*🔥સામાન્ય વિજ્ઞાન🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕ મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય છે❓
*✔️મેલેટિન*
⭕સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે❓
*✔️પિત્તળ(બ્રાસ)*
⭕હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી❓
*✔️હેન્રી કેવેન્ડીશ*
⭕શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે❓
*✔️ફેફસાં*
⭕રસોઈના સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ............. છે.❓
*✔️ટેફલોન*
⭕પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ .......... છે❓
*✔️6.5 m*
⭕ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે❓
*✔️લૂમિંગ*
⭕તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતા તેઓ સ્વયંપ્રકાશિત છે❓
*✔️ન્યુક્લિયર સંલયન*
⭕કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે❓
*✔️5%*
⭕પ્રકાશનો હવામાં વેગ ............ માઈલ્સ/સેકન્ડ❓
*✔️186000*
⭕ક્ષેપકોમાંથી કર્ણકમાં રૂધીરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે❓
*✔️દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ*
⭕કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે❓
*✔️બ્લેક બોક્ષ*
⭕ભૂકંપની નોંધ કયું સાધન લે છે❓
*✔️સિસ્મોગ્રાફ*
⭕એનિમિયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે❓
*✔️લોહ*
⭕શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે❓
*✔️નાનું મગજ*
⭕ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય❓
*✔️યુરેનિયમ*
⭕ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે❓
*✔️ફેફસા*
⭕રસીકરણ (વેક્સિનેશન)ની શોધ કોણે કરી❓
*✔️એડવર્ડ જેનર*
⭕'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં અપાય છે❓
*✔️કેન્સર*
⭕હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય❓
*✔️0.2*
⭕એમોનિયા સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા❓
*✔️ફ્રેડરીક વ્હોલર*
⭕ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
*✔️એરિસ્ટોટલ*
⭕બરફનું ગલનબિંદુ કેટલું છે❓
*✔️0° સે.*
⭕વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે❓
*✔️મીમી./સેમી. ઇંચમાં*
⭕હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે❓
*✔️20.96%*
⭕પીવાલાયક પાણીનો pH આંક❓
*✔️તટસ્થ હોય*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕ મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય છે❓
*✔️મેલેટિન*
⭕સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે❓
*✔️પિત્તળ(બ્રાસ)*
⭕હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી❓
*✔️હેન્રી કેવેન્ડીશ*
⭕શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે❓
*✔️ફેફસાં*
⭕રસોઈના સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ............. છે.❓
*✔️ટેફલોન*
⭕પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ .......... છે❓
*✔️6.5 m*
⭕ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે❓
*✔️લૂમિંગ*
⭕તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતા તેઓ સ્વયંપ્રકાશિત છે❓
*✔️ન્યુક્લિયર સંલયન*
⭕કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે❓
*✔️5%*
⭕પ્રકાશનો હવામાં વેગ ............ માઈલ્સ/સેકન્ડ❓
*✔️186000*
⭕ક્ષેપકોમાંથી કર્ણકમાં રૂધીરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે❓
*✔️દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ*
⭕કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે❓
*✔️બ્લેક બોક્ષ*
⭕ભૂકંપની નોંધ કયું સાધન લે છે❓
*✔️સિસ્મોગ્રાફ*
⭕એનિમિયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે❓
*✔️લોહ*
⭕શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે❓
*✔️નાનું મગજ*
⭕ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય❓
*✔️યુરેનિયમ*
⭕ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે❓
*✔️ફેફસા*
⭕રસીકરણ (વેક્સિનેશન)ની શોધ કોણે કરી❓
*✔️એડવર્ડ જેનર*
⭕'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં અપાય છે❓
*✔️કેન્સર*
⭕હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય❓
*✔️0.2*
⭕એમોનિયા સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા❓
*✔️ફ્રેડરીક વ્હોલર*
⭕ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
*✔️એરિસ્ટોટલ*
⭕બરફનું ગલનબિંદુ કેટલું છે❓
*✔️0° સે.*
⭕વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે❓
*✔️મીમી./સેમી. ઇંચમાં*
⭕હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે❓
*✔️20.96%*
⭕પીવાલાયક પાણીનો pH આંક❓
*✔️તટસ્થ હોય*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥પોલીસ કોન્સ્ટેબલ માટે સામાન્ય વિજ્ઞાન🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕CNGમાં મોટાભાગે કયો વાયુ હોય છે❓
*✔️મિથેન*
⭕ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે❓
*✔️સોડિયમ ક્લોરાઇડ*
⭕સૂર્યનો પ્રકાશ .................. નું સ્ત્રોત છે.
*✔️વિટામિન D*
⭕માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે❓
*✔️હાઇડ્રોક્લોરીક એસિડ*
⭕લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે❓
*✔️વિટામિન K*
⭕તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે❓
*✔️350 ગ્રામ*
⭕પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે❓
*✔️હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ*
⭕રેફ્રિજરેટમાં કુલન્ટરૂપે ............ ગેસનો ઉપયોગ થાય છે❓
*✔️એમોનિયા*
⭕બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે❓
*✔️સલ્ફયુરિક એસિડ*
⭕ચિકનગુનિયા શાનાથી થાય છે❓
*✔️ચેપી મચ્છર*
⭕પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર ...............❓
*✔️સમાન રહેશે*
⭕ધ્વનિની ઝડપ ............... માં સૌથી વધુ હોય છે❓
*✔️પિત્તળ*
⭕પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે❓
*✔️4°સે.*
⭕વિટામિન Cનું રાસાયણિક નામ ............... છે❓
*✔️એસ્કોર્બિક એસિડ*
⭕ગોબર ગેસનું મુખ્ય તત્વ .............. છે❓
*✔️મિથેન*
⭕એસિડિક ખોરાકની જાળવણી માટે ................ નો ઉપયોગ થાય છે❓
*✔️સોડિયમ બેન્ઝોનેટ*
⭕બધાં એસીડમાં કયું તત્વ હોય છે❓
*✔️હાઈડ્રોજન*
⭕હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે❓
*✔️કેલ્શિયમ ફોસ્ફેટ*
⭕મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે❓
*✔️બરોળ*
⭕કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે❓
*✔️વિટામિન A*
⭕લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે❓
*✔️100-120 દિવસ*
⭕................. ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે❓
*✔️ઇન્સ્યુલિન*
⭕કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે❓
*✔️હાઈગ્રોમીટર*
⭕હાઈડ્રોજનને સળગાવવાથી શું બનશે❓
*✔️પાણી*
⭕કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે❓
*✔️સિલ્વર આયોડાઈડ*
⭕લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે❓
*✔️સ્ફીગ્મોમેનોમીટર*
⭕લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.....❓
*✔️નાઈટ્રસ ઓક્સાઇડ*
⭕કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે❓
*✔️હિપેટાઈટીસ*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕CNGમાં મોટાભાગે કયો વાયુ હોય છે❓
*✔️મિથેન*
⭕ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે❓
*✔️સોડિયમ ક્લોરાઇડ*
⭕સૂર્યનો પ્રકાશ .................. નું સ્ત્રોત છે.
*✔️વિટામિન D*
⭕માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે❓
*✔️હાઇડ્રોક્લોરીક એસિડ*
⭕લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે❓
*✔️વિટામિન K*
⭕તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે❓
*✔️350 ગ્રામ*
⭕પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે❓
*✔️હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ*
⭕રેફ્રિજરેટમાં કુલન્ટરૂપે ............ ગેસનો ઉપયોગ થાય છે❓
*✔️એમોનિયા*
⭕બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે❓
*✔️સલ્ફયુરિક એસિડ*
⭕ચિકનગુનિયા શાનાથી થાય છે❓
*✔️ચેપી મચ્છર*
⭕પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર ...............❓
*✔️સમાન રહેશે*
⭕ધ્વનિની ઝડપ ............... માં સૌથી વધુ હોય છે❓
*✔️પિત્તળ*
⭕પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે❓
*✔️4°સે.*
⭕વિટામિન Cનું રાસાયણિક નામ ............... છે❓
*✔️એસ્કોર્બિક એસિડ*
⭕ગોબર ગેસનું મુખ્ય તત્વ .............. છે❓
*✔️મિથેન*
⭕એસિડિક ખોરાકની જાળવણી માટે ................ નો ઉપયોગ થાય છે❓
*✔️સોડિયમ બેન્ઝોનેટ*
⭕બધાં એસીડમાં કયું તત્વ હોય છે❓
*✔️હાઈડ્રોજન*
⭕હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે❓
*✔️કેલ્શિયમ ફોસ્ફેટ*
⭕મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે❓
*✔️બરોળ*
⭕કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે❓
*✔️વિટામિન A*
⭕લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે❓
*✔️100-120 દિવસ*
⭕................. ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે❓
*✔️ઇન્સ્યુલિન*
⭕કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે❓
*✔️હાઈગ્રોમીટર*
⭕હાઈડ્રોજનને સળગાવવાથી શું બનશે❓
*✔️પાણી*
⭕કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે❓
*✔️સિલ્વર આયોડાઈડ*
⭕લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે❓
*✔️સ્ફીગ્મોમેનોમીટર*
⭕લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.....❓
*✔️નાઈટ્રસ ઓક્સાઇડ*
⭕કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે❓
*✔️હિપેટાઈટીસ*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-09/04/2022 થી 12/04/2022🗞️*
⭕તાજેતરમાં DRDOએ સુપરસોનિક સ્પીડે શત્રુ મિસાઈલ કે અન્ય કોઈ પણ એરિયલ ઓબ્જેક્ટેડ તોડી પાડવા સક્ષમ સોલિડ ફ્યુઅલ ડકટેડ રેમજેટ (SFDR)નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું❓
*✔️ઓડિશાના ચાંદીપુર ખાતે*
⭕લોન પર વ્યાજ વસુલવામાં ભારત 193 દેશમાં કેટલામાં સ્થાને છે❓
*✔️37માં*
⭕સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અન્વયે રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ ક્યાં બનશે❓
*✔️દાહોદ*
⭕અનુસૂચિત જાતિમાં આંતરજ્ઞાતિય લગ્નની કેન્દ્ર સરકારની કેટલી સહાય મળે છે❓
*✔️1 લાખ*
⭕હાલમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટમાં સીમાદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું❓
*✔️કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ*
*✔️ઉપરાંત શહીદોની સ્મૃતિમાં અજય પ્રહરી સ્મારક બનાવાયું*
