસણગીર અભ્યારણ્ય
19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમદાવાદ
21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
જવાબ: ત્રણ
22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા
23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
જવાબ: સમઘાત
24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
જવાબ: સાપુતારા
25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી
26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
જવાબ: માર્ચથી મે સુધી
27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી
28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: બોર
29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: કેરી
30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: જાંબુ
31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
જવાબ: સંસાધન
32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
જવાબ: આપેલા બધા
33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
જવાબ: કાવેરી
34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી
36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી
37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: સાબરમતી
38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: નર્મદા
39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: નારાયણ સરોવર
40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: આજવા સરોવર
41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
જવાબ: 40
42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
જવાબ: ઓખા અને લાંબા ખાતે
43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ
44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: ભેજવાળાં પાનખર જંગલો
45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો
46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો
47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો
48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 5મી જૂન
49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 2જી માર્ચ
50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 17મી જૂન
51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
જવાબ: શીમળાનાં
52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
જવાબ: સાલનાં
53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
જવાબ: સાલનાં
54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
જવાબ: ખાખરાનાં
55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
જવાબ: મહુડાનાં
56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
જવાબ: અભ્યારણ્ય
57.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નર્મદા જિલ્લામાં
58.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:
જામનગર જિલ્લામાં
59.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: કચ્છ જિલ્લામાં
60.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: બનાસકાંઠા જિલ્લામાં
61.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ડાંગ જિલ્લામાં
62.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: દાહોદ જિલ્લામાં
63.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમરેલી જિલ્લામાં
64. હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: રાજકોટ જિલ્લામાં
65.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: મહેસાણા જિલ્લામાં
66.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નવસારી જિલ્લામાં
67.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ભાવનગર જિલ્લામાં
68.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: બૉક્સાઇટ
69.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: ડોલોમાઈટ
70.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: અકીક
71.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: લિગ્નાઈટ
72.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: સીસું
73.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: તાંબું
74.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: જસત
75.ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
જવાબ: ભયાનક ગરોળી
76.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
જવાબ: જૂનાગઢનું શક્કરબાગ
77.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
જવાબ: કાલુ માછલી
78.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
જવાબ: ભરતીનું જંગલ
59.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: કચ્છ જિલ્લામાં
60.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: બનાસકાંઠા જિલ્લામાં
61.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ડાંગ જિલ્લામાં
62.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: દાહોદ જિલ્લામાં
63.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમરેલી જિલ્લામાં
64. હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: રાજકોટ જિલ્લામાં
65.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: મહેસાણા જિલ્લામાં
66.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નવસારી જિલ્લામાં
67.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ભાવનગર જિલ્લામાં
68.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: બૉક્સાઇટ
69.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: ડોલોમાઈટ
70.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: અકીક
71.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: લિગ્નાઈટ
72.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: સીસું
73.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: તાંબું
74.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: જસત
75.ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
જવાબ: ભયાનક ગરોળી
76.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
જવાબ: જૂનાગઢનું શક્કરબાગ
77.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
જવાબ: કાલુ માછલી
78.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
જવાબ: ભરતીનું જંગલ
Forwarded from Maru Gujarat official©
*♦SHORT TRICK♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે⭕*
*▪ચીભા ને ભૂ પા▪*
*▪ચી*➖ચીન
*▪ભા*➖ભારત
*▪ને*➖નેપાળ
*▪ભૂ*➖ભૂતાન
*▪પા*➖પાકિસ્તાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા⭕*
*▪બા જેસીબી▪*
*▪બા*➖બાડમેર
*▪જે*➖જેસલમેર
*▪સી*➖શ્રી ગંગાનગર
*▪બી*➖બિકાનેર
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા⭕*
*▪ઇચગાર્ડ▪*
*▪ઇ*➖ઇન્દિરા ગાંધી
*▪ચ*➖એચ.ડી.દેવગોડા
*▪ગા*➖ઇન્દ્રકુમાર ગુજરાલ
*▪ર્ડ*➖ડૉ. મનમોહન સિંહ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પરમાણુ તત્વના શોધક⭕*
*▪ઈટ પર નાચ➖ET PR NC▪*
*▪ઈટ-ET*➖ઈલેક્ટ્રોન (થોમસ)
*▪પર-PR*➖પ્રોટોન (રૂધરફોર્ડ)
*▪નાચ-NC*➖ન્યુટ્રોન (ચેડવીક)
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પંજાબમાં મળતી પાંચ નદીઓ⭕*
*▪સરાબિ ચીઝે▪*
*▪સ*➖સતલજ
*▪રા*➖રાવી
*▪બિ*➖બિયાસ
*▪ચિ*➖ચિનાબ
*▪ઝે*➖ઝેલમ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર⭕*
*▪ગંગો કૃષ્ણાય નમઃ*
*▪ગં*➖ગંગા- 2525 km.
*▪ગો*➖ગોદાવરી - 1465 km.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 km.
*▪ય*➖યમુના - 1375 km.
*▪નમઃ*➖નર્મદા - 1312 km.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે⭕*
*▪બે સમાનતા▪*
*▪બે*➖બનાસકાંઠા
*▪સ*➖સાબરકાંઠા
*▪મા*➖મહિસાગર
*▪ન*➖નર્મદા
*▪તા*➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો⭕*
*▪બા ગમવા ▪*
*▪બા*➖બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*▪ગ*➖ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*▪મ*➖મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*▪વા*➖વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે⭕*
*▪ચીભા ને ભૂ પા▪*
*▪ચી*➖ચીન
*▪ભા*➖ભારત
*▪ને*➖નેપાળ
*▪ભૂ*➖ભૂતાન
*▪પા*➖પાકિસ્તાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા⭕*
*▪બા જેસીબી▪*
*▪બા*➖બાડમેર
*▪જે*➖જેસલમેર
*▪સી*➖શ્રી ગંગાનગર
*▪બી*➖બિકાનેર
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા⭕*
*▪ઇચગાર્ડ▪*
*▪ઇ*➖ઇન્દિરા ગાંધી
*▪ચ*➖એચ.ડી.દેવગોડા
*▪ગા*➖ઇન્દ્રકુમાર ગુજરાલ
*▪ર્ડ*➖ડૉ. મનમોહન સિંહ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પરમાણુ તત્વના શોધક⭕*
*▪ઈટ પર નાચ➖ET PR NC▪*
*▪ઈટ-ET*➖ઈલેક્ટ્રોન (થોમસ)
*▪પર-PR*➖પ્રોટોન (રૂધરફોર્ડ)
*▪નાચ-NC*➖ન્યુટ્રોન (ચેડવીક)
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પંજાબમાં મળતી પાંચ નદીઓ⭕*
*▪સરાબિ ચીઝે▪*
*▪સ*➖સતલજ
*▪રા*➖રાવી
*▪બિ*➖બિયાસ
*▪ચિ*➖ચિનાબ
*▪ઝે*➖ઝેલમ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર⭕*
*▪ગંગો કૃષ્ણાય નમઃ*
*▪ગં*➖ગંગા- 2525 km.
*▪ગો*➖ગોદાવરી - 1465 km.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 km.
*▪ય*➖યમુના - 1375 km.
