*◆રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામો:-*
➖તેમણે સાહિત્યસર્જન કરવાની શરૂઆત *'જાત્રાળુ'* નામથી કરી.
➖વાર્તા લખવા માટે *'દ્વિરેફ'* નામ ધારણ કર્યું.
➖કવિતા લખવા માટે *'શેષ'* નામ ધારણ કર્યું.
➖નિબંધ લખવા માટે *'સ્વૈર વિહારી'* નામ ધારણ કર્યું.
💥R.K💥
➖તેમણે સાહિત્યસર્જન કરવાની શરૂઆત *'જાત્રાળુ'* નામથી કરી.
➖વાર્તા લખવા માટે *'દ્વિરેફ'* નામ ધારણ કર્યું.
➖કવિતા લખવા માટે *'શેષ'* નામ ધારણ કર્યું.
➖નિબંધ લખવા માટે *'સ્વૈર વિહારી'* નામ ધારણ કર્યું.
💥R.K💥
*●ગ્રહ●*
●એવા ગ્રહો કે જે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય તેમને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.
●જેઓ મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે.
●બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે.
●આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ હોય છે.
●આ ગ્રહોને ઓછી સંખ્યામાં કુદરતી ઉપગ્રહો હોય છે અને તેઓ પાતળું વાતાવરણ ધરાવે છે.
💥💥
●એવા ગ્રહો કે જે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય તેમને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.
●જેઓ મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય તેમને જોવિયન ગ્રહો કહે છે.
●બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે.
●આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ હોય છે.
●આ ગ્રહોને ઓછી સંખ્યામાં કુદરતી ઉપગ્રહો હોય છે અને તેઓ પાતળું વાતાવરણ ધરાવે છે.
💥💥
*🛥️ભારતીય નેવી દ્વારા થતા સૈન્ય અભ્યાસ🛥️*
●ભારત-અમેરિકા➖સાલ્વેક્ષ
●ભારત-યુ.કે➖કોંકણ
●ભારત-રશિયા➖ઇન્દ્ર
●ભારત-ઇન્ડોનેશિયા➖CORPAT
●હિંદ મહાસાગરમાં થતો બહુરાષ્ટ્રીય નૌકા સૈન્ય અભ્યાસ➖મિલન
●ભારત-જાપાન-અમેરિકા➖માલાબાર
●ભારત-બ્રાઝીલ-સાઉથ આફ્રિકા➖IBSAMAR
●ભારત-ફ્રાન્સ➖વરૂણ
●ભારત-સિંગાપુર➖SIMBEX
💥💥
●ભારત-અમેરિકા➖સાલ્વેક્ષ
●ભારત-યુ.કે➖કોંકણ
●ભારત-રશિયા➖ઇન્દ્ર
●ભારત-ઇન્ડોનેશિયા➖CORPAT
●હિંદ મહાસાગરમાં થતો બહુરાષ્ટ્રીય નૌકા સૈન્ય અભ્યાસ➖મિલન
●ભારત-જાપાન-અમેરિકા➖માલાબાર
●ભારત-બ્રાઝીલ-સાઉથ આફ્રિકા➖IBSAMAR
●ભારત-ફ્રાન્સ➖વરૂણ
●ભારત-સિંગાપુર➖SIMBEX
💥💥
*📗જાહેર વહીવટ📗*
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર❓
*✔વુડ્રો વિલ્સન*
◆એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે❓
*✔લેટિન*
◆વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે❓
*✔રાજ્યના ઉત્પત્તિકાળથી*
◆"સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ છે."- આ કથન કોનું છે❓
*✔હાર્વે વૉકર*
◆જાહેર વહીવટ એ બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
*✔લ્યુથર ગુલીક*
◆"જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક❓
*✔વુડ્રો વિલ્સન*
◆"જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક કર્મચારી છે."- આ વિધાન કોનું છે❓
*✔ટીડ આર્ડવે*
◆જાહેર વહીવટ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
*✔અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનવ નૃવંશશાસ્ત્ર*
◆જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય કયું છે❓
*✔પ્રજાનું કલ્યાણ કરવાનું*
◆સંકુચિત અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે❓
*✔કારોબારી*
◆"અધિકૃત સત્તાઓ જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે❓
*✔એલ.ડી.વ્હાઇટ*
◆સંચાલકીય દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર❓
*✔લ્યુથર ગ્યુલિક*
◆પ્રો.વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા❓
*✔રાજ્યશાસ્ત્ર*
◆'જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક❓
*✔એલ.ડી.વ્હાઈટ*
◆'જાહેર વહીવટના તત્વો'- એ પુસ્તકના લેખક❓
*✔એફ.એમ.માર્ક્સ*
◆'કારોબારીના કાર્યો'- એ પુસ્તકના લેખક❓
*✔ચેસ્ટર બર્નાડ*
◆મીનોબ્રોક કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી❓
*✔અમેરિકા*
◆ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ થયો❓
*✔1991થી*
◆જાહેર વહીવટનો એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો❓
*✔રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે*
◆જાહેર વહીવટના સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા❓
*✔હર્બર્ટ સાયમન*
◆'વહીવટી રાજ્ય : અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક❓
*✔ડિવાઈટ વાલ્ડો*
◆'પોસ્ડકોર્બ' દ્રષ્ટિકોણ શેની ઉપેક્ષા કરે છે❓
*✔માનવતત્વની*
◆"નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે❓
*✔મીનોબ્રોક પરિષદ સાથે*
◆જાહેર વહીવટ એક કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય છે."❓
*✔હરમન ફાઈનર, પ્રો.મોરિસ અને પ્રોકોહન*
◆જાહેર વહીવટ પર્યાવરણથી પ્રભાવિત છે એમ કોણે કહ્યું❓
*✔ફ્રેડરીક રિગ્સ*
◆સામાન્ય અને ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે❓
*✔હેન્રી ફેયોલ*
◆પ્રો.જોસેફ સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે❓
*✔ચાર*
◆જાહેર વહીવટ આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું❓
*✔એલ.ડી.વ્હાઈટ*
◆'જાહેર વહીવટ ન હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું❓
*✔પોલ એપલીબી*
◆જાહેર વહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો❓
*✔અમેરિકા*
◆ભારતમાં કયા વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔લખનઉ વિશ્વ વિદ્યાલય*
◆ગુજરાતમાં કયા વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*
◆વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે❓
*✔ફ્રેડરીક વિન્સલો ટેઈલર*
◆જાહેર વહીવટ ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે❓
*✔લાલ પટ્ટીવાદ*
◆જાહેર વહીવટ ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે❓
*✔ઈજરાશાહી*
◆જાહેર વહીવટ ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો❓
*✔1887*
◆'વહીવટી વિજ્ઞાન ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા❓
*✔લ્યુથર ગુલીક અને ઉરવીક*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર❓
*✔વુડ્રો વિલ્સન*
◆એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે❓
*✔લેટિન*
◆વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે❓
*✔રાજ્યના ઉત્પત્તિકાળથી*
◆"સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ છે."- આ કથન કોનું છે❓
*✔હાર્વે વૉકર*
◆જાહેર વહીવટ એ બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
*✔લ્યુથર ગુલીક*
◆"જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક❓
*✔વુડ્રો વિલ્સન*
◆"જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક કર્મચારી છે."- આ વિધાન કોનું છે❓
*✔ટીડ આર્ડવે*
◆જાહેર વહીવટ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
*✔અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનવ નૃવંશશાસ્ત્ર*
◆જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય કયું છે❓
*✔પ્રજાનું કલ્યાણ કરવાનું*
◆સંકુચિત અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે❓
*✔કારોબારી*
◆"અધિકૃત સત્તાઓ જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે❓
*✔એલ.ડી.વ્હાઇટ*
◆સંચાલકીય દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર❓
*✔લ્યુથર ગ્યુલિક*
◆પ્રો.વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા❓
*✔રાજ્યશાસ્ત્ર*
◆'જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક❓
*✔એલ.ડી.વ્હાઈટ*
◆'જાહેર વહીવટના તત્વો'- એ પુસ્તકના લેખક❓
*✔એફ.એમ.માર્ક્સ*
◆'કારોબારીના કાર્યો'- એ પુસ્તકના લેખક❓
*✔ચેસ્ટર બર્નાડ*
◆મીનોબ્રોક કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી❓
*✔અમેરિકા*
◆ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ થયો❓
*✔1991થી*
◆જાહેર વહીવટનો એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો❓
*✔રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે*
◆જાહેર વહીવટના સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા❓
*✔હર્બર્ટ સાયમન*
◆'વહીવટી રાજ્ય : અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક❓
*✔ડિવાઈટ વાલ્ડો*
◆'પોસ્ડકોર્બ' દ્રષ્ટિકોણ શેની ઉપેક્ષા કરે છે❓
*✔માનવતત્વની*
◆"નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે❓
*✔મીનોબ્રોક પરિષદ સાથે*
◆જાહેર વહીવટ એક કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય છે."❓
*✔હરમન ફાઈનર, પ્રો.મોરિસ અને પ્રોકોહન*
◆જાહેર વહીવટ પર્યાવરણથી પ્રભાવિત છે એમ કોણે કહ્યું❓
*✔ફ્રેડરીક રિગ્સ*
◆સામાન્ય અને ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે❓
*✔હેન્રી ફેયોલ*
◆પ્રો.જોસેફ સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે❓
*✔ચાર*
◆જાહેર વહીવટ આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું❓
*✔એલ.ડી.વ્હાઈટ*
◆'જાહેર વહીવટ ન હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું❓
*✔પોલ એપલીબી*
◆જાહેર વહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો❓
*✔અમેરિકા*
◆ભારતમાં કયા વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔લખનઉ વિશ્વ વિદ્યાલય*
◆ગુજરાતમાં કયા વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું❓
*✔દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*
◆વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે❓
*✔ફ્રેડરીક વિન્સલો ટેઈલર*
◆જાહેર વહીવટ ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે❓
*✔લાલ પટ્ટીવાદ*
◆જાહેર વહીવટ ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે❓
*✔ઈજરાશાહી*
◆જાહેર વહીવટ ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો❓
*✔1887*
◆'વહીવટી વિજ્ઞાન ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા❓
*✔લ્યુથર ગુલીક અને ઉરવીક*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*📝આમુખ📝*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*
*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*
➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*
➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*
➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*
➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*
➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*
➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*
➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*
➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.
*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*
➡️"આમુખ એ બંધારણનું હદય છે." ➖ *ઠાકુરદાસ ભાર્ગવ*
➡️"આમુખ રાજકીય કુંડળી છે." ➖ *કનૈયાલાલ મુનશી*
➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." ➖ *એન.એ.પાલકીવાલા*
➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." ➖ *ક્રિષ્નાસ્વામી ઐયર*
➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." ➖ *એમ.હિદાયતુલ્લા*
💥R.K💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*●આમુખમાં થયેલા સુધારાઓ*
➡️આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે.
➡️42મા બંધારણીય સુધારા-1976 દ્વારા આમુખમાં આ ત્રણ શબ્દો ઉમેરાયા:
*1.સમાજવાદી 2.બિન-સાંપ્રદાયિક 3.અખંડિતતા*
*●આમુખ વિશે આટલું જાણો*
➡️આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર :- *પંડિત જવાહરલાલ નહેરુ*
➡️ઉદ્દેશ પ્રસ્તાવની રજુઆત :- *તા.13-12-1946*
➡️બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર :- *તા.22-01-1947*
➡️બંધારણના આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર :- *સર બી.એન.રાવ*
➡️બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયું :- *તા.22-01-1950*
➡️આમુખનો અગત્યનો સ્ત્રોત :- *અમેરિકા*
➡️આમુખની મુખ્ય ભાષાનો સ્ત્રોત :- *ઓસ્ટ્રેલિયા*
➡️આમુખમાં સર્વ પ્રથમ સુધારો :- *ઇ.સ.1976*
➡️ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર *બેઓટર રામમનોહર સિંહા* દ્વારા તૈયાર થઈ હતી.