⭕સ્પોર્ટ્સ ક્ષેત્રે કયા વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ મળ્યો કે જેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ કાશ્મીરી બન્યા❓
*✔️માર્શલ આર્ટ કોચ ફૈસલ અલી ડાર*
⭕પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔️શેહબાઝ શરીફ*
⭕ગુજરાતનું સૌથી જૂનું બહેડાનું વૃક્ષ ક્યાં આવેલું છે❓
*✔️તાપી જિલ્લામાં ઉનાઈ પાસે ચુનાવાડી ગામમાં*
⭕નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ (ઉર્જા-જળવાયુ) ઇન્ડેક્સમાં 6 માપદંડોમાં મોટા રાજ્યોમાં ગુજરાતે કયો રેન્ક મેળવ્યો❓
*✔️પ્રથમ*
*✔️કેરળ બીજા અને પંજાબ ત્રીજા ક્રમે*
⭕હાલમાં ભારતે હેલિના ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું❓
*✔️રાજસ્થાનના પોખરણ રેન્જમાં*
⭕રિટાયર્ડ આઉટ થનારો IPLનો સૌપ્રથમ બેટ્સમેન કોણ બન્યો❓
*✔️રવિચંદ્રન અશ્વિન*
*⭕યોજનાઓ👇🏾*
●સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય
✔️રાજ્યમાં 10 સ્થળોએ કુલ 20 છાત્રાલયો કાર્યરત
●મેડિકલના વિદ્યાર્થીઓ માટે ૱ 10,000, ડિગ્રી એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ૱8000 અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ૱ 3000 સાધન ખરીદ સહાય
●કુંવરબાઈનું મામેરું યોજના
✔️અનુસૂચિત જાતિના એક કુંટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ ૱12,000 /- સહાય
●પ્રિ.એસ.એસ.સી. વાર્ષિક શિષ્યવૃત્તિ ; આવક મર્યાદા નથી
✔️ધોરણ:-1 થી 5ના કુમાર અને કન્યાઓને ૱750
✔️ધોરણ:-6 થી 8 ના કુમારોને 750 અને કન્યાઓને ૱1000
✔️ધોરણ:- 9 અને 10ના કુમાર અને કન્યાઓને ૱1000
●પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આપવાની થતી પૂર્વ પરીક્ષાઓની તૈયારી માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ માટે ૱20,000 સહાય
●ધોરણ :- 1 થી 10માં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે ૱250નો વધારી ૱600
✔️ગણવેશ સહાયમાં 300 વધારી ૱900 કરાઈ
●ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ૱1 લાખના બદલે સહાય વધારી ૱2.50 લાખ કરવામાં આવી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-09/04/2022 થી 12/04/2022🗞️*
⭕તાજેતરમાં DRDOએ સુપરસોનિક સ્પીડે શત્રુ મિસાઈલ કે અન્ય કોઈ પણ એરિયલ ઓબ્જેક્ટેડ તોડી પાડવા સક્ષમ સોલિડ ફ્યુઅલ ડકટેડ રેમજેટ (SFDR)નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું❓
*✔️ઓડિશાના ચાંદીપુર ખાતે*
⭕લોન પર વ્યાજ વસુલવામાં ભારત 193 દેશમાં કેટલામાં સ્થાને છે❓
*✔️37માં*
⭕સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અન્વયે રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ ક્યાં બનશે❓
*✔️દાહોદ*
⭕અનુસૂચિત જાતિમાં આંતરજ્ઞાતિય લગ્નની કેન્દ્ર સરકારની કેટલી સહાય મળે છે❓
*✔️1 લાખ*
⭕હાલમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટમાં સીમાદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું❓
*✔️કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ*
*✔️ઉપરાંત શહીદોની સ્મૃતિમાં અજય પ્રહરી સ્મારક બનાવાયું*
⭕સ્પોર્ટ્સ ક્ષેત્રે કયા વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ મળ્યો કે જેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ કાશ્મીરી બન્યા❓
*✔️માર્શલ આર્ટ કોચ ફૈસલ અલી ડાર*
⭕પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔️શેહબાઝ શરીફ*
⭕ગુજરાતનું સૌથી જૂનું બહેડાનું વૃક્ષ ક્યાં આવેલું છે❓
*✔️તાપી જિલ્લામાં ઉનાઈ પાસે ચુનાવાડી ગામમાં*
⭕નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ (ઉર્જા-જળવાયુ) ઇન્ડેક્સમાં 6 માપદંડોમાં મોટા રાજ્યોમાં ગુજરાતે કયો રેન્ક મેળવ્યો❓
*✔️પ્રથમ*
*✔️કેરળ બીજા અને પંજાબ ત્રીજા ક્રમે*
⭕હાલમાં ભારતે હેલિના ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું❓
*✔️રાજસ્થાનના પોખરણ રેન્જમાં*
⭕રિટાયર્ડ આઉટ થનારો IPLનો સૌપ્રથમ બેટ્સમેન કોણ બન્યો❓
*✔️રવિચંદ્રન અશ્વિન*
*⭕યોજનાઓ👇🏾*
●સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય
✔️રાજ્યમાં 10 સ્થળોએ કુલ 20 છાત્રાલયો કાર્યરત
●મેડિકલના વિદ્યાર્થીઓ માટે ૱ 10,000, ડિગ્રી એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ૱8000 અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ૱ 3000 સાધન ખરીદ સહાય
●કુંવરબાઈનું મામેરું યોજના
✔️અનુસૂચિત જાતિના એક કુંટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ ૱12,000 /- સહાય
●પ્રિ.એસ.એસ.સી. વાર્ષિક શિષ્યવૃત્તિ ; આવક મર્યાદા નથી
✔️ધોરણ:-1 થી 5ના કુમાર અને કન્યાઓને ૱750
✔️ધોરણ:-6 થી 8 ના કુમારોને 750 અને કન્યાઓને ૱1000
✔️ધોરણ:- 9 અને 10ના કુમાર અને કન્યાઓને ૱1000
●પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આપવાની થતી પૂર્વ પરીક્ષાઓની તૈયારી માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ માટે ૱20,000 સહાય
●ધોરણ :- 1 થી 10માં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે ૱250નો વધારી ૱600
✔️ગણવેશ સહાયમાં 300 વધારી ૱900 કરાઈ
●ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ૱1 લાખના બદલે સહાય વધારી ૱2.50 લાખ કરવામાં આવી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*💎ગુજરાતના રતનદીવડા : વિશેષ💎*
*⭕દયાનંદ સરસ્વતી*
✔️મૂળ નામ :- મૂળ શંકર
✔️14 વર્ષે આખો યજુર્વેદ કંઠસ્થ હતો.
✔️ચાંદોદ પાસે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંનસ્ત ગ્રહણ કરી, 'દયાનંદ સરસ્વતી' નામ રાખ્યું.
✔️10 એપ્રિલ, 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી.
⭕શ્રીમદ્દ રાજચંદ્રનું મૂળ નામ રાયચંદભાઈ.
*⭕પૂજ્ય મોટા*
✔️જન્મ :- સાવલી
✔️મૂળ નામ ચુનીલાલ
✔️હિસ્ટિરિયાનો રોગ લાગુ પડતા ચુનીલાલે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું, પરંતુ નીરે તેમને ઉછાળીને ફરીથી કાંઠા પર મૂકી દીધા.
*⭕દાદા પાંડુરંગ આઠવલે*
✔️જન્મ :- રોહા (મહારાષ્ટ્ર)
✔️1956માં તેમણે મુંબઈમાં 'તત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી.
✔️તેમને મેગ્સેસે એવોર્ડ (1996) અને ટેમ્પલ્ટન એવોર્ડ (1997) મળ્યો હતો.
✔️તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ 'આંતરનાદ' બનાવવામાં આવી હતી.
⭕શ્રી રંગ અવધૂતનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં
⭕દાદા ભગવાનનું વતન ખેડા જિલ્લામાં આવેલું ભાદરણ. તેમનું મૂળ નામ અંબાલાલ.
✔️દાદા વાણી તથા અક્રમ વિજ્ઞાન નામના બે સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે.
*⭕પ્રમુખ સ્વામી*
✔️જન્મ :- વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં
✔️મૂળ નામ શાંતિલાલ
✔️1939માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના શાંતિલાલને દીક્ષા આપી.
*⭕સ્વામી સચ્ચિદાનંદજી*
✔️વતન :- મહેસાણા પાસેનું મુજપુર
✔️સદગુરુ મુક્તાનંદજી પાસે પંજાબમાં દીક્ષિત થયા.
✔️1966માં વેદાંતાચાર્યની પદવી મેળવી.
✔️ગુજરાતમાં આવી પેટલાદ (દંતાલી)માં આશ્રમ સ્થાપ્યો.
*⭕મોરારિ બાપુ*
✔️જન્મ :- ભાવનગર જિલ્લાના તલગાજરડા
✔️નિમ્બકાચાર્યની વૈષ્ણવ પરંપરાના અનુયાયી.
✔️તેમને દર વર્ષે 1,51,000 રૂપિયાના નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે. હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે સાહિત્યકારોના સહયોગથી 'અસ્મિતાપર્વ'નું આયોજન પણ કરેલું છે.
*⭕પ્રેમાનંદ*
✔️જન્મ વડોદરા
✔️બાળપણ વીત્યું નંદબારમાં
✔️ગુરુ રામચરણ સાથે ભેટો થયો અને તેની જીવનદિશા જ બદલાઈ ગઈ
✔️ગુજરાતના જ્યોતિર્ધરનું બિરુદ પામ્યા છે.
*⭕દયારામ*
✔️કવિ ન્હાનાલાલે દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે.
✔️જન્મ મોસાળ ડભોઈમાં
✔️વતન ચાંદોદ
✔️કચ્છીમા 'ગિરિધર પ્રાણ' જેવી એમની રચના મળી આવે છે.
✔️તેમના અંતિમ દિવસોમાં એક વિધવા સોનારણ રતનબાઈએ સેવા કરી હતી.
*⭕કવિ દલપતરામ*
✔️ચૌદ વર્ષની વયે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો.
✔️દેવાનંદ સ્વામી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, પિંગળ અને વ્રજભાષાની કાવ્યશક્તિનું શિક્ષણ લીધું હતું.
✔️એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતના ઈતિહાસ-સંસ્કૃતિ જાણવા તેમને ભોળાભાઈને કોઈ વ્યક્તિ શોધી આપવા વિનંતી કરી ને તેમને દલપતરામની ભલામણ કરી હતી.
*⭕નર્મદ*
✔️તેમને 'અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા' નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી તેના પ્રમુખ નર્મદ અને મંત્રી મયારામ શંભુનાથ હતા.
✔️નર્મદે એકાદ વર્ષ 'જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું.
✔️તેમને સુરતથી દાંડિયો નામનું પખવાડિક પત્ર શરૂ કર્યું હતું.
*⭕સ્વામી સહજાનંદ*
✔️સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી
✔️જન્મ :- અયોધ્યા પાસે છપૈયામાં
✔️બાળપણનું નામ ઘનશ્યામ
✔️પાછળથી નીલકંઠ બ્રહ્મચારી કહેતા
✔️1858માં રામાનંદસ્વામીએ તેમને જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામના આશ્રમમાં દીક્ષા આપી ત્યારથી સહજાનંદ નામે ઓળખાયા
✔️તેમનો સંપ્રદાય ઓધવ સંપ્રદાય કહેવાય છે
✔️ગુજરાતી ભાષામાં બે સુંદર ગ્રંથો રચ્યા :- 1.શિક્ષાપત્રી અને 2.વચનામૃત
💥💥
*⭕દયાનંદ સરસ્વતી*
✔️મૂળ નામ :- મૂળ શંકર
✔️14 વર્ષે આખો યજુર્વેદ કંઠસ્થ હતો.
✔️ચાંદોદ પાસે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંનસ્ત ગ્રહણ કરી, 'દયાનંદ સરસ્વતી' નામ રાખ્યું.
✔️10 એપ્રિલ, 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી.
⭕શ્રીમદ્દ રાજચંદ્રનું મૂળ નામ રાયચંદભાઈ.
*⭕પૂજ્ય મોટા*
✔️જન્મ :- સાવલી
✔️મૂળ નામ ચુનીલાલ
✔️હિસ્ટિરિયાનો રોગ લાગુ પડતા ચુનીલાલે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું, પરંતુ નીરે તેમને ઉછાળીને ફરીથી કાંઠા પર મૂકી દીધા.
*⭕દાદા પાંડુરંગ આઠવલે*
✔️જન્મ :- રોહા (મહારાષ્ટ્ર)
✔️1956માં તેમણે મુંબઈમાં 'તત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી.
✔️તેમને મેગ્સેસે એવોર્ડ (1996) અને ટેમ્પલ્ટન એવોર્ડ (1997) મળ્યો હતો.
✔️તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ 'આંતરનાદ' બનાવવામાં આવી હતી.
⭕શ્રી રંગ અવધૂતનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં
⭕દાદા ભગવાનનું વતન ખેડા જિલ્લામાં આવેલું ભાદરણ. તેમનું મૂળ નામ અંબાલાલ.
✔️દાદા વાણી તથા અક્રમ વિજ્ઞાન નામના બે સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે.
*⭕પ્રમુખ સ્વામી*
✔️જન્મ :- વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં
✔️મૂળ નામ શાંતિલાલ
✔️1939માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના શાંતિલાલને દીક્ષા આપી.
*⭕સ્વામી સચ્ચિદાનંદજી*
✔️વતન :- મહેસાણા પાસેનું મુજપુર
✔️સદગુરુ મુક્તાનંદજી પાસે પંજાબમાં દીક્ષિત થયા.
✔️1966માં વેદાંતાચાર્યની પદવી મેળવી.