*▪નમઃ*➖નર્મદા - 1312 km.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે⭕*
*▪બે સમાનતા▪*
*▪બે*➖બનાસકાંઠા
*▪સ*➖સાબરકાંઠા
*▪મા*➖મહિસાગર
*▪ન*➖નર્મદા
*▪તા*➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો⭕*
*▪બા ગમવા ▪*
*▪બા*➖બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*▪ગ*➖ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*▪મ*➖મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*▪વા*➖વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-16-17/07/2019👇🏻🔘*
●પોસ્ટ વિભાગે ગુજરાતની પહેલી અને દેશની પાંચમી ફોરિન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરી❓
*✔અમદાવાદ(શાહીબાગ)*
*✔અત્યાર સુધી દિલ્હી,મુંબઇ,કોલકાતા અને ચેન્નઈ ખાતે જ ફોરિન પોસ્ટ ઓફીસ હતી*
●ગુજરાતના નવા રાજ્યપાલ કોણ બન્યા❓
*✔આચાર્ય દેવવ્રત*
●કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવા નિમિત્તે 10 જેટલી ટ્રેનને વિશેષ સજાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં જવા રવાના થઈ❓
*✔દિલ્હીથી બનારસ*
●બ્રિટનની 50 પાઉન્ડની નવી નોટ પર કયા મહાન ગણિતશાસ્ત્રીની તસવીર છાપવામાં આવશે❓
*✔એલન ટ્યુરિંગ*
●NIA નું ફૂલ ફોર્મ❓
*✔નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી*
●છત્તીસગઢના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અનસુઇયા ઉઈક*
●આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔વિશ્વભૂષણ હરિચંદન*
●બ્રાન્ડ સ્ટ્રેટેજી સ્પેશ્યાલિસ્ટ હરીશ બિજુરે કેટલા કલાક ભાષણ આપી રેકોર્ડ સર્જ્યો❓
*✔15,000 કલાક*
●18મી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓
*✔દક્ષિણ કોરિયા*
●યુએનના રિપોર્ટ મુજબ 2004-'06 સુધી ભારતમાં 25.3 કરોડ લોકો કુપોષિત હતા. 2016-'18માં તે ઘટીને કેટલા થઈ ગયા❓
*✔19.4 કરોડ*
*✔હાલ દુનિયામાં 14.9 કરોડ બાળકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.*
*✔એશિયના 12% લોકો કુપોષિત*
●નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની નવી ઈમારત કેટલા એકર જમીન પર તૈયાર કરવામાં આવી❓
*✔12.19 એકર*
*✔1400 કિલોવોટ વીજળી સૌરઉર્જામાંથી પેદા થશે*
*✔૱855 કરોડના ખર્ચે તૈયાર*
●એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનારો કેપ્ટન કોણ બન્યો❓
*✔ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન (578 રન)*
●જૂન-2019 પ્રમાણે ભારત 10.83 mbpsની સ્પીડ સાથે સમગ્ર વિશ્વમાં કેટલામાં સ્થાને છે❓
*✔126*
*✔સાઉથ કોરિયા 90.06 mbps સાથે ટોચના સ્થાને, નોર્વે 64.80 સાથે બીજા સ્થાને*
●બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડમાં ભારતનો ક્રમ❓
*✔74 (29.06 સ્પીડ mbps માં)*
*✔બ્રોડબેન્ડમાં સિંગાપોર 195.88 mbps સાથે ટોચના સ્થાને*
●તારીખ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે❓
*✔ગરુડેશ્વર*
*✔આઠમો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે*
●ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન❓
*✔17 જુલાઈ*
*✔22 ફેબ્રુઆરી,1892માં નડિયાદના ઝઘડિયા પોળમાં જન્મ*
●પ્રો કબડ્ડી લીગ (PKL)નો સાતમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતનું ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનું નવું સ્લોગન શું છે❓
*✔ઇસ બાર છોડના નહીં*
●જર્મનીના શૂલ ખાતે રમાયેલ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવી ટોચના સ્થાને રહ્યું❓
*✔14 મેડલ (6 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ)*
●17 જુલાઈ➖વર્લ્ડ ઈમોજી ડે
●દક્ષિણ પૂર્વ એશિયામાં ઓળીને ખતમ કરનારો પાંચમો દેશ કયો બન્યો❓
*✔શ્રીલંકા*
*✔ભૂટાન, માલદીવ, ઉત્તર કોરિયા અને ટીમોર લેસ્ટે આ ચાર દેશમાં ઓળી ખતમ કરેલ દક્ષિણ પૂર્વ એશિયન દેશો છે*
●યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન (UNCCD)નું કામ શું છે❓
*✔વનનું નિકંદન અટકાવવા અને રણને આગળ વધતા રોકવા માટેની વૈશ્વિક નીતિઓ ઘડવાનું*
●ઓફીસ માટે વિશ્વની સૌથી મોંઘી જગ્યા કઈ❓
*✔હોંગકોંગનો સેન્ટ્રલ એરિયા*
*✔દિલ્હીનું કનોટ પ્લેસ નવમા ક્રમે*
●તાજેતરમાં રશિયાએ કેટલા ઉપગ્રહો સાથે સોયૂઝ રોકેટ લોન્ચ કર્યું❓
*✔33*
●હાલમાં ઐતિહાસિક બોનાલુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવામાં આવી રહ્યો છે❓
*✔તેલંગણા*
*✔આ ઉત્સવ 20 દિવસ મનાવામાં આવે છે*
●ગ્રીસના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔કિરીયાકોસ મિત્સોતાકિસ*
●ક્રોએશિયા ગ્રેન્ડ ચેસ ટુર્નામેન્ટ 2019નો ખિતાબ કોણે જીત્યો❓
*✔મેગ્નસ કાર્લસન*
*✔તે નોર્વેના શતરંજ ગ્રાન્ડ માસ્ટર છે*
●વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વન સલાહકાર સમિતિએ તેલંગણાના કયા રિઝર્વમાં યુરેનિયમના ખનન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી❓
*✔આમરાબાદ ટાઇગર રિઝર્વ*
https://t.me/jnrlgk
~💥રણધીર ખાંટ💥~
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-16-17/07/2019👇🏻🔘*
●પોસ્ટ વિભાગે ગુજરાતની પહેલી અને દેશની પાંચમી ફોરિન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરી❓
*✔અમદાવાદ(શાહીબાગ)*
*✔અત્યાર સુધી દિલ્હી,મુંબઇ,કોલકાતા અને ચેન્નઈ ખાતે જ ફોરિન પોસ્ટ ઓફીસ હતી*
●ગુજરાતના નવા રાજ્યપાલ કોણ બન્યા❓
*✔આચાર્ય દેવવ્રત*
●કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવા નિમિત્તે 10 જેટલી ટ્રેનને વિશેષ સજાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં જવા રવાના થઈ❓
*✔દિલ્હીથી બનારસ*
●બ્રિટનની 50 પાઉન્ડની નવી નોટ પર કયા મહાન ગણિતશાસ્ત્રીની તસવીર છાપવામાં આવશે❓
*✔એલન ટ્યુરિંગ*
●NIA નું ફૂલ ફોર્મ❓
*✔નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી*
●છત્તીસગઢના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અનસુઇયા ઉઈક*
●આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔વિશ્વભૂષણ હરિચંદન*
●બ્રાન્ડ સ્ટ્રેટેજી સ્પેશ્યાલિસ્ટ હરીશ બિજુરે કેટલા કલાક ભાષણ આપી રેકોર્ડ સર્જ્યો❓
*✔15,000 કલાક*
●18મી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓
*✔દક્ષિણ કોરિયા*
●યુએનના રિપોર્ટ મુજબ 2004-'06 સુધી ભારતમાં 25.3 કરોડ લોકો કુપોષિત હતા. 2016-'18માં તે ઘટીને કેટલા થઈ ગયા❓
*✔19.4 કરોડ*
*✔હાલ દુનિયામાં 14.9 કરોડ બાળકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.*
*✔એશિયના 12% લોકો કુપોષિત*
●નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની નવી ઈમારત કેટલા એકર જમીન પર તૈયાર કરવામાં આવી❓
*✔12.19 એકર*
*✔1400 કિલોવોટ વીજળી સૌરઉર્જામાંથી પેદા થશે*
*✔૱855 કરોડના ખર્ચે તૈયાર*
●એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનારો કેપ્ટન કોણ બન્યો❓
*✔ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન (578 રન)*
●જૂન-2019 પ્રમાણે ભારત 10.83 mbpsની સ્પીડ સાથે સમગ્ર વિશ્વમાં કેટલામાં સ્થાને છે❓
*✔126*
*✔સાઉથ કોરિયા 90.06 mbps સાથે ટોચના સ્થાને, નોર્વે 64.80 સાથે બીજા સ્થાને*
●બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડમાં ભારતનો ક્રમ❓
*✔74 (29.06 સ્પીડ mbps માં)*
*✔બ્રોડબેન્ડમાં સિંગાપોર 195.88 mbps સાથે ટોચના સ્થાને*
●તારીખ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે❓
*✔ગરુડેશ્વર*
*✔આઠમો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે*
●ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન❓
