સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*💥GK🔟💥*

1⃣ભવાઈની શરૂઆત કરનાર
*અસાઈત ઠાકર*

2⃣મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે
*જામનગર*

3⃣માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ક્યાં આવેલું છે
*સિદ્ધપુર*

4⃣પેરિસ કઈ નદીના કિનારે આવેલું છે
*સેન નદી*

5⃣શીખ ધર્મના સ્થાપક
*ગુરુ નાનક*

6⃣ક્ષ-કિરણોના શોધક
*રોન્ટજન*

7⃣સબમરીનની શોધ કોણે કરી
*બુસનેલ*

8⃣ભારતને સોને કી ચીડિયા કોણે કહ્યું છે
*રોબર્ટ ક્લાઈવ*

9⃣ગુજરાતનું સૌથી મોટું બંદર
*કંડલા*

🔟સાત એકાંકી કૃતિ કોની છે
*તારક મહેતા*

https://t.me/jnrlgk


💥💥
*💥GK10💥*

1⃣ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી
*1949*

2⃣ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી
*ભિલ્લમાલ*

3⃣સુરખાબનગર રણ ક્યાં આવેલ છે
*કચ્છ*

4⃣રોમ શહેર કઈ નદી કિનારે વસેલું છે
*ટાયબર*

5⃣કોલટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે
*તમિલનાડુ*

6⃣ગુજરાતનો સૌથી મોટો મેળો
*વૌઠા*

7⃣મોરનાં ઈંડા કૃતિ કોની છે
*કૃષ્ણલાલ શ્રીધરાણી*

8⃣હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*પાટણ*

9⃣ગુજરાતમાં વેદ મંદિરોની સ્થાપના કોણે કરી હતી
*સ્વામી ગંગેશ્વરાનંદજી*

🔟બ્રિટિશ વડાપ્રધાનના સરકારી નિવાસસ્થાનનું નામ શું છે
*ડાઉનિંગ સ્ટ્રીટ*

https://t.me/jnrlgk


💥💥
*💥GK🔟💥*

1⃣અમેરિકાના પ્રમુખનું ખાનગી નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે
*બ્લેર હાઉસ*

2⃣વિશ્વ સાક્ષરતા દિવસ કઈ તારીખે ઉજવાય છે
*8 સપ્ટેમ્બર*

3⃣શરીરના અંગોનું અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે
*ફીઝિયોલોજી*