✔️ગુજરાતમાં આવી પેટલાદ (દંતાલી)માં આશ્રમ સ્થાપ્યો.
*⭕મોરારિ બાપુ*
✔️જન્મ :- ભાવનગર જિલ્લાના તલગાજરડા
✔️નિમ્બકાચાર્યની વૈષ્ણવ પરંપરાના અનુયાયી.
✔️તેમને દર વર્ષે 1,51,000 રૂપિયાના નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે. હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે સાહિત્યકારોના સહયોગથી 'અસ્મિતાપર્વ'નું આયોજન પણ કરેલું છે.
*⭕પ્રેમાનંદ*
✔️જન્મ વડોદરા
✔️બાળપણ વીત્યું નંદબારમાં
✔️ગુરુ રામચરણ સાથે ભેટો થયો અને તેની જીવનદિશા જ બદલાઈ ગઈ
✔️ગુજરાતના જ્યોતિર્ધરનું બિરુદ પામ્યા છે.
*⭕દયારામ*
✔️કવિ ન્હાનાલાલે દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે.
✔️જન્મ મોસાળ ડભોઈમાં
✔️વતન ચાંદોદ
✔️કચ્છીમા 'ગિરિધર પ્રાણ' જેવી એમની રચના મળી આવે છે.
✔️તેમના અંતિમ દિવસોમાં એક વિધવા સોનારણ રતનબાઈએ સેવા કરી હતી.
*⭕કવિ દલપતરામ*
✔️ચૌદ વર્ષની વયે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો.
✔️દેવાનંદ સ્વામી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, પિંગળ અને વ્રજભાષાની કાવ્યશક્તિનું શિક્ષણ લીધું હતું.
✔️એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતના ઈતિહાસ-સંસ્કૃતિ જાણવા તેમને ભોળાભાઈને કોઈ વ્યક્તિ શોધી આપવા વિનંતી કરી ને તેમને દલપતરામની ભલામણ કરી હતી.
*⭕નર્મદ*
✔️તેમને 'અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા' નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી તેના પ્રમુખ નર્મદ અને મંત્રી મયારામ શંભુનાથ હતા.
✔️નર્મદે એકાદ વર્ષ 'જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું.
✔️તેમને સુરતથી દાંડિયો નામનું પખવાડિક પત્ર શરૂ કર્યું હતું.
*⭕સ્વામી સહજાનંદ*
✔️સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી
✔️જન્મ :- અયોધ્યા પાસે છપૈયામાં
✔️બાળપણનું નામ ઘનશ્યામ
✔️પાછળથી નીલકંઠ બ્રહ્મચારી કહેતા
✔️1858માં રામાનંદસ્વામીએ તેમને જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામના આશ્રમમાં દીક્ષા આપી ત્યારથી સહજાનંદ નામે ઓળખાયા
✔️તેમનો સંપ્રદાય ઓધવ સંપ્રદાય કહેવાય છે
✔️ગુજરાતી ભાષામાં બે સુંદર ગ્રંથો રચ્યા :- 1.શિક્ષાપત્રી અને 2.વચનામૃત
💥💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-13/04/2022 થી 18/04/2022🗞️*
⭕ભારતમાં નિર્મિત વિમાનની પહેલી વ્યવસાયિક ઉડાન દિબ્રુગઢથી થઈ.આ વિમાનનું નામ શું છે❓
*✔️ડોર્નિયર-228*
⭕કોમનવેલ્થ ગેમ્સ 2026 કયા દેશમાં યોજાશે જેમાં ટી20 ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો❓
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️વિક્ટોરિયા સ્ટેટના વિવિધ શહેરોમાં*
⭕ફોનથી ઈન્ટરનેટ વિના ઓનલાઈન પેમેન્ટ થઈ શકે તે માટે RBIના ગવર્નર શક્તિકાંત દાસે પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી તેનું નામ શું છે❓
*✔️UPI123PAYE*
⭕G-7 દેશોની શિખર સંમેલન ક્યાં યોજાશે❓
*✔️જર્મનીના સ્કલોસ એલમાઉમાં*
⭕શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન ક્યાં થયા હતા જ્યાં પાંચ દિવસીય ચાલે છે❓
*✔️માધવપુર ઘેડમાં*
⭕હાલમાં વિશ્વના સૌથી વૃદ્ધ ગોરીલા ફટોઉનો 65મો જન્મદિવસ કયા દેશના પ્રાણી સંગ્રહાલયમાં ઉજવાયો❓
*✔️બર્લિન*
⭕હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહેરુ સ્મારક પરિસરમાં વડાપ્રધાન સંગ્રહાલયનું લોકાર્પણ ક્યાં કર્યું❓
*✔️દિલ્હી*
⭕રાજ્ય સરકારે આંબેડકર જયંતી નિમિત્તે SC, વિકસિત જાતિ, EBC, લઘુમતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત યોજના માટે આવકમર્યાદા દોઢ લાખથી વધારી કેટલી કરી❓
*✔️6 લાખ*
⭕ઈ-નિર્માણ કાર્ડ હેઠળ છેલ્લા બાર માસમાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામગીરી મળશે.આ કાર્ડ મુજબ વ્યક્તિની વયમર્યાદા કેટલી છે❓
*✔️18 થી 60 વર્ષ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બીજી અને ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાન પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ ક્યાં કર્યું❓
*✔️મોરબીના ખોખરધામમાં*
⭕જાન્યુઆરી-2023માં પુરુષ હોકી વર્લ્ડકપ ક્યાં યોજાશે❓
*✔️ઓડિશા*
⭕કયા રાજ્યની સરકાર દરેક ઘરને જુલાઈ માસથી 300 યુનિટ મફત વીજળી આપશે❓
*✔️પંજાબ*
⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે
⭕મોરેશિયસના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે❓
*✔️પ્રવિંદકુમાર જુગનાથ*
⭕પ્રજ્ઞાચક્ષુ લોકો માટે દેશની પ્રથમ રેડિયો ચેનલ 'રેડિયો અક્ષ' ક્યાં લોન્ચ કરવામાં આવી❓
*✔️નાગપુરમાં*
*🔥બદલવામાં આવેલ નામ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલીને
✔️મેજર ધ્યાનચંદ ખેલરત્ન
●ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના
●ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન માતૃત્વ વંદના યોજના
●રાજીવ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નામ બદલીને
✔️દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
●રાજીવ આવાસ યોજનાનું નામ બદલીને
✔️સરદાર પટેલ રાષ્ટ્રીય શહેર આવશ મિશન
●જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીકરણ મિશનનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) કાયાકલ્પ - શહેરી બદલાવ અટલ મિશન
●રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ યોજનાનું નામ બદલીને
✔️પંચાયત સશક્તિકરણ યોજના (રાજીવ ગાંધી નામ કાઢી નાખવામાં આવ્યું)
●રાજીવ ગાંધી ફેલોશિપ યોજનાનું નામ બદલીને
✔️નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટસ વિથ ડિસેબીલીટીઝ
➖➖➖➖➖➖➖➖➖➖➖
●૱2 લાખના મફત અકસ્માત વીમાની સુવિધા માટે *RuPay ડેબિટ કાર્ડ* જારી કરાયા.
*●પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના* હેઠળ, ૱12ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો અકસ્માત વીમો
*●પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના* હેઠળ, ૱330ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો જીવન વીમો
*●અટલ પેન્શન યોજના* માંથી 60 વર્ષની ઉંમરથી માસિક પેન્શનની સુવિધા
*●પ્રધાનમંત્રી મુદ્રા લોન* હેઠળ લાભાર્થીઓને લોન
*●સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના* હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઈઝની સ્થાપના માટે એસ.ટી./એસ.સી. અને મહિલા સાહસિકોને લોન
*●પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના* થી શેરી વિક્રેતાઓને સરળ માઈક્રો લોન સુવિધા
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-13/04/2022 થી 18/04/2022🗞️*
⭕ભારતમાં નિર્મિત વિમાનની પહેલી વ્યવસાયિક ઉડાન દિબ્રુગઢથી થઈ.આ વિમાનનું નામ શું છે❓
*✔️ડોર્નિયર-228*
⭕કોમનવેલ્થ ગેમ્સ 2026 કયા દેશમાં યોજાશે જેમાં ટી20 ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો❓
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️વિક્ટોરિયા સ્ટેટના વિવિધ શહેરોમાં*
⭕ફોનથી ઈન્ટરનેટ વિના ઓનલાઈન પેમેન્ટ થઈ શકે તે માટે RBIના ગવર્નર શક્તિકાંત દાસે પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી તેનું નામ શું છે❓
*✔️UPI123PAYE*
⭕G-7 દેશોની શિખર સંમેલન ક્યાં યોજાશે❓
*✔️જર્મનીના સ્કલોસ એલમાઉમાં*
⭕શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન ક્યાં થયા હતા જ્યાં પાંચ દિવસીય ચાલે છે❓
*✔️માધવપુર ઘેડમાં*
⭕હાલમાં વિશ્વના સૌથી વૃદ્ધ ગોરીલા ફટોઉનો 65મો જન્મદિવસ કયા દેશના પ્રાણી સંગ્રહાલયમાં ઉજવાયો❓
*✔️બર્લિન*
⭕હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહેરુ સ્મારક પરિસરમાં વડાપ્રધાન સંગ્રહાલયનું લોકાર્પણ ક્યાં કર્યું❓
*✔️દિલ્હી*
⭕રાજ્ય સરકારે આંબેડકર જયંતી નિમિત્તે SC, વિકસિત જાતિ, EBC, લઘુમતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત યોજના માટે આવકમર્યાદા દોઢ લાખથી વધારી કેટલી કરી❓
*✔️6 લાખ*
⭕ઈ-નિર્માણ કાર્ડ હેઠળ છેલ્લા બાર માસમાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામગીરી મળશે.આ કાર્ડ મુજબ વ્યક્તિની વયમર્યાદા કેટલી છે❓
*✔️18 થી 60 વર્ષ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બીજી અને ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાન પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ ક્યાં કર્યું❓
*✔️મોરબીના ખોખરધામમાં*
⭕જાન્યુઆરી-2023માં પુરુષ હોકી વર્લ્ડકપ ક્યાં યોજાશે❓
*✔️ઓડિશા*
⭕કયા રાજ્યની સરકાર દરેક ઘરને જુલાઈ માસથી 300 યુનિટ મફત વીજળી આપશે❓
*✔️પંજાબ*
⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે
⭕મોરેશિયસના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે❓
*✔️પ્રવિંદકુમાર જુગનાથ*
⭕પ્રજ્ઞાચક્ષુ લોકો માટે દેશની પ્રથમ રેડિયો ચેનલ 'રેડિયો અક્ષ' ક્યાં લોન્ચ કરવામાં આવી❓
*✔️નાગપુરમાં*
*🔥બદલવામાં આવેલ નામ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલીને
✔️મેજર ધ્યાનચંદ ખેલરત્ન
●ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના
●ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન માતૃત્વ વંદના યોજના
●રાજીવ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નામ બદલીને
✔️દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
●રાજીવ આવાસ યોજનાનું નામ બદલીને
✔️સરદાર પટેલ રાષ્ટ્રીય શહેર આવશ મિશન
●જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીકરણ મિશનનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) કાયાકલ્પ - શહેરી બદલાવ અટલ મિશન
●રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ યોજનાનું નામ બદલીને
✔️પંચાયત સશક્તિકરણ યોજના (રાજીવ ગાંધી નામ કાઢી નાખવામાં આવ્યું)
●રાજીવ ગાંધી ફેલોશિપ યોજનાનું નામ બદલીને
✔️નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટસ વિથ ડિસેબીલીટીઝ
➖➖➖➖➖➖➖➖➖➖➖
●૱2 લાખના મફત અકસ્માત વીમાની સુવિધા માટે *RuPay ડેબિટ કાર્ડ* જારી કરાયા.
