સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥સામાન્ય વિજ્ઞાન🔥*

મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય છે
*✔️મેલેટિન*

સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે
*✔️પિત્તળ(બ્રાસ)*

હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી
*✔️હેન્રી કેવેન્ડીશ*

શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે
*✔️ફેફસાં*

રસોઈના સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ............. છે.
*✔️ટેફલોન*

પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ .......... છે
*✔️6.5 m*

ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે
*✔️લૂમિંગ*

તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતા તેઓ સ્વયંપ્રકાશિત છે
*✔️ન્યુક્લિયર સંલયન*

કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ સ્પિરિટ કહે છે
*✔️5%*

પ્રકાશનો હવામાં વેગ ............ માઈલ્સ/સેકન્ડ
*✔️186000*

ક્ષેપકોમાંથી કર્ણકમાં રૂધીરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે
*✔️દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ*

કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે
*✔️બ્લેક બોક્ષ*

ભૂકંપની નોંધ કયું સાધન લે છે
*✔️સિસ્મોગ્રાફ*

એનિમિયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે
*✔️લોહ*

શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે
*✔️નાનું મગજ*

ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય
*✔️યુરેનિયમ*

ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે
*✔️ફેફસા*

રસીકરણ (વેક્સિનેશન)ની શોધ કોણે કરી
*✔️એડવર્ડ જેનર*

'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં અપાય છે
*✔️કેન્સર*

હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય
*✔️0.2*

એમોનિયા સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા
*✔️ફ્રેડરીક વ્હોલર*

ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા
*✔️એરિસ્ટોટલ*

બરફનું ગલનબિંદુ કેટલું છે
*✔️0° સે.*

વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે
*✔️મીમી./સેમી. ઇંચમાં*

હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે
*✔️20.96%*

પીવાલાયક પાણીનો pH આંક
*✔️તટસ્થ હોય*

💥💥
*🔥પોલીસ કોન્સ્ટેબલ માટે સામાન્ય વિજ્ઞાન🔥*

CNGમાં મોટાભાગે કયો વાયુ હોય છે
*✔️મિથેન*

ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે
*✔️સોડિયમ ક્લોરાઇડ*

સૂર્યનો પ્રકાશ .................. નું સ્ત્રોત છે.
*✔️વિટામિન D*

માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે
*✔️હાઇડ્રોક્લોરીક એસિડ*

લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે
*✔️વિટામિન K*

તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે
*✔️350 ગ્રામ*

પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે
*✔️હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ*

રેફ્રિજરેટમાં કુલન્ટરૂપે ............ ગેસનો ઉપયોગ થાય છે
*✔️એમોનિયા*

બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે
*✔️સલ્ફયુરિક એસિડ*

ચિકનગુનિયા શાનાથી થાય છે
*✔️ચેપી મચ્છર*

પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર ...............
*✔️સમાન રહેશે*

ધ્વનિની ઝડપ ............... માં સૌથી વધુ હોય છે
*✔️પિત્તળ*

પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે
*✔️4°સે.*

વિટામિન Cનું રાસાયણિક નામ ............... છે
*✔️એસ્કોર્બિક એસિડ*

ગોબર ગેસનું મુખ્ય તત્વ .............. છે
*✔️મિથેન*

એસિડિક ખોરાકની જાળવણી માટે ................ નો ઉપયોગ થાય છે
*✔️સોડિયમ બેન્ઝોનેટ*

બધાં એસીડમાં કયું તત્વ હોય છે
*✔️હાઈડ્રોજન*

હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે
*✔️કેલ્શિયમ ફોસ્ફેટ*

મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે
*✔️બરોળ*

કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે
*✔️વિટામિન A*

લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે
*✔️100-120 દિવસ*

................. ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે
*✔️ઇન્સ્યુલિન*

કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે
*✔️હાઈગ્રોમીટર*

હાઈડ્રોજનને સળગાવવાથી શું બનશે
*✔️પાણી*

કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે
*✔️સિલ્વર આયોડાઈડ*

લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે
*✔️સ્ફીગ્મોમેનોમીટર*

લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.....
*✔️નાઈટ્રસ ઓક્સાઇડ*

કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે
*✔️હિપેટાઈટીસ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-09/04/2022 થી 12/04/2022🗞️*

તાજેતરમાં DRDOએ સુપરસોનિક સ્પીડે શત્રુ મિસાઈલ કે અન્ય કોઈ પણ એરિયલ ઓબ્જેક્ટેડ તોડી પાડવા સક્ષમ સોલિડ ફ્યુઅલ ડકટેડ રેમજેટ (SFDR)નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશાના ચાંદીપુર ખાતે*

લોન પર વ્યાજ વસુલવામાં ભારત 193 દેશમાં કેટલામાં સ્થાને છે
*✔️37માં*

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અન્વયે રાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ ક્યાં બનશે
*✔️દાહોદ*

અનુસૂચિત જાતિમાં આંતરજ્ઞાતિય લગ્નની કેન્દ્ર સરકારની કેટલી સહાય મળે છે
*✔️1 લાખ*

હાલમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટમાં સીમાદર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું
*✔️કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ*
*✔️ઉપરાંત શહીદોની સ્મૃતિમાં અજય પ્રહરી સ્મારક બનાવાયું*

સ્પોર્ટ્સ ક્ષેત્રે કયા વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ મળ્યો કે જેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ કાશ્મીરી બન્યા
*✔️માર્શલ આર્ટ કોચ ફૈસલ અલી ડાર*

પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️શેહબાઝ શરીફ*

ગુજરાતનું સૌથી જૂનું બહેડાનું વૃક્ષ ક્યાં આવેલું છે
*✔️તાપી જિલ્લામાં ઉનાઈ પાસે ચુનાવાડી ગામમાં*

નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ (ઉર્જા-જળવાયુ) ઇન્ડેક્સમાં 6 માપદંડોમાં મોટા રાજ્યોમાં ગુજરાતે કયો રેન્ક મેળવ્યો
*✔️પ્રથમ*
*✔️કેરળ બીજા અને પંજાબ ત્રીજા ક્રમે*

હાલમાં ભારતે હેલિના ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️રાજસ્થાનના પોખરણ રેન્જમાં*

રિટાયર્ડ આઉટ થનારો IPLનો સૌપ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*✔️રવિચંદ્રન અશ્વિન*

*યોજનાઓ👇🏾*
●સ્વામી વિવેકાનંદ સમરસ છાત્રાલય
✔️રાજ્યમાં 10 સ્થળોએ કુલ 20 છાત્રાલયો કાર્યરત

●મેડિકલના વિદ્યાર્થીઓ માટે ૱ 10,000, ડિગ્રી એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ૱8000 અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ૱ 3000 સાધન ખરીદ સહાય

●કુંવરબાઈનું મામેરું યોજના
✔️અનુસૂચિત જાતિના એક કુંટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ ૱12,000 /- સહાય

●પ્રિ.એસ.એસ.સી. વાર્ષિક શિષ્યવૃત્તિ ; આવક મર્યાદા નથી
✔️ધોરણ:-1 થી 5ના કુમાર અને કન્યાઓને ૱750
✔️ધોરણ:-6 થી 8 ના કુમારોને 750 અને કન્યાઓને ૱1000
✔️ધોરણ:- 9 અને 10ના કુમાર અને કન્યાઓને ૱1000

●પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે આપવાની થતી પૂર્વ પરીક્ષાઓની તૈયારી માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ માટે ૱20,000 સહાય

●ધોરણ :- 1 થી 10માં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે ૱250નો વધારી ૱600
✔️ગણવેશ સહાયમાં 300 વધારી ૱900 કરાઈ

●ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ૱1 લાખના બદલે સહાય વધારી ૱2.50 લાખ કરવામાં આવી.

💥રણધીર💥
*💎ગુજરાતના રતનદીવડા : વિશેષ💎*

*દયાનંદ સરસ્વતી*
✔️મૂળ નામ :- મૂળ શંકર
✔️14 વર્ષે આખો યજુર્વેદ કંઠસ્થ હતો.
✔️ચાંદોદ પાસે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંનસ્ત ગ્રહણ કરી, 'દયાનંદ સરસ્વતી' નામ રાખ્યું.
✔️10 એપ્રિલ, 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી.

શ્રીમદ્દ રાજચંદ્રનું મૂળ નામ રાયચંદભાઈ.

*પૂજ્ય મોટા*
✔️જન્મ :- સાવલી
✔️મૂળ નામ ચુનીલાલ
✔️હિસ્ટિરિયાનો રોગ લાગુ પડતા ચુનીલાલે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું, પરંતુ નીરે તેમને ઉછાળીને ફરીથી કાંઠા પર મૂકી દીધા.

*દાદા પાંડુરંગ આઠવલે*
✔️જન્મ :- રોહા (મહારાષ્ટ્ર)
✔️1956માં તેમણે મુંબઈમાં 'તત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી.
✔️તેમને મેગ્સેસે એવોર્ડ (1996) અને ટેમ્પલ્ટન એવોર્ડ (1997) મળ્યો હતો.
✔️તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ 'આંતરનાદ' બનાવવામાં આવી હતી.

શ્રી રંગ અવધૂતનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં

દાદા ભગવાનનું વતન ખેડા જિલ્લામાં આવેલું ભાદરણ. તેમનું મૂળ નામ અંબાલાલ.
✔️દાદા વાણી તથા અક્રમ વિજ્ઞાન નામના બે સામયિકો પણ પ્રકાશિત કરવામાં આવે છે.

*પ્રમુખ સ્વામી*
✔️જન્મ :- વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં
✔️મૂળ નામ શાંતિલાલ
✔️1939માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના શાંતિલાલને દીક્ષા આપી.

*સ્વામી સચ્ચિદાનંદજી*
✔️વતન :- મહેસાણા પાસેનું મુજપુર
✔️સદગુરુ મુક્તાનંદજી પાસે પંજાબમાં દીક્ષિત થયા.
✔️1966માં વેદાંતાચાર્યની પદવી મેળવી.
✔️ગુજરાતમાં આવી પેટલાદ (દંતાલી)માં આશ્રમ સ્થાપ્યો.

*મોરારિ બાપુ*
✔️જન્મ :- ભાવનગર જિલ્લાના તલગાજરડા
✔️નિમ્બકાચાર્યની વૈષ્ણવ પરંપરાના અનુયાયી.
✔️તેમને દર વર્ષે 1,51,000 રૂપિયાના નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે. હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે સાહિત્યકારોના સહયોગથી 'અસ્મિતાપર્વ'નું આયોજન પણ કરેલું છે.

*પ્રેમાનંદ*
✔️જન્મ વડોદરા
✔️બાળપણ વીત્યું નંદબારમાં
✔️ગુરુ રામચરણ સાથે ભેટો થયો અને તેની જીવનદિશા જ બદલાઈ ગઈ
✔️ગુજરાતના જ્યોતિર્ધરનું બિરુદ પામ્યા છે.

*દયારામ*
✔️કવિ ન્હાનાલાલે દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે.
✔️જન્મ મોસાળ ડભોઈમાં
✔️વતન ચાંદોદ
✔️કચ્છીમા 'ગિરિધર પ્રાણ' જેવી એમની રચના મળી આવે છે.
✔️તેમના અંતિમ દિવસોમાં એક વિધવા સોનારણ રતનબાઈએ સેવા કરી હતી.

*કવિ દલપતરામ*
✔️ચૌદ વર્ષની વયે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો.
✔️દેવાનંદ સ્વામી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, પિંગળ અને વ્રજભાષાની કાવ્યશક્તિનું શિક્ષણ લીધું હતું.
✔️એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતના ઈતિહાસ-સંસ્કૃતિ જાણવા તેમને ભોળાભાઈને કોઈ વ્યક્તિ શોધી આપવા વિનંતી કરી ને તેમને દલપતરામની ભલામણ કરી હતી.