*✔17 જુલાઈ*
*✔22 ફેબ્રુઆરી,1892માં નડિયાદના ઝઘડિયા પોળમાં જન્મ*
●પ્રો કબડ્ડી લીગ (PKL)નો સાતમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતનું ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનું નવું સ્લોગન શું છે❓
*✔ઇસ બાર છોડના નહીં*
●જર્મનીના શૂલ ખાતે રમાયેલ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવી ટોચના સ્થાને રહ્યું❓
*✔14 મેડલ (6 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ)*
●17 જુલાઈ➖વર્લ્ડ ઈમોજી ડે
●દક્ષિણ પૂર્વ એશિયામાં ઓળીને ખતમ કરનારો પાંચમો દેશ કયો બન્યો❓
*✔શ્રીલંકા*
*✔ભૂટાન, માલદીવ, ઉત્તર કોરિયા અને ટીમોર લેસ્ટે આ ચાર દેશમાં ઓળી ખતમ કરેલ દક્ષિણ પૂર્વ એશિયન દેશો છે*
●યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન (UNCCD)નું કામ શું છે❓
*✔વનનું નિકંદન અટકાવવા અને રણને આગળ વધતા રોકવા માટેની વૈશ્વિક નીતિઓ ઘડવાનું*
●ઓફીસ માટે વિશ્વની સૌથી મોંઘી જગ્યા કઈ❓
*✔હોંગકોંગનો સેન્ટ્રલ એરિયા*
*✔દિલ્હીનું કનોટ પ્લેસ નવમા ક્રમે*
●તાજેતરમાં રશિયાએ કેટલા ઉપગ્રહો સાથે સોયૂઝ રોકેટ લોન્ચ કર્યું❓
*✔33*
●હાલમાં ઐતિહાસિક બોનાલુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવામાં આવી રહ્યો છે❓
*✔તેલંગણા*
*✔આ ઉત્સવ 20 દિવસ મનાવામાં આવે છે*
●ગ્રીસના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔કિરીયાકોસ મિત્સોતાકિસ*
●ક્રોએશિયા ગ્રેન્ડ ચેસ ટુર્નામેન્ટ 2019નો ખિતાબ કોણે જીત્યો❓
*✔મેગ્નસ કાર્લસન*
*✔તે નોર્વેના શતરંજ ગ્રાન્ડ માસ્ટર છે*
●વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વન સલાહકાર સમિતિએ તેલંગણાના કયા રિઝર્વમાં યુરેનિયમના ખનન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી❓
*✔આમરાબાદ ટાઇગર રિઝર્વ*
https://t.me/jnrlgk
~💥રણધીર ખાંટ💥~
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*👨🏻🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*--------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
*--------------------------*
■ આનંદશંકર ધ્રુવ:➖અમદાવાદ
■ બ.ક.ઠાકોર:➖ભરૂચ
■ કલાપી:➖લાઠી
■ દલપતરામ:➖અમદાવાદ
■ પંડિત સુખલાલજી:➖લીંબડી
■ રણજિતરામ મહેતા:➖સુરત
■ કાકાસાહેબ કાલેલકર:➖સતારા
■ રામનારાયણ.વિ.પાઠક:➖ગાણોલ
■ સ્વામી આનંદ:➖શિયાણી
■ ક.મા.મુનશી:➖ભરૂચ
■ ર.વ.દેસાઈ:➖શિનોર
■ ગૌરીશંકર જોશી:➖વીરપુર
■ ઝવેરચંદ મેઘાણી:➖ચોટીલા
■ રસિકલાલ પરીખ:➖સાદરા
■ જયંતિ દલાલ:➖અમદાવાદ
■ હેમચંદ્રાચાર્ય:➖ધંધુકા
■ નરસિંહ મહેતા:➖તળાજા
■ મીરાંબાઈ:➖મેડતા
■ અખો:➖જેતલપુર
■ પ્રેમાનંદ:➖વડોદરા
■ શામળ:➖અમદાવાદ
■ દયારામ:➖ડભોઇ
■ રમણભાઈ નીલકંઠ:➖અમદાવાદ
■ મણિશંકર ભટ્ટ:➖ચાવંડ
■ નરસિંહરાવ દિવેટિયા:➖અમદાવાદ
■ મણિલાલ દ્વિવેદી:➖નડિયાદ
■ ગોવર્ધનરામ ત્રિપાઠી:➖નડિયાદ
■ નર્મદ:➖સુરત
■ એલેકઝેન્ડર ફાર્બ્સ:➖લંડન
■ દલપતરામ:➖વઢવાણ
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2
પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?
જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?
જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?
જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?
જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?
જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?
જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?
જવાબ: બોધિગયા
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?
જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?
જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ?
જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોદા
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?
જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?
જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: બૌદ્ધ
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?
જવાબ: પશુહિંસા
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?
જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?
જવાબ: શાક્ય
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?
જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?
જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?
જવાબ: સત્યની
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?
જવાબ: 45 વર્ષ
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?
જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?
જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?
જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?
જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?
જવાબ: કિસા ગૌતમી
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?
જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?
જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?
જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?
જવાબ: અસત્ય
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?
જવાબ: સંઘો અને વિહારોમાં
પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?
જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?
જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?
જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?
જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?
જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?
જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?
જવાબ: બોધિગયા
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?
જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?
જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ?
જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોદા
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?
જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?
જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: બૌદ્ધ
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?
જવાબ: પશુહિંસા
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?
જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?
જવાબ: શાક્ય
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?
જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?
જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?
જવાબ: સત્યની
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?
જવાબ: 45 વર્ષ
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?
જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?
જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?
જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?
જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?
જવાબ: કિસા ગૌતમી
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?
જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?
જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?
જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?
જવાબ: અસત્ય
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?