*●પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના* હેઠળ, ૱12ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો અકસ્માત વીમો
*●પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના* હેઠળ, ૱330ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો જીવન વીમો
*●અટલ પેન્શન યોજના* માંથી 60 વર્ષની ઉંમરથી માસિક પેન્શનની સુવિધા
*●પ્રધાનમંત્રી મુદ્રા લોન* હેઠળ લાભાર્થીઓને લોન
*●સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના* હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઈઝની સ્થાપના માટે એસ.ટી./એસ.સી. અને મહિલા સાહસિકોને લોન
*●પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના* થી શેરી વિક્રેતાઓને સરળ માઈક્રો લોન સુવિધા
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*💎ગુજરાતના રતનદીવડા : વિશેષ💎*
⭕મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ગુજરાતી સાહિત્યને 'ઉત્તરરામચરિત' અને 'માલતીમાધવ'ની ઊંચી કક્ષાના ભાષાંતરો આપ્યા છે.
✔️'ગુલાબસિંહ' નામે લોર્ડ લિટનની નવલકથા 'ઝેનોની'નું રૂપાંતર તેમની પ્રતિભા દર્શાવે છે.
⭕બાલાશંકર કંથારિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'કલાન્ત કવિ' નામે પ્રગટ થયો છે.
⭕નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ'કુસુમમાળા 1887માં પ્રસિદ્ધ થયો.
⭕મણિશંકર રતનજી ભટ્ટ 'કાન્ત' તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ' તેમના મરણના દિવસે પ્રગટ થયો હતો.
✔️તેઓ ઘોઘામાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી બની ગયા ત્યારબાદ હિન્દુ ધર્મમાં પુનઃપ્રવેશ કર્યો.
⭕આનંદશંકર ધ્રુવના મહત્વના પુસ્તકો :- આપણો ધર્મ, હિન્દુધર્મની બાળપોથી, કાવ્યતત્વ વિચાર, સાહિત્ય વિચાર, દિગ્દર્શન અને વિચારમાધુરી.
⭕બ.ક.ઠાકોરના 'ભણકારા' ભાગ 1 અને 2 એ બે જ તેમના કાવ્યસંગ્રહો છે.
✔️બળવંતરાયના ઘણાંખરાં સોનેટો પૃથ્વી છંદમાં લખાયેલ છે.
⭕ભદ્રંભદ્ર પાત્ર રમણભાઈ નીલકંઠે ચિરંજીવ બનાવ્યું.
✔️સરકારે તેમને 1913માં મુંબઇ ધારાસભાના સભ્ય નિયુક્ત કર્યા હતા.
⭕'કલાપીનો કેકારવ' ઇ.સ.1903માં કવિ કાન્તે પ્રગટ કર્યો હતો.
⭕ન્હાનાલાલ દલપતરામનું સૌપ્રથમ કાવ્ય 'વસંતોત્સવ' 1898માં લખાયું અને 1903માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ 'કેટલાંક કાવ્યો'માં પ્રગટ થયું.
⭕કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા 'મારી કમલા' 'ઘનશ્યામ'ના ઉપનામથી 'સ્ત્રીબોધ' માસિકમાં પ્રગટ થઈ.
✔️કનૈયાલાલે લીલાવતી શેઠ સાથે વિધવાવિવાહ કર્યા હતા.
⭕સ્વામી આનંદે 1928માં બારડોલી લડતમાં સરદાર પટેલના મંત્રી તરીકે કામ કર્યું હતું.
⭕ઝવેરચંદ મેઘાણીએ કલકત્તામાં એલ્યુમિનિયમના વાસણો બનાવનારી પેઢી જીવણલાલ કંપનીમાં નોકરી કરી હતી.
✔️શેઠ જીવણલાલ સાથે ઝવેરચંદ ત્રણ મહિના લંડન જઈ આવ્યા હતા.
✔️મેઘાણીએ કરેલો ટાગોરની કથાઓનો અનુવાદ 'કુરબાનીની કથાઓ' તેમનું સૌપ્રથમ પુસ્તક.
✔️રવીન્દ્રનાથના અદભુત કાવ્યોથી કાવ્યોથી આકર્ષાઈને તેમણે એમના અનેક કાવ્યો ગુજરાતી ભાષામાં ઉતાર્યા. એ કાવ્યોનો સંગ્રહ તે 'રવીન્દ્ર-વીણા'.
⭕'કલા ખાતર કલા નહિ પણ જીવન ખાતર કલા' એવા સિદ્ધાંતનું પોતાના સર્જન દ્વારા પ્રતિપાદન કરનાર રમણલાલ વ. દેસાઈ.
✔️1952માં વિશ્વશાંતિ પરિષદમાં તેમણે વિયેનાની મુલાકાત લીધી હતી.
⭕ચં.ચી.મહેતાને ગુજરાત સાહિત્ય સભાનો 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને 'આગગાડી' નાટક માટે અપાયેલો.
⭕સ્નેહરશ્મિના આરંભના કાવ્યસંગ્રહો 'અર્ધ્ય' અને 'પનઘટ'.
✔️ઝીણાભાઈને 1961માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
⭕'જયભિખ્ખુ' એ જીવનના અંત સુધી 'ગુજરાત સમાચાર'માં 'ઈંટ અને ઈમારત' નામે લોકપ્રિય કૉલમ ચલાવેલી.
⭕ગુલાબદાસ બ્રોકરે 1933 થી '64 સુધી મુંબઈ શેરબજારમાં કામ કર્યું હતું.
✔️તેમનું પહેલું પુસ્તક 'લતા અને બીજી વાતો' 1938માં પ્રગટ થયું હતું.
⭕જ્યોતીન્દ્ર દવેએ 'છત્રી' અને 'ખુરશી' જેવા જડ પાત્રો પર પાનાંઓ ભરી રસિક લખાણ લખ્યું છે.
⭕પ્રહલાદ પારેખે ભાઈ બહેનના શૈશવજીવનનું નિરૂપણ કરતી 'ગુલાબ અને શિવલી' ગદ્યકથા આપી છે.
⭕ત્રિભુવનદાસ લુહાર 'સુંદરમ'નો પ્રથમ કાવ્યસંગ્રહ 'કોયા ભગતની કડવી વાણી' અને 'ગરીબોના ગીતો' 1933માં પ્રગટ થયેલા.
⭕જયંતિ દલાલે ટોલ્સટોયની વિશ્વવિખ્યાત નવલકથા 'યુદ્ધ અને શાંતિ'નો અનુવાદ કર્યો હતો.
⭕ઉમાશંકર જોશીની પહેલી સોનેટ 'નખી સરોવર પર શરદપૂર્ણિમા'.
✔️ઉમાશંકર જોશીનો પહેલો કાવ્યસંગ્રહ 'ગંગોત્રી'.
⭕રાજેન્દ્ર શાહનો 1951માં એમનો પહેલો કાવ્યસંગ્રહ 'ધ્વનિ' પ્રગટ થયો.
⭕ઉમાશંકર જોશીએ મનુભાઈ પંચોલી 'દર્શક'ને ગ્રીક નાગરિક તરીકે ઓળખાવ્યા છે.
⭕અમૃત ઘાયલનો પ્રથમ ગઝલ સંગ્રહ 'શૂળ અને શમણાં'
⭕ઈશ્વર પેટલીકરની પહેલી નવલકથા 'જનમટીપ'.
⭕સુરેશ જોશીએ 1983માં જાહેર થયેલા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડનો અસ્વીકાર કરેલો.
⭕નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ 'છંદોલય'.
⭕પ્રિયકાન્ત મણિયાર પોતાનો પરિચય 'ફૂલના કવિ' તરીકે આપતા.
⭕મોહમ્મદ માંકડની પહેલી કૃતિ 'કાયર'.
⭕તારક મહેતાએ 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં ઇ.સ.1971માં તેમની 'દુનિયાને ઊંધા ચશ્મા' હાસ્ય કોલમ શરૂ કરેલી.
⭕લાભશંકર ઠાકરનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વહી જતી પાછળ રમ્ય ઘોષા'.
⭕આદિલ મન્સૂરીની પહેલી ગઝલ 'ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ'.
✔️એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વળાંક'.
⭕ચંદ્રકાન્ત ટોપીવાળાનો પહેલો કાવ્યસંગ્રહ 'મહેરામણ'.
⭕મનહર મોદીનો પ્રથમ કાવ્યસંગ્રહ 'આકૃતિ'.
⭕દિનકર જોશીએ મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલ ગાંધીના જીવન પર આલેખાયેલી નવલકથા 'પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યતરો થયા છે.
⭕ચંદ્રકાન્ત શેઠનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પવન રૂપેરી'.
✔️'નંદ સામવેદી' ઉપનામથી નિબંધ લખતા.
⭕ડૉ.રતિલાલ બોરીસાગરનો હાસ્ય રચનાઓનો પહેલો સંગ્રહ 'મરક મરક'.
⭕રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા 'પૂર્વરાગ'.
⭕ચિનુ મોદીની પ્રથમ નવલકથા 'શૈલા મજમુદાર'.
⭕વર્ષા અડાલજાની પહેલી નવલકથા 'શ્રાવણ તારા સરવડાં'.
⭕મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ગુજરાતી સાહિત્યને 'ઉત્તરરામચરિત' અને 'માલતીમાધવ'ની ઊંચી કક્ષાના ભાષાંતરો આપ્યા છે.
✔️'ગુલાબસિંહ' નામે લોર્ડ લિટનની નવલકથા 'ઝેનોની'નું રૂપાંતર તેમની પ્રતિભા દર્શાવે છે.
⭕બાલાશંકર કંથારિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'કલાન્ત કવિ' નામે પ્રગટ થયો છે.
⭕નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ'કુસુમમાળા 1887માં પ્રસિદ્ધ થયો.
⭕મણિશંકર રતનજી ભટ્ટ 'કાન્ત' તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ' તેમના મરણના દિવસે પ્રગટ થયો હતો.
✔️તેઓ ઘોઘામાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી બની ગયા ત્યારબાદ હિન્દુ ધર્મમાં પુનઃપ્રવેશ કર્યો.
⭕આનંદશંકર ધ્રુવના મહત્વના પુસ્તકો :- આપણો ધર્મ, હિન્દુધર્મની બાળપોથી, કાવ્યતત્વ વિચાર, સાહિત્ય વિચાર, દિગ્દર્શન અને વિચારમાધુરી.
⭕બ.ક.ઠાકોરના 'ભણકારા' ભાગ 1 અને 2 એ બે જ તેમના કાવ્યસંગ્રહો છે.
✔️બળવંતરાયના ઘણાંખરાં સોનેટો પૃથ્વી છંદમાં લખાયેલ છે.
⭕ભદ્રંભદ્ર પાત્ર રમણભાઈ નીલકંઠે ચિરંજીવ બનાવ્યું.
✔️સરકારે તેમને 1913માં મુંબઇ ધારાસભાના સભ્ય નિયુક્ત કર્યા હતા.
⭕'કલાપીનો કેકારવ' ઇ.સ.1903માં કવિ કાન્તે પ્રગટ કર્યો હતો.
⭕ન્હાનાલાલ દલપતરામનું સૌપ્રથમ કાવ્ય 'વસંતોત્સવ' 1898માં લખાયું અને 1903માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ 'કેટલાંક કાવ્યો'માં પ્રગટ થયું.
⭕કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા 'મારી કમલા' 'ઘનશ્યામ'ના ઉપનામથી 'સ્ત્રીબોધ' માસિકમાં પ્રગટ થઈ.
✔️કનૈયાલાલે લીલાવતી શેઠ સાથે વિધવાવિવાહ કર્યા હતા.
⭕સ્વામી આનંદે 1928માં બારડોલી લડતમાં સરદાર પટેલના મંત્રી તરીકે કામ કર્યું હતું.
⭕ઝવેરચંદ મેઘાણીએ કલકત્તામાં એલ્યુમિનિયમના વાસણો બનાવનારી પેઢી જીવણલાલ કંપનીમાં નોકરી કરી હતી.
✔️શેઠ જીવણલાલ સાથે ઝવેરચંદ ત્રણ મહિના લંડન જઈ આવ્યા હતા.
✔️મેઘાણીએ કરેલો ટાગોરની કથાઓનો અનુવાદ 'કુરબાનીની કથાઓ' તેમનું સૌપ્રથમ પુસ્તક.
✔️રવીન્દ્રનાથના અદભુત કાવ્યોથી કાવ્યોથી આકર્ષાઈને તેમણે એમના અનેક કાવ્યો ગુજરાતી ભાષામાં ઉતાર્યા. એ કાવ્યોનો સંગ્રહ તે 'રવીન્દ્ર-વીણા'.
⭕'કલા ખાતર કલા નહિ પણ જીવન ખાતર કલા' એવા સિદ્ધાંતનું પોતાના સર્જન દ્વારા પ્રતિપાદન કરનાર રમણલાલ વ. દેસાઈ.
✔️1952માં વિશ્વશાંતિ પરિષદમાં તેમણે વિયેનાની મુલાકાત લીધી હતી.
⭕ચં.ચી.મહેતાને ગુજરાત સાહિત્ય સભાનો 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને 'આગગાડી' નાટક માટે અપાયેલો.
⭕સ્નેહરશ્મિના આરંભના કાવ્યસંગ્રહો 'અર્ધ્ય' અને 'પનઘટ'.
✔️ઝીણાભાઈને 1961માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
⭕'જયભિખ્ખુ' એ જીવનના અંત સુધી 'ગુજરાત સમાચાર'માં 'ઈંટ અને ઈમારત' નામે લોકપ્રિય કૉલમ ચલાવેલી.
⭕ગુલાબદાસ બ્રોકરે 1933 થી '64 સુધી મુંબઈ શેરબજારમાં કામ કર્યું હતું.
✔️તેમનું પહેલું પુસ્તક 'લતા અને બીજી વાતો' 1938માં પ્રગટ થયું હતું.
⭕જ્યોતીન્દ્ર દવેએ 'છત્રી' અને 'ખુરશી' જેવા જડ પાત્રો પર પાનાંઓ ભરી રસિક લખાણ લખ્યું છે.
⭕પ્રહલાદ પારેખે ભાઈ બહેનના શૈશવજીવનનું નિરૂપણ કરતી 'ગુલાબ અને શિવલી' ગદ્યકથા આપી છે.
⭕ત્રિભુવનદાસ લુહાર 'સુંદરમ'નો પ્રથમ કાવ્યસંગ્રહ 'કોયા ભગતની કડવી વાણી' અને 'ગરીબોના ગીતો' 1933માં પ્રગટ થયેલા.
⭕જયંતિ દલાલે ટોલ્સટોયની વિશ્વવિખ્યાત નવલકથા 'યુદ્ધ અને શાંતિ'નો અનુવાદ કર્યો હતો.
⭕ઉમાશંકર જોશીની પહેલી સોનેટ 'નખી સરોવર પર શરદપૂર્ણિમા'.
✔️ઉમાશંકર જોશીનો પહેલો કાવ્યસંગ્રહ 'ગંગોત્રી'.
⭕રાજેન્દ્ર શાહનો 1951માં એમનો પહેલો કાવ્યસંગ્રહ 'ધ્વનિ' પ્રગટ થયો.
⭕ઉમાશંકર જોશીએ મનુભાઈ પંચોલી 'દર્શક'ને ગ્રીક નાગરિક તરીકે ઓળખાવ્યા છે.
⭕અમૃત ઘાયલનો પ્રથમ ગઝલ સંગ્રહ 'શૂળ અને શમણાં'
⭕ઈશ્વર પેટલીકરની પહેલી નવલકથા 'જનમટીપ'.
⭕સુરેશ જોશીએ 1983માં જાહેર થયેલા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડનો અસ્વીકાર કરેલો.
⭕નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ 'છંદોલય'.
⭕પ્રિયકાન્ત મણિયાર પોતાનો પરિચય 'ફૂલના કવિ' તરીકે આપતા.
⭕મોહમ્મદ માંકડની પહેલી કૃતિ 'કાયર'.
⭕તારક મહેતાએ 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં ઇ.સ.1971માં તેમની 'દુનિયાને ઊંધા ચશ્મા' હાસ્ય કોલમ શરૂ કરેલી.
⭕લાભશંકર ઠાકરનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વહી જતી પાછળ રમ્ય ઘોષા'.
⭕આદિલ મન્સૂરીની પહેલી ગઝલ 'ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ'.
✔️એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વળાંક'.
⭕ચંદ્રકાન્ત ટોપીવાળાનો પહેલો કાવ્યસંગ્રહ 'મહેરામણ'.
⭕મનહર મોદીનો પ્રથમ કાવ્યસંગ્રહ 'આકૃતિ'.
⭕દિનકર જોશીએ મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલ ગાંધીના જીવન પર આલેખાયેલી નવલકથા 'પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યતરો થયા છે.
⭕ચંદ્રકાન્ત શેઠનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પવન રૂપેરી'.
✔️'નંદ સામવેદી' ઉપનામથી નિબંધ લખતા.
⭕ડૉ.રતિલાલ બોરીસાગરનો હાસ્ય રચનાઓનો પહેલો સંગ્રહ 'મરક મરક'.
⭕રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા 'પૂર્વરાગ'.
⭕ચિનુ મોદીની પ્રથમ નવલકથા 'શૈલા મજમુદાર'.
⭕વર્ષા અડાલજાની પહેલી નવલકથા 'શ્રાવણ તારા સરવડાં'.
⭕સિતાંશુ યશચંદ્રનો પહેલો કાવ્યસંગ્રહ 'ઓડિસ્યૂસનું હલેસું'
⭕મધુ રાયનક પ્રથમ વાર્તાસંગ્રહ 'બાંશી નામની એક છોકરી'.
⭕મનોજ ખંડેરિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'અચાનક'.
⭕પ્રીતિ સેનગુપ્તાનો પહેલો કાવ્યસંગ્રહ 'જુઈનું ઝૂમખું'.
⭕માધવ રામાનુજના માત્ર બે કાવ્યસંગ્રહ : 'તમે' અને 'અક્ષરનું એકાંત'.
⭕રાજેશ વ્યાસનો પ્રથમ ગઝલ સંગ્રહ 'છોડીને આવ તું'.
💥💥
⭕મધુ રાયનક પ્રથમ વાર્તાસંગ્રહ 'બાંશી નામની એક છોકરી'.
⭕મનોજ ખંડેરિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'અચાનક'.
⭕પ્રીતિ સેનગુપ્તાનો પહેલો કાવ્યસંગ્રહ 'જુઈનું ઝૂમખું'.
⭕માધવ રામાનુજના માત્ર બે કાવ્યસંગ્રહ : 'તમે' અને 'અક્ષરનું એકાંત'.
⭕રાજેશ વ્યાસનો પ્રથમ ગઝલ સંગ્રહ 'છોડીને આવ તું'.
💥💥
Forwarded from The UnExpected Winner..! (Pints Bharwad)
Syllabus Of Tcm
જિસને ખાયા હે બિનસચિવાલય મેં ધોકા ઉનકે પાસ હે તલાટી બંન્ને કા મોકા 😜😜😜
જિસને ખાયા હે બિનસચિવાલય મેં ધોકા ઉનકે પાસ હે તલાટી બંન્ને કા મોકા 😜😜😜
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-19/04/2022 થી 23/04/2022🗞️*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે શિક્ષણ મૂલ્યાંકન માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટરને શું નામ આપવામાં આવ્યું❓
*✔️વિદ્યા સમીક્ષા કેન્દ્ર*
⭕એમ.એમ.નરવણે નિવૃત્ત થતા નવા આર્મી ચીફ કોણ બનશે❓
*✔️લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે*
⭕19 એપ્રિલ➖વર્લ્ડ લીવર ડે
⭕ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કાર્યકારી સચિવ અને રક્ષા સલાહકાર ભારતીય મૂળના કયા વ્યક્તિ બન્યા❓
*✔️શાંતિ શેઠી*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈસ્પીડ ઇલેક્ટ્રિક એન્જીન ફેક્ટરીની સ્થાપના માટે ખાત મુહૂર્ત ક્યાં કર્યું❓
*✔️દાહોદ*
⭕પાકિસ્તાનના વિદેશપ્રધાન કોણ બન્યા❓
*✔️હિના રબ્બાની ખાર*
⭕આંધ્રપ્રદેશના હૈદરાબાદની કઈ કંપનીએ હવામાંથી પાણી બનાવતું મશીન બનાવ્યું❓
*✔️મૈત્રી એકવાટેક કંપની*
⭕હાલમાં આયુષ્યમાન ભારત યોજનામાં 365 પ્રકારની સારવારનો ઉમેરો કરવામાં આવ્યો. કુલ સારવારની સંખ્યા કેટલી થઈ❓
*✔️1949*
⭕WHOના ડાયરેક્ટર કોણ છે❓
*✔️ડૉ.તેડ્રોસજ અધનોમ ઘેબ્રેયેસસ*
⭕ભારતીય નૌસેના માટે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ -75ની છઠ્ઠી સ્કોર્પિયન શ્રેણીની સબમરીનનું મુંબઈમાં લોન્ચિંગ કરવામાં આવ્યું. તેનું નામ શું છે❓
*✔️INS વાગશીર*
⭕21 એપ્રિલ➖રાષ્ટ્રીય સનદી દિવસ
⭕હાલમાં કયા શીખ ધર્મગુરુના 400માં પ્રકાશ પર્વની યાદગીરી રૂપે વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરાયા❓
*✔️તેગબહાદુર*
⭕વિદ્યા સમીક્ષા કેન્દ્ર બદલ શિક્ષણ વિભાગને ભારત સરકારનો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોણે એનાયત કરાયો❓
*✔️શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવને*
⭕એકસાથે 15 પરમાણુ બૉમ્બ ઝીંકી શકે એવી મિસાઈલનું રશિયાએ પરીક્ષણ કર્યું.આ મિસાઈલનું નામ શું છે❓
*✔️સરમટ*
⭕બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને જેસીબી ફેક્ટરીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓
*✔️હાલોલ*
⭕વિઝડન ક્રિકેટર ઓફ ધ યરમાં કયા બે ભારતીય ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યા❓
*✔️જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા*
⭕હાલમાં ગુજરાતની કઈ ડેરીએ દુધવાણી કોમ્યુનિટી રેડીયો સ્ટેશનની શરૂઆત કરી જે ભારતમાં સૌપ્રથમ વખત દૂધ ઉત્પાદન માટે રેડિયો વગાડશે❓
*✔️બનાસ ડેરી*
*✔️દિયોદરના સણાદર પ્લાન્ટમાં*
*✔️દુધવાણી 90.4*
⭕23 એપ્રિલ➖વિશ્વ પુસ્તક દિવસ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-19/04/2022 થી 23/04/2022🗞️*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે શિક્ષણ મૂલ્યાંકન માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટરને શું નામ આપવામાં આવ્યું❓
*✔️વિદ્યા સમીક્ષા કેન્દ્ર*
⭕એમ.એમ.નરવણે નિવૃત્ત થતા નવા આર્મી ચીફ કોણ બનશે❓
*✔️લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે*
⭕19 એપ્રિલ➖વર્લ્ડ લીવર ડે
⭕ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કાર્યકારી સચિવ અને રક્ષા સલાહકાર ભારતીય મૂળના કયા વ્યક્તિ બન્યા❓
*✔️શાંતિ શેઠી*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈસ્પીડ ઇલેક્ટ્રિક એન્જીન ફેક્ટરીની સ્થાપના માટે ખાત મુહૂર્ત ક્યાં કર્યું❓
*✔️દાહોદ*
⭕પાકિસ્તાનના વિદેશપ્રધાન કોણ બન્યા❓
*✔️હિના રબ્બાની ખાર*
⭕આંધ્રપ્રદેશના હૈદરાબાદની કઈ કંપનીએ હવામાંથી પાણી બનાવતું મશીન બનાવ્યું❓
*✔️મૈત્રી એકવાટેક કંપની*
⭕હાલમાં આયુષ્યમાન ભારત યોજનામાં 365 પ્રકારની સારવારનો ઉમેરો કરવામાં આવ્યો. કુલ સારવારની સંખ્યા કેટલી થઈ❓
*✔️1949*
⭕WHOના ડાયરેક્ટર કોણ છે❓
*✔️ડૉ.તેડ્રોસજ અધનોમ ઘેબ્રેયેસસ*
⭕ભારતીય નૌસેના માટે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ -75ની છઠ્ઠી સ્કોર્પિયન શ્રેણીની સબમરીનનું મુંબઈમાં લોન્ચિંગ કરવામાં આવ્યું. તેનું નામ શું છે❓
*✔️INS વાગશીર*
⭕21 એપ્રિલ➖રાષ્ટ્રીય સનદી દિવસ
⭕હાલમાં કયા શીખ ધર્મગુરુના 400માં પ્રકાશ પર્વની યાદગીરી રૂપે વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરાયા❓
*✔️તેગબહાદુર*
⭕વિદ્યા સમીક્ષા કેન્દ્ર બદલ શિક્ષણ વિભાગને ભારત સરકારનો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોણે એનાયત કરાયો❓
*✔️શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવને*
⭕એકસાથે 15 પરમાણુ બૉમ્બ ઝીંકી શકે એવી મિસાઈલનું રશિયાએ પરીક્ષણ કર્યું.આ મિસાઈલનું નામ શું છે❓
*✔️સરમટ*
⭕બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને જેસીબી ફેક્ટરીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓
*✔️હાલોલ*
⭕વિઝડન ક્રિકેટર ઓફ ધ યરમાં કયા બે ભારતીય ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યા❓
*✔️જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા*
⭕હાલમાં ગુજરાતની કઈ ડેરીએ દુધવાણી કોમ્યુનિટી રેડીયો સ્ટેશનની શરૂઆત કરી જે ભારતમાં સૌપ્રથમ વખત દૂધ ઉત્પાદન માટે રેડિયો વગાડશે❓
*✔️બનાસ ડેરી*
*✔️દિયોદરના સણાદર પ્લાન્ટમાં*
*✔️દુધવાણી 90.4*
⭕23 એપ્રિલ➖વિશ્વ પુસ્તક દિવસ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-24/04/2022 થી 30/04/2022🗞️*
⭕હાલમાં બિહારમાં ભોજપુર ખાતે કોની યાદમાં લોકોએ સૌથી વધુ 78,220 તિરંગો લહેરાવીને વિશ્વવિક્રમ બનાવ્યો❓
*✔️1857ના લડવૈયા વીર કુંવરસિંહની 164મી પુણ્યતિથિ નિમિત્તે*
⭕મંગોલીયામાં ચાલી રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં 57 કિગ્રા. ફ્રી સ્ટાઇલમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય રેસલર કોણ બન્યો❓
*✔️રવિ દહિયા*
⭕25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ
⭕રાજ્યમાં 100 થી 500 વર્ષ વચ્ચેના વય ધરાવતા કેટલા હેરિટેજ વૃક્ષો આવેલા છે❓
*✔️52*
⭕4 થી 5મી સદીના 64 પાસા ક્યાંથી મળી આવ્યા❓
*✔️વડનગર*
⭕પહેલો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કોણે આપવામાં આવ્યો❓
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીને*
⭕ખલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્દઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ક્યાં કર્યું❓
*✔️બેંગલુરુ*
⭕સ્વીડનની ડિફેન્સ થિંક ટેન્ક SIPRI (સિપ્રિ)ના અહેવાલ મુજબ વિશ્વનું સંરક્ષણ બજેટ પહેલી વખત 160 લાખ કરોડ રૂપિયાને પાર થયું.જેમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔️77 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*✔️ભારતના રક્ષા ખર્ચમાં 0.9%નો વધારો*
*✔️અમેરિકા 801 અબજ ડોલર સાથે પ્રથમ અને ચીન 293 અબજ ડોલર સાથે બીજા ક્રમે*
⭕ફ્રાન્સમાં ઇમેન્યુએલ મેક્રો ફરીવાર કોણે હરાવીને 52.8% મત મેળવીને રાષ્ટ્રપતિ બન્યા❓
*✔️મરીન લે પેન*
⭕પડકારોનો સામનો કરવા માટે ભારતે કોની સાથે મળીને ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની રચના કરી❓
*✔️યુરોપિયન યુનિયન (EU)*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશનીતિની કોન્ફરન્સને ખુલ્લી મૂકી.તે કયા નામે ઓળખાય છે❓
*✔️રાયસિના ડાયલોગ*
⭕રાજ્યમાં સૌપ્રથમ સોલાર સિસ્ટમથી વીજળી મેળવવાનું બહુમાન કઈ જિલ્લા પંચાયતને મળ્યું❓
*✔️જૂનાગઢ જિલ્લા પંચાયત*
⭕ગુજરાતમાં સૌપ્રથમવાર કયા તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે❓
*✔️શર્મિષ્ઠા તળાવ*
⭕ભારતની મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલ્વેરા બીટ્ટોનું અવસાન થયું. તેમને કઈ સાલમાં અર્જુન એવોર્ડ મળ્યો હતો❓
*✔️1961*
⭕પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી કોણ બન્યા❓
*✔️બિલાવલ ભુટ્ટો*
⭕ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔️લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુ*
⭕ટેસ્લાના CEO ઈલોન મસ્કે ટ્વીટર ખરીધ્યું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-24/04/2022 થી 30/04/2022🗞️*
⭕હાલમાં બિહારમાં ભોજપુર ખાતે કોની યાદમાં લોકોએ સૌથી વધુ 78,220 તિરંગો લહેરાવીને વિશ્વવિક્રમ બનાવ્યો❓
*✔️1857ના લડવૈયા વીર કુંવરસિંહની 164મી પુણ્યતિથિ નિમિત્તે*
⭕મંગોલીયામાં ચાલી રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં 57 કિગ્રા. ફ્રી સ્ટાઇલમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય રેસલર કોણ બન્યો❓
*✔️રવિ દહિયા*
⭕25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ
⭕રાજ્યમાં 100 થી 500 વર્ષ વચ્ચેના વય ધરાવતા કેટલા હેરિટેજ વૃક્ષો આવેલા છે❓
*✔️52*
⭕4 થી 5મી સદીના 64 પાસા ક્યાંથી મળી આવ્યા❓
*✔️વડનગર*
⭕પહેલો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કોણે આપવામાં આવ્યો❓
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીને*
⭕ખલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્દઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ક્યાં કર્યું❓
*✔️બેંગલુરુ*
⭕સ્વીડનની ડિફેન્સ થિંક ટેન્ક SIPRI (સિપ્રિ)ના અહેવાલ મુજબ વિશ્વનું સંરક્ષણ બજેટ પહેલી વખત 160 લાખ કરોડ રૂપિયાને પાર થયું.જેમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔️77 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*✔️ભારતના રક્ષા ખર્ચમાં 0.9%નો વધારો*
*✔️અમેરિકા 801 અબજ ડોલર સાથે પ્રથમ અને ચીન 293 અબજ ડોલર સાથે બીજા ક્રમે*
⭕ફ્રાન્સમાં ઇમેન્યુએલ મેક્રો ફરીવાર કોણે હરાવીને 52.8% મત મેળવીને રાષ્ટ્રપતિ બન્યા❓
*✔️મરીન લે પેન*
⭕પડકારોનો સામનો કરવા માટે ભારતે કોની સાથે મળીને ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની રચના કરી❓
*✔️યુરોપિયન યુનિયન (EU)*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશનીતિની કોન્ફરન્સને ખુલ્લી મૂકી.તે કયા નામે ઓળખાય છે❓
*✔️રાયસિના ડાયલોગ*
⭕રાજ્યમાં સૌપ્રથમ સોલાર સિસ્ટમથી વીજળી મેળવવાનું બહુમાન કઈ જિલ્લા પંચાયતને મળ્યું❓
*✔️જૂનાગઢ જિલ્લા પંચાયત*
⭕ગુજરાતમાં સૌપ્રથમવાર કયા તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે❓
*✔️શર્મિષ્ઠા તળાવ*
⭕ભારતની મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલ્વેરા બીટ્ટોનું અવસાન થયું. તેમને કઈ સાલમાં અર્જુન એવોર્ડ મળ્યો હતો❓
*✔️1961*
⭕પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી કોણ બન્યા❓
*✔️બિલાવલ ભુટ્ટો*
⭕ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔️લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુ*
⭕ટેસ્લાના CEO ઈલોન મસ્કે ટ્વીટર ખરીધ્યું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
1 bit = 0 અથવા 1
4 bit = 1 nibble
8 bit = 1 Byte
1 word = 2 Byte (16 bit)
1 Kilo Byte = 1024 Byte
1 Mega Byte = 1024 KB
1 Giga Byte = 1024 MB
1 Tera Byte = 1024 GB
1 Peta Byte = 1024 TB
1 Exa Byte = 1024 PB
1 Zetta Byte = 1024 EB
1 Yotta Byte = 1024 ZB
1 Bronte Byte = 1024 YB
1 Geop Byte = 1024 BB
💥💥
4 bit = 1 nibble
8 bit = 1 Byte
1 word = 2 Byte (16 bit)
1 Kilo Byte = 1024 Byte
1 Mega Byte = 1024 KB
1 Giga Byte = 1024 MB
1 Tera Byte = 1024 GB
1 Peta Byte = 1024 TB
1 Exa Byte = 1024 PB
1 Zetta Byte = 1024 EB
1 Yotta Byte = 1024 ZB
1 Bronte Byte = 1024 YB
1 Geop Byte = 1024 BB
💥💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :- 01-02/05/2022🗞️*
*⭕મે મહિનાના વિશેષ દિવસ*
●1 મે➖મજૂર દિવસ, વર્લ્ડ લાફટર (હાસ્ય) ડે
●3 મે➖પ્રેસ સ્વતંત્રતા દિવસ
●8 મે➖વિશ્વ રેડક્રોસ દિવસ
●11 મે➖રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
●12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
●14 મે➖વિશ્વ પ્રવાસી દિવસ
●15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
●21 મે➖આતંકવાદ વિરોધી દિવસ
●31 મે➖તમાકુ નિષેધ દિવસ
⭕1 મે ગુજરાત સ્થાપના દિવસ રાજયકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી❓
*✔️પાટણ*
⭕1 મે➖આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
➖1886માં અમેરિકાના મજૂરોએ કામના કલાકો નક્કી કરવા હડતાળ નક્કી કરી હતી ત્યારથી આ દિવસ ઉજવાય છે.
⭕તાજેતરમાં કઈ હાઇકોર્ટે પ્રકૃતિને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો❓
*✔️મદ્રાસ હાઇકોર્ટે*
⭕દેશના કેટલામાં આર્મી ચીફ તરીકે મનોજ પાંડેએ ચાર્જ સંભાળ્યો❓
*✔️29મા*
⭕અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAના પહેલા ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી❓
*✔️નંદ મુલચંદાની*
⭕ગુજરાત સ્થાપના દિને અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બહાર 'ધ ગીર' ગેલેરી ખુલ્લી મુકાઈ.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :- 01-02/05/2022🗞️*
*⭕મે મહિનાના વિશેષ દિવસ*
●1 મે➖મજૂર દિવસ, વર્લ્ડ લાફટર (હાસ્ય) ડે
●3 મે➖પ્રેસ સ્વતંત્રતા દિવસ
●8 મે➖વિશ્વ રેડક્રોસ દિવસ
●11 મે➖રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
●12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
●14 મે➖વિશ્વ પ્રવાસી દિવસ
●15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
●21 મે➖આતંકવાદ વિરોધી દિવસ
●31 મે➖તમાકુ નિષેધ દિવસ
⭕1 મે ગુજરાત સ્થાપના દિવસ રાજયકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી❓
*✔️પાટણ*
⭕1 મે➖આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
➖1886માં અમેરિકાના મજૂરોએ કામના કલાકો નક્કી કરવા હડતાળ નક્કી કરી હતી ત્યારથી આ દિવસ ઉજવાય છે.
⭕તાજેતરમાં કઈ હાઇકોર્ટે પ્રકૃતિને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો❓
*✔️મદ્રાસ હાઇકોર્ટે*
⭕દેશના કેટલામાં આર્મી ચીફ તરીકે મનોજ પાંડેએ ચાર્જ સંભાળ્યો❓
*✔️29મા*
⭕અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAના પહેલા ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી❓
*✔️નંદ મુલચંદાની*
⭕ગુજરાત સ્થાપના દિને અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બહાર 'ધ ગીર' ગેલેરી ખુલ્લી મુકાઈ.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-03/05/2022 થી 11/05/2022🗞️*
⭕3 મે➖વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે
➖રિપોર્ટર સેન્સ ફ્રીડમ રેન્કિંગમાં ભારત 180 દેશોની યાદીમાં 142મા ક્રમાંકે છે.
⭕હાલમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી કરાર કર્યા❓
*✔️જર્મની*
⭕અમદાવાદ ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022 અંતર્ગત કયા સ્થળને શ્રેષ્ઠ યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું અને એવોર્ડ આપવામાં આવ્યો❓
*✔️અંબાજી*
*✔️મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના કલેક્ટર કમ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.*
⭕સંતોષ ટ્રોફી (ફૂટબોલ)માં કઈ ટીમ પશ્ચિમ બંગાળને હરાવી સાતમી વાર ચેમ્પિયન બની❓
*✔️કેરળ*
⭕જી-7 અધિવેશન 2022 ક્યાં યોજાયું❓
*✔️જર્મનીના બવેરિયન આલપ્સમાં*
*✔️જી-7 ના દેશો :- અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી અને જાપાન*
*✔️જી-7 ની સ્થાપના :- 1975*
*✔️1998માં રશિયા સામેલ થતા જી-8 બન્યું.*
*✔️2014માં રશિયાના યુક્રેનમાં ક્રિમિયા પર હુમલો કરતા રશિયાનો ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવ્યું.*
⭕એશિયાના વિશ્વ સાથે સમન્વય માટે રાયસીના ડાયલોગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું.આ સંવાદનો આરંભ ક્યારે થયો હતો❓
*✔️2016*
⭕1041 કરોડ રૂપિયાના ખર્ચે દેશની સૌથી ઊંચી અવકાશ વેધશાળા ક્યાં બનશે❓
*✔️વડનગર નજીક*
⭕ગિનિઝ બુકમાં સૌથી વધુ ઉંમરના મહિલા તરીકે પ્રમાણિત જાપાનની 119 વર્ષીય મહિલા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️કેન તાનાકા*
⭕5 મે➖વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ
➖વર્ષ 2009થી આ દિવસ ઉજવાય છે
⭕રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કોની વરણી કરવામાં આવી❓
*✔️અરવિંદ કૃષ્ણ*
⭕ઈસરો કયા વર્ષે શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે❓
*✔️2024*
⭕કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર દુનિયાનું સૌથી ઊંચું હવામાન નિરીક્ષણ કેન્દ્ર બનાવ્યું❓
*✔️ચીન*
⭕કોરોનાના કેસો વધતા ચીનના હોંગઝોઉ શહેરમાં યોજાનારી કેટલામી એશિયન ગેમ્સ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી❓
*✔️19મી*
⭕હાલમાં નાગર અસ્મિતા ઉત્સવ ક્યાં યોજાયો❓
*✔️વડનગર*
⭕દુનિયાનું સૌથી પહેલું CNG ટર્મિનલ ક્યાં બનશે❓
*✔️ભાવનગર નવા બંદર ખાતે*
⭕નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશમાં વસતી વધારાની ગતિ ધીમી પડી પ્રજનન દર 2.2% થી ઘટીને કેટલો થયો❓
*✔️2%*
⭕સુપ્રીમ કોર્ટમાં કયા ગુજરાતીની ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી❓
*✔️જમશેદ બી પારડીવાલા*
⭕ઓડિશા-આંધ્રપ્રદેશ પર કયું વાવાઝોડું ત્રાટકવાની આશંકા હતી❓
*✔️અસાની*
*✔️2020માં અમ્ફાન તોફાન પશ્ચિમ બંગાળ અને 2021માં યાસ તોફાન ઓડિશામાં આવ્યું હતું*
⭕મેડ્રિડ ઓપન (ટેનિસ) જીતનાર પ્રથમ આરબ મહિલા કોણ બની❓
*✔️ટયુનિશિયાની ઓંન્સ જેબુરે*
⭕હાલમાં કયા સ્થળેથી 7000 વર્ષ જુના હડપ્પાકાલીન 50 હાડપિંજર અને વિકસિત શહેરના પુરાવા મળી આવ્યા❓
*✔️હરિયાણાના હિસ્સાર સ્થિત રાખીગઢીમાં*
⭕મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના નિઃશુલ્ક સારવાર કયા રાજયમાં પ્રારંભ થયો❓
*✔️રાજસ્થાન*
⭕સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે❓
*✔️કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને યુનાઈટેડ નેશન્સ દ્વારા*
⭕હાલમાં પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું. તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા❓
*✔️સંતૂર વાદક*
*✔️જન્મ:- 13/01/1938, નિધન :- 10/05/2022*
⭕ફિલિપાઈન્સના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા❓
*✔️ફર્ડિનાન્ડ માર્કોસના પુત્ર માર્કોસ જુનિયર*
⭕હાલમાં ચાર ભારતીયને પુલિત્ઝર એવોર્ડ-2022 આપવામાં આવ્યો.તેમાં ગુજરાતના કયા ફોટોગ્રાફરને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો❓
*✔️અમિત દવે*
⭕હાલમાં રોયલ ગોલ્ડ મેડલ 2022 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી*
⭕હાલમાં અમિત શાહ દ્વારા કયા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓
*✔️આસામ*
⭕જમૈકાના યુસેન બોલ્ટનો 200 મીટર દોડનો રેકોર્ડ કોણે તોડ્યો❓
*✔️ઓરિયોન નાઈટોને (19.49 સેકન્ડમાં)*
⭕હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની રાજધાની કોપનહેગમાં ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો.
⭕ચીનના હેનાન પ્રાંતમાં બર્ડફલૂના H3N8 માનવ સંક્રમણનો પ્રથમ મામલો બહાર આવ્યો છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-03/05/2022 થી 11/05/2022🗞️*
⭕3 મે➖વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે
➖રિપોર્ટર સેન્સ ફ્રીડમ રેન્કિંગમાં ભારત 180 દેશોની યાદીમાં 142મા ક્રમાંકે છે.
⭕હાલમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી કરાર કર્યા❓
*✔️જર્મની*
⭕અમદાવાદ ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022 અંતર્ગત કયા સ્થળને શ્રેષ્ઠ યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું અને એવોર્ડ આપવામાં આવ્યો❓
*✔️અંબાજી*
*✔️મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના કલેક્ટર કમ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.*
⭕સંતોષ ટ્રોફી (ફૂટબોલ)માં કઈ ટીમ પશ્ચિમ બંગાળને હરાવી સાતમી વાર ચેમ્પિયન બની❓
*✔️કેરળ*
⭕જી-7 અધિવેશન 2022 ક્યાં યોજાયું❓
*✔️જર્મનીના બવેરિયન આલપ્સમાં*
*✔️જી-7 ના દેશો :- અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી અને જાપાન*
*✔️જી-7 ની સ્થાપના :- 1975*
*✔️1998માં રશિયા સામેલ થતા જી-8 બન્યું.*
*✔️2014માં રશિયાના યુક્રેનમાં ક્રિમિયા પર હુમલો કરતા રશિયાનો ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવ્યું.*
⭕એશિયાના વિશ્વ સાથે સમન્વય માટે રાયસીના ડાયલોગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું.આ સંવાદનો આરંભ ક્યારે થયો હતો❓
*✔️2016*
⭕1041 કરોડ રૂપિયાના ખર્ચે દેશની સૌથી ઊંચી અવકાશ વેધશાળા ક્યાં બનશે❓
*✔️વડનગર નજીક*
⭕ગિનિઝ બુકમાં સૌથી વધુ ઉંમરના મહિલા તરીકે પ્રમાણિત જાપાનની 119 વર્ષીય મહિલા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️કેન તાનાકા*
⭕5 મે➖વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ
➖વર્ષ 2009થી આ દિવસ ઉજવાય છે
⭕રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કોની વરણી કરવામાં આવી❓
*✔️અરવિંદ કૃષ્ણ*
⭕ઈસરો કયા વર્ષે શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે❓
*✔️2024*
⭕કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર દુનિયાનું સૌથી ઊંચું હવામાન નિરીક્ષણ કેન્દ્ર બનાવ્યું❓
*✔️ચીન*
⭕કોરોનાના કેસો વધતા ચીનના હોંગઝોઉ શહેરમાં યોજાનારી કેટલામી એશિયન ગેમ્સ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી❓
*✔️19મી*
⭕હાલમાં નાગર અસ્મિતા ઉત્સવ ક્યાં યોજાયો❓
*✔️વડનગર*
⭕દુનિયાનું સૌથી પહેલું CNG ટર્મિનલ ક્યાં બનશે❓
*✔️ભાવનગર નવા બંદર ખાતે*
⭕નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશમાં વસતી વધારાની ગતિ ધીમી પડી પ્રજનન દર 2.2% થી ઘટીને કેટલો થયો❓
*✔️2%*
⭕સુપ્રીમ કોર્ટમાં કયા ગુજરાતીની ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી❓
*✔️જમશેદ બી પારડીવાલા*
⭕ઓડિશા-આંધ્રપ્રદેશ પર કયું વાવાઝોડું ત્રાટકવાની આશંકા હતી❓
*✔️અસાની*
*✔️2020માં અમ્ફાન તોફાન પશ્ચિમ બંગાળ અને 2021માં યાસ તોફાન ઓડિશામાં આવ્યું હતું*
⭕મેડ્રિડ ઓપન (ટેનિસ) જીતનાર પ્રથમ આરબ મહિલા કોણ બની❓
*✔️ટયુનિશિયાની ઓંન્સ જેબુરે*
⭕હાલમાં કયા સ્થળેથી 7000 વર્ષ જુના હડપ્પાકાલીન 50 હાડપિંજર અને વિકસિત શહેરના પુરાવા મળી આવ્યા❓
*✔️હરિયાણાના હિસ્સાર સ્થિત રાખીગઢીમાં*
⭕મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના નિઃશુલ્ક સારવાર કયા રાજયમાં પ્રારંભ થયો❓
*✔️રાજસ્થાન*
⭕સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે❓
*✔️કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને યુનાઈટેડ નેશન્સ દ્વારા*
⭕હાલમાં પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું. તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા❓
*✔️સંતૂર વાદક*
*✔️જન્મ:- 13/01/1938, નિધન :- 10/05/2022*
⭕ફિલિપાઈન્સના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા❓
*✔️ફર્ડિનાન્ડ માર્કોસના પુત્ર માર્કોસ જુનિયર*
⭕હાલમાં ચાર ભારતીયને પુલિત્ઝર એવોર્ડ-2022 આપવામાં આવ્યો.તેમાં ગુજરાતના કયા ફોટોગ્રાફરને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો❓
*✔️અમિત દવે*
⭕હાલમાં રોયલ ગોલ્ડ મેડલ 2022 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી*
⭕હાલમાં અમિત શાહ દ્વારા કયા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓
*✔️આસામ*
⭕જમૈકાના યુસેન બોલ્ટનો 200 મીટર દોડનો રેકોર્ડ કોણે તોડ્યો❓
*✔️ઓરિયોન નાઈટોને (19.49 સેકન્ડમાં)*
⭕હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની રાજધાની કોપનહેગમાં ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો.