*નર્મદ*
✔️તેમને 'અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા' નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી તેના પ્રમુખ નર્મદ અને મંત્રી મયારામ શંભુનાથ હતા.
✔️નર્મદે એકાદ વર્ષ 'જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું.
✔️તેમને સુરતથી દાંડિયો નામનું પખવાડિક પત્ર શરૂ કર્યું હતું.

*સ્વામી સહજાનંદ*
✔️સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી
✔️જન્મ :- અયોધ્યા પાસે છપૈયામાં
✔️બાળપણનું નામ ઘનશ્યામ
✔️પાછળથી નીલકંઠ બ્રહ્મચારી કહેતા
✔️1858માં રામાનંદસ્વામીએ તેમને જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામના આશ્રમમાં દીક્ષા આપી ત્યારથી સહજાનંદ નામે ઓળખાયા
✔️તેમનો સંપ્રદાય ઓધવ સંપ્રદાય કહેવાય છે
✔️ગુજરાતી ભાષામાં બે સુંદર ગ્રંથો રચ્યા :- 1.શિક્ષાપત્રી અને 2.વચનામૃત

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-13/04/2022 થી 18/04/2022🗞️*

ભારતમાં નિર્મિત વિમાનની પહેલી વ્યવસાયિક ઉડાન દિબ્રુગઢથી થઈ.આ વિમાનનું નામ શું છે
*✔️ડોર્નિયર-228*

કોમનવેલ્થ ગેમ્સ 2026 કયા દેશમાં યોજાશે જેમાં ટી20 ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો
*✔️ઓસ્ટ્રેલિયા*
*✔️વિક્ટોરિયા સ્ટેટના વિવિધ શહેરોમાં*

ફોનથી ઈન્ટરનેટ વિના ઓનલાઈન પેમેન્ટ થઈ શકે તે માટે RBIના ગવર્નર શક્તિકાંત દાસે પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી તેનું નામ શું છે
*✔️UPI123PAYE*

G-7 દેશોની શિખર સંમેલન ક્યાં યોજાશે
*✔️જર્મનીના સ્કલોસ એલમાઉમાં*

શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન ક્યાં થયા હતા જ્યાં પાંચ દિવસીય ચાલે છે
*✔️માધવપુર ઘેડમાં*

હાલમાં વિશ્વના સૌથી વૃદ્ધ ગોરીલા ફટોઉનો 65મો જન્મદિવસ કયા દેશના પ્રાણી સંગ્રહાલયમાં ઉજવાયો
*✔️બર્લિન*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહેરુ સ્મારક પરિસરમાં વડાપ્રધાન સંગ્રહાલયનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️દિલ્હી*

રાજ્ય સરકારે આંબેડકર જયંતી નિમિત્તે SC, વિકસિત જાતિ, EBC, લઘુમતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત યોજના માટે આવકમર્યાદા દોઢ લાખથી વધારી કેટલી કરી
*✔️6 લાખ*

ઈ-નિર્માણ કાર્ડ હેઠળ છેલ્લા બાર માસમાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામગીરી મળશે.આ કાર્ડ મુજબ વ્યક્તિની વયમર્યાદા કેટલી છે
*✔️18 થી 60 વર્ષ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બીજી અને ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાન પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ ક્યાં કર્યું
*✔️મોરબીના ખોખરધામમાં*

જાન્યુઆરી-2023માં પુરુષ હોકી વર્લ્ડકપ ક્યાં યોજાશે
*✔️ઓડિશા*

કયા રાજ્યની સરકાર દરેક ઘરને જુલાઈ માસથી 300 યુનિટ મફત વીજળી આપશે
*✔️પંજાબ*

18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે

મોરેશિયસના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે
*✔️પ્રવિંદકુમાર જુગનાથ*

પ્રજ્ઞાચક્ષુ લોકો માટે દેશની પ્રથમ રેડિયો ચેનલ 'રેડિયો અક્ષ' ક્યાં લોન્ચ કરવામાં આવી
*✔️નાગપુરમાં*

*🔥બદલવામાં આવેલ નામ🔥*

●રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલીને
✔️મેજર ધ્યાનચંદ ખેલરત્ન

●ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના

●ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલીને
✔️વડાપ્રધાન માતૃત્વ વંદના યોજના

●રાજીવ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નામ બદલીને
✔️દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના

●રાજીવ આવાસ યોજનાનું નામ બદલીને
✔️સરદાર પટેલ રાષ્ટ્રીય શહેર આવશ મિશન

●જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીકરણ મિશનનું નામ બદલીને
✔️વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) કાયાકલ્પ - શહેરી બદલાવ અટલ મિશન

●રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ યોજનાનું નામ બદલીને
✔️પંચાયત સશક્તિકરણ યોજના (રાજીવ ગાંધી નામ કાઢી નાખવામાં આવ્યું)

●રાજીવ ગાંધી ફેલોશિપ યોજનાનું નામ બદલીને
✔️નેશનલ ફેલોશિપ ફોર સ્ટુડન્ટસ વિથ ડિસેબીલીટીઝ


●૱2 લાખના મફત અકસ્માત વીમાની સુવિધા માટે *RuPay ડેબિટ કાર્ડ* જારી કરાયા.