જવાબ: સંઘો અને વિહારોમાં
1.શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને કયો એવોર્ડ પ્રાપ્ત થઈ શકે છે❓
A. લતા મંગેશકર એવોર્ડ
B. પંડિત જસરાજ એવોર્ડ
C. દીનાનાથ મંગેશકર એવોર્ડ✔
D. આશા ભોંસલે એવોર્ડ
2.'ધમાલ' કઈ જાતિનું નૃત્ય છે❓
A. મેર
B. વાધેર
C. સીદી✔
D. ભીલ
3.કુરુક્ષેત્ર ક્યાં આવેલો છે❓
A. હરિયાણા✔
B. ઉત્તરપ્રદેશ
C. પંજાબ
D. ઉત્તરાખંડ
4.ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે..........❓
A. વૌઠાનો મેળો
B. શામળાજીનો મેળો
C. શિવરાત્રીનો મેળો
D. તરણેતરનો મેળો✔
5.કયા ધર્મમાં અહિંસાને પરમોધર્મ કહ્યો છે❓
A. બૌદ્ધ
B. ખ્રિસ્તી
C. જૈન✔
D. મુસ્લિમ
6.તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે❓
A. કથ્થક
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ✔
D. કથકલી
7.કરગમ ક્યાંનું લોકનૃત્ય છે❓
A. કર્ણાટક
B. તમિલનાડુ✔
C. હિમાચલ પ્રદેશ
D. મહારાષ્ટ્ર
8.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે❓
A. માગધી
B. સંસ્કૃત
C. પાલિ✔
D. પ્રાકૃત
9.ક્રોચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે❓
A. હિતોપદેશ
B. મહાભારત
C. પંચતંત્ર
D. વાલ્મિકી રામાયણ✔
10.'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' આ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે❓
A. માંડૂક્ય ઉપનિષદ
B. વાલ્મિકી રામાયણ
C. મનુસ્મૃતિ
D. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા✔
11.આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું❓
A. કેદારનાથ✔
B. શારદામઠ
C. જોષીમઠ
D. બદરીનાથ
12.પીઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે❓
A. કચ્છ
B. ડાંગ
C. છોટા ઉદેપુર✔
D. ભરૂચ
13.ગિરનારના શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ❓
A. ડૉ. ભાઉદાજી
B. ડૉ. ભગવનલાલ ઇન્દ્રજી✔
C. પંડિત જાંબેકર
D. એચ.ન્યૂટન
14.ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું❓
A. ઇન્દ્રાવતી
B. રેવતી
C. કર્માવતી
D. અવંતિ✔
15.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો❓
A. ચાંદી
B. સોનુ
C. તાંબું
D. લોખંડ✔
16.કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે❓
A. બૌદ્ધ
B. પારસી
C. જૈન✔
D. હિન્દૂ
17.મોઢેરાના સૂર્યમંદિરની રચના............છે.❓
A. પૂર્વાભિમુખ✔
B. ઉત્તરાભિમુખ
C. દક્ષિણાભિમુખ
D. પશ્ચિમાભિમુખ
18.અસતો મા સદ્ ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે❓
A. ઋગ્વેદ✔
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ
19.લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે❓
A. જયશંકર સુંદરી પુરસ્કાર
B. ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર✔
C. દલપતરામ પુરસ્કાર
D. નરસિંહ મહેતા પુરસ્કાર
20.અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે❓
A. શાહપુર
B. દરિયાપુર
C. કાલુપુર✔
D. લાલ દરવાજા
21.દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ❓
A. સોમાલાલ શાહ
B. રવિશંકર રાવળ
C. બંસી વર્મા
D. કનુ દેસાઈ✔
22.હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે❓
A. શેલાવી
B. રોજારોજી
C. દેલમાલ✔
D. મીરાં દાતાર
23.ઉપનિષદ એ ......... વિષયક ગ્રંથો છે.❓
A. ધર્મ
B. તત્વજ્ઞાન✔
C. યોગ
D. કાયદો
24.હરપ્પન સંસ્કૃતિની સૌથી મહત્વની ખાસિયત કઈ હતી❓
A. યુદ્ધ ક્ષેત્રમાં નિપુણતા
B. વેપાર રોજગારમાં કુશળતા
C. નગર આયોજન✔
D. કલા ક્ષેત્રમાં નિપુણતા
25."ફતેપુર સિક્રી" ખાતે "ઈબાદત ખાના"નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો❓
A. મહાનુભાવોનાં પ્રાર્થનાસ્થળ તરીકે✔
B. મહાનુભાવોના ખાવાના સ્થળ તરીકે
C. અલગ અલગ ધર્મના સાક્ષરો સાથે ચર્ચા કરવાના હેતુસર
D. વહીવટી તંત્રમાં પ્રશ્નોની ચર્ચા કરવા માટે
26.દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે❓
A. દ્વારકાધીશનું મંદિર
B. ક્રિષ્ન મંદિર
C. જગત મંદિર✔
D. મુખ્ય મંદિર
27.જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ❓
A. સ્થાનકવાસી
B. દેરાવાસી✔
C. દિગંબર
D. શ્વેતાંબર
28.'ગુરૂ-પૂર્ણિમા ઉત્સવ' (વ્યાસપૂર્ણિમા) કયા ભારતીય મહિનામાં ઉજવવામાં આવે છે❓
A. ચૈત્ર
B. આસો
C. અષાઢ✔
D. માગશર
29.'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે❓
A. હિમાચલ પ્રદેશ
B. ગુજરાત✔
C. કર્ણાટક
D. ઓરિસ્સા
30.'લિટ્ટી ચોખા' એ કયા રાજ્યની ખાસ વાનગી છે❓
A. બિહાર✔
B. પંજાબ
C. કર્ણાટક
D. હિમાચલ પ્રદેશ
31.નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે❓
A. તોડી✔
B. દરબારી
C. મલ્હાર
D. ભોપાલી
32.ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે❓
A. ક્ષત્રિય
B. સોમપુરા✔
C. ભીલ
D. વૈશ્ય
33.નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં સાત હજાર વર્ષથી પ્રવૃતિઓ દર્શાવે છે❓
A. મોહેં-જો-દરો
B. હડપ્પા
C. ધોળાવીરા
D. મેહરગઢ✔
34.ભારતમાં રોગન ચિત્રકળા............ દેશથી લાવવામાં આવી હતી❓
A. ઈરાન✔
B. ચીન
C. બ્રિટન
D. પોર્ટુગલ
35.નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે❓
A. મૈસુર
B. ચેન્નઈ✔
C. બેંગ્લોર
D. હૈદરાબાદ
36.મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજયમાં બોલાતી બોલીઓ છે❓
A. પશ્ચિમ બંગાળ
B. રાજસ્થાન
C. બિહાર✔
D. હિમાચલ પ્રદેશ
37.ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્વ
A. લતા મંગેશકર એવોર્ડ
B. પંડિત જસરાજ એવોર્ડ
C. દીનાનાથ મંગેશકર એવોર્ડ✔
D. આશા ભોંસલે એવોર્ડ
2.'ધમાલ' કઈ જાતિનું નૃત્ય છે❓
A. મેર
B. વાધેર
C. સીદી✔
D. ભીલ
3.કુરુક્ષેત્ર ક્યાં આવેલો છે❓
A. હરિયાણા✔
B. ઉત્તરપ્રદેશ
C. પંજાબ
D. ઉત્તરાખંડ
4.ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે..........❓
A. વૌઠાનો મેળો
B. શામળાજીનો મેળો
C. શિવરાત્રીનો મેળો
D. તરણેતરનો મેળો✔
5.કયા ધર્મમાં અહિંસાને પરમોધર્મ કહ્યો છે❓
A. બૌદ્ધ
B. ખ્રિસ્તી
C. જૈન✔
D. મુસ્લિમ
6.તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે❓
A. કથ્થક
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ✔
D. કથકલી
7.કરગમ ક્યાંનું લોકનૃત્ય છે❓
A. કર્ણાટક
B. તમિલનાડુ✔
C. હિમાચલ પ્રદેશ
D. મહારાષ્ટ્ર
8.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે❓
A. માગધી
B. સંસ્કૃત
C. પાલિ✔
D. પ્રાકૃત
9.ક્રોચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે❓
A. હિતોપદેશ
B. મહાભારત
C. પંચતંત્ર
D. વાલ્મિકી રામાયણ✔
10.'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' આ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે❓
A. માંડૂક્ય ઉપનિષદ
B. વાલ્મિકી રામાયણ
C. મનુસ્મૃતિ
D. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા✔
11.આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું❓
A. કેદારનાથ✔
B. શારદામઠ
C. જોષીમઠ
D. બદરીનાથ
12.પીઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે❓
A. કચ્છ
B. ડાંગ
C. છોટા ઉદેપુર✔
D. ભરૂચ
13.ગિરનારના શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ❓
A. ડૉ. ભાઉદાજી
B. ડૉ. ભગવનલાલ ઇન્દ્રજી✔
C. પંડિત જાંબેકર
D. એચ.ન્યૂટન
14.ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું❓
A. ઇન્દ્રાવતી
B. રેવતી
C. કર્માવતી
D. અવંતિ✔
15.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો❓
A. ચાંદી
B. સોનુ
C. તાંબું
D. લોખંડ✔
16.કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે❓
A. બૌદ્ધ
B. પારસી
C. જૈન✔
D. હિન્દૂ
17.મોઢેરાના સૂર્યમંદિરની રચના............છે.❓