4⃣મિથ્યાભિમાન કોની કૃતિ છે
*દલપતરામ*

5⃣પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી
*2007*

6⃣ગુજરાતમાં ધોરળ પક્ષી કયા જિલ્લામાં જોવા મળે છે
*કચ્છ*

7⃣વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આવેલ છે
*ભરૂચ*

8⃣ઈરાનનું વિપુલ તેલ ખનીજવાળું ક્ષેત્ર કયું છે
*આબાદાન*

9⃣લંડનમાં પાર્લામેન્ટ પર આવેલ ટાવર
*બીગબેન*

🔟વિશ્વ ક્ષય દિવસ
*24 માર્ચ*

https://t.me/jnrlgk


💥💥
*GK🔟*

1⃣જાત-જતીન નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે
*બિહાર*

2⃣એસ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે
*લૉન ટેનિસ*

3⃣ગુજરાતમાં સૌથી મોટી ઔધોગિક વસાહત ક્યાં આવેલી છે
*અંકલેશ્વર*

4⃣થોડાં આંસુ થોડાં ફૂલ કોની કૃતિ છે
*જયશંકર સુંદરી*

5⃣ઇંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા
*માહિપતરામ નીલકંઠ*

6⃣સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર
*પાલિતાણા*

7⃣સંપૂર્ણ ક્રાંતિ સૂત્ર કોણે આપ્યું હતું
*જયપ્રકાશ નારાયણ*

8⃣ચીનની સંસદનું નામ શું છે
*નેશનલ પીપલ્સ કોંગ્રેસ*

9⃣સાત ટેકરીઓનું શહેર
*રોમ*

🔟વિશ્વ આરોગ્ય દિવસ
*7 એપ્રિલ*

https://t.me/jnrlgk

💥💥
*GK🔟*

1⃣નવી દુનિયા કયા દેશને કહે છે
*અમેરિકા*

2⃣ચાઇનામેન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે
*ક્રિકેટ*

3⃣જનમટીપ કોની કૃતિ છે
*ઈશ્વર પેટલીકર*

4⃣નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ ક્યાં આવેલ છે
*જૂનાગઢ*

5⃣ગુજરાત વિધાનસભાનું નામ
*વિઠ્ઠલભાઈ પટેલ ભવન*

6⃣ઈરાનનું જૂનું નામ
*પર્શિયા*

7⃣ઘાનાનું જૂનું નામ
*ગોલ્ડ કોસ્ટ*

8⃣પોયરૂ રામા રાવ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે
*કબડ્ડી*

9⃣ઓલિમ્પિકમાં વોલીબોલ રમતનો સમાવેશ કયા વર્ષે થયો
*1964*

🔟ધમાન નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલુ છે
*પંજાબ*

https://t.me/jnrlgk

💥💥
*GK🔟*

1⃣કુસુમમાળા કોની કૃતિ છે
*નરસિંહરાવ દિવેટિયા*

2⃣ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી
*2008*

3⃣who lives if India dies કોણે કહ્યું હતું
*જવાહરલાલ નહેરુ*

4⃣મહેલોનું શહેર
*કોલકાતા*

5⃣બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે
*કથ્થક*

6⃣અલગારી રખડપટ્ટી કોની કૃતિ છે
*રસિક ઝવેરી*

7⃣કસ્તુરબાને જેલમાં શિક્ષણ આપનાર
*પૂર્ણિમાબેન પકવાસા*

8⃣પંતજલી યોગપીઠ ક્યાં આવેલી છે
*ઉત્તરાખંડ રાજ્યના હરદ્વારમાં*

9⃣મ્યાનમારનું જૂનું નામ
*બર્મા*

🔟ડચ ઇસ્ટ ઇન્ડીઝ કયા દેશનું જૂનું નામ છે
*ઇન્ડોનેશિયા*

https://t.me/jnrlgk

💥💥
*GK🔟*

1⃣યુરોપનું કોકપીટ કોને કહેવામાં આવે છે
*બેલ્જિયમ*

2⃣1 ફૂટ=..........ઇંચ થાય
*12 ઇંચ*

3⃣મેનમેઇડ ટેકસટાઇલ રિસર્ચ એસોસિએશન ક્યાં આવેલ છે
*સુરત*

4⃣સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ક્યાં આવેલ છે
*દિલ્હી*

5⃣હીરા ભાગોળ ક્યાં આવેલ છે
*ડભોઇ*

6⃣રાધામોહન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે
*પોલો*

7⃣સરકારના કાયદાકીય સલાહકારને શું કહેવામાં આવે છે
*એટર્ની જનરલ*

8⃣અમૂલ ડેરીના સ્થાપક
*ત્રિભોવનદાસ પટેલ*

9⃣વસ્તુપાલને ગુજરાતના મહાઅમાત્યનું પદ આપનાર રાજા
*વિસળદેવ વાઘેલા*

🔟તાઓ ધર્મનો ધર્મગ્રંથ કયો છે
*તેહકિંગ*

https://t.me/jnrlgk

💥💥
[23/06, 8:01 pm] Nikki: *GK🔟*

1⃣ક્લાસિક્સ ધર્મગ્રંથ કયા ધર્મનો છે
*કોન્ફ્યુશિયસ*

2⃣લોલકનો નિયમ કોણે શોધ્યો
*ગેલિલિયો*

3⃣રેડીયોની શોધ કોણે કરી
*જી.માર્કોની*

4⃣પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી
*1872*

5⃣ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે
*લોકકલા*

6⃣નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલ છે
*દિલ્હી*

7⃣ઓસ્ટ્રેલિયાની રાજધાની
*કેનબરા*

8⃣જૈન ધર્મનો ધર્મગ્રંથ
*કલ્પસૂત્ર*

9⃣શીતળાની રસીના શોધક
*એડવર્ડ જેનર*

🔟વિટામિન બી ના શોધક
*ઇઝમેન*

https://t.me/jnrlgk

💥💥
[23/06, 8:10 pm] Nikki: *GK🔟*

1⃣ભારતીય નિકાસ-આયાત બેંકની સ્થાપના ક્યારે થઈ હતી
*1 જાન્યુઆરી, 1982*

2⃣આજવા ડેમ કોણે બંધાવ્યો હતો
*મહારાજા સયાજીરાવ ગાયકવાડ*

3⃣નવમી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું
*વિજ્ઞાન અને ટેક્નોલોજી*

4⃣ઈટાલીના શેરબજારનો ઇન્ડેક્સ
*મિબ્તેલ*

5⃣ઇટાલીની રાજધાની
*રોમ*

6⃣ગ્રીસની રાજધાની
*એથેન્સ*

7⃣રાજકુમારી ચેલેન્જ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે
*ટેબલ ટેનિસ*

8⃣પ્રથમ મેગ્સેસે એવોર્ડ જીતનાર ગુજરાતી
*ઇલાબહેન ભટ્ટ*

9⃣સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી
*ભાદર*

🔟અખિલ હિંદ મહિલા પરિષદની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી
*1947માં અમદાવાદ ખાતે*

https://t.me/jnrlgk

💥💥
[23/06, 8:17 pm] Nikki: *GK🔟*

1⃣ચોથી પંચવર્ષીય યોજનામાં શેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું
*ગરીબી હટાવો*

2⃣થાઈલેન્ડ શેરબજારનો ઇન્ડેક્સ
*સેટ*

3⃣કેનેડાની રાજધાની
*ઓટાવા*

4⃣જમૈકાની રાજધાની
*કિંગસ્ટન*

5⃣સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે
*ફુટબોલ*

6⃣પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ગુજરાતી ખેલાડી
*સુધીર પરબ*