*●પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના* હેઠળ, ૱12ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો અકસ્માત વીમો

*●પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના* હેઠળ, ૱330ના વાર્ષિક પ્રીમિયમ પર ૱2 લાખનો જીવન વીમો

*●અટલ પેન્શન યોજના* માંથી 60 વર્ષની ઉંમરથી માસિક પેન્શનની સુવિધા

*●પ્રધાનમંત્રી મુદ્રા લોન* હેઠળ લાભાર્થીઓને લોન

*●સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના* હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઈઝની સ્થાપના માટે એસ.ટી./એસ.સી. અને મહિલા સાહસિકોને લોન

*●પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના* થી શેરી વિક્રેતાઓને સરળ માઈક્રો લોન સુવિધા

💥રણધીર💥
*💎ગુજરાતના રતનદીવડા : વિશેષ💎*

મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ગુજરાતી સાહિત્યને 'ઉત્તરરામચરિત' અને 'માલતીમાધવ'ની ઊંચી કક્ષાના ભાષાંતરો આપ્યા છે.
✔️'ગુલાબસિંહ' નામે લોર્ડ લિટનની નવલકથા 'ઝેનોની'નું રૂપાંતર તેમની પ્રતિભા દર્શાવે છે.

બાલાશંકર કંથારિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'કલાન્ત કવિ' નામે પ્રગટ થયો છે.

નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ'કુસુમમાળા 1887માં પ્રસિદ્ધ થયો.

મણિશંકર રતનજી ભટ્ટ 'કાન્ત' તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ' તેમના મરણના દિવસે પ્રગટ થયો હતો.
✔️તેઓ ઘોઘામાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી બની ગયા ત્યારબાદ હિન્દુ ધર્મમાં પુનઃપ્રવેશ કર્યો.

આનંદશંકર ધ્રુવના મહત્વના પુસ્તકો :- આપણો ધર્મ, હિન્દુધર્મની બાળપોથી, કાવ્યતત્વ વિચાર, સાહિત્ય વિચાર, દિગ્દર્શન અને વિચારમાધુરી.

બ.ક.ઠાકોરના 'ભણકારા' ભાગ 1 અને 2 એ બે જ તેમના કાવ્યસંગ્રહો છે.
✔️બળવંતરાયના ઘણાંખરાં સોનેટો પૃથ્વી છંદમાં લખાયેલ છે.

ભદ્રંભદ્ર પાત્ર રમણભાઈ નીલકંઠે ચિરંજીવ બનાવ્યું.
✔️સરકારે તેમને 1913માં મુંબઇ ધારાસભાના સભ્ય નિયુક્ત કર્યા હતા.

'કલાપીનો કેકારવ' ઇ.સ.1903માં કવિ કાન્તે પ્રગટ કર્યો હતો.

ન્હાનાલાલ દલપતરામનું સૌપ્રથમ કાવ્ય 'વસંતોત્સવ' 1898માં લખાયું અને 1903માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ 'કેટલાંક કાવ્યો'માં પ્રગટ થયું.

કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા 'મારી કમલા' 'ઘનશ્યામ'ના ઉપનામથી 'સ્ત્રીબોધ' માસિકમાં પ્રગટ થઈ.
✔️કનૈયાલાલે લીલાવતી શેઠ સાથે વિધવાવિવાહ કર્યા હતા.

સ્વામી આનંદે 1928માં બારડોલી લડતમાં સરદાર પટેલના મંત્રી તરીકે કામ કર્યું હતું.

ઝવેરચંદ મેઘાણીએ કલકત્તામાં એલ્યુમિનિયમના વાસણો બનાવનારી પેઢી જીવણલાલ કંપનીમાં નોકરી કરી હતી.
✔️શેઠ જીવણલાલ સાથે ઝવેરચંદ ત્રણ મહિના લંડન જઈ આવ્યા હતા.
✔️મેઘાણીએ કરેલો ટાગોરની કથાઓનો અનુવાદ 'કુરબાનીની કથાઓ' તેમનું સૌપ્રથમ પુસ્તક.
✔️રવીન્દ્રનાથના અદભુત કાવ્યોથી કાવ્યોથી આકર્ષાઈને તેમણે એમના અનેક કાવ્યો ગુજરાતી ભાષામાં ઉતાર્યા. એ કાવ્યોનો સંગ્રહ તે 'રવીન્દ્ર-વીણા'.

'કલા ખાતર કલા નહિ પણ જીવન ખાતર કલા' એવા સિદ્ધાંતનું પોતાના સર્જન દ્વારા પ્રતિપાદન કરનાર રમણલાલ વ. દેસાઈ.
✔️1952માં વિશ્વશાંતિ પરિષદમાં તેમણે વિયેનાની મુલાકાત લીધી હતી.

ચં.ચી.મહેતાને ગુજરાત સાહિત્ય સભાનો 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને 'આગગાડી' નાટક માટે અપાયેલો.

સ્નેહરશ્મિના આરંભના કાવ્યસંગ્રહો 'અર્ધ્ય' અને 'પનઘટ'.
✔️ઝીણાભાઈને 1961માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

'જયભિખ્ખુ' એ જીવનના અંત સુધી 'ગુજરાત સમાચાર'માં 'ઈંટ અને ઈમારત' નામે લોકપ્રિય કૉલમ ચલાવેલી.

ગુલાબદાસ બ્રોકરે 1933 થી '64 સુધી મુંબઈ શેરબજારમાં કામ કર્યું હતું.
✔️તેમનું પહેલું પુસ્તક 'લતા અને બીજી વાતો' 1938માં પ્રગટ થયું હતું.

જ્યોતીન્દ્ર દવેએ 'છત્રી' અને 'ખુરશી' જેવા જડ પાત્રો પર પાનાંઓ ભરી રસિક લખાણ લખ્યું છે.

પ્રહલાદ પારેખે ભાઈ બહેનના શૈશવજીવનનું નિરૂપણ કરતી 'ગુલાબ અને શિવલી' ગદ્યકથા આપી છે.

ત્રિભુવનદાસ લુહાર 'સુંદરમ'નો પ્રથમ કાવ્યસંગ્રહ 'કોયા ભગતની કડવી વાણી' અને 'ગરીબોના ગીતો' 1933માં પ્રગટ થયેલા.

જયંતિ દલાલે ટોલ્સટોયની વિશ્વવિખ્યાત નવલકથા 'યુદ્ધ અને શાંતિ'નો અનુવાદ કર્યો હતો.