A. પૂર્વાભિમુખ✔
B. ઉત્તરાભિમુખ
C. દક્ષિણાભિમુખ
D. પશ્ચિમાભિમુખ
18.અસતો મા સદ્ ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે❓
A. ઋગ્વેદ✔
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ
19.લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે❓
A. જયશંકર સુંદરી પુરસ્કાર
B. ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર✔
C. દલપતરામ પુરસ્કાર
D. નરસિંહ મહેતા પુરસ્કાર
20.અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે❓
A. શાહપુર
B. દરિયાપુર
C. કાલુપુર✔
D. લાલ દરવાજા
21.દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ❓
A. સોમાલાલ શાહ
B. રવિશંકર રાવળ
C. બંસી વર્મા
D. કનુ દેસાઈ✔
22.હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે❓
A. શેલાવી
B. રોજારોજી
C. દેલમાલ✔
D. મીરાં દાતાર
23.ઉપનિષદ એ ......... વિષયક ગ્રંથો છે.❓
A. ધર્મ
B. તત્વજ્ઞાન✔
C. યોગ
D. કાયદો
24.હરપ્પન સંસ્કૃતિની સૌથી મહત્વની ખાસિયત કઈ હતી❓
A. યુદ્ધ ક્ષેત્રમાં નિપુણતા
B. વેપાર રોજગારમાં કુશળતા
C. નગર આયોજન✔
D. કલા ક્ષેત્રમાં નિપુણતા
25."ફતેપુર સિક્રી" ખાતે "ઈબાદત ખાના"નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો❓
A. મહાનુભાવોનાં પ્રાર્થનાસ્થળ તરીકે✔
B. મહાનુભાવોના ખાવાના સ્થળ તરીકે
C. અલગ અલગ ધર્મના સાક્ષરો સાથે ચર્ચા કરવાના હેતુસર
D. વહીવટી તંત્રમાં પ્રશ્નોની ચર્ચા કરવા માટે
26.દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે❓
A. દ્વારકાધીશનું મંદિર
B. ક્રિષ્ન મંદિર
C. જગત મંદિર✔
D. મુખ્ય મંદિર
27.જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ❓
A. સ્થાનકવાસી
B. દેરાવાસી✔
C. દિગંબર
D. શ્વેતાંબર
28.'ગુરૂ-પૂર્ણિમા ઉત્સવ' (વ્યાસપૂર્ણિમા) કયા ભારતીય મહિનામાં ઉજવવામાં આવે છે❓
A. ચૈત્ર
B. આસો
C. અષાઢ✔
D. માગશર
29.'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે❓
A. હિમાચલ પ્રદેશ
B. ગુજરાત✔
C. કર્ણાટક
D. ઓરિસ્સા
30.'લિટ્ટી ચોખા' એ કયા રાજ્યની ખાસ વાનગી છે❓
A. બિહાર✔
B. પંજાબ
C. કર્ણાટક
D. હિમાચલ પ્રદેશ
31.નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે❓
A. તોડી✔
B. દરબારી
C. મલ્હાર
D. ભોપાલી
32.ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે❓
A. ક્ષત્રિય
B. સોમપુરા✔
C. ભીલ
D. વૈશ્ય
33.નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં સાત હજાર વર્ષથી પ્રવૃતિઓ દર્શાવે છે❓
A. મોહેં-જો-દરો
B. હડપ્પા
C. ધોળાવીરા
D. મેહરગઢ✔
34.ભારતમાં રોગન ચિત્રકળા............ દેશથી લાવવામાં આવી હતી❓
A. ઈરાન✔
B. ચીન
C. બ્રિટન
D. પોર્ટુગલ
35.નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે❓
A. મૈસુર
B. ચેન્નઈ✔
C. બેંગ્લોર
D. હૈદરાબાદ
36.મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજયમાં બોલાતી બોલીઓ છે❓
A. પશ્ચિમ બંગાળ
B. રાજસ્થાન
C. બિહાર✔
D. હિમાચલ પ્રદેશ
37.ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્વ
ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું❓
A. 2001
B. 2008
C. 2004✔
D. 2014
38."બુધિયો દરવાજો" ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે❓
A. જૂનાગઢનો ઉપરકોટ
B. વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ
C. મોરબીનો દરબારગઢ
D. ચાંપાનેરનો કોટ✔
39.સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું❓
A. આદિવાસી નૃવંશવિદ્યા મ્યુઝિયમ
B. મોડાસા કોલેજ મ્યુઝિયમ
C. શ્રેયસનું મ્યુઝિયમ✔
D. એન.સી.મહેતા સંગ્રહાલય
40.યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને "ભારતના સૌપ્રથમ હેરિટેજ શહેર" તરીકે માન્યતા કયા વર્ષે આપી❓
A. ઇ.સ.2014માં
B. ઇ.સ.2015માં
C. ઇ.સ.2016માં
D. ઇ.સ.2017માં✔
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
A. 2001
B. 2008
C. 2004✔
D. 2014
38."બુધિયો દરવાજો" ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે❓
A. જૂનાગઢનો ઉપરકોટ
B. વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ
C. મોરબીનો દરબારગઢ
D. ચાંપાનેરનો કોટ✔
39.સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું❓
A. આદિવાસી નૃવંશવિદ્યા મ્યુઝિયમ
B. મોડાસા કોલેજ મ્યુઝિયમ
C. શ્રેયસનું મ્યુઝિયમ✔
D. એન.સી.મહેતા સંગ્રહાલય
40.યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને "ભારતના સૌપ્રથમ હેરિટેજ શહેર" તરીકે માન્યતા કયા વર્ષે આપી❓
A. ઇ.સ.2014માં
B. ઇ.સ.2015માં
C. ઇ.સ.2016માં
D. ઇ.સ.2017માં✔
https://t.me/jnrlgk
~💥રણધીર💥~
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
*⛰ભારતના પર્વતો અંગેની અગત્યની માહિતી:-⛰*
●ભારતનું સૌથી ઊંચું શિખર
*➖K2/ગોડવીન ઓસ્ટીન*
●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ગુરુ શિખર/માઉન્ટ આબુ*
●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*
●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*➖મહેન્દ્રગિરિ(ઉડિશા)*
●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*➖અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*
●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*➖ડોડાબેટ્ટા*
●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*➖સારામતી*
●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*➖સૈડલ ચોટી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖➖➖➖
●ભારતનું સૌથી ઊંચું શિખર
*➖K2/ગોડવીન ઓસ્ટીન*
●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ગુરુ શિખર/માઉન્ટ આબુ*
●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*
●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*➖મહેન્દ્રગિરિ(ઉડિશા)*
●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*➖અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*
●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*➖ડોડાબેટ્ટા*
●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*➖સારામતી*
●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*➖સૈડલ ચોટી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖➖➖➖
Forwarded from જ્ઞાન ગંગા એકેડમી
1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો❓
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ✔
2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે❓
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર✔
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન
3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે❓
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન✔
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)➖માટે વપરાય છે
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે✔
D. છબીઓ લેવા
5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે❓
A. નવી દિલ્હી
B. મોહાલી✔
C. કોચીન
D. મુંબઈ
6."Googol" શું છે❓
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત✔
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ
7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે❓
A. GSAT-7✔
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT
8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે❓
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1✔
C. આર્યભટ્ટ
D. ભાસ્કર