7⃣પ્રથમ ગુજરાતી ક્રિકેટર
*કિરણ મોરે*

8⃣રવિશંકર રાવળનું જન્મસ્થળ
*ભાવનગર*

9⃣દક્ષિણ આફ્રિકાની રાજધાની
*પ્રિટોરિયા*

🔟કામસૂત્ર કોણે લખ્યું છે
*વાત્સ્યાયન*

https://t.me/jnrlgk

💥💥
[23/06, 8:24 pm] Nikki: *GK🔟*

1⃣ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં સ્થપાઈ હતી
*સુરત*

2⃣વર્ષા અડાલજાનું જન્મસ્થળ
*મુંબઈ*

3⃣ભાવના પરીખ કઈ રમત સાથે સંકળાયેલ છે
*ખોખો*

4⃣ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલ છે
*રાજપીપળા*

5⃣વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું
*1957*

6⃣નેપાળની રાજધાની
*કાઠમંડુ*

7⃣ઓમાનની રાજધાની
*મસ્કત*

8⃣ઓખાહરણ કોની કૃતિ છે
*પ્રેમાનંદ*

9⃣વેદાંત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી
*1825*

🔟આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતી ફિલ્મ
*કંકુ*

https://t.me/jnrlgk

💥💥
*GK🔟*

1⃣ચંદ્રકાન્ત બક્ષીનું જન્મસ્થળ
*પાલનપુર*

2⃣ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ
*વીરપુર*

3⃣અયોધ્યા કઈ નદી કિનારે વસેલું છે
*સરયૂ*

4⃣પાકિસ્તાનની રાજધાની
*ઇસ્લામાબાદ*

5⃣સૌપ્રથમ ગુજરાતમાં ટેલીવિઝનની શરૂઆત
*15 ઓગસ્ટ,1975ના રોજ ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર પરથી*

6⃣આઝાદ હિંદ સરકારની સ્થાપના
*1943*

7⃣મદુરાઈ કઈ નદી કિનારે વસેલું છે
*વૈગઈ*

8⃣રૂમેટિઝમ શાને લગતો રોગ છે
*સાંધાને લગતો*

9⃣સૌથી ઝડપથી ઉડનારું પક્ષી
*ફ્રિગેટ*

🔟સૌથી વધુ રંગીન પક્ષી
*પીઠા*

https://t.me/jnrlgk

💥💥
1.કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે
A. મધુરાય
B. ધ્રુવ ભટ્ટ
C. અમૃતલાલ વેગડ
D. રઘુવીર ચૌધરી

2.કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો
A. ગૌરીશંકર જોષી
B. જયંત પાઠક
C. સુરેશ દલાલ
D. સ્વામી આનંદ

3.સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી ! તમે કિયા પટારે મેલી મારા...'ના રચયિતાનું નામ જણાવો.
A. બ.ક.ઠાકોર
B. વિનોદ જોશી
C. મકરંદ દવે
D. જયંત પાઠક

4.યુગમુર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.
A. શિયાણી
B. રાજપીપળા
C. શિનોર
D. નડિયાદ

5.ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે
A. પ્રેમાનંદ
B. દયારામ
C. અખો
D. દલપતરામ

6.'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે
A. ગુજરાતનો નાથ
B. પૃથ્વીવલ્લભ
C. પાટણની પ્રભુતા
D. જય સોમનાથ

7.ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા
A. જ્યોતીન્દ્ર દવે
B. કનૈયાલાલ મુનશી
C. રામનારાયણ પાઠક
D. ઉમાશંકર જોશી

8.'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
A. નારાયણ દેસાઈ
B. સુરેશ દલાલ
C. રાજેન્દ્ર શાહ
D. ઈશ્વર પેટલીકર

9.પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
A. ફિલસુફ
B. મકરંદ
C. હિમાચલ
D. સૌજન્ય

10.સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે
A. 4
B. 5
C. 2
D. 3

11.'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે
A. સિતાંશુ યશચંદ્ર
B. યશવંત શુક્લ
C. ધીરુભાઈ ઠાકર
D. અમૃતલાલ યાજ્ઞિક

12.'ગ્રામલક્ષ્મી'ના લેખક કોણ
A. બ.ક.ઠાકોર
B. રાજેન્દ્ર શાહ
C. ક.મા.મુનશી
D. ર.વ.દેસાઈ

13.'રસ્તો કરી જવાના'-ગઝલના રચયિતા કોણ છે
A. અમૃત ઘાયલ
B. આદિલ મન્સુરી
C. મરીઝ
D. બરકત વિરાણી

14.નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે
A. ગુજરાત વિદ્યાપીઠ
B. ગુજરાત સાહિત્ય અકાદમી
C. ગુજરાત સાહિત્ય સભા
D. ગુજરાત સાહિત્ય પરિષદ

15.મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી."
A. નાકર
B. દયારામ
C. ભાલણ
D. પ્રેમાનંદ

16.'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે
A. ભારતના પ્રારંભિક ઇતિહાસ
B.1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
C. અસહકાર આંદોલન
D. હિન્દ છોડો લડત

17.કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.
A. ઉમાશંકર નર્મદાશંકર જોષી
B. ઉમાશંકર ભવાનીશંકર જોષી
C. ઉમાશંકર આત્મારામ જોષી
D. ઉમાશંકર જેઠાલાલ જોષી

18.નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવી
A. સવાયા ગુજરાતી
B. પાટણની પ્રભુતા
C. ભગ્ન પાદુકા
D. મુનશીનું મનોમંથન

19.'ઉચ્ચ શિક્ષણ : ચિંતા અને ચિંતન' પુસ્તકના લેખક કોણ
A. દાઉદભાઈ ઘાંચી
B. પ્રા. નિરંજન દવે
C. ડો.ચંદ્રકાન્ત મહેતા
D. ડો.ગુણવંત શાહ

20.'ભટનું ભોપાળું' નાટક કોણે લખ્યું છે
A. નર્મદ
B. નંદશંકર મહેતા
C. નવલરામ પંડ્યા
D. મૂળજી ભટ્ટ

https://t.me/jnrlgk

💥રણધીર💥
*સામાન્ય જ્ઞાન*

વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે
*અરવલ્લી*
કોને 'સોનેરી નગરી' કહે છે
*જેસલમેર*
સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે
*આડંદી*
બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે
*મેંગેનીઝ*
જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે
*ઋષભદેવ(આદિનાથ)*
'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે
*બૌદ્ધ*
ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો
*હર્ષવર્ધન*
હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા
*વ્યોમેશચંદ્ર બેનરજી*
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા
*શ્રી કેશવરાવ હેડગેવાર*
ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ
*1950*
હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે
*રૂપનારાયણપુર*
એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી
*ભારત-લંડન*
'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે
*લોખંડ અને પોલાદ*
કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા
*1996*
કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું
*1966*
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા
*શ્રી રાજીવ ગાંધી*
રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે
*દહેરાદૂન*
નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે
*કોલકાતા*
ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે
*CBFC*
ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે
*જૈન*
મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે
*ઉનાવા*
ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો
*બહાદુરશાહ*
ગુજરાતનું પ્રથમ સામયિક કયું
*બુદ્ધિપ્રકાશ*
બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે
*મેનામ*
ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી
*ઈંગ્લેન્ડ*
સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........
*જ્યોર્જ વોશિંગટન*
ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા
*ચીન*
તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે
*બૌદ્ધ*
સૌથી વધુ બેટવાળો દેશ કયો છે
*ઇન્ડોનેશિયા*
હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે
*નાઇટ્રોજન*
પપૈયામાંથી કયું વિટામિન મળે છે
*એ*
'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર
*વાગભટ્ટ*
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે
*લખનૌ*
યુ.એન.નો સ્થાપના દિન કયો છે
*24 ઓક્ટોબર*
યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા
*ટ્રીગ્વેલી*
ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો
*જવાહરલાલ નહેરુ*
મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે
*ઍરેબિક*
ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ
*20.22 મીટર*
કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે
*સી.કે.નાયડુ*
'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે
*A*
'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે
*A/c*
કાળું નાણું એટલે......
*બિનહિસાબી નાણું*
મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે
*જમણેરી*
કોને 'વૉક-આઉટ' કહે છે
*વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*
ફૂટબોલની રમતમાં પ્રત્યેક દાવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે
*પ્લેસ કીક*
જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે
*ટેમ્પલટન*
કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે
*આંતરરાષ્ટ્રીય*
ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે
*જાવા*
વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે
*કોબોલ*
*GK🔟*

1⃣કનૈયાલાલ મુનશીનું જન્મસ્થળ
*ભરૂચ*

2⃣ઇઝરાયેલની રાજધાની
*જેરુસલેમ*

3⃣અફઘાનિસ્તાનની રાજધાની
*કાબુલ*

4⃣ભારતમાં સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર
*નીલમ સંજીવ રેડ્ડી*

5⃣દત્તાત્રેય કાલેલકરનું જન્મસ્થળ
*મહારાષ્ટ્ર રાજ્યના સતારા*

6⃣ભારતની રાષ્ટ્રીય નદી
*ગંગા*

7⃣ગુજરાતમાં સૌપ્રથમ એમ.એ.ની પદવી મેળવનાર
*અંબાલાલ દેસાઈ*

8⃣ઈરાનની રાજધાની
*તેહરાન*

9⃣ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઈ હતી
*1913*

🔟એલેકઝાન્ડર ફાર્બસ સાહેબનું જન્મસ્થળ
*લંડન*

https://t.me/jnrlgk

💥💥
*GK🔟*

1⃣માર્લે-મિંટો સુધારો
*1909*

2⃣નાઈલની ભેટ તરીકે ઓળખાતો દેશ
*ઇજિપ્ત*

3⃣લજ્જા પુસ્તકના લેખિકા
*તસ્લિમા નસરીન*

4⃣ગુજરાતમાં સૌપ્રથમ દવાની ફેકટરી ક્યાં સ્થપાઈ હતી
*વડોદરા*

5⃣હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશનની સ્થાપના
*1928*

6⃣ન્હાનાલાલ દલપતરામનું જન્મસ્થળ
*અમદાવાદ*

7⃣રોલેક્ટ એક્ટ ક્યારે પસાર થયો
*1919*

8⃣લોથલની શોધ કરનાર પુરાતત્વશાસ્ત્રી
*ડો.એસ.આર.રાવ*

9⃣સૌથી લાંબું જીવનાર પ્રાણી
*કાચબો*

🔟વિશ્વ ભારતીની સ્થાપના
*1912*

https://t.me/jnrlgk

💥💥
*GK🔟*

1⃣મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી
*ડિસેમ્બર,1906*

2⃣સરસ્વતીચંદ્ર મહાનવલના લેખક
*ગોવર્ધનરામ ત્રિપાઠી*

3⃣હેગિંગ ગાર્ડન ક્યાં આવેલો છે
*મુંબઈ*

4⃣ઈંગ્લેન્ડના બગીચા તરીકે ઓળખાય છે
*કેન્ટ*

5⃣બેલુર મઠની સ્થાપના
*1887*

6⃣ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ચેકડેમો આવેલા છે
*રાજકોટ*

7⃣પિંઢારાઓનો નાશ કરી શાંતિ સ્થાપનાર
*લોર્ડ હેસ્ટિંગ્સ*

8⃣વૃંદાવન ગાર્ડન ક્યાં આવેલું છે
*મૈસૂર*

9⃣1 એકર=...........હેક્ટર થાય.
*0.405*

🔟ભારતના મસાલાના શહેર તરીકે .......ને ઓળખવામાં આવે છે
*ઊંઝા*

https://t.me/jnrlgk

💥💥
*GK🔟*

1⃣હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો
*ધંધુકા*

2⃣ખાલસા નીતિનો અમલ કોણે કર્યો હતો
*લોર્ડ ડેલહાઉસી*

3⃣માલસામોટ વિહાર ધામ કયા જિલ્લામાં આવેલું છે
*ભરૂચ*

4⃣પ્રકાશનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે
*ઓપ્ટિક્સ*

5⃣વિશ્વ કેન્સર દિવસ
*10 એપ્રિલ*

6⃣રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ
*સામ પિત્રોડા*

7⃣અમર પેલેસ ક્યાં આવેલો છે
*વાંકાનેર*

8⃣જીવનમાંગલ્યના કવિ તરીકે કોણે ઓળખવામાં આવે છે
*ઝીણાભાઈ દેસાઈ*

9⃣ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલ છે
*વડોદરા*

🔟જૂનાગઢના નવાબનો મહેલ ક્યાં આવેલ છે
*ચોરવાડ*

https://t.me/jnrlgk

💥💥
1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ

2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન

3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)............માટે વપરાય છે.
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે
D. છબીઓ લેવા

5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે
A. નવી દિલ્હી
B. મોહાલી
C. કોચીન
D. મુંબઈ

6."Googol" શું છે
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ

7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે
A. GSAT-7
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT

8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1
C. આર્યભટ્ટ
D. ભાસ્કર

9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ
D. આકાશ

10.ચંદ્ર માટેના ઈસરો (ISRO)ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે
A. ચંદ્રયાન-2
B. ચંદ્રયાન-3
C. રોવર લેન્ડર-2
D. લ્યુનાર મિશન-2

11.'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું
A. પોખરણ-1 પરમાણુ પરીક્ષણ
B. અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
C. અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણ
D. પોખરણ-2 પરમાણુ પરીક્ષણ

12.રશિયાએ છોડેલ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું
A. એપોલો
B. સ્પુટનિક
C. લાયકા
D. પ્રાબદા

13.ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે
A. INS કોલકાતા
B. INS વીરશક્તિ
C. INS વિક્રાંત
D. INS અરિહંત

14.ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે
A. ગંગોત્રી અને કરૂણા
B. દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
C. વિક્રાંત અને વિક્રમ
D. ત્રણેય માંથી એકપણ નહીં

15.આઈએનએસ (INS)વિક્રાંત શું છે
A. તોપ
B. એન્ટિ મિસાઈલ એરક્રાફટ
C. વિમાનવાહક જહાજ
D. સબમરીન

16.મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G,3G અને 4G જેવા શબ્દોમાં "G"નો અર્થ શું થાય છે
A. જનરેશન
B. ગ્રેવીટેશન
C. ગ્રાઉન્ડ કવરેજ
D. ગુગલ

17.અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે
A. નીલો
B. સફેદ
C. કાળો
D. કેસરી

18.ISRO દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે
A. અમદાવાદ
B. થુમ્બા
C. શ્રીહરિકોટા
D. બેંગલુરુ

19.'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મુક્યો છે
A. INSAT-4-A
B. METSAT
C. CARTOSAT
D. EDUSAT

20."સતીષ ધવન સ્પેસ સેન્ટર" કયા રાજ્યમાં આવેલું છે
A. ગુજરાત
B. આંધ્રપ્રદેશ
C. તમિલનાડુ
D. ઉત્તરાખંડ

https://t.me/jnrlgk

💥રણધીર💥


ક્વિઝ ગ્રુપ add થવા માટે whatsapp કરો દર્શન પ્રજાપતિ...

*9662101356*
*ભારતના પર્વતો અંગેની અગત્યની માહિતી:-*

●ભારતનું સૌથી ઊંચું શિખર
*K2/ગોડવીન ઓસ્ટીન*

●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ગુરુ શિખર/માઉન્ટ આબુ*

●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*

●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*મહેન્દ્રગિરિ(ઉડિશા)*

●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*

●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*ડોડાબેટ્ટા*

●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*સારામતી*

●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*સૈડલ ચોટી*

https://t.me/jnrlgk

💥રણધીર💥
ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*

ketan parmar:
1) કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા? અરવિંદ ઘોષ
2) સલ્તનતયુગીન ગુજરાત્નું સૌથી સમૃદ્ઘ બંદર કયું હ્તુ?- ખંભાત
3) અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી?- ૧૬૧૩
4) મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર કયું હતુ? – વલભી
5) દાંડીકૂચની તારીખ કઈ હતી? – ૧૨મી માર્ચ
6) ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? – ખેડા સત્યાગ્રહ
7) ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે? – રાજ્યશાસ્ત્ર
8) તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું?- રામચંદ્ર પાંડુંરંગ ટોપે
9) ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? – ગાંધીજી
10) ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો?- તાત્યા ટોપે
11) ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ છે? – મોતીભાઈ અમીન
12) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?- સહજાનંદ સ્વામી
13) ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ?- વૈજ્ઞાનિક
14) ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો?-ઝંડુ ભતજી
15) ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ઘ મેળો કયા સ્થળે ભરાય છે? – ગિરનારની તળેટીમાં
16) ગુરૂ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે? – અષાઢ
17) ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં થાય છે?- ભાદરવો
18) ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો? – નવરાત્રી
19) ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે?- સીદી
20) રૂડાની વાવ ક્યા આવેલી છે? – ગાંધીનગર

1) કઈ સંધિ અનુસાર અમેરિકા સ્વંતત્ર દેશ જાહેર થયો? – પેરિસ સંધિ
2) કઈ સંધિને કારણે જર્મનીનું વિભાજન થયું- વર્સેલ્સની સંધિ
3) બીજા વિશ્વયુદ્ઘમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો?- ૬૧
4) સોક્રેટિસ,પ્લેટો અને એરિસ્ટોટલ જેવા ચિંતકો કોણે આપ્યા? – ગ્રીસ
5) પ્રથમ વિશ્વયુદ્ઘના અંતે શાંતિ જાળવવા કઈ સંસ્થાની સ્થાપના થઈ?- લીગ ઓફ નેશન્સ
6) ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? – અમદાવાદ (ગુજરાત વિદ્યાપીઠ)
7) ભારતના એંટવર્પ તરીકે કયું શહેર જાણીતું છે?- સુરત
8) ગિરનાર પર્વત કયા પ્રકારનો ખડક છે? – અગ્નિકૃત
9) મુક્તેશ્વર બંધ કઈ નદી પર આવેલો છે? – સરસ્વતી
10) ગુજરાતમાં સૌપ્રથમ વીજળી આધારિત ટ્રેન ક્યા શરૂ થઈ?- અમદાવાદ્થી મુંબઈ

આજના ક્વિઝ ગ્રુપના પ્રશ્નો
1) ગેટ વે ઓફ કાઠિયાવાડ કોને કહેવાય છે?- બોટાદ
2) ટાઈલ્સ બનાવવાની ફેક્ટરી સૌથી વધુ કયા સ્થળે છે?- મોરબી
3) કલોલથી વાપી વચ્ચેનો ઔદ્યોગિક વિસ્તાર કયા નામે ઓળખાય છે? – ગ્રીન કોરીડોર
4) દીપકલા ઉદ્યાન ક્યાં આવેલો છે?- સાપુતારા
5) જામનગર કઈ બે નદીના સંગમ પર આવેલુ છે?- નાગમતી અને રંગમતી
6) જામકંડોરણા તાલુકો કયા જિલ્લા મા આવેલો છે?- રાજકોટ
7) ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામા છે? – કચ્છ
8) મલ્લિનાથની પ્રતિમા ક્યાં આવેલી છે? – ભોંયણી
9) રણમલ તળાવ ક્યાં આવેલુ છે?- જામનગર
10) ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો?- વૌઠા
11) ગુજરાતનુ સૌથી મોટુ વિન્ડફાર્મ કયુ? – લાંબા
12) પાતાળકૂવાઓ સૌથી વધારે કયા જિલ્લામા છે?- સુરેન્દ્રનગર
13) સેલોર વાવ ક્યાં આવેલી છે?- ભદ્રેશ્વર
14) મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલુ છે?- ગોધરા
15) અમદાવાદ ના દૂષિત પાણીના નિકાલ માટેનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં આવેલો છે?- પીરાણા
16) ગુજરાતમા સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાઈ હતી? – વલ્લભ વિદ્યાનગર
17) સુકભાદર નદી ક્યાંથી નીકળે છે?-ચોટીલા પાસેથી
18) કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમા ઠાલવવામા આવે છે? – વડોદરા
19) રાસ્કા વિયર પરિયોજના કઈ નદી પર છે? – મહી
20) નવલખા મંદિર ક્યાં આવેલુ છે?- ઘુમલી
21) જયસિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલુ છે? – વડોદરા
22) આમલી અગિયારસનો મેળો ક્યાં યોજાય છે? – દાહોદ
23) ગુજરાતમા ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનુ ઘેટું પ્રખ્યાત છે? – પાટણવાડી
24) પટારા માટે કયુ સ્થળ પ્રખ્યાત છે? – ભાવનગર
25) વડિયા પેલેસ ક્યાં આવેલો છે? – રાજપીપળા
26) રોણિયો બેટ ક્યાં આવેલો છે? – ભાવનગર
27) અમદાવાદ અને ખેડા જિલ્લાને કઈ નદી અલગ કરે છે? – સાબરમતી
28) જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે? – સિદ્ઘપુર
29) લાલા લજપતરાય બાગ ક્યાં આવેલો છે? – સુરત
30) વડવાળી વાવ ક્યાં આવેલી છે? – ખંભાત
31) આઝાદી મળી તે પહેલા ગુજરાતમા કઇ બે સિંચાઇ યોજનાઓ હતી? – હાથમતી અને ખારીકટ કેનાલ
32) સૌરાષ્ટ્ર મા હિંગોળગઢ ની ટેકરીઓને શાનુ બિરૂદ મળેલ છે? – માથેરાનની ટેકરીઓ
33) ગુજરાતમા સૌપ્રથમ કયા શહેરને પાઈપલાઈન દ્ધારા ગેસ પૂરો પાડવામા આવ્યો છે? – વડોદરા
34) અંતિમ-વિરામ મુક્તિધામ ક્યા આવેલ છે? – સિદ્ઘપુર
35) વડોદરામા કાર્યરત બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે? – ઉદ્યાનપરી
36) અમદાવાદ ના મોતીશાહ મહેલ ને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક કયા મુખ્યમંત્રીએ જાહેર કરેલ? – બાબુભાઈ પટેલ
37) સૌરાષ્ટ્ર મા સૌપ્રથમ રેલવેની શરૂઅાત કયારે અને કયા બે સ્ટેશનો વચ્ચે થઇ?- ૧૮૮૦
ભાવનગર થી વઢવાણ
અમારા વોટ્સએપ ગ્રુપમા જોડાવા માટે ૯૦૩૩૯૦૧૩૯૭ પર
મેસેજ કરો

આજની ક્વિઝ ગ્રુપના પ્રશ્નો
1) નાની-મોટી પનોતીનુ મંદિર ક્યાં
આવેલુ છે?- જીઓરપાટી ગામ પાસે (નર્મદા)
2) ગુજરાતનાં પ્રથમ પ્રધાનમંડળમા કુલ કેટલા પ્રધાનો હતા? ૧૨
3) ગુજરાતનાં પ્રથમ પ્રધાનમંડળની શપથવિધિ ક્યાં થઈ હતી? – સાબરમતી આશ્રમ
4) મહેમદાવાદમા ગુજરાત કોંગ્રેસે એક સભા બોલાવી જેમા મુંબઈ ના સ્થાને કેટલા રાજ્યો બનાવવાની ભલામણ થઈ? -૩
5) અમદાવાદમા હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી હતી?- મગનભાઈ પટેલ
6) હિંદ છોડો પ્રચાર માટે મુંબઈમા કોણે ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભુ કર્યુ? – ઉષા મહેતા
7) હિંદ છોડો આંદોલન વખતે ગાંધીજી ના ધરપકડ ના સમાચાર કયા કોડ શબ્દ દ્ધારા પ્રસાર થવા લાગ્યા? – પેંટાલૂન
8) ભારતના ઈતિહાસમા ઓગસ્ટ ક્રાંતિ કોને કહેવાય? – હિંદ છોડો ચળવળ
9) ગાંધીજી ના વ્યક્તિગત સત્યાગ્રહ મા ભાગ લેનારા ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? – બાબુભાઈ પટેલ
10) દાંડીયાત્રાના શહીદ કોણ હતા?- વિઠ્ઠ્લભાઈ લલ્લુભાઈ
11) દાંડીયાત્રા શરૂ થયા પહેલા કોની ધરપકડ થઇ અને ક્યાંથી?- સરદાર પટેલ રાસ ગામ
12) ગાંધીજી એ ક્યાંથી ટૂંકા વસ્ત્રો પહેરવાની પ્રતિજ્ઞા લીધી? – ૩૧ માર્ચ ૧૯૨૧ના રોજ વિજયવાડા અધિવેશનમાં
13) ગાંધીજી પ્રથમ વાર આફ્રિકા ગયા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા? – ડરબન
14) હિંદ સેવક સમાજ છોડીને કયા મહાનુભાવ હોમરૂલ લીગમા જોડાયા?- ઈંદુલાલ યાજ્ઞિક
15) અભિનવ ભારત સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? – વીર સાવરકર
16) અભિનવ ભારત સંસ્થા ની શાખા ગુજરાતનાં કયા શહેરમા છે?- વડોદરા
17) ૧૯૨૧ના અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? – હકીમ અજમલખાન
18) ૧૯૦૨ના અમદાવાદ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? – સુરેન્દ્રનાથ બેનર્જી
19) ૧૯૦૨ના અમદાવાદ કોંગ્રેસ અધિવેશનના સ્વાગતાધ્યક્ષ કોણ હતા? – અંબાલાલ સાકરલાલ દેસાઈ
20) કનૈયાલાલ મુનશી કયા અધિવેશનમાં સ્વયંસેવક તરીકે જોડાયા? અમદાવાદ ૧૯૦૨
21) નાનાસાહેબ શિહોરમા ગોમતેશ્વર મહાદેવના મંદિરમા કયા નામે રહ્યા હતા? – દયાનંદ સરસ્વતી
22) મુંબઈ ની ગરીબોની કેળવણી ઉત્તેજક સંસ્થા એ કયા ગુજરાતીની મદદથી પાઠ્યપુસ્તકોની શ્રેણી તૈયાર કરી હતી? – રણછોડલાલ ઝવેરી
23) ૧‍૮૫૭ સંગ્રામ વખતે ગોધરા અને ઝાલોદની તિજોરી કોણે લૂંટી હતી?- તાત્યા ટોપે
24) સૌરાષ્ટ્રમા સૌપ્રથમ પોસ્ટઓફિસ ક્યાં સ્થપાઈ હતી? – ધોલેરા ,ઈ.સ ૧૮૨૪
25) હાથમા દંડો બગલમા મોઈ,હવેલી લેતા ગુજરાત ખોઈ આ કોના માટે કહેવાયુ છે? – પેશવાનો સુબો શેલુલકર
26) ગુલામી કરાર ક્યાં થયો હતો?= ખંભાત
27) પૂનાના પેશ્વાઓનો ગુજરાતમા છેલ્લો રાજા કોણ હતો? – આબા શેલુલકર
28) ગુજરાતના ઈતિહાસનો અકબર કોણ કહેવાય? - મહમદ બેગડૉ
29) સયાજીરાવ ગાયકવાડ નુ મૂળ નામ? – ગોપાળરાવ
30) કયા શાસકની રાણી અસનિએ અમદાવાદ ખાતે રાણી સીપ્રીની મસ્જિદ બનાવી હતી? – મહમદ બેગડૉ
31) મુઘલ બાદશાહ બાબરે ભારત પર આક્રમણ કર્યુ ત્યારે ગુજરાતમા કોનુ શાસન હતુ? – મુઝફ્ફરશાહ બીજો
32) અકબરને ગુજરાત પર ચઢાઈ કરવાનુ આમંત્રણ કોણે આપ્યુ? – વજીર ઈતિમાદખાન
33) ૧૭૩૧નુ ડભોઇ નુ યુદ્ધ કોની વચ્ચે થયુ? – બાજીરાવ પ્રથમ અને ત્ર્યંબકરાવ
34) ગુજરાતનાં કયા રાજાને રંગીન મીજાજી કહેવાય છે?- કર્ણદેવ વાઘેલા
35) અલ્લાઉદીન ખીલજીએ કર્ણદેવ બીજાની કઇ રાણીને પોતાની રાણી બનાવી હતી?- કમલાદેવી
36) ગુજરાતમા બીજો સુવર્ણયુગ એટલે કોનો સમય? – વસ્તુપાળ અને તેજપાળ
37) ગિરનારના પગથિયાં કોણે બંધાવ્યા હતા?- કુમારપાળ
38) પોતાની માતાના નામ પરથી ગાંભપ નજીક સલખણપુર કોણે વસાવ્યું હતુ?- લવણપ્રસાદ
39) સિદ્ધરાજ ના મહાઅમાત્યો કોણ હતા? – મુંજાલ મહેતા અને શાંતનુ મહેતા
40) ગાંધીજીની હત્યા થઈ તે દિવસે કયો વાર હતો? – શુક્રવાર
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે ૯૦૩૩૯૦૧૩૯૭ પર મેસેજ કરો

Ilu Dabhi:
આજના ક્વિઝ ગ્રુપના પ્રશ્નો
1) કયા અધિવેશનમાં બંધારણ રચવા સૌપ્રથમ માંગણી કરાઈ?- ફૈઝપુર અધિવેશનમા
2) વિધાનસભામા પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે?- અધ્યક્ષ
3) ભારતનુ રાષ્ટ્રીય ચિન્હ શેમાથી લેવામા આવ્યુ છે?- વારાણસીના સારનાથના સ્તંભમાથી
4) બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? – ડૉ.રાજેન્દ્રપ્રસાદ
5) લોકપાલ શબ્દ સૌપ્રથમ કોના દ્ધારા પ્રયોજવામા આવ્યો હતો?- લક્ષ્મીમલ સિંધવી
6) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમા દરેક સંસદ સભ્યના મતનુ મૂલ્ય કેટલુ છે? – ૭૦૮
7) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈનવેસ્ટિગશન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?- પરસોનેલ,પેંશન & પબ્લીક ગ્રીવયન્સ
8) ભારતના બંધારણનો અનુચ્છેદ ૧(૧) શુ કહે છે? = ઈંડિયા અર્થાત ભારત અને સંઘ
9) કાયદાની નજરમા સૌ સરખા એવુ કયા અનુચ્છેદમા છે? – ૧૪
10) રાષ્ટ્રપતિ ને કયા અનુચ્છેદ અનુસાર અને કોણ શપથ લેવડાવે છે?- ૬૦ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
11) રાજ્યપાલની નિમણૂંક કોણ કરે છે?- રાષ્ટ્રપતિ
12) ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો હક કોને છે?- સંસદ
13) ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા?- સુકુમાર સેન
14) કોની સલાહથી રાજ્યમા રાષ્ટ્રપતિ શાસન લાદવામા આવે છે? – રાજ્યપાલ
15) કયા વડાપ્રધાન ના સમયમા સૌથી વધુ બંધારણીય સુધારા થયા?- ઈંદિરા ગાંધી
16) લોકસભાનુ વિસર્જન કો