ઉમાશંકર જોશીની પહેલી સોનેટ 'નખી સરોવર પર શરદપૂર્ણિમા'.
✔️ઉમાશંકર જોશીનો પહેલો કાવ્યસંગ્રહ 'ગંગોત્રી'.

રાજેન્દ્ર શાહનો 1951માં એમનો પહેલો કાવ્યસંગ્રહ 'ધ્વનિ' પ્રગટ થયો.

ઉમાશંકર જોશીએ મનુભાઈ પંચોલી 'દર્શક'ને ગ્રીક નાગરિક તરીકે ઓળખાવ્યા છે.

અમૃત ઘાયલનો પ્રથમ ગઝલ સંગ્રહ 'શૂળ અને શમણાં'

ઈશ્વર પેટલીકરની પહેલી નવલકથા 'જનમટીપ'.

સુરેશ જોશીએ 1983માં જાહેર થયેલા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડનો અસ્વીકાર કરેલો.

નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ 'છંદોલય'.

પ્રિયકાન્ત મણિયાર પોતાનો પરિચય 'ફૂલના કવિ' તરીકે આપતા.

મોહમ્મદ માંકડની પહેલી કૃતિ 'કાયર'.

તારક મહેતાએ 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં ઇ.સ.1971માં તેમની 'દુનિયાને ઊંધા ચશ્મા' હાસ્ય કોલમ શરૂ કરેલી.

લાભશંકર ઠાકરનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વહી જતી પાછળ રમ્ય ઘોષા'.

આદિલ મન્સૂરીની પહેલી ગઝલ 'ક્યાં છે દરિયો, ક્યાં છે સાહિલ'.
✔️એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વળાંક'.

ચંદ્રકાન્ત ટોપીવાળાનો પહેલો કાવ્યસંગ્રહ 'મહેરામણ'.

મનહર મોદીનો પ્રથમ કાવ્યસંગ્રહ 'આકૃતિ'.

દિનકર જોશીએ મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલ ગાંધીના જીવન પર આલેખાયેલી નવલકથા 'પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યતરો થયા છે.

ચંદ્રકાન્ત શેઠનો પ્રથમ કાવ્યસંગ્રહ 'પવન રૂપેરી'.
✔️'નંદ સામવેદી' ઉપનામથી નિબંધ લખતા.

ડૉ.રતિલાલ બોરીસાગરનો હાસ્ય રચનાઓનો પહેલો સંગ્રહ 'મરક મરક'.

રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા 'પૂર્વરાગ'.

ચિનુ મોદીની પ્રથમ નવલકથા 'શૈલા મજમુદાર'.

વર્ષા અડાલજાની પહેલી નવલકથા 'શ્રાવણ તારા સરવડાં'.
સિતાંશુ યશચંદ્રનો પહેલો કાવ્યસંગ્રહ 'ઓડિસ્યૂસનું હલેસું'

મધુ રાયનક પ્રથમ વાર્તાસંગ્રહ 'બાંશી નામની એક છોકરી'.

મનોજ ખંડેરિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ 'અચાનક'.

પ્રીતિ સેનગુપ્તાનો પહેલો કાવ્યસંગ્રહ 'જુઈનું ઝૂમખું'.

માધવ રામાનુજના માત્ર બે કાવ્યસંગ્રહ : 'તમે' અને 'અક્ષરનું એકાંત'.

રાજેશ વ્યાસનો પ્રથમ ગઝલ સંગ્રહ 'છોડીને આવ તું'.

💥💥
Forwarded from The UnExpected Winner..! (Pints Bharwad)
Syllabus Of Tcm

જિસને ખાયા હે બિનસચિવાલય મેં ધોકા ઉનકે પાસ હે તલાટી બંન્ને કા મોકા 😜😜😜
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-19/04/2022 થી 23/04/2022🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે શિક્ષણ મૂલ્યાંકન માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટરને શું નામ આપવામાં આવ્યું
*✔️વિદ્યા સમીક્ષા કેન્દ્ર*

એમ.એમ.નરવણે નિવૃત્ત થતા નવા આર્મી ચીફ કોણ બનશે
*✔️લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે*

19 એપ્રિલવર્લ્ડ લીવર ડે

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કાર્યકારી સચિવ અને રક્ષા સલાહકાર ભારતીય મૂળના કયા વ્યક્તિ બન્યા
*✔️શાંતિ શેઠી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈસ્પીડ ઇલેક્ટ્રિક એન્જીન ફેક્ટરીની સ્થાપના માટે ખાત મુહૂર્ત ક્યાં કર્યું
*✔️દાહોદ*

પાકિસ્તાનના વિદેશપ્રધાન કોણ બન્યા
*✔️હિના રબ્બાની ખાર*

આંધ્રપ્રદેશના હૈદરાબાદની કઈ કંપનીએ હવામાંથી પાણી બનાવતું મશીન બનાવ્યું
*✔️મૈત્રી એકવાટેક કંપની*

હાલમાં આયુષ્યમાન ભારત યોજનામાં 365 પ્રકારની સારવારનો ઉમેરો કરવામાં આવ્યો. કુલ સારવારની સંખ્યા કેટલી થઈ
*✔️1949*

WHOના ડાયરેક્ટર કોણ છે
*✔️ડૉ.તેડ્રોસજ અધનોમ ઘેબ્રેયેસસ*

ભારતીય નૌસેના માટે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત પ્રોજેક્ટ -75ની છઠ્ઠી સ્કોર્પિયન શ્રેણીની સબમરીનનું મુંબઈમાં લોન્ચિંગ કરવામાં આવ્યું. તેનું નામ શું છે
*✔️INS વાગશીર*

21 એપ્રિલરાષ્ટ્રીય સનદી દિવસ

હાલમાં કયા શીખ ધર્મગુરુના 400માં પ્રકાશ પર્વની યાદગીરી રૂપે વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરાયા
*✔️તેગબહાદુર*