9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે❓
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ✔
D. આકાશ
➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ✔
2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે❓
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર✔
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન
3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે❓
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન✔
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)➖માટે વપરાય છે
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે✔
D. છબીઓ લેવા
5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે❓
A. નવી દિલ્હી
B. મોહાલી✔
C. કોચીન
D. મુંબઈ
6."Googol" શું છે❓
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત✔
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ
7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે❓
A. GSAT-7✔
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT
8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે❓
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1✔
C. આર્યભટ્ટ
D. ભાસ્કર
9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે❓
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ✔
D. આકાશ
➖➖➖➖➖➖➖➖
@gyaanganga🎭
➖➖➖➖➖➖➖➖
1.ચૂંટણી કાર્ડ દાખલ કરનાર મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા❓
A. શ્રી બી.બી.ટંડન
B. શ્રી ટી.એન.શેષાન✔
C. શ્રી ટી.સ્વામીનાથન
D. શ્રી એસ.એમ.ગીલ
2.ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો❓
A. 1987
B. 1988
C. 1986
D. 1989✔
3.જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે❓
A. એટર્ની જનરલ
B. લોકસભાના સભાપતિ
C. ભારતના મુખ્ય ન્યાયાધીશ✔
D. મુખ્ય ચૂંટણી અધિકારી
4.તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો❓
A. સરોજિની નાયડુ
B. સરદાર વલ્લભભાઈ પટેલ
C. જવાહરલાલ નહેરુ✔
D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
5.ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે❓
A. 13
B. 105✔
C. 194
D. 25 થી 28
6.ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે❓
A. પંચાયત
B. ન્યાય તંત્ર✔
C. વહીવટી તંત્ર
D. સૈન્ય
7.બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે❓
A. ત્રીજી અનુસૂચિ
B. દસમી અનુસૂચિ
C. પાંચમી અનુસૂચિ✔
D. નવમી અનુસૂચિ
8.'લોકપાલ' શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો❓
A. જસ્ટિસ હરિલાલ જે.કનિયા
B. જસ્ટિસ પી.બી.ગજેન્દ્ર ગડકર
C. નાથપાઈ
D. એલ.એમ.સિંઘવી✔
9.સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે❓
A. અનુચ્છેદ 41
B. અનુચ્છેદ 42
C. અનુચ્છેદ 43
D. અનુચ્છેદ 44✔
10.નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું❓
A. દ્વિ-નાગરિકત્વ
B. બહુવિધ નાગરિકત્વ
C. વિદેશી નાગરિકત્વ✔
D. ઉપરના પૈકી કોઈ નહીં
11.લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે❓
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. અધ્યક્ષ✔
D. વિરોધપક્ષના નેતા
12. એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણુક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે❓
A. ચોથો સુધારો
B. સાતમો સુધારો✔
C. અગિયારમો સુધારો
D. ચોવીસમો સુધારો
13.ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે❓
A. ભારતના રાષ્ટ્રપતિ✔
B. ભારતના પ્રધાનમંત્રી
C. ભારતના નાણાંમંત્રી
D. ભારતના નાણાંસચિવ
14.વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે❓
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ✔
C. વિધાનસભાના અધ્યક્ષ
D. રાષ્ટ્રપતિ
15.ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે❓
A. ટી.એન.સત્યપંથી
B. આર.કે.સુબ્રહ્મણયમ
C. એન.ગોપાલસ્વામી આયંગર✔
D. એસ.ચેન્નારેડ્ડી
16.'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે❓
A. 12
B. 14✔
C. 16
D. 18
17.બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો............❓
A. એક વિભક્ત ભાગ છે.
B. એક અતૂટ ભાગ છે.✔
C. એક શ્રેષ્ઠ ભાગ છે.
D. એક સંદિગ્ધ ભાગ છે.
18.ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ............❓
A. દીવાની અધિકાર છે.
B. મૂળભૂત ફરજ છે.
C. રાજકીય અધિકાર છે.✔
D. મૂળભૂત અધિકાર છે.
19. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે❓
A. નાણાંકીય પ્રસ્તાવ
B. નાણાંકીય નિવેદન✔
C. નાણાંકીય આવેદનપત્ર
D. નાણાંકીય અરજી
20.વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે❓
A. 22
B. 19✔
C. 25
D. 18
21.બંધારણની કલમ-356નો ઉપયોગ 1959માં કયા રાજયમાં થયો હતો❓
A. કેરળ✔
B. મુંબઈ
C. જમ્મુ કાશ્મીર
D. ઉત્તર પ્રદેશ
22.રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે❓
A. સંસદ
B. રાજ્યસભાના સભ્યો
C. ઉપરાષ્ટ્રપતિ
D. વડાપ્રધાન✔
23.રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે❓
A. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ
B. વડાપ્રધાન
C. ઉપરાષ્ટ્રપતિ✔
D. લોકસભાના સ્પીકર
24.ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલી બનેલ છે❓
A. તા.13 જાન્યુઆરી,1977
B. તા.3 જાન્યુઆરી,1977✔
C. તા.23 જાન્યુઆરી,1977
D. તા.1 જાન્યુઆરી,1977
[19/07, 10:11 pm] Mahi Arohi: 25.ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી❓
A. જવાહરલાલ નહેરુ
B. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C. સી.રાજગોપાલાચારી
D. ડૉ. સચ્ચિદાનંદ સિન્હા✔
https://t.me/jnrlgk
💥રણધીર💥
A. શ્રી બી.બી.ટંડન
B. શ્રી ટી.એન.શેષાન✔
C. શ્રી ટી.સ્વામીનાથન
D. શ્રી એસ.એમ.ગીલ
2.ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો❓
A. 1987
B. 1988
C. 1986
D. 1989✔
3.જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે❓
A. એટર્ની જનરલ
B. લોકસભાના સભાપતિ
C. ભારતના મુખ્ય ન્યાયાધીશ✔
D. મુખ્ય ચૂંટણી અધિકારી
4.તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો❓
A. સરોજિની નાયડુ
B. સરદાર વલ્લભભાઈ પટેલ
C. જવાહરલાલ નહેરુ✔
D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
5.ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે❓
A. 13
B. 105✔
C. 194
D. 25 થી 28
6.ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે❓
A. પંચાયત
B. ન્યાય તંત્ર✔
C. વહીવટી તંત્ર
D. સૈન્ય
7.બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે❓
A. ત્રીજી અનુસૂચિ
B. દસમી અનુસૂચિ
C. પાંચમી અનુસૂચિ✔
D. નવમી અનુસૂચિ
8.'લોકપાલ' શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો❓
A. જસ્ટિસ હરિલાલ જે.કનિયા
B. જસ્ટિસ પી.બી.ગજેન્દ્ર ગડકર
C. નાથપાઈ
D. એલ.એમ.સિંઘવી✔
9.સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે❓
A. અનુચ્છેદ 41
B. અનુચ્છેદ 42
C. અનુચ્છેદ 43
D. અનુચ્છેદ 44✔
10.નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું❓
A. દ્વિ-નાગરિકત્વ
B. બહુવિધ નાગરિકત્વ
C. વિદેશી નાગરિકત્વ✔
D. ઉપરના પૈકી કોઈ નહીં
11.લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે❓
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. અધ્યક્ષ✔
D. વિરોધપક્ષના નેતા
12. એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણુક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે❓