⭕ચીનના હેનાન પ્રાંતમાં બર્ડફલૂના H3N8 માનવ સંક્રમણનો પ્રથમ મામલો બહાર આવ્યો છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥ધોરણ :- 10 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાય તેવા શબ્દો🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕સમાનાર્થી શબ્દો⭕*
●વાચ➖વાણી
●પ્રહર➖ત્રણ કલાક, સાડા સાત ઘડી
●શુષ્ક➖નીરસ
●અલિ➖ભમરો
●કૂચી➖મહોલ્લો
●ફડક➖ચિંતા
●ફલક➖વિસ્તાર
●આયુધ➖શસ્ત્ર, હથિયાર
●મયંક➖ચંદ્ર
●આછેરો➖થોડો
●અંજલિ➖ખોબો
●છાક➖નશો, કેફ
●ઓથ➖સહારો
●ગજયૂથ➖હાથીનું ટોળું
●વેઠિયા➖વગર મહેનતાણાથી કામ કરનાર
●તુમુલ➖દારુણ, ભયાનક
●ભોર➖પરોઢિયું
●અક્કરમી➖અભાગિયું
●અવર➖બીજું
●ચીર➖વસ્ત્ર, કાપડ
●શાળ➖શાલિ, ડાંગર, કમોદ
●સંગ્રહણી➖ઝાડાનો રોગ
●ખોભણ➖ખો, ગુફા
●છાતીસલો➖હિંમતવાળો
●ઝોક➖નેસડાનો ઢોર બેસતાં હોય તે ભાગ, ઘેટાં બકરાંનો વાડો
●અહૂરવેળા➖કસમય, અસૂરવેળા
●ગજર ભાંગવો➖એક પ્રહર પૂરો થવો
●અનરવો➖માંદો
●કાહર ફાવવી➖પ્રયત્ન સફળ થવો
●હરેરી જવું➖નાહિંમત થવું
●ઝુરાપો➖કલ્પાંત, વિરહનું દુઃખ
●ધાસ્તી➖દહેશત, બીક, ભય
●ભળકડે➖વહેલી સવારે
●ધમારવું➖સ્નાન કરવું
●ચાનક➖ઉત્તેજન, ઉત્સાહ
●બઢો➖મોટો જાડો રોટલો
●
*⭕તળપદા શબ્દો⭕*
●હાંઉં➖બસ
●ફડક➖પહેરેલો કપડાનો ઝૂલતો છેડો
●ઢોચકી➖દોણી, માટીનું વાસણ
●ભારવેલો➖ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
●સંધેવો➖સંદેશો
●ઓહાણ➖ખયાલ, યાદી
●સડપ➖ઝડપથી, એકદમ
●ભરૂહો➖ભરોસો
●સળાવો➖વીજળીનો ચમકારો
●મઉ થઈ જવું➖ભૂખથી ટળવળવું, ખૂબ ભૂખ લાગવી
●રમણા➖ઉજવો
●ખડૂકો➖ધોધ
●મડા➖મડદું
●ખોલરું➖ઘર
*⭕રૂઢિપ્રયોગ⭕*
●તાળી લાગવી➖એકતાન થવું
●આંખ ભીની થવી➖લાગણીસભર થવું
●મોંમાં ઘી-સાકર➖સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
●નામ ને રૂપ મિથ્યા કરવું➖નિર્મોહી થઈને જીવવું
●તુરિયાનો તાર જાગી ઊઠવો➖સમજણશક્તિનો ઉદય થવો
●હદય છલકાઈ જવું➖આનંદિત થઈ ઊઠવું
●ફાંફાં મારવાં➖વ્યર્થ પ્રયત્ન કરવો
●અરેરાટી અનુભવવી➖ત્રાસી જવું, દુઃખ અનુભવવું
●નવે નેજા પડવાં➖ખૂબ તકલીફ પડવી
●હદય દ્રવી ઉઠવું➖ખૂબ જ દુઃખી થવું
●સત્તર પંચા પંચાણું➖અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
●પગ જડાઈ જવા➖સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું
●આંખો ભીની થવી➖લાગણીશીલ થઈ જવું
●ઘોડા ઘડવા➖આયોજન કરવું, વિચારવું
●કંઠે પ્રાણ આવવા➖ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું
●હાંજા ગગડી જવાં➖ખૂબ ગભરાઈ જવું
●પેટ દેવું➖મનની વાત કહેવી
●એકના બે ન થવું➖વાત પર મક્કમ રહેવું
●જીવતરનાં દાન દેવાં➖કુરબાન થઈ જવું
●મોળું ઓહાણ આપવું➖માણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું
●અર્ધા અર્ધા થવું➖ચિંતાતુર થવું
●ખાટુંમોળું થવું➖બગડી જવું
●બાખડી બાંધવી➖સામનો કરવો
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕સમાનાર્થી શબ્દો⭕*
●વાચ➖વાણી
●પ્રહર➖ત્રણ કલાક, સાડા સાત ઘડી
●શુષ્ક➖નીરસ
●અલિ➖ભમરો
●કૂચી➖મહોલ્લો
●ફડક➖ચિંતા
●ફલક➖વિસ્તાર
●આયુધ➖શસ્ત્ર, હથિયાર
●મયંક➖ચંદ્ર
●આછેરો➖થોડો
●અંજલિ➖ખોબો
●છાક➖નશો, કેફ
●ઓથ➖સહારો
●ગજયૂથ➖હાથીનું ટોળું
●વેઠિયા➖વગર મહેનતાણાથી કામ કરનાર
●તુમુલ➖દારુણ, ભયાનક
●ભોર➖પરોઢિયું
●અક્કરમી➖અભાગિયું
●અવર➖બીજું
●ચીર➖વસ્ત્ર, કાપડ
●શાળ➖શાલિ, ડાંગર, કમોદ
●સંગ્રહણી➖ઝાડાનો રોગ
●ખોભણ➖ખો, ગુફા
●છાતીસલો➖હિંમતવાળો
●ઝોક➖નેસડાનો ઢોર બેસતાં હોય તે ભાગ, ઘેટાં બકરાંનો વાડો
●અહૂરવેળા➖કસમય, અસૂરવેળા
●ગજર ભાંગવો➖એક પ્રહર પૂરો થવો
●અનરવો➖માંદો
●કાહર ફાવવી➖પ્રયત્ન સફળ થવો
●હરેરી જવું➖નાહિંમત થવું
●ઝુરાપો➖કલ્પાંત, વિરહનું દુઃખ
●ધાસ્તી➖દહેશત, બીક, ભય
●ભળકડે➖વહેલી સવારે
●ધમારવું➖સ્નાન કરવું
●ચાનક➖ઉત્તેજન, ઉત્સાહ
●બઢો➖મોટો જાડો રોટલો
●
*⭕તળપદા શબ્દો⭕*
●હાંઉં➖બસ
●ફડક➖પહેરેલો કપડાનો ઝૂલતો છેડો
●ઢોચકી➖દોણી, માટીનું વાસણ
●ભારવેલો➖ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
●સંધેવો➖સંદેશો
●ઓહાણ➖ખયાલ, યાદી
●સડપ➖ઝડપથી, એકદમ
●ભરૂહો➖ભરોસો
●સળાવો➖વીજળીનો ચમકારો
●મઉ થઈ જવું➖ભૂખથી ટળવળવું, ખૂબ ભૂખ લાગવી
●રમણા➖ઉજવો
●ખડૂકો➖ધોધ
●મડા➖મડદું
●ખોલરું➖ઘર
*⭕રૂઢિપ્રયોગ⭕*
●તાળી લાગવી➖એકતાન થવું
●આંખ ભીની થવી➖લાગણીસભર થવું
●મોંમાં ઘી-સાકર➖સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
●નામ ને રૂપ મિથ્યા કરવું➖નિર્મોહી થઈને જીવવું
●તુરિયાનો તાર જાગી ઊઠવો➖સમજણશક્તિનો ઉદય થવો
●હદય છલકાઈ જવું➖આનંદિત થઈ ઊઠવું
●ફાંફાં મારવાં➖વ્યર્થ પ્રયત્ન કરવો
●અરેરાટી અનુભવવી➖ત્રાસી જવું, દુઃખ અનુભવવું
●નવે નેજા પડવાં➖ખૂબ તકલીફ પડવી
●હદય દ્રવી ઉઠવું➖ખૂબ જ દુઃખી થવું
●સત્તર પંચા પંચાણું➖અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
●પગ જડાઈ જવા➖સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું
●આંખો ભીની થવી➖લાગણીશીલ થઈ જવું
●ઘોડા ઘડવા➖આયોજન કરવું, વિચારવું
●કંઠે પ્રાણ આવવા➖ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું
●હાંજા ગગડી જવાં➖ખૂબ ગભરાઈ જવું
●પેટ દેવું➖મનની વાત કહેવી
●એકના બે ન થવું➖વાત પર મક્કમ રહેવું
●જીવતરનાં દાન દેવાં➖કુરબાન થઈ જવું
●મોળું ઓહાણ આપવું➖માણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું
●અર્ધા અર્ધા થવું➖ચિંતાતુર થવું
●ખાટુંમોળું થવું➖બગડી જવું
●બાખડી બાંધવી➖સામનો કરવો
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-12/05/2022 થી 15/05/2022🗞️*
⭕12 મે➖વિશ્વ નર્સ ડે
⭕પૂર્વ ટેલિકોમ મંત્રી (1993 થી 1996)અને કોંગ્રેસ નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️સુખરામ*
⭕ગુજરાતના દરેક નાગરિકના માથે સરેરાશ કેટલું દેવું છે❓
*✔️45,948૱*
⭕હાલમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 'મોદી@20 : ડ્રિમ્સ મિટિંગ ડિલિવરી' પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકની પ્રસ્તાવના કોણે લખી હતી❓
*✔️સ્વ.લતા મંગેશકર*
⭕ટેકનોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે❓
*✔️17મા*
*✔️જાપાન ટોચ પર*
⭕હાલમાંરાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે કેટલામી વાર શપથ લીધા❓
*✔️5મી વખત*
⭕હાલમાં કયા સ્થળે ઉત્કર્ષ પહેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા❓
*✔️ભરૂચ*
⭕દેશના નવા ચૂંટણી કમિશનર કોણ બનશે❓
*✔️રાજીવ કુમાર*
⭕હાલમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને વિડીયોગ્રાફી કરવાની કોર્ટે આદેશ આપ્યો. આ મસ્જિદ ક્યાં આવેલી છે❓
*✔️વારાણસી*
⭕એર ઇન્ડિયાના CEO અને MD તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔️કેમ્પબેલ વિલ્સન*
⭕UAEના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થતા 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો❓
*✔️શેખ ખલિફા બિન જાયદ અલ નાહ્યાન*
⭕કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના નવા અધ્યક્ષ કોણ બન્યા❓
*✔️નિધિ છિબ્બર*
⭕GPSCના ચેરમેનનો ચાર્જ કોણે સોંપાયો❓
*✔️નલિન ઉપાધ્યાય*
⭕15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
⭕ત્રિપુરામાં મુખ્યમંત્રી પદેથી બિપ્લવ દેબે રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓
*✔️માણિક સાહા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-12/05/2022 થી 15/05/2022🗞️*
⭕12 મે➖વિશ્વ નર્સ ડે
⭕પૂર્વ ટેલિકોમ મંત્રી (1993 થી 1996)અને કોંગ્રેસ નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️સુખરામ*
⭕ગુજરાતના દરેક નાગરિકના માથે સરેરાશ કેટલું દેવું છે❓
*✔️45,948૱*
⭕હાલમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 'મોદી@20 : ડ્રિમ્સ મિટિંગ ડિલિવરી' પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકની પ્રસ્તાવના કોણે લખી હતી❓
*✔️સ્વ.લતા મંગેશકર*
⭕ટેકનોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે❓
*✔️17મા*
*✔️જાપાન ટોચ પર*
⭕હાલમાંરાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે કેટલામી વાર શપથ લીધા❓
*✔️5મી વખત*
⭕હાલમાં કયા સ્થળે ઉત્કર્ષ પહેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા❓
*✔️ભરૂચ*
⭕દેશના નવા ચૂંટણી કમિશનર કોણ બનશે❓
*✔️રાજીવ કુમાર*
⭕હાલમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને વિડીયોગ્રાફી કરવાની કોર્ટે આદેશ આપ્યો. આ મસ્જિદ ક્યાં આવેલી છે❓
*✔️વારાણસી*
⭕એર ઇન્ડિયાના CEO અને MD તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔️કેમ્પબેલ વિલ્સન*
⭕UAEના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થતા 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો❓
*✔️શેખ ખલિફા બિન જાયદ અલ નાહ્યાન*
⭕કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના નવા અધ્યક્ષ કોણ બન્યા❓
*✔️નિધિ છિબ્બર*
⭕GPSCના ચેરમેનનો ચાર્જ કોણે સોંપાયો❓
*✔️નલિન ઉપાધ્યાય*
⭕15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
⭕ત્રિપુરામાં મુખ્યમંત્રી પદેથી બિપ્લવ દેબે રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓
*✔️માણિક સાહા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