વિદ્યા સમીક્ષા કેન્દ્ર બદલ શિક્ષણ વિભાગને ભારત સરકારનો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોણે એનાયત કરાયો
*✔️શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવને*

એકસાથે 15 પરમાણુ બૉમ્બ ઝીંકી શકે એવી મિસાઈલનું રશિયાએ પરીક્ષણ કર્યું.આ મિસાઈલનું નામ શું છે
*✔️સરમટ*

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને જેસીબી ફેક્ટરીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️હાલોલ*

વિઝડન ક્રિકેટર ઓફ ધ યરમાં કયા બે ભારતીય ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યા
*✔️જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા*

હાલમાં ગુજરાતની કઈ ડેરીએ દુધવાણી કોમ્યુનિટી રેડીયો સ્ટેશનની શરૂઆત કરી જે ભારતમાં સૌપ્રથમ વખત દૂધ ઉત્પાદન માટે રેડિયો વગાડશે
*✔️બનાસ ડેરી*
*✔️દિયોદરના સણાદર પ્લાન્ટમાં*
*✔️દુધવાણી 90.4*

23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-24/04/2022 થી 30/04/2022🗞️*

હાલમાં બિહારમાં ભોજપુર ખાતે કોની યાદમાં લોકોએ સૌથી વધુ 78,220 તિરંગો લહેરાવીને વિશ્વવિક્રમ બનાવ્યો
*✔️1857ના લડવૈયા વીર કુંવરસિંહની 164મી પુણ્યતિથિ નિમિત્તે*

મંગોલીયામાં ચાલી રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં 57 કિગ્રા. ફ્રી સ્ટાઇલમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય રેસલર કોણ બન્યો
*✔️રવિ દહિયા*

25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

રાજ્યમાં 100 થી 500 વર્ષ વચ્ચેના વય ધરાવતા કેટલા હેરિટેજ વૃક્ષો આવેલા છે
*✔️52*

4 થી 5મી સદીના 64 પાસા ક્યાંથી મળી આવ્યા
*✔️વડનગર*

પહેલો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીને*

ખલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્દઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ક્યાં કર્યું
*✔️બેંગલુરુ*

સ્વીડનની ડિફેન્સ થિંક ટેન્ક SIPRI (સિપ્રિ)ના અહેવાલ મુજબ વિશ્વનું સંરક્ષણ બજેટ પહેલી વખત 160 લાખ કરોડ રૂપિયાને પાર થયું.જેમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️77 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*✔️ભારતના રક્ષા ખર્ચમાં 0.9%નો વધારો*
*✔️અમેરિકા 801 અબજ ડોલર સાથે પ્રથમ અને ચીન 293 અબજ ડોલર સાથે બીજા ક્રમે*

ફ્રાન્સમાં ઇમેન્યુએલ મેક્રો ફરીવાર કોણે હરાવીને 52.8% મત મેળવીને રાષ્ટ્રપતિ બન્યા
*✔️મરીન લે પેન*

પડકારોનો સામનો કરવા માટે ભારતે કોની સાથે મળીને ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની રચના કરી
*✔️યુરોપિયન યુનિયન (EU)*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશનીતિની કોન્ફરન્સને ખુલ્લી મૂકી.તે કયા નામે ઓળખાય છે
*✔️રાયસિના ડાયલોગ*

રાજ્યમાં સૌપ્રથમ સોલાર સિસ્ટમથી વીજળી મેળવવાનું બહુમાન કઈ જિલ્લા પંચાયતને મળ્યું
*✔️જૂનાગઢ જિલ્લા પંચાયત*

ગુજરાતમાં સૌપ્રથમવાર કયા તળાવમાં તરણ સ્પર્ધા યોજાશે
*✔️શર્મિષ્ઠા તળાવ*

ભારતની મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલ્વેરા બીટ્ટોનું અવસાન થયું. તેમને કઈ સાલમાં અર્જુન એવોર્ડ મળ્યો હતો
*✔️1961*

પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી કોણ બન્યા
*✔️બિલાવલ ભુટ્ટો*

ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુ*

ટેસ્લાના CEO ઈલોન મસ્કે ટ્વીટર ખરીધ્યું.

💥રણધીર💥
1 bit = 0 અથવા 1
4 bit = 1 nibble
8 bit = 1 Byte
1 word = 2 Byte (16 bit)
1 Kilo Byte = 1024 Byte
1 Mega Byte = 1024 KB
1 Giga Byte = 1024 MB
1 Tera Byte = 1024 GB
1 Peta Byte = 1024 TB
1 Exa Byte = 1024 PB
1 Zetta Byte = 1024 EB
1 Yotta Byte = 1024 ZB
1 Bronte Byte = 1024 YB
1 Geop Byte = 1024 BB

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 01-02/05/2022🗞️*

*મે મહિનાના વિશેષ દિવસ*

●1 મેમજૂર દિવસ, વર્લ્ડ લાફટર (હાસ્ય) ડે

●3 મેપ્રેસ સ્વતંત્રતા દિવસ

●8 મેવિશ્વ રેડક્રોસ દિવસ

●11 મેરાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

●12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

●14 મેવિશ્વ પ્રવાસી દિવસ

●15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

●21 મેઆતંકવાદ વિરોધી દિવસ

●31 મેતમાકુ નિષેધ દિવસ

1 મે ગુજરાત સ્થાપના દિવસ રાજયકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી
*✔️પાટણ*

1 મેઆંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
1886માં અમેરિકાના મજૂરોએ કામના કલાકો નક્કી કરવા હડતાળ નક્કી કરી હતી ત્યારથી આ દિવસ ઉજવાય છે.