A. ચોથો સુધારો
B. સાતમો સુધારો✔
C. અગિયારમો સુધારો
D. ચોવીસમો સુધારો
13.ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે❓
A. ભારતના રાષ્ટ્રપતિ✔
B. ભારતના પ્રધાનમંત્રી
C. ભારતના નાણાંમંત્રી
D. ભારતના નાણાંસચિવ
14.વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે❓
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ✔
C. વિધાનસભાના અધ્યક્ષ
D. રાષ્ટ્રપતિ
15.ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે❓
A. ટી.એન.સત્યપંથી
B. આર.કે.સુબ્રહ્મણયમ
C. એન.ગોપાલસ્વામી આયંગર✔
D. એસ.ચેન્નારેડ્ડી
16.'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે❓
A. 12
B. 14✔
C. 16
D. 18
17.બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો............❓
A. એક વિભક્ત ભાગ છે.
B. એક અતૂટ ભાગ છે.✔
C. એક શ્રેષ્ઠ ભાગ છે.
D. એક સંદિગ્ધ ભાગ છે.
18.ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ............❓
A. દીવાની અધિકાર છે.
B. મૂળભૂત ફરજ છે.
C. રાજકીય અધિકાર છે.✔
D. મૂળભૂત અધિકાર છે.
19. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે❓
A. નાણાંકીય પ્રસ્તાવ
B. નાણાંકીય નિવેદન✔
C. નાણાંકીય આવેદનપત્ર
D. નાણાંકીય અરજી
20.વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે❓
A. 22
B. 19✔
C. 25
D. 18
21.બંધારણની કલમ-356નો ઉપયોગ 1959માં કયા રાજયમાં થયો હતો❓
A. કેરળ✔
B. મુંબઈ
C. જમ્મુ કાશ્મીર
D. ઉત્તર પ્રદેશ
22.રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે❓
A. સંસદ
B. રાજ્યસભાના સભ્યો
C. ઉપરાષ્ટ્રપતિ
D. વડાપ્રધાન✔
23.રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે❓
A. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ
B. વડાપ્રધાન
C. ઉપરાષ્ટ્રપતિ✔
D. લોકસભાના સ્પીકર
24.ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલી બનેલ છે❓
A. તા.13 જાન્યુઆરી,1977
B. તા.3 જાન્યુઆરી,1977✔
C. તા.23 જાન્યુઆરી,1977
D. તા.1 જાન્યુઆરી,1977
[19/07, 10:11 pm] Mahi Arohi: 25.ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી❓
A. જવાહરલાલ નહેરુ
B. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C. સી.રાજગોપાલાચારી
D. ડૉ. સચ્ચિદાનંદ સિન્હા✔
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-18-19/07/2019👇🏻*
●સ્વીડન પછી કયો દેશ પરિવહન સેવાઓમાં પ્રદુષણને ઘટાડવા વર્ષ-2020 થી એરોપ્લેનની પ્રત્યેક ટિકિટ ઉપર 18 યુરોનો ગ્રીન ટેક્સ લગાડસે❓
*✔ફ્રાન્સ*
*✔સ્વીડનમાં પ્રત્યેક ટિકિટ ઉપર 40 યુરોનો શુલ્ક લાગે છે*
●સાક્ષીઓની સલામતી માટે કેન્દ્ર સરકારની 'ગવાહ સુરક્ષા યોજના'ને કયા રાજ્યએ અમલી બનાવી❓
*✔ઓરિસ્સા*
●મધ્યપ્રદેશ સહકારી બીજ સંઘ દ્વારા કઈ બ્રાન્ડ અંતર્ગત બીજના ઉત્પાદનની યોજના ઘડી છે❓
*✔'સહ બીજ'*
●ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અરુણ કુમાર*
●ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔પ્રવીણકુમાર પુવાર*
●નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔રાહુલ દ્રવિડ*
●યુરોપિય કેન્દ્રીય બેંકના નવા પ્રમુખ તરીકે કોની ઘોષણા કરવામાં આવી❓
*✔ફ્રાન્સના ક્રિસ્ટિન લગાર્ડ*
*✔આ પદે નિયુક્ત થનાર તે પ્રથમ મહિલા છે*
*✔હેડક્વાર્ટર:-જર્મનીના ફ્રેન્કફર્ટમાં*
●ઈટાલીના નેપોલીમાં યોજાયેલી 30મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્પ્રિંટર કોણ બની❓
*✔દુતી ચંદ*
●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પુરુષ વિભાગમાં "ફુટબોલ ઓફ ધ યર"નો એવોર્ડ કોણે અપાયો❓
*✔સુનિલ છેત્રી*
●જેલના કેદીઓ માટે 3 માસનો કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો❓
*✔આસામના બોંગાઈગાવ જિલ્લામાં*
●ચોમાસાના પૂર્વાનુમાન માટે બેલ્જિયમ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરના લુક્રેજિયા તેર્જીએ નવી પદ્ધતિની શોધ કરી છે.જેમાં હવામાં શેનાં પ્રમાણથી પૂર્વાનુમાન થાય છે❓
*✔બેરેલિયમ-7*
●કેન્દ્ર સરકારે રાષ્ટ્રવિરોધી ગતિવિધિ બદલ ખાલિસ્તાન સમર્થક કયા જૂથ ઉપર પ્રતિબંધ લગાવ્યો❓
*✔જૂથ ધ શિખ્સ ફોર જસ્ટિસ*
●ઓસ્ટ્રેલિયામાં 300 ગોળાકાર પથ્થરોની ઝૂંપડીઓના અવશેષ ધરાવતા 6600 વર્ષ પૂર્વના કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું❓
*✔બુદજ બીમ*
●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 3 વર્ષના રોડમેપને ફાઇનલ કરવામાં આવ્યો છે. જેને શું નામ અપાયું છે❓
*✔ઉત્કર્ષ-2022*
●નવી ટેકનોલોજીના વધતા પ્રમાણને જોતા પ્રસાર ભારતીએ કોની સાથે MoU કર્યા❓
*✔IIT કાનપુર*
●ATCTE નું પૂરું નામ શું❓
*✔ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન*
●કેન્દ્ર સરકારે માનવશરીરની સંપૂર્ણ સમજૂતી માટે બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર કરી એટલાસ લોન્ચ કર્યો.તેનું નામ શું છે❓
*✔માનવ*
●ફિલ્મ 'ગલીબોય'ને 23મા બુચિયોન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બેસ્ટ એશિયન ફિલ્મ માટે નેટવર્ક ફોર પ્રમોશન ઓફ એશિયન સિનેમા એવોર્ડ મળ્યો. આ ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું છે❓
*✔જોયા અખ્તર*
●બ્લુમબર્ગની ધનિકોની યાદી👇🏻
*✔પ્રથમ જેફ બેઝોસ (એમેઝોન) (8.62 લાખ કરોડ)*
*✔બીજા નંબરે બર્નાડ આર્નોલ્ટ(LVMH) (7.45 લાખ કરોડ)*
*✔ત્રીજા નંબરે બિલ ગેટ્સ(માઈક્રોસોફ્ટ) (7.38 લાખ કરોડ)*
*✔મુકેશ અંબાણી(રિલાયન્સ) 3.62 લાખ કરોડ રૂપિયા સાથે 13મા નંબરે*
●ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના ચેરમેન કોણ છે❓
*✔એ.એ.યુસુફ*
●આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ફાંસી રદ કરાવવામાં ભારત વતી દલીલો કયા વકીલે કરી❓