*●આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*
➡️"આમુખ એ બંધારણનું હદય છે." ➖ *ઠાકુરદાસ ભાર્ગવ*
➡️"આમુખ રાજકીય કુંડળી છે." ➖ *કનૈયાલાલ મુનશી*
➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે." ➖ *એન.એ.પાલકીવાલા*
➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." ➖ *ક્રિષ્નાસ્વામી ઐયર*
➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." ➖ *એમ.હિદાયતુલ્લા*
💥R.K💥
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો❓
*✔અમેરિકા*
◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા❓
*✔હેન્રી ટોવેન*
◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું❓
*✔રોબર્ટ હોક્સલી*
◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું❓
*✔1886*
◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ❓
*✔વૈજ્ઞાનિક સંચાલન*
◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો❓
*✔ફ્રેન્ચ*
◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો❓
*✔ગોર્ને*
◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું❓
*✔એફ.એમ.માર્ક્સ*
◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'❓
*✔આર્થિક સ્વરૂપનું હતું*
◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે❓
*✔સંગઠનના માળખાને*
◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે❓
*✔શાસ્ત્રીય*
◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે❓
*✔લ્યુથર ગુલીક*
◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો❓
*✔શ્રમવિભાજન*
◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો❓
*✔ગુલીક અને ઉર્વીક*
◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક❓
*✔સાયમન*
◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું❓
*✔ફેડરિક વિન્સલો ટેઈલર*
◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક❓
*✔જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*
◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર❓
*✔મેરીપાર્કર ફોલેટ*
◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું❓
*✔હર્બર્ટ સાયમન*
◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક❓
*✔રોથેલીસ બર્ગર અને ડિકન*
◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક❓
*✔હર્બર્ટ સાયમન*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો❓
*✔અમેરિકા*
◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા❓
*✔હેન્રી ટોવેન*
◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું❓
*✔રોબર્ટ હોક્સલી*
◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું❓
*✔1886*
◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું❓
*✔ફ્રેડરિક વિન્સલો ટેઈલર*
◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ❓
*✔વૈજ્ઞાનિક સંચાલન*
◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો❓
*✔ફ્રેન્ચ*
◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો❓
*✔ગોર્ને*
◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું❓
*✔એફ.એમ.માર્ક્સ*
◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'❓
*✔આર્થિક સ્વરૂપનું હતું*
◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે❓
*✔સંગઠનના માળખાને*
◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે❓
*✔શાસ્ત્રીય*
◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે❓
*✔લ્યુથર ગુલીક*
◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો❓
*✔શ્રમવિભાજન*
◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો❓
*✔ગુલીક અને ઉર્વીક*
◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક❓
*✔સાયમન*
◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું❓
*✔ફેડરિક વિન્સલો ટેઈલર*
◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક❓
*✔જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે*
◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર❓
*✔મેરીપાર્કર ફોલેટ*
◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું❓
*✔હર્બર્ટ સાયમન*
◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક❓
*✔રોથેલીસ બર્ગર અને ડિકન*
◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક❓
*✔હર્બર્ટ સાયમન*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*◆ગરવી ગુજરાતના કેટલાંક તળપદા શબ્દો◆*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●વેંઢારવું➖ઉપાડવું
●અડવાણા➖ઉઘાડા
●ઉભય➖બંને પક્ષ
●અક્ષત➖ચોખા
●ચોવટ➖પારકી પંચાત
●કપાણ➖મુશ્કેલી
●ચમરબંધી➖મોટો માણસ
●ઓશલો કુટવો➖છાતી કૂટવી
●કપાળે કૂવો➖વાતવાતમાં રડવું
●ગામડરે જવું➖મૃત્યુ પામવું
●વરો➖પ્રસંગ
●રોંઢો➖બપોરનું ભોજન
●ઓળીયો➖લીંપણ
●થડ બાંધવું➖વાતની શરૂઆત કરવી
●અંજળ પાણી➖લેણ-દેણ
●તરભાણું➖પૂજા વિધિનું એક પાત્ર
●સોખમણ➖સંકોચ
●મથરાવટી➖આબરૂ
●ગાતડી➖પછેડીની ફાંટ
●લાળી➖શિયાળનો અવાજ
●દોકડો➖સિક્કો
●ઝાંઝવા➖ખોટાં પાણી
●સાતા➖શાંતિ
●મલાજો➖મર્યાદા
●દંદુડી➖જીણી પાણીની ધાર
●છકેલો➖બહેકી ગયેલો
●ઝાડી નાખવું➖ઠપકો દેવો
●ફાસલો➖અંતર
●ફાંસલો➖શિકાર માટેની જાળ
●ઈમલો➖તૂટેલા મકાનનો કાટમાળ
●અગન પછેડી➖બળીને મૃત્યુ પામવું
● દેકારો➖ઘોંઘાટ, મોટો અવાજ
●ઘોંટાવું➖સુઈ જવું
●ઈતબાર➖ભરોસો
●વાજ આવી જવું➖ત્રાસી જવું
●થોથા➖પુસ્તકો (જૂના)
●વીશી➖ભોજનાલય
●ચિતારો➖ચિત્રકાર
●બૂમરેંગ➖એક હથિયાર
●ભોંઠપ➖ઝંખવાણા, શરમિંદા
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
●વેંઢારવું➖ઉપાડવું
●અડવાણા➖ઉઘાડા
●ઉભય➖બંને પક્ષ
●અક્ષત➖ચોખા
●ચોવટ➖પારકી પંચાત
●કપાણ➖મુશ્કેલી
●ચમરબંધી➖મોટો માણસ
●ઓશલો કુટવો➖છાતી કૂટવી
●કપાળે કૂવો➖વાતવાતમાં રડવું
●ગામડરે જવું➖મૃત્યુ પામવું
●વરો➖પ્રસંગ
●રોંઢો➖બપોરનું ભોજન
●ઓળીયો➖લીંપણ
●થડ બાંધવું➖વાતની શરૂઆત કરવી
●અંજળ પાણી➖લેણ-દેણ
●તરભાણું➖પૂજા વિધિનું એક પાત્ર
●સોખમણ➖સંકોચ
●મથરાવટી➖આબરૂ
●ગાતડી➖પછેડીની ફાંટ
●લાળી➖શિયાળનો અવાજ
●દોકડો➖સિક્કો
●ઝાંઝવા➖ખોટાં પાણી
●સાતા➖શાંતિ
●મલાજો➖મર્યાદા
●દંદુડી➖જીણી પાણીની ધાર
●છકેલો➖બહેકી ગયેલો
●ઝાડી નાખવું➖ઠપકો દેવો
●ફાસલો➖અંતર
●ફાંસલો➖શિકાર માટેની જાળ
●ઈમલો➖તૂટેલા મકાનનો કાટમાળ
●અગન પછેડી➖બળીને મૃત્યુ પામવું
● દેકારો➖ઘોંઘાટ, મોટો અવાજ
●ઘોંટાવું➖સુઈ જવું
●ઈતબાર➖ભરોસો
●વાજ આવી જવું➖ત્રાસી જવું
●થોથા➖પુસ્તકો (જૂના)
●વીશી➖ભોજનાલય
●ચિતારો➖ચિત્રકાર
●બૂમરેંગ➖એક હથિયાર
●ભોંઠપ➖ઝંખવાણા, શરમિંદા
💥રણધીર💥
*◆કેટલાક રૂઢિપ્રયોગો◆*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●આંતરડી કકળવી➖દુઃખ થવું, વેદના થવી
●આંબા-આંબલી બતાવવા➖ખોટું પ્રલોભન આપવું
●હૈયું પીગળી જવું➖દયા આવવી
●સમદરપેટ રાખવું➖ઉદારતા દાખવવી
●ટાંટિયા ઢીલા પડી જવા➖બેચેન થઈ જવું
●બલૌયા પહેરવા➖નામર્દાનગી બતાવવી, કાયરતા દાખવવી
●બારા હાથનું ચીભડું અને તેર હાથનું બી➖અશક્ય વસ્તુ
●સવા મણ તેલ છતાં અંધારું➖સાધનોની અછત કે ગેરવ્યવસ્થા
●તરણાને તોલે કરવું➖ગણતરીમાં ન લેવું
●સે પુરવી➖મુશ્કેલીમાં મદદગાર થવું
●તમાશાને તેડું ન હોય➖બીજાનું દુઃખ જોઈ આનંદ થવો
●છકી ગયેલો➖બહેકી ગયેલો
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
●આંતરડી કકળવી➖દુઃખ થવું, વેદના થવી
●આંબા-આંબલી બતાવવા➖ખોટું પ્રલોભન આપવું
●હૈયું પીગળી જવું➖દયા આવવી
●સમદરપેટ રાખવું➖ઉદારતા દાખવવી
●ટાંટિયા ઢીલા પડી જવા➖બેચેન થઈ જવું
●બલૌયા પહેરવા➖નામર્દાનગી બતાવવી, કાયરતા દાખવવી
●બારા હાથનું ચીભડું અને તેર હાથનું બી➖અશક્ય વસ્તુ
●સવા મણ તેલ છતાં અંધારું➖સાધનોની અછત કે ગેરવ્યવસ્થા
●તરણાને તોલે કરવું➖ગણતરીમાં ન લેવું
●સે પુરવી➖મુશ્કેલીમાં મદદગાર થવું
●તમાશાને તેડું ન હોય➖બીજાનું દુઃખ જોઈ આનંદ થવો
●છકી ગયેલો➖બહેકી ગયેલો
💥રણધીર💥
*●ગુજરાતમાં પાંચવાર રાષ્ટ્રપતિ શાસન અને તે સમયના રાજ્યપાલ યાદ રાખવાની શોર્ટ ટ્રીક●*
*✂️શ્રીનારાયણ વિશ્વના વિશ્વનાથને શારદાના કૃષ્ણ✂️*
*1.શ્રીનારાયણ*➖ શ્રી ડૉ.શ્રીમન્નારાયણ
*2.વિશ્વના*➖ શ્રી કે.કે.વિશ્વનાથન
*3.વિશ્વનાથ*➖ શ્રી કે.કે.વિશ્વનાથન
*4.શારદા*➖ શ્રીમતી શારદા મુખરજી
*5.કૃષ્ણ*➖શ્રી કૃષ્ણપાલ સિંહ
💥💥
*✂️શ્રીનારાયણ વિશ્વના વિશ્વનાથને શારદાના કૃષ્ણ✂️*
*1.શ્રીનારાયણ*➖ શ્રી ડૉ.શ્રીમન્નારાયણ
*2.વિશ્વના*➖ શ્રી કે.કે.વિશ્વનાથન
*3.વિશ્વનાથ*➖ શ્રી કે.કે.વિશ્વનાથન
*4.શારદા*➖ શ્રીમતી શારદા મુખરજી
*5.કૃષ્ણ*➖શ્રી કૃષ્ણપાલ સિંહ
💥💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*
*~⭕Date:-23 એપ્રિલથી 30 એપ્રિલ, 2020⭕~*
*●રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે ડીલ થઈ, ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99% ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી.*
*●ડોક્ટર,નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ*
*●કોરોના સામેની લડાઈમાં ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં કોવિડ-19 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરાઇ.*
*●વિખ્યાત રંગકર્મી ઉષા ગાંગુલીનું નિધન*
*➖ઉત્તરપ્રદેશના કાનપુરના નરવા ગામના રહેવાસી*
*➖40 વર્ષથી રંગમંચ સાથે કોલકાતામાં સક્રિય હતા*
*➖1976માં તેમણે રંગકર્મી થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી.*
*●મુકેશ અંબાણી એશિયના સૌથી અમીર વ્યક્તિ બન્યા. જેક મા ને પછાડ્યા, ફેસબુક ડીલથી અંબાણીની સંપત્તિ 55 હજાર કરોડથી વધી 3.73 લાખ કરોડ થઈ.*
*●પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 68.80 લાખ ગરીબ પરિવારોને 3.40 કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ*
*●ઈડરના દાવડ ગામમાં જૈન તીર્થંકરોની 800 વર્ષ જૂની 40 થી વધુ મૂર્તિ મળી*
*●ઝારખંડના પૂર્વ પ્રધાન એનોસ એકકાને મની લોન્ડરિંગ કેસમાં 7 વર્ષની જેલ*
*●ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 0.8% કર્યો.*
*●જિયો-ફેસબુક ડીલને 'પ્રોજેક્ટ રેડવુડ' નામ અપાયું.કેલિફોર્નિયામાં રેડવુડના વૃક્ષ વધુ હોવાથી*
*●24 એપ્રિલ➖પંચાયતી રાજ દિવસ*
*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, મોબાઈલ એપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કરાવ્યો.*
*➖ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા અને તેને લગતી માહિતી , ફંડ તેમજ સરકારી માહિતી એક જ મંચ પરથી મળી રહેશે.*
*➖સ્વામિત્વ યોજના : ગામોમાં સંપત્તિના વિવાદોના ઉકેલ માટે*
*➖આ યોજનાઓની શરૂઆત 6 રાજ્યોમાં કરવામાં આવી : ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ*
*●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીએ ચીફ વિજિલન્સ કમિશનર પદ (CVC)ના શપથ લીધા*
*●અમેરિકાનું બોલિનસ તમામ રહેવાસીઓનો કોરોના અને એન્ટીબોડી ટેસ્ટ કરનાર વિશ્વનું પ્રથમ ગામ બન્યું.*
*●સાઉદી અરબમાં કોરડા ફટકારવાની સજા નાબૂદ કરવામાં આવી.*
*●અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક*
*●કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાના લીધે અવસાન*
*●દેશમાં તબલીગી જમાતના લોકોનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ તેલંગણાના કરીમનગર જિલ્લામાં નોંધાયો હતો.*
*●બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર શો મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020ના ટોપ20 પ્રેરણાસ્પદ લીડરની યાદીમાં સામેલ થયા.*
*●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ : 2019માં દુનિયાના સંરક્ષણ ખર્ચ ૱1.46 લાખ અબજ, ભારતનો પ્રથમવાર ટોપ 3 દેશોમાં સમાવેશ, ભારત 71.1 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*➖અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે*
*●યુ-ટ્યુબ પર પ્રથમ વીડિયો 18 સેકંડનો મી એટ ધ ઝુ 23 એપ્રિલ, 2005ના રોજ પોસ્ટ કરાયો હતો.*
*●ભારતની પ્રથમ મહિલા એન્જીનીયર લલીથા*
*●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 23 એપ્રિલ, 2020ના કોરોના પરિક્ષણને વેગ આપવા માટે રચાયેલી 2 હજાર પરિક્ષણની ક્ષમતાવાળી મોબાઈલ લેબનું ઉદ્દઘાટન કર્યું.તેનું નામ 'મોબાઈલ વાયરોલોજી રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક્સ' છે.*
*●21 એપ્રિલ, 2020ના રોજ ગોવા દેશનું પહેલું રાજ્ય બન્યું જે કોવિડ-19 થી મુક્ત થયું, પછી મણિપુર કોવિડ-19 મુક્ત બીજું રાજ્ય છે.*
*●કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવા કિસાનરથ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. ખેડૂત અને વેપારીઓ એપ દ્વારા સરળતાથી પાક ખરીદી અને વેચાણ કરી શકશે.*
*●કોરોના વાઈરસનો ચેપ અટકાવવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દ્વારા E-Office નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી.*
*●મિઝોરમે 'mCOVID' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ટ્રક ડ્રાઈવરોને અન્ય રાજ્યોથી રાજ્યમાં આવશ્યક માલનું સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ બનાવે છે.*
*●22 એપ્રિલ, 2020ના રોજ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે DIKSHA પ્લેટફોર્મ પર વિદ્યાદાન 2.0 શરૂ કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ ઇ-લર્નિંગ સામગ્રીનું યોગદાન આપવું.*
*●કર્ણાટક સરકારે કોવિડ-19 સામે લડવા માટે 'અપ્તામિત્ર' મોબાઈલ એપ્લિકેશન અને હેલ્પલાઇન શરૂ કરી.*
*●કોરોના રોગચાળા સમયે તબીબી સ્ટાફ ઉપર થતા હિંસક હુમલા સામે હવે આકરા પગલાં લેવાશે, હિંસક ઘટનાઓ માટે 3 મહિનાથી 7 વર્ષ સુધીની કેદ અને 50,000 થી 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ.*
*●21 એપ્રિલ, 2020ના રોજ ગુજરાત સરકારે લોકડાઉન વચ્ચે સુજલામ સુફલામ જળસંચય સભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરી.*
*●પૂણે મહાનગર પાલિકાએ 'સાઈએમ' મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન ક્વોરેન્ટાઇન લોકોની દેખરેખ માટે બનાવવામાં આવી છે.*
*●ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*
*~⭕Date:-23 એપ્રિલથી 30 એપ્રિલ, 2020⭕~*
*●રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે ડીલ થઈ, ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99% ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી.*
*●ડોક્ટર,નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ*
*●કોરોના સામેની લડાઈમાં ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં કોવિડ-19 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરાઇ.*
*●વિખ્યાત રંગકર્મી ઉષા ગાંગુલીનું નિધન*
*➖ઉત્તરપ્રદેશના કાનપુરના નરવા ગામના રહેવાસી*
*➖40 વર્ષથી રંગમંચ સાથે કોલકાતામાં સક્રિય હતા*
*➖1976માં તેમણે રંગકર્મી થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી.*
*●મુકેશ અંબાણી એશિયના સૌથી અમીર વ્યક્તિ બન્યા. જેક મા ને પછાડ્યા, ફેસબુક ડીલથી અંબાણીની સંપત્તિ 55 હજાર કરોડથી વધી 3.73 લાખ કરોડ થઈ.*
*●પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 68.80 લાખ ગરીબ પરિવારોને 3.40 કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ*
*●ઈડરના દાવડ ગામમાં જૈન તીર્થંકરોની 800 વર્ષ જૂની 40 થી વધુ મૂર્તિ મળી*
*●ઝારખંડના પૂર્વ પ્રધાન એનોસ એકકાને મની લોન્ડરિંગ કેસમાં 7 વર્ષની જેલ*
*●ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 0.8% કર્યો.*
*●જિયો-ફેસબુક ડીલને 'પ્રોજેક્ટ રેડવુડ' નામ અપાયું.કેલિફોર્નિયામાં રેડવુડના વૃક્ષ વધુ હોવાથી*
*●24 એપ્રિલ➖પંચાયતી રાજ દિવસ*
*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, મોબાઈલ એપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કરાવ્યો.*
*➖ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા અને તેને લગતી માહિતી , ફંડ તેમજ સરકારી માહિતી એક જ મંચ પરથી મળી રહેશે.*
*➖સ્વામિત્વ યોજના : ગામોમાં સંપત્તિના વિવાદોના ઉકેલ માટે*
*➖આ યોજનાઓની શરૂઆત 6 રાજ્યોમાં કરવામાં આવી : ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ*
*●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીએ ચીફ વિજિલન્સ કમિશનર પદ (CVC)ના શપથ લીધા*
*●અમેરિકાનું બોલિનસ તમામ રહેવાસીઓનો કોરોના અને એન્ટીબોડી ટેસ્ટ કરનાર વિશ્વનું પ્રથમ ગામ બન્યું.*
*●સાઉદી અરબમાં કોરડા ફટકારવાની સજા નાબૂદ કરવામાં આવી.*
*●અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક*
*●કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાના લીધે અવસાન*
*●દેશમાં તબલીગી જમાતના લોકોનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ તેલંગણાના કરીમનગર જિલ્લામાં નોંધાયો હતો.*
*●બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર શો મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020ના ટોપ20 પ્રેરણાસ્પદ લીડરની યાદીમાં સામેલ થયા.*
*●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ : 2019માં દુનિયાના સંરક્ષણ ખર્ચ ૱1.46 લાખ અબજ, ભારતનો પ્રથમવાર ટોપ 3 દેશોમાં સમાવેશ, ભારત 71.1 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*➖અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે*
*●યુ-ટ્યુબ પર પ્રથમ વીડિયો 18 સેકંડનો મી એટ ધ ઝુ 23 એપ્રિલ, 2005ના રોજ પોસ્ટ કરાયો હતો.*
*●ભારતની પ્રથમ મહિલા એન્જીનીયર લલીથા*
*●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 23 એપ્રિલ, 2020ના કોરોના પરિક્ષણને વેગ આપવા માટે રચાયેલી 2 હજાર પરિક્ષણની ક્ષમતાવાળી મોબાઈલ લેબનું ઉદ્દઘાટન કર્યું.તેનું નામ 'મોબાઈલ વાયરોલોજી રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક્સ' છે.*
*●21 એપ્રિલ, 2020ના રોજ ગોવા દેશનું પહેલું રાજ્ય બન્યું જે કોવિડ-19 થી મુક્ત થયું, પછી મણિપુર કોવિડ-19 મુક્ત બીજું રાજ્ય છે.*
*●કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવા કિસાનરથ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. ખેડૂત અને વેપારીઓ એપ દ્વારા સરળતાથી પાક ખરીદી અને વેચાણ કરી શકશે.*
*●કોરોના વાઈરસનો ચેપ અટકાવવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દ્વારા E-Office નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી.*
*●મિઝોરમે 'mCOVID' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ટ્રક ડ્રાઈવરોને અન્ય રાજ્યોથી રાજ્યમાં આવશ્યક માલનું સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ બનાવે છે.*
*●22 એપ્રિલ, 2020ના રોજ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે DIKSHA પ્લેટફોર્મ પર વિદ્યાદાન 2.0 શરૂ કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ ઇ-લર્નિંગ સામગ્રીનું યોગદાન આપવું.*
*●કર્ણાટક સરકારે કોવિડ-19 સામે લડવા માટે 'અપ્તામિત્ર' મોબાઈલ એપ્લિકેશન અને હેલ્પલાઇન શરૂ કરી.*
*●કોરોના રોગચાળા સમયે તબીબી સ્ટાફ ઉપર થતા હિંસક હુમલા સામે હવે આકરા પગલાં લેવાશે, હિંસક ઘટનાઓ માટે 3 મહિનાથી 7 વર્ષ સુધીની કેદ અને 50,000 થી 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ.*
*●21 એપ્રિલ, 2020ના રોજ ગુજરાત સરકારે લોકડાઉન વચ્ચે સુજલામ સુફલામ જળસંચય સભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરી.*
*●પૂણે મહાનગર પાલિકાએ 'સાઈએમ' મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન ક્વોરેન્ટાઇન લોકોની દેખરેખ માટે બનાવવામાં આવી છે.*
*●ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત
સોરેને 'ઝારખંડ બજાર' નામે એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે, જેનો હેતુ લોકડાઉન વચ્ચે રાજ્યના લોકોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા અને કોવિડ-19 પ્રસારને નિયંત્રિત કરવાનો છે. ઝારખંડ સરકારે કામદારોને 1000 અને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવા ઝારખંડ સહાયતા એપ શરૂ કરી હતી.*
*●ટી.એસ.તિરુમૂર્તિની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાયી પ્રતિનિધિ તરીકે કરવામાં આવી.*
*●અભિનેતા ઈરફાન ખાનનું ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી નિધન*
*➖પૂરું નામ:-સાહબજાદા ઈરફાન અલી ખાન*
*➖ગુજરાતી લેખક ચંદ્રકાન્ત બક્ષીની લોકપ્રિય વાર્તા એક સાંજની મુલાકાત પરથી હિન્દીમાં એક શામ કી મુલાકાત નામે સિરિયલમાં અભિનય કર્યો હતો.*
*➖ઈરફાન ખાનને મળેલ એવોર્ડ:-👇🏻*
*➖2011માં પદ્મશ્રી*
*➖2013માં નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મ પાનસિંહ તોમર માટે*
*➖2018માં આઈફા એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ફિલ્મ હિન્દી મીડીયમ માટે અને લાઈફ ઇન અ મેટ્રો (2008)માટે*
*➖5 વખત ફિલ્મ ફેર એવોર્ડ*
*➖2014માં એશિયન ફિલ્મ એવોર્ડ ફિલ્મ લંચ બોક્સ માટે*
*➖2017માં દુબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*●ટી.એસ.તિરુમૂર્તિની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાયી પ્રતિનિધિ તરીકે કરવામાં આવી.*
*●અભિનેતા ઈરફાન ખાનનું ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી નિધન*
*➖પૂરું નામ:-સાહબજાદા ઈરફાન અલી ખાન*
*➖ગુજરાતી લેખક ચંદ્રકાન્ત બક્ષીની લોકપ્રિય વાર્તા એક સાંજની મુલાકાત પરથી હિન્દીમાં એક શામ કી મુલાકાત નામે સિરિયલમાં અભિનય કર્યો હતો.*
*➖ઈરફાન ખાનને મળેલ એવોર્ડ:-👇🏻*
*➖2011માં પદ્મશ્રી*
*➖2013માં નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મ પાનસિંહ તોમર માટે*
*➖2018માં આઈફા એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ફિલ્મ હિન્દી મીડીયમ માટે અને લાઈફ ઇન અ મેટ્રો (2008)માટે*
*➖5 વખત ફિલ્મ ફેર એવોર્ડ*
*➖2014માં એશિયન ફિલ્મ એવોર્ડ ફિલ્મ લંચ બોક્સ માટે*
*➖2017માં દુબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*: વિરુધાર્થી શબ્દો :*
¶અલ્પોક્તિ × અત્યુક્તિ
¶ઉગ્ર × સાલસ
¶ઉલાળ × ધરાળ
¶કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
¶ખુશકી × તરી
¶વિનીત × ઉદ્ધત
¶હાણ × વૃદ્ધિ
¶સકકર્મી × અકકર્મી
¶સુદિ × વદિ
¶દેવાતન × રંડાપો
¶સુસાધ્ય × દુઃસાધ્ય
¶પોકળ × નક્કર
¶અંતરંગ × બહિરંગ
¶તંગી × છત
💥💥
¶અલ્પોક્તિ × અત્યુક્તિ
¶ઉગ્ર × સાલસ
¶ઉલાળ × ધરાળ
¶કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
¶ખુશકી × તરી
¶વિનીત × ઉદ્ધત
¶હાણ × વૃદ્ધિ
¶સકકર્મી × અકકર્મી
¶સુદિ × વદિ
¶દેવાતન × રંડાપો
¶સુસાધ્ય × દુઃસાધ્ય
¶પોકળ × નક્કર
¶અંતરંગ × બહિરંગ
¶તંગી × છત
💥💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*
*~⭕Date:-01/05/2020 થી 06/05/2020⭕~*
*●1 મે➖ગુજરાત રાજ્યનો 60મો સ્થાપના દિવસ*
*●1 મે➖મજૂર દિન*
*●સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાનું નિધન*
*➖જન્મ:-11 જાન્યુઆરી, 1927 લીંબડી*
*➖પતિ:-મકરંદ દવે*
*➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં લીધું*
*➖1948માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. કર્યું*
*➖1955 થી 1957 સુધી 'યાત્રિક' ને 1962 થી 1980 સુધી 'નવનીત'ના સંપાદક તરીકે સેવા આપી.*
*➖તેમના અંગત મિત્રો તેમને 'કુંદન' અને નંદીગ્રામ સાહિત્ય જગતમાં 'ઈશામા' તરીકે ઓળખાતા*
*➖એમની પ્રથમ રચના 'પ્રેમના આંસુ' વાર્તા છે.*
*➖1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો.*
*●અભિનેતા ઋષિ કપૂરનું નિધન*
*➖જન્મ:-4 સપ્ટેમ્બર, 1952, નિધન:-30 એપ્રિલ, 2020*
*➖ઋષિ કપૂરની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'*
*●ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન ચુની ગોસ્વામીનું નિધન*
*●અમદાવાદના નાયબ મ્યુનિ.કમિશનર તરીકે જે.એસ.પ્રજાપતિની નિમણૂક*
*●3 મે➖વિશ્વ હાસ્ય દિવસ*
*●મહારાષ્ટ્ર રાજ્ય લોકોને મફત અને કેશલેસ વીમા કવર આપનાર પહેલું રાજ્ય બનશે.*
*●અખિલ ભારતીય વેપારી સંઘ નેશનલ ઈ-કોમર્સ માર્કેટ પ્લેસ તરીકે દેશભરમાં 'ભારતમાર્કેટ' લોન્ચ કરશે.*
*●આઈસલેન્ડના પાવરલિફ્ટર હેફથોર જોર્નસને 501 કિલોગ્રામ વજન ઊંચકી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.*
*●લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ અજય ત્રિપાઠીનું કોરોનાથી મૃત્યુ.*
*●ચંબલ (મધ્યપ્રદેશ)ના કુખ્યાત ડાકુ મોહરસિંહનું નિધન*
*➖જયપ્રકાશ નારાયણ સામે આત્મસમર્પણ કર્યું હતું.*
*●કાશ્મીરમાં ઉત્તમ કામગીરી માટે ત્રણ ભારતીય પત્રકાર જમ્મુ કાશ્મીરના કંવલ આનંદ, મુખ્તાર ખાન અને દાર યાસીનને પુલિત્ઝર એવોર્ડ*
*●વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારતીય નૈસેનાએ આ કામગીરીને ઓપરેશન 'સમુદ્ર સેતુ' નામ આપ્યું.*
*●બાયો-કોનના સ્થાપક અને અધ્યક્ષ કિરણ મઝુમદાર શોને તાજેતરમાં 'મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020'માં સામેલ કરવામાં આવ્યા.*
*●એશિયન વિકાસ બેંકે ભારત માટે 1.5 અબજ ડોલરના કોવિડ-19 પેકેજની જાહેરાત કરી.*
*●અમેરિકાએ PAHAL (Partnership for affordable health care access and longevity) પરિયોજના અંતર્ગત ભારતને 8.9 મિલિયન ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી.*
*●1 મે,2020ના રોજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાએ કિસાનસભા એપ્લિકેશનનો પ્રારંભ કર્યો.*
*●ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના એકમ TCS ION દ્વારા તાજેતરમાં 'કોરોના વોરિયર્સ' નામે ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન સ્વ-પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરાયો છે.*
*●નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમ્યુનિકેશન દ્વારા કોરોના સામે જાગૃતિ સર્જાય એ માટે YASH એટલે કે Year of awareness on science and health લોન્ચ કરવામાં આવ્યો.*
*●1 મે, 2020ના રોજ ગ્રાહક બાબતો , ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 'એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ' હેઠળ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકીકરણને મંજૂરી આપી છે.આ રાજ્યોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.*
*●ભારતના વડાપ્રધાને તાજેતરમાં પંચાયતી રાજ દિવસ નિમિત્તે સ્વામીત્વ યોજના શરૂ કરી હતી. હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવા છ રાજ્યોમાં હાલમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.*
*●બેન્કોને મ્યુચ્યુઅલ ફંડ માટે પ્રવાહિતા વધે એ માટે RBIએ 50,000 કરોડની એક યોજના તૈયાર કરી છે. આ સ્કીમને Special liquidity for mutual funds Scheme કહેવાય છે.*
*●મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ અકુશળ કામદારોને રોજગાર અપાવવા માટેના રાજ્યોની યાદીમાં છત્તીસગઢ સૌથી આગળ છે.જે દેશના કુલ કામદારોના 24 % છે.*
*➖ રાજસ્થાન 14 % સાથે બીજા ક્રમે અને ઉત્તરપ્રદેશ 12% સાથે ત્રીજા ક્રમે*
*●અનુભવી ભારતીય વિદેશી સેવા અધિકારી ટી.એસ.તિરુમૂર્તિની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના આગામી રાજદૂત અથવા કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી.*
*●સ્વાતંત્ર સેનાની અને ગાંધીવાદી સિદ્ધાંતોના અનુયાયી હેમા ભારાલીનું અવસાન*
*➖તેઓ મહિલાઓની સ્થિતિને ઉત્થાન આપવા અને સમાજના પછાતવર્ગને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરી.*
*➖તેમણે 2005માં પદ્મશ્રી, 2006માં ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કોમવાદી સંવાદિતા એવોર્ડ અને આસામ સરકાર તરફથી રાષ્ટ્રીય એકીકરણ માટે ફખરુદ્દીન અલી અહમદ મેમોરિયલ એવોર્ડ સહિતના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*
*~⭕Date:-01/05/2020 થી 06/05/2020⭕~*
*●1 મે➖ગુજરાત રાજ્યનો 60મો સ્થાપના દિવસ*
*●1 મે➖મજૂર દિન*
*●સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાનું નિધન*
*➖જન્મ:-11 જાન્યુઆરી, 1927 લીંબડી*
*➖પતિ:-મકરંદ દવે*
*➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં લીધું*
*➖1948માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. કર્યું*
*➖1955 થી 1957 સુધી 'યાત્રિક' ને 1962 થી 1980 સુધી 'નવનીત'ના સંપાદક તરીકે સેવા આપી.*
*➖તેમના અંગત મિત્રો તેમને 'કુંદન' અને નંદીગ્રામ સાહિત્ય જગતમાં 'ઈશામા' તરીકે ઓળખાતા*
*➖એમની પ્રથમ રચના 'પ્રેમના આંસુ' વાર્તા છે.*
*➖1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો.*
*●અભિનેતા ઋષિ કપૂરનું નિધન*
*➖જન્મ:-4 સપ્ટેમ્બર, 1952, નિધન:-30 એપ્રિલ, 2020*
*➖ઋષિ કપૂરની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'*
*●ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન ચુની ગોસ્વામીનું નિધન*
*●અમદાવાદના નાયબ મ્યુનિ.કમિશનર તરીકે જે.એસ.પ્રજાપતિની નિમણૂક*
*●3 મે➖વિશ્વ હાસ્ય દિવસ*
*●મહારાષ્ટ્ર રાજ્ય લોકોને મફત અને કેશલેસ વીમા કવર આપનાર પહેલું રાજ્ય બનશે.*
*●અખિલ ભારતીય વેપારી સંઘ નેશનલ ઈ-કોમર્સ માર્કેટ પ્લેસ તરીકે દેશભરમાં 'ભારતમાર્કેટ' લોન્ચ કરશે.*
*●આઈસલેન્ડના પાવરલિફ્ટર હેફથોર જોર્નસને 501 કિલોગ્રામ વજન ઊંચકી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.*
*●લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ અજય ત્રિપાઠીનું કોરોનાથી મૃત્યુ.*
*●ચંબલ (મધ્યપ્રદેશ)ના કુખ્યાત ડાકુ મોહરસિંહનું નિધન*
*➖જયપ્રકાશ નારાયણ સામે આત્મસમર્પણ કર્યું હતું.*
*●કાશ્મીરમાં ઉત્તમ કામગીરી માટે ત્રણ ભારતીય પત્રકાર જમ્મુ કાશ્મીરના કંવલ આનંદ, મુખ્તાર ખાન અને દાર યાસીનને પુલિત્ઝર એવોર્ડ*
*●વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારતીય નૈસેનાએ આ કામગીરીને ઓપરેશન 'સમુદ્ર સેતુ' નામ આપ્યું.*
*●બાયો-કોનના સ્થાપક અને અધ્યક્ષ કિરણ મઝુમદાર શોને તાજેતરમાં 'મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020'માં સામેલ કરવામાં આવ્યા.*
*●એશિયન વિકાસ બેંકે ભારત માટે 1.5 અબજ ડોલરના કોવિડ-19 પેકેજની જાહેરાત કરી.*
*●અમેરિકાએ PAHAL (Partnership for affordable health care access and longevity) પરિયોજના અંતર્ગત ભારતને 8.9 મિલિયન ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી.*
*●1 મે,2020ના રોજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાએ કિસાનસભા એપ્લિકેશનનો પ્રારંભ કર્યો.*
*●ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના એકમ TCS ION દ્વારા તાજેતરમાં 'કોરોના વોરિયર્સ' નામે ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન સ્વ-પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરાયો છે.*
*●નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમ્યુનિકેશન દ્વારા કોરોના સામે જાગૃતિ સર્જાય એ માટે YASH એટલે કે Year of awareness on science and health લોન્ચ કરવામાં આવ્યો.*
*●1 મે, 2020ના રોજ ગ્રાહક બાબતો , ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 'એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ' હેઠળ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકીકરણને મંજૂરી આપી છે.આ રાજ્યોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.*
*●ભારતના વડાપ્રધાને તાજેતરમાં પંચાયતી રાજ દિવસ નિમિત્તે સ્વામીત્વ યોજના શરૂ કરી હતી. હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવા છ રાજ્યોમાં હાલમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.*
*●બેન્કોને મ્યુચ્યુઅલ ફંડ માટે પ્રવાહિતા વધે એ માટે RBIએ 50,000 કરોડની એક યોજના તૈયાર કરી છે. આ સ્કીમને Special liquidity for mutual funds Scheme કહેવાય છે.*
*●મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ અકુશળ કામદારોને રોજગાર અપાવવા માટેના રાજ્યોની યાદીમાં છત્તીસગઢ સૌથી આગળ છે.જે દેશના કુલ કામદારોના 24 % છે.*
*➖ રાજસ્થાન 14 % સાથે બીજા ક્રમે અને ઉત્તરપ્રદેશ 12% સાથે ત્રીજા ક્રમે*
*●અનુભવી ભારતીય વિદેશી સેવા અધિકારી ટી.એસ.તિરુમૂર્તિની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના આગામી રાજદૂત અથવા કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી.*
*●સ્વાતંત્ર સેનાની અને ગાંધીવાદી સિદ્ધાંતોના અનુયાયી હેમા ભારાલીનું અવસાન*
*➖તેઓ મહિલાઓની સ્થિતિને ઉત્થાન આપવા અને સમાજના પછાતવર્ગને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરી.*
*➖તેમણે 2005માં પદ્મશ્રી, 2006માં ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કોમવાદી સંવાદિતા એવોર્ડ અને આસામ સરકાર તરફથી રાષ્ટ્રીય એકીકરણ માટે ફખરુદ્દીન અલી અહમદ મેમોરિયલ એવોર્ડ સહિતના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપમાંથી🗞~*
*~⭕Date:-07/05/2020 થી 13/05/2020⭕~*
*●અધીર રંજન ચૌધરી સંસદની પબ્લિક એકાઉન્ટ સમિતિ (લોકલેખા)ના અધ્યક્ષ બન્યા.*
*●આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમમાં LG કેમિકલ કંપનીમાંથી સ્ટાઈરીન ગેસ લીક થયો.*
*●ગીરપૂર્વની રેન્જમાં સિંહોમાં બેબેસિયાનો રોગચાળો*
*●વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના અભિયાનને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું.*
*●ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ સુધીનો 80 કિમીનો દુર્ગમ રસ્તો બન્યો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કર્યું.*
*●મે મહિનાનો બીજો રવિવાર➖મધર્સ ડે*
*●ઈઝરાયેલના એક રસ્તાને રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપવામાં આવ્યું.*
*●મટકા કિંગ તરીકે જાણીતા થયેલા રતન ખત્રીનું અવસાન*
*●12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ ડે*
*●સુપર સ્પ્રેડરથી ફેલાતા સંક્રમણને રોકવા માટે આયોજન કરનારું અમદાવાદ દેશનું પહેલું શહેર*
*●પેરાઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા દીપા મલિકે સંન્યાસ લીધો. હવે તે ભારતીય પેરાઓલિમ્પિક સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે.*
*●ચીને શિયાન H-20 સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન વિકસાવ્યું.*
*●મુખ્યમંત્રી યુબા યોગા યોગ યોજના ત્રિપુરા રાજ્યની કલ્યાણકારી યોજના છે.*
*➖ત્રિપુરાના મુખ્યમંત્રી:- બીપ્લવ કુમાર દેબ*
*●ઝારખંડની રાજ્ય સરકારે તાજેતરમાં 1 વર્ષ માટે 11 પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો. તેમાં રહેલા હાનિકારક કેમિકલ મેગ્નેશિયમ કાર્બોનેટને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.*
*●મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે તાજેતરના વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો વૃદ્ધિદર શૂન્ય ટકા રહેવાનો અંદાઝ મુક્યો છે.*
*●સરકારે તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કુલ બજાર ધિરાણના લક્ષ્યાંકને વધારીને ૱12 લાખ કરોડ કર્યો છે.*
*●સંરક્ષણ મંત્રાલયે ટાટા પાવર એસઇડી સાથે ભારતીય વાયુસેનાના 37 એરફિલ્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.*
*●સંયુક્ત રાષ્ટ્રના સદભાવના એમ્બેસેડર તરીકે અભિનેત્રી દિયા મિર્ઝાના કાર્યકાળને 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.*
*●RBIની સૂચનાથી સરકારે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજને RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા.*
*●ભારતીય નૌસેનાએ માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કર્યું.*
*●ફોર્બ્સે જગતની 2000 શક્તિશાળી કંપનીઓનું 18મુ વાર્ષિક લિસ્ટ જાહેર કર્યું, ચીનની 'આઇસીબીસી' આખા જગતમાં પ્રથમ ક્રમની કંપની, લિસ્ટમાં ભારતની 50 કંપનીઓનો સમાવેશ.*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપમાંથી🗞~*
*~⭕Date:-07/05/2020 થી 13/05/2020⭕~*
*●અધીર રંજન ચૌધરી સંસદની પબ્લિક એકાઉન્ટ સમિતિ (લોકલેખા)ના અધ્યક્ષ બન્યા.*
*●આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમમાં LG કેમિકલ કંપનીમાંથી સ્ટાઈરીન ગેસ લીક થયો.*
*●ગીરપૂર્વની રેન્જમાં સિંહોમાં બેબેસિયાનો રોગચાળો*
*●વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના અભિયાનને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું.*
*●ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ સુધીનો 80 કિમીનો દુર્ગમ રસ્તો બન્યો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કર્યું.*
*●મે મહિનાનો બીજો રવિવાર➖મધર્સ ડે*
*●ઈઝરાયેલના એક રસ્તાને રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપવામાં આવ્યું.*
*●મટકા કિંગ તરીકે જાણીતા થયેલા રતન ખત્રીનું અવસાન*
*●12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ ડે*
*●સુપર સ્પ્રેડરથી ફેલાતા સંક્રમણને રોકવા માટે આયોજન કરનારું અમદાવાદ દેશનું પહેલું શહેર*
*●પેરાઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા દીપા મલિકે સંન્યાસ લીધો. હવે તે ભારતીય પેરાઓલિમ્પિક સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે.*
*●ચીને શિયાન H-20 સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન વિકસાવ્યું.*
*●મુખ્યમંત્રી યુબા યોગા યોગ યોજના ત્રિપુરા રાજ્યની કલ્યાણકારી યોજના છે.*
*➖ત્રિપુરાના મુખ્યમંત્રી:- બીપ્લવ કુમાર દેબ*
*●ઝારખંડની રાજ્ય સરકારે તાજેતરમાં 1 વર્ષ માટે 11 પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો. તેમાં રહેલા હાનિકારક કેમિકલ મેગ્નેશિયમ કાર્બોનેટને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.*
*●મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે તાજેતરના વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો વૃદ્ધિદર શૂન્ય ટકા રહેવાનો અંદાઝ મુક્યો છે.*
*●સરકારે તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કુલ બજાર ધિરાણના લક્ષ્યાંકને વધારીને ૱12 લાખ કરોડ કર્યો છે.*
*●સંરક્ષણ મંત્રાલયે ટાટા પાવર એસઇડી સાથે ભારતીય વાયુસેનાના 37 એરફિલ્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.*
*●સંયુક્ત રાષ્ટ્રના સદભાવના એમ્બેસેડર તરીકે અભિનેત્રી દિયા મિર્ઝાના કાર્યકાળને 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.*
*●RBIની સૂચનાથી સરકારે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજને RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા.*
*●ભારતીય નૌસેનાએ માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કર્યું.*
*●ફોર્બ્સે જગતની 2000 શક્તિશાળી કંપનીઓનું 18મુ વાર્ષિક લિસ્ટ જાહેર કર્યું, ચીનની 'આઇસીબીસી' આખા જગતમાં પ્રથમ ક્રમની કંપની, લિસ્ટમાં ભારતની 50 કંપનીઓનો સમાવેશ.*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*■ગુજરાત રાજ્યની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોના પ્રશ્નો■*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●કરગમ ક્યાંનું લોકનૃત્ય છે❓
*✔તમિલનાડુ*
●અનસૂયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે❓
*✔શ્રમ અને સંગઠન*
●કૌચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે❓
*✔વાલ્મિકી રામાયણ*
●સૌથી મોટા ઉપનિષદનું નામ શું છે❓
*✔બૃહદારણ્ય*
●મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું❓
*✔પ્રભાસ*
●'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' એ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે❓
*✔શ્રીમદ્ ભગવદ્ ગીતા*
●સ્થાપક અને નૃત્ય સંસ્થા❓
*✔ઈલાક્ષી ઠાકોર➖નૃત્ય ભારતી*
*✔મૃણાલિની સારાભાઈ➖દર્પણ*
*✔કુમુદિની લાખિયા➖કદંબ*
*✔સ્મિતા શાસ્ત્રી➖નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ*
●આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું❓
*✔કેદારનાથ*
●ભારતીય સંસ્કૃતિમાં વૈદિકકાળમાં અસ્તિત્વમાં આવેલ સંસ્કાર વારસાનો સાચો ક્રમ કયો❓
*✔વેદ-બ્રાહ્મણગ્રંથો-આરણ્યકો-ઉપનિષદો*
●પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય'ની પદવીથી નવજનાર કોણ❓
*✔નેપાળના મહારાજા*
●જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે❓
*✔બેબીલોન*
●ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું❓
*✔અવંતિ*
●બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે❓
*✔નાટ્યકલા*
●મોઢેરાના સૂર્યમંદિરની રચના ........... છે❓
*✔પૂર્વાભિમુખ*
●શ્રી 'શિવ મહિમ્ન સ્ત્રોત'ના રચયિતા કોણ હતા❓
*✔ગંધર્વરાજ પુષ્પદત્ત*
●અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે❓
*✔કાલુપુર*
●જરથોસ્તી ધર્મની માહિતી❓
*✔મુખ્ય દેવ➖અહુરમઝદ*
*✔મુખ્ય ગ્રંથ➖ઝંદ*
*✔મુખ્ય પ્રાર્થના➖અહૂનવર*
*✔ધર્મ ગુરુ➖મોબેદ*
●મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીર દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે❓
*✔દેલમાલ*
●સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે❓
*✔તત્પોદક કુંડ*
●ઉપનિષદ એ ........... વિષયક ગ્રંથો છે❓
*✔તત્વજ્ઞાન*
●બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે❓
*✔બોચાસણ*
●જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ❓
*✔દેરાવાસી*
●'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે❓
*✔પારસી*
●હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન'માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય-દિગ્દર્શન) કરી❓
*✔કુમુદીની લાખિયા*
●લેખક અને કૃતિ❓
*✔દેવભદ્ર સુરિ➖સંતિનાહયરિય*
*✔ગણપતિ વ્યાસ➖સુકુત સંકીર્ત*
*✔અરિસિંહ ઠાકુર➖ધારાધ્વંસ*
*✔દેવચંદ્ર સૂરી➖મહાદીર ચરિત*
●સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ સ્મારકો કયા વંશની ઓળખ છે❓
*✔સોલંકી વંશ*
●'નરનારાયણનંદ' મહાકાવ્ય સર્જનહાર કોણ છે❓
*✔વસ્તુપાલ*
●'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે❓
*✔ગુજરાત*
●અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું❓
*✔હરીસેના*
●જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના છે❓
*✔ચાલુક્ય*
●જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે❓
*✔સ્યદવદા*
●કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે❓
*✔વિવેકાનંદ*
●યોગ્ય બોલી❓
*✔અટાણે➖સૌરાષ્ટ્રી બોલી*
*✔વાખ➖પટ્ટણી બોલી*
*✔બૂહલુ➖ચરોતરી બોલી*
*✔પોયરો➖સુરતી બોલી*
●નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે❓
*✔ભરતમુનિ*
●ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ❓
*✔પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ*
●જોડકા જોડો.❓
*✔કન્થ➖બંગાળ*
*✔મધુબની➖બિહાર*
*✔પીથોરા➖ગુજરાત*
*✔વારલી➖મહારાષ્ટ્ર*
●જોડકા જોડો.❓
*✔દક્ષિણ ભારત➖બ્રોન્ઝ શિલ્પો*
*✔ઓરિસ્સા➖રેતીના શિલ્પો*
*✔હિમાચલ પ્રદેશ➖પથ્થર શિલ્પો*
*✔ત્રિપુરા➖મંદિર શિલ્પો*
●સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે❓
*✔ચાલુક્ય શૈલી*
●ખ્યાતનામ નૃત્ય કરતા શિવ શિલ્પ 'નટરાજ' કયા સમુહનું છે❓
*✔ચોલા બ્રોન્ઝ*
●કચ્છ-સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે❓
*✔ઘંટીઘોડા*
●ઠુમરી ગાયિકા ગિરિજાદેવી કયા ઘરાનાના છે❓
*✔બનારસ ઘરાના*
●જોડકા જોડો.❓
*✔હરી ગીત➖પંજાબ*
*✔ભત્યાલી ગીત➖બંગાળ*
*✔ગરબા નૃત્ય➖ગુજરાત*
*✔રાસ નૃત્ય➖ઉત્તર પ્રદેશ*
●જોડકા જોડો.❓
*✔પહાડ શૈલી➖રાજસ્થાન*
*✔ચેરિયલ શૈલી➖તેલંગણા*
*✔કાલીઘાટ શૈલી➖બંગાળ*
*✔ગંજીફા➖મૈસુર*
●છાઉ લોકનૃત્યોમાં કઈ વસ્તુઓનો સુંદર રીતે ઉપયોગ થાય છે❓
*✔મ્હોરાં*
●જોડકા જોડો.❓
*✔છેલિયા ગીતો➖રાજપીપળા*
*✔ગોઠિયા ગીતો➖ખેડબ્રહ્મા*
*✔ભીલ ગીતો➖પંચમહાલ*
*✔ઘેરિયા ગીતો➖સુરત (દુબળા)*
●નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં આવેલું છે❓
*✔ચેન્નઈ*
●આ લોક ચિત્રોમાં મહિલા કલાકારોનો અનન્ય એકાધિકાર હોય છે અને તેમાં સાંકેતિક આકૃતિ મળે છે. ચિત્રો 2D પરિણામ કારકતા વાળા હોય છે. તેના અંતરાયો આકૃતિ અને નકશીથી ભરવામાં આવે છે. આ ........... ચિત્રકળા છે❓
*✔મધુબની*
●પાઉડા, બહ્મો, ભાંડ,
➖➖➖➖➖➖➖➖➖➖➖
●કરગમ ક્યાંનું લોકનૃત્ય છે❓
*✔તમિલનાડુ*
●અનસૂયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે❓
*✔શ્રમ અને સંગઠન*
●કૌચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે❓
*✔વાલ્મિકી રામાયણ*
●સૌથી મોટા ઉપનિષદનું નામ શું છે❓
*✔બૃહદારણ્ય*
●મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું❓
*✔પ્રભાસ*
●'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' એ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે❓
*✔શ્રીમદ્ ભગવદ્ ગીતા*
●સ્થાપક અને નૃત્ય સંસ્થા❓
*✔ઈલાક્ષી ઠાકોર➖નૃત્ય ભારતી*
*✔મૃણાલિની સારાભાઈ➖દર્પણ*
*✔કુમુદિની લાખિયા➖કદંબ*
*✔સ્મિતા શાસ્ત્રી➖નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ*
●આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું❓
*✔કેદારનાથ*
●ભારતીય સંસ્કૃતિમાં વૈદિકકાળમાં અસ્તિત્વમાં આવેલ સંસ્કાર વારસાનો સાચો ક્રમ કયો❓
*✔વેદ-બ્રાહ્મણગ્રંથો-આરણ્યકો-ઉપનિષદો*
●પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય'ની પદવીથી નવજનાર કોણ❓
*✔નેપાળના મહારાજા*
●જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે❓
*✔બેબીલોન*
●ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું❓
*✔અવંતિ*
●બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે❓
*✔નાટ્યકલા*
●મોઢેરાના સૂર્યમંદિરની રચના ........... છે❓
*✔પૂર્વાભિમુખ*
●શ્રી 'શિવ મહિમ્ન સ્ત્રોત'ના રચયિતા કોણ હતા❓
*✔ગંધર્વરાજ પુષ્પદત્ત*
●અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે❓
*✔કાલુપુર*
●જરથોસ્તી ધર્મની માહિતી❓
*✔મુખ્ય દેવ➖અહુરમઝદ*
*✔મુખ્ય ગ્રંથ➖ઝંદ*
*✔મુખ્ય પ્રાર્થના➖અહૂનવર*
*✔ધર્મ ગુરુ➖મોબેદ*
●મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીર દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે❓
*✔દેલમાલ*
●સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે❓
*✔તત્પોદક કુંડ*
●ઉપનિષદ એ ........... વિષયક ગ્રંથો છે❓
*✔તત્વજ્ઞાન*
●બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે❓
*✔બોચાસણ*
●જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ❓
*✔દેરાવાસી*
●'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે❓
*✔પારસી*
●હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન'માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય-દિગ્દર્શન) કરી❓
*✔કુમુદીની લાખિયા*
●લેખક અને કૃતિ❓
*✔દેવભદ્ર સુરિ➖સંતિનાહયરિય*
*✔ગણપતિ વ્યાસ➖સુકુત સંકીર્ત*
*✔અરિસિંહ ઠાકુર➖ધારાધ્વંસ*
*✔દેવચંદ્ર સૂરી➖મહાદીર ચરિત*
●સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ સ્મારકો કયા વંશની ઓળખ છે❓
*✔સોલંકી વંશ*
●'નરનારાયણનંદ' મહાકાવ્ય સર્જનહાર કોણ છે❓
*✔વસ્તુપાલ*
●'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે❓
*✔ગુજરાત*
●અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું❓
*✔હરીસેના*
●જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના છે❓
*✔ચાલુક્ય*
●જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે❓
*✔સ્યદવદા*
●કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે❓
*✔વિવેકાનંદ*
●યોગ્ય બોલી❓
*✔અટાણે➖સૌરાષ્ટ્રી બોલી*
*✔વાખ➖પટ્ટણી બોલી*
*✔બૂહલુ➖ચરોતરી બોલી*
*✔પોયરો➖સુરતી બોલી*
●નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે❓
*✔ભરતમુનિ*
●ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ❓
*✔પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ*
●જોડકા જોડો.❓
*✔કન્થ➖બંગાળ*
*✔મધુબની➖બિહાર*
*✔પીથોરા➖ગુજરાત*
*✔વારલી➖મહારાષ્ટ્ર*
●જોડકા જોડો.❓
*✔દક્ષિણ ભારત➖બ્રોન્ઝ શિલ્પો*
*✔ઓરિસ્સા➖રેતીના શિલ્પો*
*✔હિમાચલ પ્રદેશ➖પથ્થર શિલ્પો*
*✔ત્રિપુરા➖મંદિર શિલ્પો*
●સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે❓
*✔ચાલુક્ય શૈલી*
●ખ્યાતનામ નૃત્ય કરતા શિવ શિલ્પ 'નટરાજ' કયા સમુહનું છે❓
*✔ચોલા બ્રોન્ઝ*
●કચ્છ-સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે❓
*✔ઘંટીઘોડા*
●ઠુમરી ગાયિકા ગિરિજાદેવી કયા ઘરાનાના છે❓
*✔બનારસ ઘરાના*
●જોડકા જોડો.❓
*✔હરી ગીત➖પંજાબ*
*✔ભત્યાલી ગીત➖બંગાળ*
*✔ગરબા નૃત્ય➖ગુજરાત*
*✔રાસ નૃત્ય➖ઉત્તર પ્રદેશ*
●જોડકા જોડો.❓
*✔પહાડ શૈલી➖રાજસ્થાન*
*✔ચેરિયલ શૈલી➖તેલંગણા*
*✔કાલીઘાટ શૈલી➖બંગાળ*
*✔ગંજીફા➖મૈસુર*
●છાઉ લોકનૃત્યોમાં કઈ વસ્તુઓનો સુંદર રીતે ઉપયોગ થાય છે❓
*✔મ્હોરાં*
●જોડકા જોડો.❓
*✔છેલિયા ગીતો➖રાજપીપળા*
*✔ગોઠિયા ગીતો➖ખેડબ્રહ્મા*
*✔ભીલ ગીતો➖પંચમહાલ*
*✔ઘેરિયા ગીતો➖સુરત (દુબળા)*
●નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં આવેલું છે❓
*✔ચેન્નઈ*
●આ લોક ચિત્રોમાં મહિલા કલાકારોનો અનન્ય એકાધિકાર હોય છે અને તેમાં સાંકેતિક આકૃતિ મળે છે. ચિત્રો 2D પરિણામ કારકતા વાળા હોય છે. તેના અંતરાયો આકૃતિ અને નકશીથી ભરવામાં આવે છે. આ ........... ચિત્રકળા છે❓
*✔મધુબની*
●પાઉડા, બહ્મો, ભાંડ,
ઓજ-પલિ વિશેષ પ્રકારના ......... સ્વરૂપ છે❓
*✔રંગમંચ સ્વરૂપ*
●યમપુરી .............. છે❓
*✔કઠપૂતળીના પ્રકાર*
●આ નૃત્ય પુરુષો દ્વારા હાથમાં લાંબી લાકડીઓ લઈ કરવામાં આવે છે, લાકડીના છેડે ઘૂઘરી બાંધેલી હોય છે. આ નૃત્ય ............... ના નામે જાણીતું છે.❓
*✔આગ્રા*
●ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું❓
*✔આધ્યાત્મિકતા*
●સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું❓
*✔શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ*
●જૈન ધર્મના ત્રણ રત્નો કયા છે❓
*✔દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય*
●ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો❓
*✔દિલ્હી*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*✔રંગમંચ સ્વરૂપ*
●યમપુરી .............. છે❓
*✔કઠપૂતળીના પ્રકાર*
●આ નૃત્ય પુરુષો દ્વારા હાથમાં લાંબી લાકડીઓ લઈ કરવામાં આવે છે, લાકડીના છેડે ઘૂઘરી બાંધેલી હોય છે. આ નૃત્ય ............... ના નામે જાણીતું છે.❓
*✔આગ્રા*
●ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું❓
*✔આધ્યાત્મિકતા*
●સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું❓
*✔શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ*
●જૈન ધર્મના ત્રણ રત્નો કયા છે❓
*✔દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય*
●ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો❓
*✔દિલ્હી*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતું❓
✔જ્યોર્જ યુલ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું❓
✔બદરુદ્દીન તૈયબજી
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું❓
✔એની બેસન્ટ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે❓
✔સરોજિની નાયડુ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
➖પ્રથમ- વિનોબા ભાવે
➖દ્વિતીય - જવાહરલાલ નહેરુ
➖તૃતીય - બ્રહ્મદત્ત
*▪આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી❓*
➖સુભાષ બ્રિગેડ
➖નેહરુ બ્રિગેડ
➖ગાંધી બ્રિગેડ
*▪કેબિનેટ મિશનના સભ્યો*
➖સર સ્ટેફર્ડ ક્રિપ્સ
➖પેન્થીક લોરેન્સ
➖એ.વી.એલેક્ઝાન્ડર
➖➖➖➖➖➖➖➖➖➖
▪યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔મંગળ
▪સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન
▪મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે❓
✔પ્લુટો (યમ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે❓
✔અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )
▪પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે❓
✔રેખાંશ (કુલ રેખાંશ 360)
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું❓
✔મધ્ય પ્રદેશ
▪તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે❓
✔રાજસ્થાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)
▪ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)
➖➖➖➖➖➖➖➖➖➖
▪બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔સેન્સેક
▪નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔નિફ્ટી
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*Nouns : નામ*
➖➖➖➖➖➖➖➖➖➖
*A Noun is a name of a person, a place, a thing or anything*
*1.Proper Noun - (ખાસ નામ)*
Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana
*2.Common Noun - (જાતિયવાચક)*
a book, a pen, an orange
*3.Material Noun - (દ્રવ્ય વાચક)*
rice, milk, cotton, iron
*4.Collective Noun - (સમૂહવાચક)*
A herd, a swarm, an association
*5.Abstract Noun - (પદાર્થવાચક)*
Love, childhood, mathes, music
➖➖➖➖➖➖➖➖➖➖
*Prepositions: નામયોગી અવયવો* Part -1
➖➖➖➖➖➖➖➖➖➖
*1.'In' અને 'Into' = અંદર, માં :*
▪In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.
▪In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.
*2.At=તરફ*
▪સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.
▪સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.
▪નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.
▪મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.
*3.With=વડે,સાથે*
▪કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.
▪સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.
*4.By=દ્વારા,વડે*
▪કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.
▪પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.
▪સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.
*5.On=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.
▪'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.
▪દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday
*6.Over=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.
➖➖➖➖➖➖➖
✔જ્યોર્જ યુલ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું❓
✔બદરુદ્દીન તૈયબજી
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું❓
✔એની બેસન્ટ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે❓
✔સરોજિની નાયડુ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
➖પ્રથમ- વિનોબા ભાવે
➖દ્વિતીય - જવાહરલાલ નહેરુ
➖તૃતીય - બ્રહ્મદત્ત
*▪આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી❓*
➖સુભાષ બ્રિગેડ
➖નેહરુ બ્રિગેડ
➖ગાંધી બ્રિગેડ
*▪કેબિનેટ મિશનના સભ્યો*
➖સર સ્ટેફર્ડ ક્રિપ્સ
➖પેન્થીક લોરેન્સ
➖એ.વી.એલેક્ઝાન્ડર
➖➖➖➖➖➖➖➖➖➖
▪યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔મંગળ
▪સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન
▪મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે❓
✔પ્લુટો (યમ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે❓
✔અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )
▪પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે❓
✔રેખાંશ (કુલ રેખાંશ 360)
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું❓
✔મધ્ય પ્રદેશ
▪તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે❓
✔રાજસ્થાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)
▪ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)
➖➖➖➖➖➖➖➖➖➖
▪બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔સેન્સેક
▪નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔નિફ્ટી
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*Nouns : નામ*
➖➖➖➖➖➖➖➖➖➖
*A Noun is a name of a person, a place, a thing or anything*
*1.Proper Noun - (ખાસ નામ)*
Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana
*2.Common Noun - (જાતિયવાચક)*
a book, a pen, an orange
*3.Material Noun - (દ્રવ્ય વાચક)*
rice, milk, cotton, iron
*4.Collective Noun - (સમૂહવાચક)*
A herd, a swarm, an association
*5.Abstract Noun - (પદાર્થવાચક)*
Love, childhood, mathes, music
➖➖➖➖➖➖➖➖➖➖
*Prepositions: નામયોગી અવયવો* Part -1
➖➖➖➖➖➖➖➖➖➖
*1.'In' અને 'Into' = અંદર, માં :*
▪In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.
▪In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.
*2.At=તરફ*
▪સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.
▪સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.
▪નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.
▪મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.
*3.With=વડે,સાથે*
▪કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.
▪સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.
*4.By=દ્વારા,વડે*
▪કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.
▪પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.
▪સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.
*5.On=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.
▪'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.
▪દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday
*6.Over=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.
➖➖➖➖➖➖➖
1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો❓
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ✔
2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે❓
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર✔
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન
3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે❓
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન✔
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)............માટે વપરાય છે.❓
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે✔
D. છબીઓ લેવા
5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે❓
A. નવી દિલ્હી
B. મોહાલી✔
C. કોચીન
D. મુંબઈ
6."Googol" શું છે❓
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત✔
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ
7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે❓
A. GSAT-7✔
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT
8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે❓
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1✔
C. આર્યભટ્ટ
D. ભાસ્કર
9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે❓
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ✔
D. આકાશ
10.ચંદ્ર માટેના ઈસરો (ISRO)ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે❓
A. ચંદ્રયાન-2✔
B. ચંદ્રયાન-3
C. રોવર લેન્ડર-2
D. લ્યુનાર મિશન-2
11.'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું❓
A. પોખરણ-1 પરમાણુ પરીક્ષણ✔
B. અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
C. અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણ
D. પોખરણ-2 પરમાણુ પરીક્ષણ
12.રશિયાએ છોડેલ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું❓
A. એપોલો
B. સ્પુટનિક✔
C. લાયકા
D. પ્રાબદા
13.ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે❓
A. INS કોલકાતા
B. INS વીરશક્તિ
C. INS વિક્રાંત
D. INS અરિહંત✔
14.ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે❓
A. ગંગોત્રી અને કરૂણા
B. દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી✔
C. વિક્રાંત અને વિક્રમ
D. ત્રણેય માંથી એકપણ નહીં
15.આઈએનએસ (INS)વિક્રાંત શું છે❓
A. તોપ
B. એન્ટિ મિસાઈલ એરક્રાફટ
C. વિમાનવાહક જહાજ✔
D. સબમરીન
16.મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G,3G અને 4G જેવા શબ્દોમાં "G"નો અર્થ શું થાય છે❓
A. જનરેશન✔
B. ગ્રેવીટેશન
C. ગ્રાઉન્ડ કવરેજ
D. ગુગલ
17.અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે❓
A. નીલો
B. સફેદ
C. કાળો✔
D. કેસરી
18.ISRO દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે❓
A. અમદાવાદ
B. થુમ્બા
C. શ્રીહરિકોટા
D. બેંગલુરુ✔
19.'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મુક્યો છે❓
A. INSAT-4-A✔
B. METSAT
C. CARTOSAT
D. EDUSAT
20."સતીષ ધવન સ્પેસ સેન્ટર" કયા રાજ્યમાં આવેલું છે❓
A. ગુજરાત
B. આંધ્રપ્રદેશ✔
C. તમિલનાડુ
D. ઉત્તરાખંડ
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ✔
2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે❓
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર✔
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન
3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે❓
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન✔
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)............માટે વપરાય છે.❓
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે✔
D. છબીઓ લેવા
5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે❓
A. નવી દિલ્હી
B. મોહાલી✔
C. કોચીન
D. મુંબઈ
6."Googol" શું છે❓
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત✔
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ
7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે❓
A. GSAT-7✔
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT
8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે❓
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1✔
C. આર્યભટ્ટ
D. ભાસ્કર
9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે❓
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ✔
D. આકાશ
10.ચંદ્ર માટેના ઈસરો (ISRO)ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે❓
A. ચંદ્રયાન-2✔
B. ચંદ્રયાન-3
C. રોવર લેન્ડર-2
D. લ્યુનાર મિશન-2
11.'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું❓
A. પોખરણ-1 પરમાણુ પરીક્ષણ✔
B. અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
C. અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણ
D. પોખરણ-2 પરમાણુ પરીક્ષણ
12.રશિયાએ છોડેલ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું❓
A. એપોલો
B. સ્પુટનિક✔
C. લાયકા
D. પ્રાબદા
13.ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે❓
A. INS કોલકાતા
B. INS વીરશક્તિ
C. INS વિક્રાંત
D. INS અરિહંત✔
14.ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે❓
A. ગંગોત્રી અને કરૂણા
B. દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી✔
C. વિક્રાંત અને વિક્રમ
D. ત્રણેય માંથી એકપણ નહીં
15.આઈએનએસ (INS)વિક્રાંત શું છે❓
A. તોપ
B. એન્ટિ મિસાઈલ એરક્રાફટ
C. વિમાનવાહક જહાજ✔
D. સબમરીન
16.મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G,3G અને 4G જેવા શબ્દોમાં "G"નો અર્થ શું થાય છે❓
A. જનરેશન✔
B. ગ્રેવીટેશન
C. ગ્રાઉન્ડ કવરેજ
D. ગુગલ
17.અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે❓
A. નીલો
B. સફેદ
C. કાળો✔
D. કેસરી
18.ISRO દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે❓
A. અમદાવાદ
B. થુમ્બા
C. શ્રીહરિકોટા
D. બેંગલુરુ✔
19.'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મુક્યો છે❓
A. INSAT-4-A✔
B. METSAT
C. CARTOSAT
D. EDUSAT
20."સતીષ ધવન સ્પેસ સેન્ટર" કયા રાજ્યમાં આવેલું છે❓
A. ગુજરાત
B. આંધ્રપ્રદેશ✔
C. તમિલનાડુ
D. ઉત્તરાખંડ
*~🔥Newspaper Current🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:-14/05/2020 થી 21/05/2020🗞~*
●કોરોનામાં લોકોની મદદ માટે કોંગ્રેસે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી❓
*✔ઈ-જનમિત્ર*
●ભારત નૌકાદળ માટે કયા દેશ પાસેથી 24 એમએચ-60R ચોપર્સ ખરીદવા સોદો કર્યો❓
*✔અમેરિકા*
●કેન્દ્ર દ્વારા પ્રવાસી શ્રમિકો માટે ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરાયું.આ પોર્ટલનું નામ શું છે❓
*✔નેશનલ માઇગ્રન્ટ ઈન્ફોસિસ્ટમ*
●ફેસબુકે એનિમિટેડ ફોટો GIF બનાવનારી કઈ વેબસાઈટને 3023 કરોડ રૂપિયામાં ખરીદી❓
*✔જીફી*
●બંગાળના અખાતમાં સર્જાયેલું વાવાઝોડું❓
*✔અમ્ફાન*
●અમદાવાદ શહેરના નવા કમિશનર કોણ બન્યા❓
*✔મુકેશકુમાર*
*✔વિજય નેહરાને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો.*
*✔અવન્તિકા સિંઘની મેરીટાઇમ બોર્ડના CEO પદે નિમણૂક કરાઈ.*
●અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળની 10 વર્ષની બાળકીનું કોરોના મહામારીમાં સહાયરૂપ થવા બદલ સન્માન કર્યું. આ બાળકીનું નામ શું છે❓
*✔શ્રવ્યા અન્નાપારેકી*
●કયા રાજ્યની સરકારે 'એફ.આઈ.આર.-આપકે દ્વાર યોજના' નામની વિશેષ સુવિધા 23 પોલીસ સ્ટેશનમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આરંભ કર્યો❓
*✔મધ્યપ્રદેશ*
*✔આ પ્રોજેક્ટ હેઠળ લોકોએ એફ.આઈ.આર. દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવાને બદલે નંબર 100 ડાયલ કરવાનો રહેશે.*
●ઇન્ડિયન આર્મીમાં અત્યાર સુધી 10 વર્ષના શોર્ટ સર્વિસ કમિશનની જોગવાઈ હતી.સેનામાં આમ આદમી માટે કેટલા વર્ષની ટુર ઓફ ડ્યૂટી માટે વિચારણા ચાલી રહી છે❓
*✔3 વર્ષ*
●સાઉદી અરબ દ્વારા આયોજિત જી-20 સમૂહની વર્ચ્યુઅલ વ્યાપાર અને રોકાણ અંગેની બેઠકમાં ભારત વતી કોણે પ્રતિનિધિત્વ કર્યું❓
*✔કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ*
●કોરોના સંકટથી તહસનહસ અર્થવ્યવસ્થાને કારણે 2020માં ભારતનો GDP ગ્રોથ શૂન્ય રહેવાનો અંદાજ કોણે વ્યક્ત કર્યો છે❓
*✔મોર્ગન સ્ટેનલી*
*✔મૂડીઝ દ્વારા પણ આવું જ અનુમાન વ્યક્ત કર્યું.*
●સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ મુજબ ભારતમાં બેકારીનો દર કેટલા ટકા સાથે ઓલટાઇમ હાઈ છે❓
*✔27.1%*
●વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જારી કરેલા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે❓
*✔74મું*
●સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વનો GDP 2020માં કેટલા ટકા ઓછો રહેવાનું અનુમાન લગાવ્યું છે❓
*✔3.2%*
*✔ભારતનો વિકાસદર 1.2% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.*
●સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત બંગાળી લેખક જેમનું હાલમાં નિધન થયું❓
*✔દેવેશ રોય*
●શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વિદેશમંત્રીઓના વીડિયો સંમેલનનું આયોજન થયું.આ સંગઠનનું શિખર સંમેલન જુલાઈ-2020માં ક્યાં યોજાશે❓
*✔રશિયાના સેન્ટ પીટ્સબર્ગમાં*
●આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાની આર્થિક પેકેજની ઘોષણા કરી❓
*✔20 લાખ કરોડ રૂપિયા*
*✔જે દેશના કુલ GDPના કુલ 10% થાય છે.*
●આર્થિક પેકેજ અંતર્ગત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે MSME (માઈક્રો સ્મોલ મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ) માટે કેટલા રૂપિયાની કોલેટેરલ ફ્રી લોનની ઘોષણા કરી❓
*✔3 લાખ કરોડ રૂપિયા*
*✔હવેથી 200 કરોડ સુધીના ટેન્ડરને ગ્લોબલ નહિ ગણવાનો નિર્ણય થયો છે.*
●સ્વચ્છતા બાબતે દેશના 141 શહેરોનું રેટિંગ જાહેર કરવામાં આવ્યું.જેમાં દેશના 6 શહેરોને કચરામુક્ત ફાઈવ સ્ટાર શહેર જાહેર કરવામાં આવ્યા.આ શહેરો કયા કયા❓
*✔રાજકોટ, ઇન્દોર, સુરત, મૈસુર (કર્ણાટક), નવી મુંબઇ (મહારાષ્ટ્ર) અને અવંતિકાપુર*
*✔અમદાવાદ શહેરને થ્રી સ્ટાર રેટિંગ*
*✔65 શહેરોને થ્રી સ્ટાર રેટિંગ મળ્યા*
*✔70 શહેરોને એક જ સ્ટાર*
●વિશ્વ આરોગ્ય સંગઠન કારોબારી બોર્ડના અધ્યક્ષપદે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔કેન્દ્રીય પ્રધાન ડૉ.હર્ષવર્ધન*
●નેપાળે બનાવેલા નકશામાં ભારતમાં આવેલા કયા વિસ્તારોને પોતાના બતાવી સંસદમાં નકશો પાસ કર્યો❓
*✔લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા*
●તાઈવાનમાં બીજીવાર પ્રમુખ પદે કોણ ચૂંટાઈ આવ્યા❓
*✔ત્સાઈ ઈંગ-વે*
*●ગ્રામીણ, શહેરી ગરીબો, ફેરિયા અને લારીવાળા માટે 9 યોજના જાહેર કરી. 8 કરોડ પ્રવાસી શ્રમિકોને બે માસ સુધી મફત અનાજ આપવાની જોગવાઈ થઈ.*
*●મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને 8 સભ્યો મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નિર્વિરોધ ચૂંટાયા.*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:-14/05/2020 થી 21/05/2020🗞~*
●કોરોનામાં લોકોની મદદ માટે કોંગ્રેસે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી❓
*✔ઈ-જનમિત્ર*
●ભારત નૌકાદળ માટે કયા દેશ પાસેથી 24 એમએચ-60R ચોપર્સ ખરીદવા સોદો કર્યો❓
*✔અમેરિકા*
●કેન્દ્ર દ્વારા પ્રવાસી શ્રમિકો માટે ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરાયું.આ પોર્ટલનું નામ શું છે❓
*✔નેશનલ માઇગ્રન્ટ ઈન્ફોસિસ્ટમ*
●ફેસબુકે એનિમિટેડ ફોટો GIF બનાવનારી કઈ વેબસાઈટને 3023 કરોડ રૂપિયામાં ખરીદી❓
*✔જીફી*
●બંગાળના અખાતમાં સર્જાયેલું વાવાઝોડું❓
*✔અમ્ફાન*
●અમદાવાદ શહેરના નવા કમિશનર કોણ બન્યા❓
*✔મુકેશકુમાર*
*✔વિજય નેહરાને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો.*
*✔અવન્તિકા સિંઘની મેરીટાઇમ બોર્ડના CEO પદે નિમણૂક કરાઈ.*
●અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળની 10 વર્ષની બાળકીનું કોરોના મહામારીમાં સહાયરૂપ થવા બદલ સન્માન કર્યું. આ બાળકીનું નામ શું છે❓
*✔શ્રવ્યા અન્નાપારેકી*
●કયા રાજ્યની સરકારે 'એફ.આઈ.આર.-આપકે દ્વાર યોજના' નામની વિશેષ સુવિધા 23 પોલીસ સ્ટેશનમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આરંભ કર્યો❓
*✔મધ્યપ્રદેશ*
*✔આ પ્રોજેક્ટ હેઠળ લોકોએ એફ.આઈ.આર. દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવાને બદલે નંબર 100 ડાયલ કરવાનો રહેશે.*
●ઇન્ડિયન આર્મીમાં અત્યાર સુધી 10 વર્ષના શોર્ટ સર્વિસ કમિશનની જોગવાઈ હતી.સેનામાં આમ આદમી માટે કેટલા વર્ષની ટુર ઓફ ડ્યૂટી માટે વિચારણા ચાલી રહી છે❓
*✔3 વર્ષ*
●સાઉદી અરબ દ્વારા આયોજિત જી-20 સમૂહની વર્ચ્યુઅલ વ્યાપાર અને રોકાણ અંગેની બેઠકમાં ભારત વતી કોણે પ્રતિનિધિત્વ કર્યું❓
*✔કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ*
●કોરોના સંકટથી તહસનહસ અર્થવ્યવસ્થાને કારણે 2020માં ભારતનો GDP ગ્રોથ શૂન્ય રહેવાનો અંદાજ કોણે વ્યક્ત કર્યો છે❓
*✔મોર્ગન સ્ટેનલી*
*✔મૂડીઝ દ્વારા પણ આવું જ અનુમાન વ્યક્ત કર્યું.*
●સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ મુજબ ભારતમાં બેકારીનો દર કેટલા ટકા સાથે ઓલટાઇમ હાઈ છે❓
*✔27.1%*
●વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જારી કરેલા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે❓
*✔74મું*
●સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વનો GDP 2020માં કેટલા ટકા ઓછો રહેવાનું અનુમાન લગાવ્યું છે❓
*✔3.2%*
*✔ભારતનો વિકાસદર 1.2% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.*
●સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત બંગાળી લેખક જેમનું હાલમાં નિધન થયું❓
*✔દેવેશ રોય*
●શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વિદેશમંત્રીઓના વીડિયો સંમેલનનું આયોજન થયું.આ સંગઠનનું શિખર સંમેલન જુલાઈ-2020માં ક્યાં યોજાશે❓
*✔રશિયાના સેન્ટ પીટ્સબર્ગમાં*
●આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાની આર્થિક પેકેજની ઘોષણા કરી❓
*✔20 લાખ કરોડ રૂપિયા*
*✔જે દેશના કુલ GDPના કુલ 10% થાય છે.*
●આર્થિક પેકેજ અંતર્ગત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે MSME (માઈક્રો સ્મોલ મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ) માટે કેટલા રૂપિયાની કોલેટેરલ ફ્રી લોનની ઘોષણા કરી❓
*✔3 લાખ કરોડ રૂપિયા*
*✔હવેથી 200 કરોડ સુધીના ટેન્ડરને ગ્લોબલ નહિ ગણવાનો નિર્ણય થયો છે.*
●સ્વચ્છતા બાબતે દેશના 141 શહેરોનું રેટિંગ જાહેર કરવામાં આવ્યું.જેમાં દેશના 6 શહેરોને કચરામુક્ત ફાઈવ સ્ટાર શહેર જાહેર કરવામાં આવ્યા.આ શહેરો કયા કયા❓
*✔રાજકોટ, ઇન્દોર, સુરત, મૈસુર (કર્ણાટક), નવી મુંબઇ (મહારાષ્ટ્ર) અને અવંતિકાપુર*
*✔અમદાવાદ શહેરને થ્રી સ્ટાર રેટિંગ*
*✔65 શહેરોને થ્રી સ્ટાર રેટિંગ મળ્યા*
*✔70 શહેરોને એક જ સ્ટાર*
●વિશ્વ આરોગ્ય સંગઠન કારોબારી બોર્ડના અધ્યક્ષપદે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔કેન્દ્રીય પ્રધાન ડૉ.હર્ષવર્ધન*
●નેપાળે બનાવેલા નકશામાં ભારતમાં આવેલા કયા વિસ્તારોને પોતાના બતાવી સંસદમાં નકશો પાસ કર્યો❓
*✔લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા*
●તાઈવાનમાં બીજીવાર પ્રમુખ પદે કોણ ચૂંટાઈ આવ્યા❓
*✔ત્સાઈ ઈંગ-વે*
*●ગ્રામીણ, શહેરી ગરીબો, ફેરિયા અને લારીવાળા માટે 9 યોજના જાહેર કરી. 8 કરોડ પ્રવાસી શ્રમિકોને બે માસ સુધી મફત અનાજ આપવાની જોગવાઈ થઈ.*
*●મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને 8 સભ્યો મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નિર્વિરોધ ચૂંટાયા.*
➿➿➿➿➿➿➿➿➿➿➿
💥રણધીર💥
*●ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ :* કલ્યાણજી મહેતા
*●ગુજરાતના પ્રથમ વિધાનસભા ઉપાધ્યક્ષ :* અંબાલાલ શાહ
*●ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા :* નગીનદાસ ગાંધી
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી :* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (1949)
*●ગુજરાતની પ્રથમ કોલેજ :* ગુજરાત કોલેજ, અમદાવાદ (1856)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી સ્કૂલ :* સુરત (1842)
*●ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલ :* અમદાવાદ (1826)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતી છાપકામ કરનાર :* ફર્દૂનજી મર્ઝબાન, મુંબઈ (1822)
*●ગુજરાતમાં છાપકામ કરનાર :* દુર્ગારામ મહેતા, સુરત (1842)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી :* ગગન વિહારી મહેતા (1959)
*●પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી :* વી.એલ.મહેતા (1954)
*●પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી :* શ્રીમતી ભાગ મહેતા (1954)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર :* મિર્ઝા અઝીઝ કોકા (અકબરે મૂકેલો)
*●ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો :* આલપ ખાન (અલાઉદ્દીન ખીલજીએ મૂકેલો)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર :* કિરણ મોરે
*●અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર :* સુધીર પરબ, ખો-ખો (1970)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●પ્રથમ આયુર્વેદ કોલેજ :* પાટણ (1923)
*●પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી :* જામનગર (1967)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી :* મણિભાઈ દ્વિવેદી
*●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી :* વીરચંદ ગાંધી
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતનો અકબર :* મહંમદ બેગડો
*●ગુજરાતનો અશોક :* કુમારપાળ
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*~★ગુજરાતી ફિલ્મો★~*
*●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
*●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ શકી હોય તેવી)
*●ગુજરાતી રાજકીય ફિલ્મ :* ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો)
*●કવિ કલાપીની કૃતિ 'હદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ :* મનોરમા
*●પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ :* નરસિંહ મહેતા
*●પ્રથમ બોલતી રમુજી ફિલ્મ :* ફાંફડો ફિતુરી
*●કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ :* અખંડ સૌભાગ્યવતી
*●પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ :* લીલુડી ધરતી
*●મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ :-* ગુણસુંદરીનો ઘરસંસાર
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
💥રણધીર💥
*●ગુજરાતના પ્રથમ વિધાનસભા ઉપાધ્યક્ષ :* અંબાલાલ શાહ
*●ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા :* નગીનદાસ ગાંધી
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી :* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (1949)
*●ગુજરાતની પ્રથમ કોલેજ :* ગુજરાત કોલેજ, અમદાવાદ (1856)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી સ્કૂલ :* સુરત (1842)
*●ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલ :* અમદાવાદ (1826)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતી છાપકામ કરનાર :* ફર્દૂનજી મર્ઝબાન, મુંબઈ (1822)
*●ગુજરાતમાં છાપકામ કરનાર :* દુર્ગારામ મહેતા, સુરત (1842)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી :* ગગન વિહારી મહેતા (1959)
*●પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી :* વી.એલ.મહેતા (1954)
*●પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી :* શ્રીમતી ભાગ મહેતા (1954)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર :* મિર્ઝા અઝીઝ કોકા (અકબરે મૂકેલો)
*●ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો :* આલપ ખાન (અલાઉદ્દીન ખીલજીએ મૂકેલો)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર :* કિરણ મોરે
*●અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર :* સુધીર પરબ, ખો-ખો (1970)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●પ્રથમ આયુર્વેદ કોલેજ :* પાટણ (1923)
*●પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી :* જામનગર (1967)
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી :* મણિભાઈ દ્વિવેદી
*●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી :* વીરચંદ ગાંધી
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગુજરાતનો અકબર :* મહંમદ બેગડો
*●ગુજરાતનો અશોક :* કુમારપાળ
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*~★ગુજરાતી ફિલ્મો★~*
*●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
*●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ શકી હોય તેવી)
*●ગુજરાતી રાજકીય ફિલ્મ :* ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો)
*●કવિ કલાપીની કૃતિ 'હદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ :* મનોરમા
*●પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ :* નરસિંહ મહેતા
*●પ્રથમ બોલતી રમુજી ફિલ્મ :* ફાંફડો ફિતુરી
*●કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ :* અખંડ સૌભાગ્યવતી
*●પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ :* લીલુડી ધરતી
*●મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ :-* ગુણસુંદરીનો ઘરસંસાર
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
💥રણધીર💥