તાજેતરમાં કઈ હાઇકોર્ટે પ્રકૃતિને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો
*✔️મદ્રાસ હાઇકોર્ટે*

દેશના કેટલામાં આર્મી ચીફ તરીકે મનોજ પાંડેએ ચાર્જ સંભાળ્યો
*✔️29મા*

અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIAના પહેલા ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી
*✔️નંદ મુલચંદાની*

ગુજરાત સ્થાપના દિને અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બહાર 'ધ ગીર' ગેલેરી ખુલ્લી મુકાઈ.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-03/05/2022 થી 11/05/2022🗞️*

3 મેવર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે
રિપોર્ટર સેન્સ ફ્રીડમ રેન્કિંગમાં ભારત 180 દેશોની યાદીમાં 142મા ક્રમાંકે છે.

હાલમાં ભારતે કયા દેશ સાથે ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી કરાર કર્યા
*✔️જર્મની*

અમદાવાદ ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022 અંતર્ગત કયા સ્થળને શ્રેષ્ઠ યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું અને એવોર્ડ આપવામાં આવ્યો
*✔️અંબાજી*
*✔️મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના કલેક્ટર કમ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.*

સંતોષ ટ્રોફી (ફૂટબોલ)માં કઈ ટીમ પશ્ચિમ બંગાળને હરાવી સાતમી વાર ચેમ્પિયન બની
*✔️કેરળ*

જી-7 અધિવેશન 2022 ક્યાં યોજાયું
*✔️જર્મનીના બવેરિયન આલપ્સમાં*
*✔️જી-7 ના દેશો :- અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી અને જાપાન*
*✔️જી-7 ની સ્થાપના :- 1975*
*✔️1998માં રશિયા સામેલ થતા જી-8 બન્યું.*
*✔️2014માં રશિયાના યુક્રેનમાં ક્રિમિયા પર હુમલો કરતા રશિયાનો ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવ્યું.*

એશિયાના વિશ્વ સાથે સમન્વય માટે રાયસીના ડાયલોગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું.આ સંવાદનો આરંભ ક્યારે થયો હતો
*✔️2016*

1041 કરોડ રૂપિયાના ખર્ચે દેશની સૌથી ઊંચી અવકાશ વેધશાળા ક્યાં બનશે
*✔️વડનગર નજીક*

ગિનિઝ બુકમાં સૌથી વધુ ઉંમરના મહિલા તરીકે પ્રમાણિત જાપાનની 119 વર્ષીય મહિલા જેમનું હાલમાં નિધન થયું
*✔️કેન તાનાકા*

5 મેવિશ્વ હાથ સ્વચ્છતા દિવસ
વર્ષ 2009થી આ દિવસ ઉજવાય છે

રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કોની વરણી કરવામાં આવી
*✔️અરવિંદ કૃષ્ણ*

ઈસરો કયા વર્ષે શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે
*✔️2024*

કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર દુનિયાનું સૌથી ઊંચું હવામાન નિરીક્ષણ કેન્દ્ર બનાવ્યું
*✔️ચીન*

કોરોનાના કેસો વધતા ચીનના હોંગઝોઉ શહેરમાં યોજાનારી કેટલામી એશિયન ગેમ્સ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી
*✔️19મી*

હાલમાં નાગર અસ્મિતા ઉત્સવ ક્યાં યોજાયો
*✔️વડનગર*

દુનિયાનું સૌથી પહેલું CNG ટર્મિનલ ક્યાં બનશે
*✔️ભાવનગર નવા બંદર ખાતે*

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશમાં વસતી વધારાની ગતિ ધીમી પડી પ્રજનન દર 2.2% થી ઘટીને કેટલો થયો
*✔️2%*

સુપ્રીમ કોર્ટમાં કયા ગુજરાતીની ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી
*✔️જમશેદ બી પારડીવાલા*

ઓડિશા-આંધ્રપ્રદેશ પર કયું વાવાઝોડું ત્રાટકવાની આશંકા હતી
*✔️અસાની*
*✔️2020માં અમ્ફાન તોફાન પશ્ચિમ બંગાળ અને 2021માં યાસ તોફાન ઓડિશામાં આવ્યું હતું*

મેડ્રિડ ઓપન (ટેનિસ) જીતનાર પ્રથમ આરબ મહિલા કોણ બની
*✔️ટયુનિશિયાની ઓંન્સ જેબુરે*

હાલમાં કયા સ્થળેથી 7000 વર્ષ જુના હડપ્પાકાલીન 50 હાડપિંજર અને વિકસિત શહેરના પુરાવા મળી આવ્યા
*✔️હરિયાણાના હિસ્સાર સ્થિત રાખીગઢીમાં*

મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના નિઃશુલ્ક સારવાર કયા રાજયમાં પ્રારંભ થયો
*✔️રાજસ્થાન*

સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ કોના દ્વારા જારી કરવામાં આવે છે
*✔️કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને યુનાઈટેડ નેશન્સ દ્વારા*

હાલમાં પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું. તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા
*✔️સંતૂર વાદક*
*✔️જન્મ:- 13/01/1938, નિધન :- 10/05/2022*

ફિલિપાઈન્સના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️ફર્ડિનાન્ડ માર્કોસના પુત્ર માર્કોસ જુનિયર*

હાલમાં ચાર ભારતીયને પુલિત્ઝર એવોર્ડ-2022 આપવામાં આવ્યો.તેમાં ગુજરાતના કયા ફોટોગ્રાફરને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો
*✔️અમિત દવે*

હાલમાં રોયલ ગોલ્ડ મેડલ 2022 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશી*

હાલમાં અમિત શાહ દ્વારા કયા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*✔️આસામ*

જમૈકાના યુસેન બોલ્ટનો 200 મીટર દોડનો રેકોર્ડ કોણે તોડ્યો
*✔️ઓરિયોન નાઈટોને (19.49 સેકન્ડમાં)*

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્કની રાજધાની કોપનહેગમાં ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો.

ચીનના હેનાન પ્રાંતમાં બર્ડફલૂના H3N8 માનવ સંક્રમણનો પ્રથમ મામલો બહાર આવ્યો છે.

💥રણધીર💥
*🔥ધોરણ :- 10 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાય તેવા શબ્દો🔥*

*સમાનાર્થી શબ્દો*
●વાચવાણી
●પ્રહરત્રણ કલાક, સાડા સાત ઘડી
●શુષ્કનીરસ
●અલિભમરો
●કૂચીમહોલ્લો
●ફડકચિંતા
●ફલકવિસ્તાર
●આયુધશસ્ત્ર, હથિયાર
●મયંકચંદ્ર
●આછેરોથોડો
●અંજલિખોબો
●છાકનશો, કેફ
●ઓથસહારો
●ગજયૂથહાથીનું ટોળું
●વેઠિયાવગર મહેનતાણાથી કામ કરનાર
●તુમુલદારુણ, ભયાનક
●ભોરપરોઢિયું
●અક્કરમીઅભાગિયું
●અવરબીજું
●ચીરવસ્ત્ર, કાપડ
●શાળશાલિ, ડાંગર, કમોદ
●સંગ્રહણીઝાડાનો રોગ
●ખોભણખો, ગુફા
●છાતીસલોહિંમતવાળો
●ઝોકનેસડાનો ઢોર બેસતાં હોય તે ભાગ, ઘેટાં બકરાંનો વાડો
●અહૂરવેળાકસમય, અસૂરવેળા
●ગજર ભાંગવોએક પ્રહર પૂરો થવો
●અનરવોમાંદો
●કાહર ફાવવીપ્રયત્ન સફળ થવો
●હરેરી જવુંનાહિંમત થવું
●ઝુરાપોકલ્પાંત, વિરહનું દુઃખ
●ધાસ્તીદહેશત, બીક, ભય
●ભળકડેવહેલી સવારે
●ધમારવુંસ્નાન કરવું
●ચાનકઉત્તેજન, ઉત્સાહ
●બઢોમોટો જાડો રોટલો


*તળપદા શબ્દો*
●હાંઉંબસ
●ફડકપહેરેલો કપડાનો ઝૂલતો છેડો
●ઢોચકીદોણી, માટીનું વાસણ
●ભારવેલોચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
●સંધેવોસંદેશો
●ઓહાણખયાલ, યાદી
●સડપઝડપથી, એકદમ
●ભરૂહોભરોસો
●સળાવોવીજળીનો ચમકારો
●મઉ થઈ જવુંભૂખથી ટળવળવું, ખૂબ ભૂખ લાગવી
●રમણાઉજવો
●ખડૂકોધોધ
●મડામડદું
●ખોલરુંઘર

*રૂઢિપ્રયોગ*
●તાળી લાગવીએકતાન થવું
●આંખ ભીની થવીલાગણીસભર થવું
●મોંમાં ઘી-સાકરસુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
●નામ ને રૂપ મિથ્યા કરવુંનિર્મોહી થઈને જીવવું
●તુરિયાનો તાર જાગી ઊઠવોસમજણશક્તિનો ઉદય થવો
●હદય છલકાઈ જવુંઆનંદિત થઈ ઊઠવું
●ફાંફાં મારવાંવ્યર્થ પ્રયત્ન કરવો
●અરેરાટી અનુભવવીત્રાસી જવું, દુઃખ અનુભવવું
●નવે નેજા પડવાંખૂબ તકલીફ પડવી
●હદય દ્રવી ઉઠવુંખૂબ જ દુઃખી થવું
●સત્તર પંચા પંચાણુંઅજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
●પગ જડાઈ જવાસ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું
●આંખો ભીની થવીલાગણીશીલ થઈ જવું
●ઘોડા ઘડવાઆયોજન કરવું, વિચારવું
●કંઠે પ્રાણ આવવાખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું
●હાંજા ગગડી જવાંખૂબ ગભરાઈ જવું
●પેટ દેવુંમનની વાત કહેવી
●એકના બે ન થવુંવાત પર મક્કમ રહેવું
●જીવતરનાં દાન દેવાંકુરબાન થઈ જવું
●મોળું ઓહાણ આપવુંમાણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું
●અર્ધા અર્ધા થવુંચિંતાતુર થવું
●ખાટુંમોળું થવુંબગડી જવું
●બાખડી બાંધવીસામનો કરવો

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/05/2022 થી 15/05/2022🗞️*

12 મેવિશ્વ નર્સ ડે

પૂર્વ ટેલિકોમ મંત્રી (1993 થી 1996)અને કોંગ્રેસ નેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️સુખરામ*

ગુજરાતના દરેક નાગરિકના માથે સરેરાશ કેટલું દેવું છે
*✔️45,948૱*

હાલમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 'મોદી@20 : ડ્રિમ્સ મિટિંગ ડિલિવરી' પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકની પ્રસ્તાવના કોણે લખી હતી
*✔️સ્વ.લતા મંગેશકર*

ટેકનોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*✔️17મા*
*✔️જાપાન ટોચ પર*

હાલમાંરાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે કેટલામી વાર શપથ લીધા
*✔️5મી વખત*

હાલમાં કયા સ્થળે ઉત્કર્ષ પહેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા
*✔️ભરૂચ*

દેશના નવા ચૂંટણી કમિશનર કોણ બનશે
*✔️રાજીવ કુમાર*

હાલમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને વિડીયોગ્રાફી કરવાની કોર્ટે આદેશ આપ્યો. આ મસ્જિદ ક્યાં આવેલી છે
*✔️વારાણસી*

એર ઇન્ડિયાના CEO અને MD તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️કેમ્પબેલ વિલ્સન*

UAEના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થતા 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો
*✔️શેખ ખલિફા બિન જાયદ અલ નાહ્યાન*

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના નવા અધ્યક્ષ કોણ બન્યા
*✔️નિધિ છિબ્બર*

GPSCના ચેરમેનનો ચાર્જ કોણે સોંપાયો
*✔️નલિન ઉપાધ્યાય*

15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

ત્રિપુરામાં મુખ્યમંત્રી પદેથી બિપ્લવ દેબે રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️માણિક સાહા*

💥💥