*✔હરીશ સાલ્વે*
●2020નો ટી-20 વર્લ્ડકપ ક્યાં રમાશે❓
*✔ઓસ્ટ્રેલિયા*
●ભારતની શૂટર ખેલાડી ઇલાવેનિલ વાલારિવ ક્યાંની છે❓
*✔અમદાવાદ*
●તાજેતરમાં કયા બે ખેલાડીઓને ભારતીય રમત મંત્રી કિરણ રિજ્જુએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા❓
*✔મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્ના*
●દેશની ભૂતપૂર્વ એથ્લેટ અને ઓલિમ્પિયન પીટી ઉષાને ઇન્ટરનેશનલ એથ્લેટીક્સ ફેડરેશન દ્વારા કયો એવોર્ડ અપાશે❓
*✔વેટરન પીન*
●ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન કોચ ટ્રેવર બેલિસ IPLની કઈ ટીમના કોચ બન્યા❓
*✔સનરાઈઝર્સ હૈદરાબાદ*
●ફુટબોલની એશિયાની સૌથી જૂની ટુર્નામેન્ટ કઈ❓
*✔ડુરંડ કપ*
*✔1888માં પ્રારંભ થયો હતો*
●આફ્રિકા ખંડના કયા દેશમાં ઈબોલા રોગના કારણે WHO દ્વારા વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરાઈ❓
*✔કોંગો*
●તાબોર એથ્લેટીક્સ મીટમાં કઈ ભારતીય એથ્લિટે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો❓
*✔હિમા દાસ*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🔘Date:-18-19/07/2019👇🏻*
●સ્વીડન પછી કયો દેશ પરિવહન સેવાઓમાં પ્રદુષણને ઘટાડવા વર્ષ-2020 થી એરોપ્લેનની પ્રત્યેક ટિકિટ ઉપર 18 યુરોનો ગ્રીન ટેક્સ લગાડસે❓
*✔ફ્રાન્સ*
*✔સ્વીડનમાં પ્રત્યેક ટિકિટ ઉપર 40 યુરોનો શુલ્ક લાગે છે*
●સાક્ષીઓની સલામતી માટે કેન્દ્ર સરકારની 'ગવાહ સુરક્ષા યોજના'ને કયા રાજ્યએ અમલી બનાવી❓
*✔ઓરિસ્સા*
●મધ્યપ્રદેશ સહકારી બીજ સંઘ દ્વારા કઈ બ્રાન્ડ અંતર્ગત બીજના ઉત્પાદનની યોજના ઘડી છે❓
*✔'સહ બીજ'*
●ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔અરુણ કુમાર*
●ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔પ્રવીણકુમાર પુવાર*
●નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔રાહુલ દ્રવિડ*
●યુરોપિય કેન્દ્રીય બેંકના નવા પ્રમુખ તરીકે કોની ઘોષણા કરવામાં આવી❓
*✔ફ્રાન્સના ક્રિસ્ટિન લગાર્ડ*
*✔આ પદે નિયુક્ત થનાર તે પ્રથમ મહિલા છે*
*✔હેડક્વાર્ટર:-જર્મનીના ફ્રેન્કફર્ટમાં*
●ઈટાલીના નેપોલીમાં યોજાયેલી 30મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્પ્રિંટર કોણ બની❓
*✔દુતી ચંદ*
●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પુરુષ વિભાગમાં "ફુટબોલ ઓફ ધ યર"નો એવોર્ડ કોણે અપાયો❓
*✔સુનિલ છેત્રી*
●જેલના કેદીઓ માટે 3 માસનો કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો❓
*✔આસામના બોંગાઈગાવ જિલ્લામાં*
●ચોમાસાના પૂર્વાનુમાન માટે બેલ્જિયમ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરના લુક્રેજિયા તેર્જીએ નવી પદ્ધતિની શોધ કરી છે.જેમાં હવામાં શેનાં પ્રમાણથી પૂર્વાનુમાન થાય છે❓
*✔બેરેલિયમ-7*
●કેન્દ્ર સરકારે રાષ્ટ્રવિરોધી ગતિવિધિ બદલ ખાલિસ્તાન સમર્થક કયા જૂથ ઉપર પ્રતિબંધ લગાવ્યો❓
*✔જૂથ ધ શિખ્સ ફોર જસ્ટિસ*
●ઓસ્ટ્રેલિયામાં 300 ગોળાકાર પથ્થરોની ઝૂંપડીઓના અવશેષ ધરાવતા 6600 વર્ષ પૂર્વના કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું❓
*✔બુદજ બીમ*
●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 3 વર્ષના રોડમેપને ફાઇનલ કરવામાં આવ્યો છે. જેને શું નામ અપાયું છે❓
*✔ઉત્કર્ષ-2022*
●નવી ટેકનોલોજીના વધતા પ્રમાણને જોતા પ્રસાર ભારતીએ કોની સાથે MoU કર્યા❓
*✔IIT કાનપુર*
●ATCTE નું પૂરું નામ શું❓
*✔ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન*
●કેન્દ્ર સરકારે માનવશરીરની સંપૂર્ણ સમજૂતી માટે બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર કરી એટલાસ લોન્ચ કર્યો.તેનું નામ શું છે❓
*✔માનવ*
●ફિલ્મ 'ગલીબોય'ને 23મા બુચિયોન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બેસ્ટ એશિયન ફિલ્મ માટે નેટવર્ક ફોર પ્રમોશન ઓફ એશિયન સિનેમા એવોર્ડ મળ્યો. આ ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું છે❓
*✔જોયા અખ્તર*
●બ્લુમબર્ગની ધનિકોની યાદી👇🏻
*✔પ્રથમ જેફ બેઝોસ (એમેઝોન) (8.62 લાખ કરોડ)*
*✔બીજા નંબરે બર્નાડ આર્નોલ્ટ(LVMH) (7.45 લાખ કરોડ)*
*✔ત્રીજા નંબરે બિલ ગેટ્સ(માઈક્રોસોફ્ટ) (7.38 લાખ કરોડ)*
*✔મુકેશ અંબાણી(રિલાયન્સ) 3.62 લાખ કરોડ રૂપિયા સાથે 13મા નંબરે*
●ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના ચેરમેન કોણ છે❓
*✔એ.એ.યુસુફ*
●આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ફાંસી રદ કરાવવામાં ભારત વતી દલીલો કયા વકીલે કરી❓
*✔હરીશ સાલ્વે*
●2020નો ટી-20 વર્લ્ડકપ ક્યાં રમાશે❓
*✔ઓસ્ટ્રેલિયા*
●ભારતની શૂટર ખેલાડી ઇલાવેનિલ વાલારિવ ક્યાંની છે❓
*✔અમદાવાદ*
●તાજેતરમાં કયા બે ખેલાડીઓને ભારતીય રમત મંત્રી કિરણ રિજ્જુએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા❓
*✔મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્ના*
●દેશની ભૂતપૂર્વ એથ્લેટ અને ઓલિમ્પિયન પીટી ઉષાને ઇન્ટરનેશનલ એથ્લેટીક્સ ફેડરેશન દ્વારા કયો એવોર્ડ અપાશે❓
*✔વેટરન પીન*
●ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન કોચ ટ્રેવર બેલિસ IPLની કઈ ટીમના કોચ બન્યા❓
*✔સનરાઈઝર્સ હૈદરાબાદ*
●ફુટબોલની એશિયાની સૌથી જૂની ટુર્નામેન્ટ કઈ❓
*✔ડુરંડ કપ*
*✔1888માં પ્રારંભ થયો હતો*
●આફ્રિકા ખંડના કયા દેશમાં ઈબોલા રોગના કારણે WHO દ્વારા વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરાઈ❓
*✔કોંગો*
●તાબોર એથ્લેટીક્સ મીટમાં કઈ ભારતીય એથ્લિટે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો❓
*✔હિમા દાસ*
https://t.me/jnrlgk
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન