*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-23/09/2019🗞👇🏻*
◆આવકવેરા વિભાગ ઈ-એસેસમેન્ટ નેશનલ સેન્ટર ક્યાં શરૂ કરશે❓
*✔દિલ્હીમાં*
◆અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયું સન્માન આપવામાં આવ્યું❓
*✔કિ ઓફ હ્યુસ્ટન*
◆30 મેટ્રો-સેમિ. મેટ્રો શહેરો વચ્ચે થયેલી સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને કઈ કેટેગરીમાં બેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ એનાયત કર્યો❓
*✔કેટેગરી-1*
◆ફોર્ચ્યુન ઇન્ડિયા 2019ની ટોપ 50 શક્તિશાળી મહિલાઓની યાદીમાં કઈ અભિનેત્રીનો સમાવેશ થયો❓
*✔અનુષ્કા શર્મા (39મો નંબર)*
*✔આ યાદીમાં સામેલ થનાર સૌથી ઓછી વયની મહિલા બની*
*✔જિયા મોદી આ યાદીમાં ટોચ પર*
◆ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે❓
*✔50 ફૂટ*
◆ભારતના કુસ્તીબાજોએ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા❓
*✔5*
👆🏾Newspaper Current👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-23/09/2019🗞👇🏻*
◆આવકવેરા વિભાગ ઈ-એસેસમેન્ટ નેશનલ સેન્ટર ક્યાં શરૂ કરશે❓
*✔દિલ્હીમાં*
◆અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયું સન્માન આપવામાં આવ્યું❓
*✔કિ ઓફ હ્યુસ્ટન*
◆30 મેટ્રો-સેમિ. મેટ્રો શહેરો વચ્ચે થયેલી સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને કઈ કેટેગરીમાં બેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ એનાયત કર્યો❓
*✔કેટેગરી-1*
◆ફોર્ચ્યુન ઇન્ડિયા 2019ની ટોપ 50 શક્તિશાળી મહિલાઓની યાદીમાં કઈ અભિનેત્રીનો સમાવેશ થયો❓
*✔અનુષ્કા શર્મા (39મો નંબર)*
*✔આ યાદીમાં સામેલ થનાર સૌથી ઓછી વયની મહિલા બની*
*✔જિયા મોદી આ યાદીમાં ટોચ પર*
◆ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે❓
*✔50 ફૂટ*
◆ભારતના કુસ્તીબાજોએ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા❓
*✔5*
👆🏾Newspaper Current👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-24/09/2019🗞👇🏻*
◆વર્ષ 2021ની વસતી ગણતરી કેટલી ભાષામાં કરવામાં આવશે❓
*✔16*
*✔2021ની વસતી ગણતરીમાં પહેલીવાર નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) તૈયાર કરવામાં આવશે*
*✔દેશમાં 1865 પછી 16મી વસતી ગણતરી*
◆એક જ ટેસ્ટ શ્રેણીમાં 400+ રન નોંધાવનાર પ્રથમ ભારતીય ઓપનર જેમનું હાલમાં નિધન થયું❓
*✔માધવ આપ્ટે*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા ક્યાં પહોંચ્યા❓
*✔ન્યૂયોર્ક*
◆હાલમાં દક્ષિણ કોરિયામાં કયું વાવાઝોડું ત્રાટક્યું❓
*✔તપહ*
◆બ્રિટનની 178 વર્ષ જૂની કઈ ટ્રાવેલ કંપનીએ પોતાનો બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી❓
*✔થોમસ કૂક*
◆વિજય હઝારે વન-ડે ટ્રોફી (ક્રિકેટ)માં પહેલી વખત કેટલી ટીમો રમશે❓
*✔38 ટીમો*
◆લેવર કપ (ટેનિસ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔ટીમ યુરોપ*
*✔સતત ત્રીજી વખત ચેમ્પિયન*
*✔ટીમ વર્લ્ડને હરાવી*
◆આપઘાત કરવા જતા લોકોને અટકાવવા માટે ગુજરાત સરકાર કયો હેલ્પલાઇન નંબર શરૂ કરશે❓
*✔104*
◆લદાખના કયા નૃત્યએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું❓
*✔શોન્ડોલ નૃત્ય*
*✔વાર્ષિક મહોત્સવ નારોપા નિમિત્તે 408 મહિલા કલાકારોએ પારંપરિક વેશભૂષામાં આ નૃત્ય પ્રસ્તુત કર્યું*
◆તાજેતરમાં ફુટબોલ ખેલાડી ફર્નાન્ડો રિકસેનનું નિધન થયું. તે કયા દેશનો ખેલાડી છે❓
*✔હોલેન્ડ*
◆ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી❓
*✔મોંગોલિયા*
◆દર વર્ષે વાંસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે❓
*✔18 સપ્ટેમ્બર*
*✔ભારતમાં વાંસની 130થી વધુ પ્રજાતિ મળી આવે છે*
*✔ભારત ચીન પછી વાંસનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે*
◆2022ની ઓલિમ્પિક માટે મેસ્કોટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓
*✔બેઇજિંગ*
◆USના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔રોબર્ટ ઓબ્રાયન*
◆કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે દેશનું પ્રથમ વોટર મ્યુઝિયમ ક્યાં શરૂ કરવાની ઘોષણા કરી છે❓
*✔દિલ્હીમાં*
◆સુપર 30 ફિલ્મના રિયલ હીરો આનંદ કુમારને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ-2019*
◆બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના પ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે❓
*✔જયશ્રી વ્યાસ*
👆🏾 Newspaper Current👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-24/09/2019🗞👇🏻*
◆વર્ષ 2021ની વસતી ગણતરી કેટલી ભાષામાં કરવામાં આવશે❓
*✔16*
*✔2021ની વસતી ગણતરીમાં પહેલીવાર નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) તૈયાર કરવામાં આવશે*
*✔દેશમાં 1865 પછી 16મી વસતી ગણતરી*
◆એક જ ટેસ્ટ શ્રેણીમાં 400+ રન નોંધાવનાર પ્રથમ ભારતીય ઓપનર જેમનું હાલમાં નિધન થયું❓
*✔માધવ આપ્ટે*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા ક્યાં પહોંચ્યા❓
*✔ન્યૂયોર્ક*
◆હાલમાં દક્ષિણ કોરિયામાં કયું વાવાઝોડું ત્રાટક્યું❓
*✔તપહ*
◆બ્રિટનની 178 વર્ષ જૂની કઈ ટ્રાવેલ કંપનીએ પોતાનો બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી❓
*✔થોમસ કૂક*
◆વિજય હઝારે વન-ડે ટ્રોફી (ક્રિકેટ)માં પહેલી વખત કેટલી ટીમો રમશે❓
*✔38 ટીમો*
◆લેવર કપ (ટેનિસ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔ટીમ યુરોપ*
*✔સતત ત્રીજી વખત ચેમ્પિયન*
*✔ટીમ વર્લ્ડને હરાવી*
◆આપઘાત કરવા જતા લોકોને અટકાવવા માટે ગુજરાત સરકાર કયો હેલ્પલાઇન નંબર શરૂ કરશે❓
*✔104*
◆લદાખના કયા નૃત્યએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું❓
*✔શોન્ડોલ નૃત્ય*
*✔વાર્ષિક મહોત્સવ નારોપા નિમિત્તે 408 મહિલા કલાકારોએ પારંપરિક વેશભૂષામાં આ નૃત્ય પ્રસ્તુત કર્યું*
◆તાજેતરમાં ફુટબોલ ખેલાડી ફર્નાન્ડો રિકસેનનું નિધન થયું. તે કયા દેશનો ખેલાડી છે❓
*✔હોલેન્ડ*
◆ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી❓
*✔મોંગોલિયા*
◆દર વર્ષે વાંસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે❓
*✔18 સપ્ટેમ્બર*
*✔ભારતમાં વાંસની 130થી વધુ પ્રજાતિ મળી આવે છે*
*✔ભારત ચીન પછી વાંસનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે*
◆2022ની ઓલિમ્પિક માટે મેસ્કોટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓
*✔બેઇજિંગ*
◆USના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔રોબર્ટ ઓબ્રાયન*
◆કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે દેશનું પ્રથમ વોટર મ્યુઝિયમ ક્યાં શરૂ કરવાની ઘોષણા કરી છે❓
*✔દિલ્હીમાં*
◆સુપર 30 ફિલ્મના રિયલ હીરો આનંદ કુમારને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ-2019*
◆બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના પ્રથમ મહિલા ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે❓
*✔જયશ્રી વ્યાસ*
👆🏾 Newspaper Current👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-25/09/2019🗞👇🏻*
◆વર્ષ 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોણે આપવામાં આવશે❓
*✔અમિતાભ બચ્ચન*
◆અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે વર્ષ 2019ની ટોપ-250 પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જારી કરી. એમાં ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ થયો છે❓
*✔17*
*✔ભારતની કમ્પ્યૂટર સર્વિસ કંપની ઇન્ફોસીસ (બેંગલુરુ) ત્રીજા નંબરની પ્રતિષ્ઠિત કંપની*
*✔અમેરિકાની પેમેન્ટ વીસા પ્રથમ સ્થાને*
◆બેસ્ટ ફિફા ફૂટબોલ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોણે મળ્યો❓
*✔બાર્સેલોનાનો લિયોનેલ મેસ્સીને*
*✔છઠ્ઠી વખત એવોર્ડ જીત્યો*
◆મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ કઈ વાન મૂકાશે❓
*✔નિર્ભયા વાન*
◆અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોટહોલ કે રોડ બાબતની ફરિયાદના 24 કલાકમાં જ નિકાલ માટે કયો ટોલ ફ્રી નંબર જારી કર્યો છે❓
*✔155303*
◆સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણુક થતા ન્યાયાધીશોની સંખ્યા વધીને કેટલી થઈ❓
*✔34*
*4 નવા જજ👇🏻*
*1.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી*
*2.રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.રવિન્દ્ર ભટ્ટ*
*3.હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી.રામસુબ્રહ્મણયમ*
*✔4.કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ૠષિકેશ રોય*
◆રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધો.5 અને 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. RTI એક્ટની કઈ કલમમાં આ નવો સુધારો કરવામાં આવ્યો❓
*✔કલમ-16*
*✔નાપાસ થનાર વિદ્યાર્થીને ફરી 2 માસ ભણાવવામાં આવશે અને પાસ થવા માટે વધુ એક તક આપતી પરીક્ષા લેવાશે*
◆વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે મનાવામાં આવે છે❓
*✔27 સપ્ટેમ્બર*
◆વિદેશમાં ભારતીય મિશનમાં તહેનાત ભારતની પ્રથમ મહિલા લશ્કરી રાજદ્વારી કોણ બન્યા❓
*✔વિંગ કમાન્ડર અંજલિ સિંઘ*
*✔તેમને રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેશે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા*
◆તેલંગણા સરકારે 2020ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે❓
*✔આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ*
◆બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા❓
*✔ડૉ.કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા એવોર્ડ 2019*
◆ભારતીય ફોટોગ્રાફર રઘુ રાયની કયા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે❓
*✔Academiedes Beaux arts Photography Award William Klein*
*✔રઘુ રાયને 1,20,000 યુરોની ઈનામી રકમ આપવામાં આવશે*
◆ભારતીય નૌકાદળ, સિંગાપોર અને થાઈલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય યુદ્ધ કવાયત ચાલી છે.તેને શું નામ આપવામાં આવ્યું છે❓
*✔STIMEX*
*✔પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબારમાં ચાલી રહી છે*
◆ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે તાજેતરમાં કઈ યોજના શરૂ કરી❓
*✔મુખ્યમંત્રી દાળ પૌષ્ટિક યોજના*
◆હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે મુખ્ય પ્રધાન સેવા સંકલ્પ માટેનો કયો હેલ્પલાઇન નંબર શરૂ કર્યો❓
*✔1100*
◆કયા રાજ્યની સરકારે પ્રાણીઓને માનવ વસાહતોમાં પ્રવેશતા અટકાવવાનો બાયોફેન્સિંગ ગોઠવવાનો નિર્ણય લીધો છે❓
*✔ઉત્તરાખંડ*
◆કરણ વંદના કયા પાકની નવી જાત છે❓
*✔ઘઉં*
*✔પ્રોટીન અને આયર્નથી ભરપૂર*
*✔વધુ ગરમી સહન કરવા માટે સક્ષમ*
◆તાજેતરમાં આંધ્રપ્રદેશના પ્રથમ લોકાયુક્ત તરીકે કોણે શપથ લીધા❓
*✔જસ્ટિસ પી.લક્ષ્મણ રેડ્ડી*
◆શાહજહાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 30 ઓક્ટોબરથી 9 નવેમ્બર, 2019 સુધી યોજાશે. યુનેસ્કોએ શાહજાહને 2019 માટે 'વર્લ્ડ બુક કેપિટલ' જાહેર કર્યું છે. આ પુસ્તક મેળાની થીમ શું છે❓
*✔પુસ્તક ખોલો, મન ખોલો*
◆દક્ષિણ એશિયામાં સૌથી ઊંચા કમળ ટાવરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓
*✔શ્રીલંકાની રાજધાની કોલંબોમાં*
*✔આ ટાવરની ઊંચાઈ 356 મીટર છે*
◆કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ઓરિજિનનું પ્રમાણપત્ર આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કોણ કરી શકશે❓
*✔નિકાસકારો*
◆ભારતીય વાયુસેનાએ ચાંગલાંગ જિલ્લાના અરુણાચલ પ્રદેશમાં વિજયનગર એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG)નું ઉદ્દઘાટન કર્યું.વિજયનગર ભારતનું સૌથી પૂર્વીય ગામ છે.
◆જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા સાથરનું નિધન.
👆🏾Newspaper Current Affairs👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-25/09/2019🗞👇🏻*
◆વર્ષ 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોણે આપવામાં આવશે❓
*✔અમિતાભ બચ્ચન*
◆અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે વર્ષ 2019ની ટોપ-250 પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જારી કરી. એમાં ભારતની કેટલી કંપનીઓનો સમાવેશ થયો છે❓
*✔17*
*✔ભારતની કમ્પ્યૂટર સર્વિસ કંપની ઇન્ફોસીસ (બેંગલુરુ) ત્રીજા નંબરની પ્રતિષ્ઠિત કંપની*
*✔અમેરિકાની પેમેન્ટ વીસા પ્રથમ સ્થાને*
◆બેસ્ટ ફિફા ફૂટબોલ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોણે મળ્યો❓
*✔બાર્સેલોનાનો લિયોનેલ મેસ્સીને*
*✔છઠ્ઠી વખત એવોર્ડ જીત્યો*
◆મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ કઈ વાન મૂકાશે❓
*✔નિર્ભયા વાન*
◆અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોટહોલ કે રોડ બાબતની ફરિયાદના 24 કલાકમાં જ નિકાલ માટે કયો ટોલ ફ્રી નંબર જારી કર્યો છે❓
*✔155303*
◆સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણુક થતા ન્યાયાધીશોની સંખ્યા વધીને કેટલી થઈ❓
*✔34*
*4 નવા જજ👇🏻*
*1.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી*
*2.રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.રવિન્દ્ર ભટ્ટ*
*3.હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી.રામસુબ્રહ્મણયમ*
*✔4.કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ૠષિકેશ રોય*
◆રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધો.5 અને 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. RTI એક્ટની કઈ કલમમાં આ નવો સુધારો કરવામાં આવ્યો❓
*✔કલમ-16*
*✔નાપાસ થનાર વિદ્યાર્થીને ફરી 2 માસ ભણાવવામાં આવશે અને પાસ થવા માટે વધુ એક તક આપતી પરીક્ષા લેવાશે*
◆વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે મનાવામાં આવે છે❓
*✔27 સપ્ટેમ્બર*
◆વિદેશમાં ભારતીય મિશનમાં તહેનાત ભારતની પ્રથમ મહિલા લશ્કરી રાજદ્વારી કોણ બન્યા❓
*✔વિંગ કમાન્ડર અંજલિ સિંઘ*
*✔તેમને રશિયામાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી એર એટેશે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા*
◆તેલંગણા સરકારે 2020ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે❓
*✔આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ષ*
◆બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા❓
*✔ડૉ.કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા એવોર્ડ 2019*
◆ભારતીય ફોટોગ્રાફર રઘુ રાયની કયા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે❓
*✔Academiedes Beaux arts Photography Award William Klein*
*✔રઘુ રાયને 1,20,000 યુરોની ઈનામી રકમ આપવામાં આવશે*
◆ભારતીય નૌકાદળ, સિંગાપોર અને થાઈલેન્ડ વચ્ચે ત્રિપક્ષીય યુદ્ધ કવાયત ચાલી છે.તેને શું નામ આપવામાં આવ્યું છે❓
*✔STIMEX*
*✔પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબારમાં ચાલી રહી છે*
◆ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે તાજેતરમાં કઈ યોજના શરૂ કરી❓
*✔મુખ્યમંત્રી દાળ પૌષ્ટિક યોજના*
◆હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે મુખ્ય પ્રધાન સેવા સંકલ્પ માટેનો કયો હેલ્પલાઇન નંબર શરૂ કર્યો❓
*✔1100*
◆કયા રાજ્યની સરકારે પ્રાણીઓને માનવ વસાહતોમાં પ્રવેશતા અટકાવવાનો બાયોફેન્સિંગ ગોઠવવાનો નિર્ણય લીધો છે❓
*✔ઉત્તરાખંડ*
◆કરણ વંદના કયા પાકની નવી જાત છે❓
*✔ઘઉં*
*✔પ્રોટીન અને આયર્નથી ભરપૂર*
*✔વધુ ગરમી સહન કરવા માટે સક્ષમ*
◆તાજેતરમાં આંધ્રપ્રદેશના પ્રથમ લોકાયુક્ત તરીકે કોણે શપથ લીધા❓
*✔જસ્ટિસ પી.લક્ષ્મણ રેડ્ડી*
◆શાહજહાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 30 ઓક્ટોબરથી 9 નવેમ્બર, 2019 સુધી યોજાશે. યુનેસ્કોએ શાહજાહને 2019 માટે 'વર્લ્ડ બુક કેપિટલ' જાહેર કર્યું છે. આ પુસ્તક મેળાની થીમ શું છે❓
*✔પુસ્તક ખોલો, મન ખોલો*
◆દક્ષિણ એશિયામાં સૌથી ઊંચા કમળ ટાવરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓
*✔શ્રીલંકાની રાજધાની કોલંબોમાં*
*✔આ ટાવરની ઊંચાઈ 356 મીટર છે*
◆કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ઓરિજિનનું પ્રમાણપત્ર આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કોણ કરી શકશે❓
*✔નિકાસકારો*
◆ભારતીય વાયુસેનાએ ચાંગલાંગ જિલ્લાના અરુણાચલ પ્રદેશમાં વિજયનગર એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ (ALG)નું ઉદ્દઘાટન કર્યું.વિજયનગર ભારતનું સૌથી પૂર્વીય ગામ છે.
◆જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા સાથરનું નિધન.
👆🏾Newspaper Current Affairs👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*★મહાન દાર્શનિક પ્લેટોનો જન્મ અને નિધન ક્યાં થયા હતા❓*
✔21 મે, 429 BC-એથેન્સ-ગ્રીસમાં નિધન
*★તાજેતરમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વખત એશિયા કપ જીત્યો❓*
✔7મી વખત
*★તાજેતરમાં સાઉદીની કઈ ઓઇલ રિફાઇનરી ઉપર યમનના લાડાકુઓએ ડ્રોન હુમલો કર્યો❓*
✔અરામકોની અબકીક રિફાઇનરી
*★પૃથ્વી પરનું સૌથી ગરમ શહેર કયું ગણાય છે❓*
✔પાકિસ્તાનનું જેકોબાબાદ
*★"આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે." આ વિધાન કોનું છે❓*
✔કનૈયાલાલ મુનશી
*★રાજકોટના રામકૃષ્ણ મિશનની સ્થાપના કયા વર્ષમાં અને કોની સખાવતથી થયેલી❓*
✔ઇ.સ.1927માં મોરબીના મહારાજા લખધીરજીની
*★કોણે કહેલું કે આપની સભ્યતાનો નાશ થશે કે તે અસફળ રહેશે તો તેનું મુખ્ય કારણ આપના વહીવટની અસફળતા કહેવાશે❓*
✔ડાનેહામ
*★ભારતના સંવિધાનનું અર્પણ ક્યારે કરાયું❓*
✔26 નવેમ્બર, 1950
*★વિધવા વિવાહની તરફેણ કરવા બદલ કોણે ઘર છોડવું પડ્યું હતું❓*
✔કરશનદાસ મૂળજી
*★સૌપ્રથમ વિશ્વકપ હોકી 1971માં આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું❓*
✔સ્પેન
*★નોનસ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ હોય છે❓*
✔ટેફલોન
*★'ફ્લિટ રીવ્યુ' શબ્દ કોની સાથે સંકળાયેલો છે❓*
✔નૌકાદળની કવાયત
*★ઇ.સ. 1572 થી 1752માં ભારતમાં કઈ મુસ્લિમ સલ્ટનતનું શાસન હતું❓*
✔મુઘલ
*🗞કળશ : દિવ્ય ભાસ્કર🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
✔21 મે, 429 BC-એથેન્સ-ગ્રીસમાં નિધન
*★તાજેતરમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે કેટલામી વખત એશિયા કપ જીત્યો❓*
✔7મી વખત
*★તાજેતરમાં સાઉદીની કઈ ઓઇલ રિફાઇનરી ઉપર યમનના લાડાકુઓએ ડ્રોન હુમલો કર્યો❓*
✔અરામકોની અબકીક રિફાઇનરી
*★પૃથ્વી પરનું સૌથી ગરમ શહેર કયું ગણાય છે❓*
✔પાકિસ્તાનનું જેકોબાબાદ
*★"આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે." આ વિધાન કોનું છે❓*
✔કનૈયાલાલ મુનશી
*★રાજકોટના રામકૃષ્ણ મિશનની સ્થાપના કયા વર્ષમાં અને કોની સખાવતથી થયેલી❓*
✔ઇ.સ.1927માં મોરબીના મહારાજા લખધીરજીની
*★કોણે કહેલું કે આપની સભ્યતાનો નાશ થશે કે તે અસફળ રહેશે તો તેનું મુખ્ય કારણ આપના વહીવટની અસફળતા કહેવાશે❓*
✔ડાનેહામ
*★ભારતના સંવિધાનનું અર્પણ ક્યારે કરાયું❓*
✔26 નવેમ્બર, 1950
*★વિધવા વિવાહની તરફેણ કરવા બદલ કોણે ઘર છોડવું પડ્યું હતું❓*
✔કરશનદાસ મૂળજી
*★સૌપ્રથમ વિશ્વકપ હોકી 1971માં આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું❓*
✔સ્પેન
*★નોનસ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ હોય છે❓*
✔ટેફલોન
*★'ફ્લિટ રીવ્યુ' શબ્દ કોની સાથે સંકળાયેલો છે❓*
✔નૌકાદળની કવાયત
*★ઇ.સ. 1572 થી 1752માં ભારતમાં કઈ મુસ્લિમ સલ્ટનતનું શાસન હતું❓*
✔મુઘલ
*🗞કળશ : દિવ્ય ભાસ્કર🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-26/09/2019🗞👇🏻*
◆કેન્દ્ર સરકાર તરફથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતાનો પ્રથમ પુરસ્કાર 31 ઓક્ટોબરે અપાશે.
આ પુરસ્કાર કેવા કાર્યમાં યોગદાન બફાલ આપવામાં આવશે❓
*✔કોઈ વ્યક્તિ કે સંસ્થાને રાષ્ટ્રીય એકતામાં યોગદાન બદલ*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ ફોરમની બેઠકમાં ભારતના વિકાસના ચાર મુખ્ય પરિબળ તરીકે 4ડી (4D) ગણાવ્યા છે.આ 4ડી શું છે❓
*✔ડેમોક્રેસી (લોકશાહી) , ડેમોગ્રાફી (વસતી) , ડિમાન્ડ (માંગ) , ડીસીસિવનેસ (નિર્ણયશક્તિ)*
◆અમેરિકામાં એસીડીટી દૂર કરવા માટે વપરાતી કઈ દવામાં કેન્સરકારક પદાર્થ મળ્યા❓
*✔રેનિટિડીન*
◆17મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓
*✔દોહાના ખલીફા સ્ટેડિયમમાં*
*✔209 દેશોના 1972 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*
*✔ભારતના 26 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*
◆ભારતની કઈ જોડીએ વર્લ્ડ ટીમ સ્નુકર ટાઈટલ જીત્યું❓
*✔પંકજ અડવાણી અને આદિત્ય મહેતા*
◆ભારતનું કયું પેટ્રોલિંગ જહાજ કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું❓
*✔ICGS વરાહ*
*✔આ જહાજનો ઓપરેશન એરિયા ન્યુ મેન્ગલુરુંથી કન્યાકુમારી સુધીનો છે*
*✔સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચેન્નાઈના પોર્ટ ટ્રસ્ટમાં જળાવરણ કર્યું*
◆બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને નરેન્દ્રભાઈ મોદીને કયા એવોર્ડથી સન્માનિત કર્યા❓
*✔ગ્લોબલ ગોલકીપર એવોર્ડ*
*✔આ એવોર્ડ સતત વિકાસના લક્ષ્ય સિદ્ધ કરવા માટે વૈશ્વિક નેતાઓને અપાય છે(મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે)*
*✔મોદીની સાથે રાજસ્થાનની પાયલ જાંગિડને ચેન્જમેકર એવોર્ડથી સન્માનિત કરાયા હતા*
◆નરેન્દ્ર મોદીએ 150મી ગાંધી જયંતિ નિમિત્તે યુએન હેડક્વાર્ટરમાં કેટલા કિલોવોટના ગાંધી સોલાર પાર્કનું ઉદ્દઘાટન કર્યું❓
*✔50 કિલોવોટ*
◆વિશ્વના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ સ્પેસશિપને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફરે સફળતાપૂર્વક કયા દેશે મોકલ્યું❓
*✔જાપાને*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેસિફિક ટાપુ રાષ્ટ્રોના જૂથને કેટલા કરોડ ડોલરની લોન આપી❓
*✔15 કરોડ ડોલર*
◆ગુજરાત સરકાર કયા રાજ્યની પેટર્ન પર પ્લાસ્ટિકના પ્રતિબંધની માર્ગદર્શિકા ઘડશે❓
*✔મહારાષ્ટ્ર*
◆મુકેશ અંબાણી ૱3.80 લાખ કરોડની સંપત્તિ સાથે કેટલામી વાર સૌથી ધનિક ભારતીય વ્યક્તિ બન્યા❓
*✔આઠમી વાર*
👆🏾Newspaper Current affairs👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-26/09/2019🗞👇🏻*
◆કેન્દ્ર સરકાર તરફથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતાનો પ્રથમ પુરસ્કાર 31 ઓક્ટોબરે અપાશે.
આ પુરસ્કાર કેવા કાર્યમાં યોગદાન બફાલ આપવામાં આવશે❓
*✔કોઈ વ્યક્તિ કે સંસ્થાને રાષ્ટ્રીય એકતામાં યોગદાન બદલ*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ ફોરમની બેઠકમાં ભારતના વિકાસના ચાર મુખ્ય પરિબળ તરીકે 4ડી (4D) ગણાવ્યા છે.આ 4ડી શું છે❓
*✔ડેમોક્રેસી (લોકશાહી) , ડેમોગ્રાફી (વસતી) , ડિમાન્ડ (માંગ) , ડીસીસિવનેસ (નિર્ણયશક્તિ)*
◆અમેરિકામાં એસીડીટી દૂર કરવા માટે વપરાતી કઈ દવામાં કેન્સરકારક પદાર્થ મળ્યા❓
*✔રેનિટિડીન*
◆17મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ❓
*✔દોહાના ખલીફા સ્ટેડિયમમાં*
*✔209 દેશોના 1972 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*
*✔ભારતના 26 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે*
◆ભારતની કઈ જોડીએ વર્લ્ડ ટીમ સ્નુકર ટાઈટલ જીત્યું❓
*✔પંકજ અડવાણી અને આદિત્ય મહેતા*
◆ભારતનું કયું પેટ્રોલિંગ જહાજ કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું❓
*✔ICGS વરાહ*
*✔આ જહાજનો ઓપરેશન એરિયા ન્યુ મેન્ગલુરુંથી કન્યાકુમારી સુધીનો છે*
*✔સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચેન્નાઈના પોર્ટ ટ્રસ્ટમાં જળાવરણ કર્યું*
◆બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને નરેન્દ્રભાઈ મોદીને કયા એવોર્ડથી સન્માનિત કર્યા❓
*✔ગ્લોબલ ગોલકીપર એવોર્ડ*
*✔આ એવોર્ડ સતત વિકાસના લક્ષ્ય સિદ્ધ કરવા માટે વૈશ્વિક નેતાઓને અપાય છે(મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે)*
*✔મોદીની સાથે રાજસ્થાનની પાયલ જાંગિડને ચેન્જમેકર એવોર્ડથી સન્માનિત કરાયા હતા*
◆નરેન્દ્ર મોદીએ 150મી ગાંધી જયંતિ નિમિત્તે યુએન હેડક્વાર્ટરમાં કેટલા કિલોવોટના ગાંધી સોલાર પાર્કનું ઉદ્દઘાટન કર્યું❓
*✔50 કિલોવોટ*
◆વિશ્વના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ સ્પેસશિપને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફરે સફળતાપૂર્વક કયા દેશે મોકલ્યું❓
*✔જાપાને*
◆વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેસિફિક ટાપુ રાષ્ટ્રોના જૂથને કેટલા કરોડ ડોલરની લોન આપી❓
*✔15 કરોડ ડોલર*
◆ગુજરાત સરકાર કયા રાજ્યની પેટર્ન પર પ્લાસ્ટિકના પ્રતિબંધની માર્ગદર્શિકા ઘડશે❓
*✔મહારાષ્ટ્ર*
◆મુકેશ અંબાણી ૱3.80 લાખ કરોડની સંપત્તિ સાથે કેટલામી વાર સૌથી ધનિક ભારતીય વ્યક્તિ બન્યા❓
*✔આઠમી વાર*
👆🏾Newspaper Current affairs👇🏻
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
👨🏫 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને તાજેતર માં મળેલ મહત્વના એવોર્ડ 🖋
▪️ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ - રશિયા
▪️ ફિલિપ કૉટલર પ્રેસીદેન્શિયલ એવોર્ડ
▪️ સોલ પીસ પ્રાઈઝ - દક્ષિણ કોરિયા
▪️ યુ. એન ચેમ્પિયનશિપ ઓફ અર્થ - UN
▪️ ગ્રાન્ડ કોલર ઓફ સ્ટેટ ઓફ પેલિસ્તન - પેલેસ્ટાઈન
▪️ અમીર અબ્દુલ્લા ખાન એવોર્ડ - અફઘાનિસ્તાન
▪️ કિંગ અબ્દુલ અઝીઝ સાસ એવોર્ડ - સાઉદી અરેબિયા
▪️ નિશાન ઇજ્જુદ્દીન - માલદીવ
➖➖➖➖➖➖➖➖➖➖
▪️ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ - રશિયા
▪️ ફિલિપ કૉટલર પ્રેસીદેન્શિયલ એવોર્ડ
▪️ સોલ પીસ પ્રાઈઝ - દક્ષિણ કોરિયા
▪️ યુ. એન ચેમ્પિયનશિપ ઓફ અર્થ - UN
▪️ ગ્રાન્ડ કોલર ઓફ સ્ટેટ ઓફ પેલિસ્તન - પેલેસ્ટાઈન
▪️ અમીર અબ્દુલ્લા ખાન એવોર્ડ - અફઘાનિસ્તાન
▪️ કિંગ અબ્દુલ અઝીઝ સાસ એવોર્ડ - સાઉદી અરેબિયા
▪️ નિશાન ઇજ્જુદ્દીન - માલદીવ
➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા➖શ્રી મોતીભાઈ અમીન
▪️વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા➖શ્રી છોટુભાઈ પુરાણી
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'ભારત રત્ન' મેળવનાર પ્રથમ ગુજરાતી➖શ્રી મોરારજી દેસાઈ
▪️પાકિસ્તાનનો 'નિશાને પાક' એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી➖શ્રી મોરારજી દેસાઈ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટી➖ગુજરાત યુનિવર્સિટી (સ્થાપના-1949)
▪️ગુજરાતમાં પ્રથમ કોલેજ➖ગુજરાત કોલેજ (1856)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રીમતી ભાગ મહેતા
▪️પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રી વી.એલ.મહેતા
▪️પ્રથમ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રી ગગન વિહારી મહેતા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ગુજરાતી ખેલાડી➖સુધીર પરબ (ખો-ખો-1970)
▪️અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર➖કિરણ મોરે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ સરકારી શાળા➖1826માં અમદાવાદમાં
▪️પ્રથમ અંગ્રેજી શાળા➖1842માં સુરતમાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ➖નરસિંહ મહેતા
▪️પ્રથમ મૂક ગુજરાતી ચલચિત્ર➖શેઠ સગાળશા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સૌપ્રથમ આયુર્વેદ કોલેજ➖પાટણમાં (1923)
▪️પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી➖જામનગરમાં (1968)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી➖વીરચંદ રાઘવજી ગાંધી
▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે વિશ્વધર્મ પરિષદમાં હિન્દૂ ધર્મના પ્રતિનિધિત્વ માટે આમંત્રણ પ્રાપ્ત કરનાર ગુજરાતી➖મણિભાઈ નભુભાઈ દ્વિવેદી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ➖સામ પિત્રોડા
▪️રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ➖સામ પિત્રોડા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતી રંગભૂમિના પિતા➖રણછોડભાઈ ઉદયરામ
▪️ભવાઈના પ્રણેતા➖અસાઈત
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️આદિ કવિ➖નરસિંહ મહેતા
▪️મહાકવિ ➖ પ્રેમાનંદ
▪️કવિવર➖ન્હાનાલાલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ➖ ફરદુનજી મર્ઝબાન
▪️નિર્ભય પત્રકાર➖નર્મદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪️વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા➖શ્રી છોટુભાઈ પુરાણી
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'ભારત રત્ન' મેળવનાર પ્રથમ ગુજરાતી➖શ્રી મોરારજી દેસાઈ
▪️પાકિસ્તાનનો 'નિશાને પાક' એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી➖શ્રી મોરારજી દેસાઈ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટી➖ગુજરાત યુનિવર્સિટી (સ્થાપના-1949)
▪️ગુજરાતમાં પ્રથમ કોલેજ➖ગુજરાત કોલેજ (1856)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રીમતી ભાગ મહેતા
▪️પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રી વી.એલ.મહેતા
▪️પ્રથમ પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા ગુજરાતી➖શ્રી ગગન વિહારી મહેતા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ગુજરાતી ખેલાડી➖સુધીર પરબ (ખો-ખો-1970)
▪️અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર➖કિરણ મોરે
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ સરકારી શાળા➖1826માં અમદાવાદમાં
▪️પ્રથમ અંગ્રેજી શાળા➖1842માં સુરતમાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ➖નરસિંહ મહેતા
▪️પ્રથમ મૂક ગુજરાતી ચલચિત્ર➖શેઠ સગાળશા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સૌપ્રથમ આયુર્વેદ કોલેજ➖પાટણમાં (1923)
▪️પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી➖જામનગરમાં (1968)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી➖વીરચંદ રાઘવજી ગાંધી
▪️ઇ.સ.1893માં શિકાગો મુકામે વિશ્વધર્મ પરિષદમાં હિન્દૂ ધર્મના પ્રતિનિધિત્વ માટે આમંત્રણ પ્રાપ્ત કરનાર ગુજરાતી➖મણિભાઈ નભુભાઈ દ્વિવેદી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ➖સામ પિત્રોડા
▪️રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ➖સામ પિત્રોડા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતી રંગભૂમિના પિતા➖રણછોડભાઈ ઉદયરામ
▪️ભવાઈના પ્રણેતા➖અસાઈત
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️આદિ કવિ➖નરસિંહ મહેતા
▪️મહાકવિ ➖ પ્રેમાનંદ
▪️કવિવર➖ન્હાનાલાલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ➖ ફરદુનજી મર્ઝબાન
▪️નિર્ભય પત્રકાર➖નર્મદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪️મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર➖ડભોઈ
▪️શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડાર➖વડોદરા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સરદાર સંગ્રહાલય➖સુરત
▪️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક➖અમદાવાદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઔદ્યોગિક નગરી➖વાપી
▪️ઉદ્યાનનગરી➖ગાંધીનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સંસ્કાર નગરી➖વડોદરા
▪️સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી➖ભાવનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️કચ્છનું પેરિસ➖મુંદ્રા
▪️સૌરાષ્ટ્રનું પેરિસ➖જામનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સોનાની મૂરત➖સુરત
▪️સોનાની નગરી➖દ્વારકા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖સિદ્ધપુર
▪️પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖ચાંદોદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મસાલા રિસર્ચ સેન્ટર➖જગુદણ
▪️પોટેટો સંશોધન કેન્દ્ર➖ડીસા
▪️મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર➖ગોધરા
▪️ડાંગર સંશોધન કેન્દ્ર➖નવાગામ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે➖પેટલાદમાં
▪️ખ્રિસ્તી તીર્થધામ➖નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છે➖વડોદરામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતું➖કર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે
▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું➖અમીર ઇત્તિમાદખાન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની ઉત્તરનો પ્રદેશ
▪️ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની દક્ષિણનો પ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖દરબાર ગોપાળદાસ
▪️બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖વલ્લભભાઈ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો➖મૂળરાજ બીજો
▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું➖કરણદેવ વાઘેલા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું➖અબુલ ફઝલ
▪️અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતું➖જહાંગીર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનાર➖મૃણાલિની સારાભાઈ
▪️અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનાર➖કુમુદીની લાખિયા
▪️અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનાર➖ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર
▪️અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર➖સ્મિતા શાસ્ત્રી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️શક સંવતનો પ્રથમ મહિનો➖ચૈત્ર
▪️વિક્રમ સંવતનો પ્રથમ મહિનો➖કારતક
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️દેવઉઠી અગિયારસ ક્યારે આવે છે➖કારતક સુદ અગિયારસ
▪️દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે➖અષાઢ સુદ અગિયારસ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહાવીર જયંતી ક્યારે ઉજવાય➖ચૈત્ર સુદ તેરસ
▪️બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાય➖વૈશાખ પૂર્ણિમા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ડભોઈનો કિલ્લો બંધાવનાર➖વીરધવલ વિસલદેવ
▪️વડનગરનો કિલ્લો બંધાવનાર➖કુમારપાળ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪️શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડાર➖વડોદરા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સરદાર સંગ્રહાલય➖સુરત
▪️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક➖અમદાવાદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઔદ્યોગિક નગરી➖વાપી
▪️ઉદ્યાનનગરી➖ગાંધીનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સંસ્કાર નગરી➖વડોદરા
▪️સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી➖ભાવનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️કચ્છનું પેરિસ➖મુંદ્રા
▪️સૌરાષ્ટ્રનું પેરિસ➖જામનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સોનાની મૂરત➖સુરત
▪️સોનાની નગરી➖દ્વારકા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖સિદ્ધપુર
▪️પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖ચાંદોદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મસાલા રિસર્ચ સેન્ટર➖જગુદણ
▪️પોટેટો સંશોધન કેન્દ્ર➖ડીસા
▪️મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર➖ગોધરા
▪️ડાંગર સંશોધન કેન્દ્ર➖નવાગામ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે➖પેટલાદમાં
▪️ખ્રિસ્તી તીર્થધામ➖નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છે➖વડોદરામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતું➖કર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે
▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું➖અમીર ઇત્તિમાદખાન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની ઉત્તરનો પ્રદેશ
▪️ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની દક્ષિણનો પ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖દરબાર ગોપાળદાસ
▪️બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖વલ્લભભાઈ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો➖મૂળરાજ બીજો
▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું➖કરણદેવ વાઘેલા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું➖અબુલ ફઝલ
▪️અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતું➖જહાંગીર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનાર➖મૃણાલિની સારાભાઈ
▪️અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનાર➖કુમુદીની લાખિયા
▪️અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનાર➖ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર
▪️અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર➖સ્મિતા શાસ્ત્રી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️શક સંવતનો પ્રથમ મહિનો➖ચૈત્ર
▪️વિક્રમ સંવતનો પ્રથમ મહિનો➖કારતક
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️દેવઉઠી અગિયારસ ક્યારે આવે છે➖કારતક સુદ અગિયારસ
▪️દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે➖અષાઢ સુદ અગિયારસ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહાવીર જયંતી ક્યારે ઉજવાય➖ચૈત્ર સુદ તેરસ
▪️બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાય➖વૈશાખ પૂર્ણિમા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ડભોઈનો કિલ્લો બંધાવનાર➖વીરધવલ વિસલદેવ
▪️વડનગરનો કિલ્લો બંધાવનાર➖કુમારપાળ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪️મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર➖ડભોઈ
▪️શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડાર➖વડોદરા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સરદાર સંગ્રહાલય➖સુરત
▪️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક➖અમદાવાદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઔદ્યોગિક નગરી➖વાપી
▪️ઉદ્યાનનગરી➖ગાંધીનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સંસ્કાર નગરી➖વડોદરા
▪️સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી➖ભાવનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️કચ્છનું પેરિસ➖મુંદ્રા
▪️સૌરાષ્ટ્રનું પેરિસ➖જામનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સોનાની મૂરત➖સુરત
▪️સોનાની નગરી➖દ્વારકા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖સિદ્ધપુર
▪️પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖ચાંદોદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મસાલા રિસર્ચ સેન્ટર➖જગુદણ
▪️પોટેટો સંશોધન કેન્દ્ર➖ડીસા
▪️મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર➖ગોધરા
▪️ડાંગર સંશોધન કેન્દ્ર➖નવાગામ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે➖પેટલાદમાં
▪️ખ્રિસ્તી તીર્થધામ➖નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છે➖વડોદરામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતું➖કર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે
▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું➖અમીર ઇત્તિમાદખાન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની ઉત્તરનો પ્રદેશ
▪️ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની દક્ષિણનો પ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖દરબાર ગોપાળદાસ
▪️બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖વલ્લભભાઈ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો➖મૂળરાજ બીજો
▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું➖કરણદેવ વાઘેલા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું➖અબુલ ફઝલ
▪️અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતું➖જહાંગીર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનાર➖મૃણાલિની સારાભાઈ
▪️અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનાર➖કુમુદીની લાખિયા
▪️અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનાર➖ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર
▪️અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર➖સ્મિતા શાસ્ત્રી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️શક સંવતનો પ્રથમ મહિનો➖ચૈત્ર
▪️વિક્રમ સંવતનો પ્રથમ મહિનો➖કારતક
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️દેવઉઠી અગિયારસ ક્યારે આવે છે➖કારતક સુદ અગિયારસ
▪️દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે➖અષાઢ સુદ અગિયારસ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહાવીર જયંતી ક્યારે ઉજવાય➖ચૈત્ર સુદ તેરસ
▪️બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાય➖વૈશાખ પૂર્ણિમા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪️શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાન ભંડાર➖વડોદરા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સરદાર સંગ્રહાલય➖સુરત
▪️સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક➖અમદાવાદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ઔદ્યોગિક નગરી➖વાપી
▪️ઉદ્યાનનગરી➖ગાંધીનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સંસ્કાર નગરી➖વડોદરા
▪️સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી➖ભાવનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️કચ્છનું પેરિસ➖મુંદ્રા
▪️સૌરાષ્ટ્રનું પેરિસ➖જામનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️સોનાની મૂરત➖સુરત
▪️સોનાની નગરી➖દ્વારકા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖સિદ્ધપુર
▪️પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ➖ચાંદોદ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મસાલા રિસર્ચ સેન્ટર➖જગુદણ
▪️પોટેટો સંશોધન કેન્દ્ર➖ડીસા
▪️મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર➖ગોધરા
▪️ડાંગર સંશોધન કેન્દ્ર➖નવાગામ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ખ્રિસ્તી તીર્થધામ-આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે➖પેટલાદમાં
▪️ખ્રિસ્તી તીર્થધામ➖નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલ છે➖વડોદરામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતું➖કર્ણદેવ વાઘેલાનું મંત્રી માધવે
▪️કયા વેપારીએ ગુજરાત પર ચઢાઈ કરવાનું કહેણ અકબરને મોકલ્યું હતું➖અમીર ઇત્તિમાદખાન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની ઉત્તરનો પ્રદેશ
▪️ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું➖મહી નદીની દક્ષિણનો પ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖દરબાર ગોપાળદાસ
▪️બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી➖વલ્લભભાઈ પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો➖મૂળરાજ બીજો
▪️અલ્લાઉદ્દીન ખીલજીએ કોના શાસન દરમિયાન ગુજરાત પર આક્રમણ કર્યું➖કરણદેવ વાઘેલા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદને 'દુનિયાનું બજાર' કોણે કહ્યું➖અબુલ ફઝલ
▪️અમદાવાદને 'ધુળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતું➖જહાંગીર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️અમદાવાદમાં 'દર્પણ એકેડેમી'ની સ્થાપના કરનાર➖મૃણાલિની સારાભાઈ
▪️અમદાવાદમાં 'કદમ્બ' સંસ્થાની સ્થાપના કરનાર➖કુમુદીની લાખિયા
▪️અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કરનાર➖ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર
▪️અમદાવાદમાં 'નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર➖સ્મિતા શાસ્ત્રી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️શક સંવતનો પ્રથમ મહિનો➖ચૈત્ર
▪️વિક્રમ સંવતનો પ્રથમ મહિનો➖કારતક
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️દેવઉઠી અગિયારસ ક્યારે આવે છે➖કારતક સુદ અગિયારસ
▪️દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે➖અષાઢ સુદ અગિયારસ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️મહાવીર જયંતી ક્યારે ઉજવાય➖ચૈત્ર સુદ તેરસ
▪️બૌદ્ધ જયંતી ક્યારે ઉજવાય➖વૈશાખ પૂર્ણિમા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪️ભારતની પ્રાચીન વિદ્યાપીઠો▪️
💢નાલંદા વિદ્યાપીઠ➖બિહાર (સ્થાપક:-કુમાર ગુપ્ત)
💢વલ્લભી વિદ્યાપીઠ➖ગુજરાત (સ્થાપક:-મૈત્રક વંશ)
💢વિક્રમશીલા વિદ્યાપીઠ➖પશ્ચિમ બંગાળ (હાલ બિહારમાં)(સ્થાપક:-પાલ વંશના રાજા ધર્મરાજ)
💢તક્ષશીલા વિદ્યાપીઠ➖પાકિસ્તાન (સ્થાપક:-તક્ષ અને પુસ્કરે (ચાણક્ય ભણ્યા બાદ આચાર્ય બન્યા હતા)
💢ઉદાંતપુરી વિદ્યાપીઠ➖બિહાર (સ્થાપક:-પાલવંશના રાજા)
💢પુષ્પગીર વિદ્યાપીઠ➖ઓરિસ્સા (સ્થાપક:-કલિંગના રાજા)
💢સોમપુરા વિદ્યાપીઠ➖બાંગ્લાદેશ (સ્થાપક:-પાલવંશના રાજા)
💢કાંચીપુરમ વિદ્યાપીઠ➖તમિલનાડુ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
💢નાલંદા વિદ્યાપીઠ➖બિહાર (સ્થાપક:-કુમાર ગુપ્ત)
💢વલ્લભી વિદ્યાપીઠ➖ગુજરાત (સ્થાપક:-મૈત્રક વંશ)
💢વિક્રમશીલા વિદ્યાપીઠ➖પશ્ચિમ બંગાળ (હાલ બિહારમાં)(સ્થાપક:-પાલ વંશના રાજા ધર્મરાજ)
💢તક્ષશીલા વિદ્યાપીઠ➖પાકિસ્તાન (સ્થાપક:-તક્ષ અને પુસ્કરે (ચાણક્ય ભણ્યા બાદ આચાર્ય બન્યા હતા)
💢ઉદાંતપુરી વિદ્યાપીઠ➖બિહાર (સ્થાપક:-પાલવંશના રાજા)
💢પુષ્પગીર વિદ્યાપીઠ➖ઓરિસ્સા (સ્થાપક:-કલિંગના રાજા)
💢સોમપુરા વિદ્યાપીઠ➖બાંગ્લાદેશ (સ્થાપક:-પાલવંશના રાજા)
💢કાંચીપુરમ વિદ્યાપીઠ➖તમિલનાડુ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪️મહત્વના દશક▪️
💢1981-90 :➖આંતરરાષ્ટ્રીય પેય જળ દશક
💢1991-2000 :➖આંતરરાષ્ટ્રીય કુદરતી આપદા નિવારણ દશક
💢2005-2014 :➖સતત વિકાસ પ્રશિક્ષણ દશક
💢2005-2015 :➖જીવન માટે જળ દશક
💢2010-2020 :➖UN જૈવ વિવિધતા દશક
💢2010-2020 :➖Un રણ અટકાવો દશક
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
💢1981-90 :➖આંતરરાષ્ટ્રીય પેય જળ દશક
💢1991-2000 :➖આંતરરાષ્ટ્રીય કુદરતી આપદા નિવારણ દશક
💢2005-2014 :➖સતત વિકાસ પ્રશિક્ષણ દશક
💢2005-2015 :➖જીવન માટે જળ દશક
💢2010-2020 :➖UN જૈવ વિવિધતા દશક
💢2010-2020 :➖Un રણ અટકાવો દશક
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪️સંસદની સંયુક્ત બેઠક
➖સંયુક્ત બેઠક સામાન્ય ખરડા કે નાણાકીય ખરડા માટે બોલાવવામાં આવે છે, બંધારણીય સુધારા માટે નહીં.
➖તેની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે.
➖અત્યાર સુધીમાં ત્રણ વખત સંયુક્ત બેઠક બોલાવાઈ છે.
1.દહેજ પ્રતિબંધક વિધેયક- 1960 માટે
2.બેન્કિંગ સેવા આયોગ વિધેયક-1977 માટે
3.આતંકવાદ વિરોધી વિધેયક- 2000 માટે
💥💥
➖સંયુક્ત બેઠક સામાન્ય ખરડા કે નાણાકીય ખરડા માટે બોલાવવામાં આવે છે, બંધારણીય સુધારા માટે નહીં.
➖તેની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે.
➖અત્યાર સુધીમાં ત્રણ વખત સંયુક્ત બેઠક બોલાવાઈ છે.
1.દહેજ પ્રતિબંધક વિધેયક- 1960 માટે
2.બેન્કિંગ સેવા આયોગ વિધેયક-1977 માટે
3.આતંકવાદ વિરોધી વિધેયક- 2000 માટે
💥💥
🌤સૂર્યની આસપાસ ફરતા લાગતો સમય🌤
▪️બુધ➖88 દિવસ
▪️શુક્ર➖224.70 દિવસ
▪️પૃથ્વી➖365.26 દિવસ
▪️મંગળ➖1.88 વર્ષ
▪️ગુરૂ➖11.68 વર્ષ
▪️શનિ➖29.46 વર્ષ
▪️યુરેનસ➖84 વર્ષ
▪️નેપચ્યુન➖165 વર્ષ
💥💥
▪️બુધ➖88 દિવસ
▪️શુક્ર➖224.70 દિવસ
▪️પૃથ્વી➖365.26 દિવસ
▪️મંગળ➖1.88 વર્ષ
▪️ગુરૂ➖11.68 વર્ષ
▪️શનિ➖29.46 વર્ષ
▪️યુરેનસ➖84 વર્ષ
▪️નેપચ્યુન➖165 વર્ષ
💥💥
*▪️ફાઈલમાં તૈયાર થતા એક્ષટેંશન▪️*
▪️MS Word➖ .doc
▪️Notepad➖ .txt
▪️Paint➖ .bmp
▪️એક્સેલ➖ .xls
▪️પાવર પોઇન્ટ➖ .ppt
▪️પ્રોજેક્ટ➖ .mpp
▪️સાઉન્ડમાં➖ .wav
▪️મુવી➖ .avi
▪️ફોટો➖ .jpg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪️MS Word➖ .doc
▪️Notepad➖ .txt
▪️Paint➖ .bmp
▪️એક્સેલ➖ .xls
▪️પાવર પોઇન્ટ➖ .ppt
▪️પ્રોજેક્ટ➖ .mpp
▪️સાઉન્ડમાં➖ .wav
▪️મુવી➖ .avi
▪️ફોટો➖ .jpg
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*📚ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું...📚*
●અસાઈત ઠાકરના વંશજો - *તરગાળા નામે ઓળખાય છે.*
●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - *ફાગુ*
●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - *પ્રેમાનંદનું*
●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - *ભાલણ*
●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - *કનૈયાલાલ મુનશી*
●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - *નવલરામ પંડ્યા*
●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - *શામળ*
●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- *પ્રેમાનંદ માટે*
●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - *દયારામ*
●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- *નવલરામ પંડ્યા*
●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - *અખો*
●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - *અખો*
●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - *ઉમાશંકર જોશી*
●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - *રતન સોનારણ સાથે*
●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - *કનૈયાલાલ મુનશી*
●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - *વીશી*
●રત્નો ખરેખર સાચું રત્ન હતો - *ન્હાનાલાલ*
●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - *દલપતરામ*
●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - *લાલજી*
●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - *પ્રેમશૌર્ય*
●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - *વિશ્વનાથ ભટ્ટ*
●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - *નવલરામથી*
●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - *કવિ ખબરદાર*
● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - *નરસિંહરાવ દિવેટિયા*
●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - *આનંદશંકર ધ્રુવને*
●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - *વેણીના ફૂલ*
●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - *ગોવર્ધનરામ ત્રિપાઠી*
●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - *નરસિંહરાવ દિવેટિયા*
●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - *વિજયસેન સૂરિ*
●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - *અબ્દુર રહેમાન*
●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - *ભીમ*
●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - *સુરદાસ*
●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - *રતનેશ્વર*
●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - *સુંદર મેવાડો*
●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - *નર્મદ*
●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - *નિષ્કુલાનંદ*
●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - *દયારામ*
●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - *1833*
●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - *નંદશંકર મહેતા*
●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - *નવલગ્રંથાવલિ*
●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - *દુર્ગારામ મહેતાજી*
●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - *અંબાલાલ સાકરલાલ દેસાઈ*
●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - *હરગોવિંદદાસ કાંટાવાળા*
●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - *ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ*
●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - *કવિ છોટમ*
●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - *વિજયાદશમી*
●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - *સ્નેહમુદ્રા*
👉🏻 Continue..........
https://t.me/jnrlgk
💥રણધીર💥
●અસાઈત ઠાકરના વંશજો - *તરગાળા નામે ઓળખાય છે.*
●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - *ફાગુ*
●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - *પ્રેમાનંદનું*
●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - *ભાલણ*
●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - *કનૈયાલાલ મુનશી*
●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - *નવલરામ પંડ્યા*
●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - *શામળ*
●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- *પ્રેમાનંદ માટે*
●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - *દયારામ*
●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- *નવલરામ પંડ્યા*
●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - *અખો*
●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - *અખો*
●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - *ઉમાશંકર જોશી*
●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - *રતન સોનારણ સાથે*
●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - *કનૈયાલાલ મુનશી*
●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - *વીશી*
●રત્નો ખરેખર સાચું રત્ન હતો - *ન્હાનાલાલ*
●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - *દલપતરામ*
●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - *લાલજી*
●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - *પ્રેમશૌર્ય*
●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - *વિશ્વનાથ ભટ્ટ*
●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - *નવલરામથી*
●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - *કવિ ખબરદાર*
● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - *નરસિંહરાવ દિવેટિયા*
●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - *આનંદશંકર ધ્રુવને*
●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - *વેણીના ફૂલ*
●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - *ગોવર્ધનરામ ત્રિપાઠી*
●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - *નરસિંહરાવ દિવેટિયા*
●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - *વિજયસેન સૂરિ*
●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - *અબ્દુર રહેમાન*
●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - *ભીમ*
●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - *સુરદાસ*
●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - *રતનેશ્વર*
●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - *સુંદર મેવાડો*
●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - *નર્મદ*
●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - *નિષ્કુલાનંદ*
●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - *દયારામ*
●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - *1833*
●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - *નંદશંકર મહેતા*
●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - *નવલગ્રંથાવલિ*
●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - *દુર્ગારામ મહેતાજી*
●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - *અંબાલાલ સાકરલાલ દેસાઈ*
●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - *હરગોવિંદદાસ કાંટાવાળા*
●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - *ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ*
●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - *કવિ છોટમ*
●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - *વિજયાદશમી*
●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - *સ્નેહમુદ્રા*
👉🏻 Continue..........
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
@GyaanGangaOneLiner1
*♦સામાન્ય જ્ઞાન♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે❓
*✔અરવલ્લી*
▪કોને 'સોનેરી નગરી' કહે છે❓
*✔જેસલમેર*
▪સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે❓
*✔આડંદી*
▪બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે❓
*✔મેંગેનીઝ*
▪જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે❓
*✔ઋષભદેવ(આદિનાથ)*
▪'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે❓
*✔બૌદ્ધ*
▪ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔હર્ષવર્ધન*
▪હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા❓
*✔વ્યોમેશચંદ્ર બેનરજી*
▪રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા❓
*✔શ્રી કેશવરાવ હેડગેવાર*
▪ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ❓
*✔1950*
▪હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔રૂપનારાયણપુર*
▪એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી❓
*✔ભારત-લંડન*
▪'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે❓
*✔લોખંડ અને પોલાદ*
▪કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા❓
*✔1996*
▪કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું❓
*✔1966*
▪નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા❓
*✔શ્રી રાજીવ ગાંધી*
▪રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે❓
*✔દહેરાદૂન*
▪નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે❓
*✔કોલકાતા*
▪ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે❓
*✔CBFC*
▪ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે❓
*✔જૈન*
▪મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે❓
*✔ઉનાવા*
▪ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો❓
*✔બહાદુરશાહ*
▪ગુજરાતનું પ્રથમ સામયિક કયું❓
*✔બુદ્ધિપ્રકાશ*
▪બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔મેનામ*
▪ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........❓
*✔જ્યોર્જ વોશિંગટન*
▪ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા❓
*✔ચીન*
▪તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે❓
*✔બૌદ્ધ*
▪સૌથી વધુ બેટવાળો દેશ કયો છે❓
*✔ઇન્ડોનેશિયા*
▪હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે❓
*✔નાઇટ્રોજન*
▪પપૈયામાંથી કયું વિટામિન મળે છે❓
*✔એ*
▪'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર❓
*✔વાગભટ્ટ*
▪સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે❓
*✔લખનૌ*
▪યુ.એન.નો સ્થાપના દિન કયો છે❓
*✔24 ઓક્ટોબર*
▪યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા❓
*✔ટ્રીગ્વેલી*
▪ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો❓
*✔જવાહરલાલ નહેરુ*
▪મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે❓
*✔ઍરેબિક*
▪ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ❓
*✔20.22 મીટર*
▪કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે❓
*✔સી.કે.નાયડુ*
▪'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે❓
*✔A*
▪'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે❓
*✔A/c*
▪કાળું નાણું એટલે......❓
*✔બિનહિસાબી નાણું*
▪મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે❓
*✔જમણેરી*
▪કોને 'વૉક-આઉટ' કહે છે❓
*✔વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*
▪ફૂટબોલની રમતમાં પ્રત્યેક દા notવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે❓
*✔પ્લેસ કીક*
▪જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે❓
*✔ટેમ્પલટન*
▪કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે❓
*✔આંતરરાષ્ટ્રીય*
▪ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે❓
*✔જાવા*
▪વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે❓
*✔કોબોલ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*♦સામાન્ય જ્ઞાન♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે❓
*✔અરવલ્લી*
▪કોને 'સોનેરી નગરી' કહે છે❓
*✔જેસલમેર*
▪સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે❓
*✔આડંદી*
▪બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે❓
*✔મેંગેનીઝ*
▪જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે❓
*✔ઋષભદેવ(આદિનાથ)*
▪'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે❓
*✔બૌદ્ધ*
▪ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔હર્ષવર્ધન*
▪હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા❓
*✔વ્યોમેશચંદ્ર બેનરજી*
▪રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા❓
*✔શ્રી કેશવરાવ હેડગેવાર*
▪ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ❓
*✔1950*
▪હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔રૂપનારાયણપુર*
▪એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી❓
*✔ભારત-લંડન*
▪'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે❓
*✔લોખંડ અને પોલાદ*
▪કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા❓
*✔1996*
▪કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું❓
*✔1966*
▪નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા❓
*✔શ્રી રાજીવ ગાંધી*
▪રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે❓
*✔દહેરાદૂન*
▪નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે❓
*✔કોલકાતા*
▪ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે❓
*✔CBFC*
▪ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે❓
*✔જૈન*
▪મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે❓
*✔ઉનાવા*
▪ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો❓
*✔બહાદુરશાહ*
▪ગુજરાતનું પ્રથમ સામયિક કયું❓
*✔બુદ્ધિપ્રકાશ*
▪બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔મેનામ*
▪ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........❓
*✔જ્યોર્જ વોશિંગટન*
▪ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા❓
*✔ચીન*
▪તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે❓
*✔બૌદ્ધ*
▪સૌથી વધુ બેટવાળો દેશ કયો છે❓
*✔ઇન્ડોનેશિયા*
▪હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે❓
*✔નાઇટ્રોજન*
▪પપૈયામાંથી કયું વિટામિન મળે છે❓
*✔એ*
▪'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર❓
*✔વાગભટ્ટ*
▪સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે❓
*✔લખનૌ*
▪યુ.એન.નો સ્થાપના દિન કયો છે❓
*✔24 ઓક્ટોબર*
▪યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા❓
*✔ટ્રીગ્વેલી*
▪ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો❓
*✔જવાહરલાલ નહેરુ*
▪મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે❓
*✔ઍરેબિક*
▪ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ❓
*✔20.22 મીટર*
▪કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે❓
*✔સી.કે.નાયડુ*
▪'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે❓
*✔A*
▪'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે❓
*✔A/c*
▪કાળું નાણું એટલે......❓
*✔બિનહિસાબી નાણું*
▪મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે❓
*✔જમણેરી*
▪કોને 'વૉક-આઉટ' કહે છે❓
*✔વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*
▪ફૂટબોલની રમતમાં પ્રત્યેક દા notવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે❓
*✔પ્લેસ કીક*
▪જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે❓
*✔ટેમ્પલટન*
▪કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે❓
*✔આંતરરાષ્ટ્રીય*
▪ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે❓
*✔જાવા*
▪વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે❓
*✔કોબોલ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*📚ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું...📚*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : *મણિલાલ દ્વિવેદી*
●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : *નવલરામ પંડ્યા*
●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : *નરસિંહરાવ દિવેટિયા*
●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : *નિબંધ*
●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : *વ્યાખ્યાન*
●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : *આનંદશંકર ધ્રુવ*
●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : *કવિ 'કાન્ત'*
●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : *ઈન્દુકુમાર*
●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : *બ.ક.ઠાકોર*
●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : *પૃથ્વી*
●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : *વસંતોત્સવ*
●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : *કલાસખી અને શાસ્ત્રસખી*
●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : *બ.ક.ઠાકોર*
●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : *અરદેશર ખબરદાર*
●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : *પ્રણય*
●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : *દેશળજી પરમાર*
●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ*
●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : *હરજી લવજી દામાણી*
●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : *નારાયણ હેમચંદ્ર*
●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : *રણજિતરામ વાવાભાઈ મહેતા*
●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : *ડાહ્યાભાઈ ધોળશાજી*
●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : *રાજાધ્યક્ષ*
●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : *સુરેશ જોશી*
●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : *મુંબઈ*
●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : *પંડિત સુખલાલજી*
●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : *દલસુખભાઈ માલવણિયા*
●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : *સ્વામી આનંદ*
●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : *મારી કમલા*
●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : *બેખુદાઈ ખિદમતગાર*
●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : *ચંદ્રવદન ચીમનલાલ મહેતા*
●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : *ચંદ્રવદન મહેતા*
●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : *એકાંશ દે*
●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : *પાદરના તીરથ*
●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : *જયંતિ દલાલ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : *મણિલાલ દ્વિવેદી*
●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : *નવલરામ પંડ્યા*
●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : *નરસિંહરાવ દિવેટિયા*
●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : *નિબંધ*
●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : *વ્યાખ્યાન*
●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : *આનંદશંકર ધ્રુવ*
●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : *કવિ 'કાન્ત'*
●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : *ઈન્દુકુમાર*
●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : *બ.ક.ઠાકોર*
●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : *પૃથ્વી*
●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : *વસંતોત્સવ*
●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : *કલાસખી અને શાસ્ત્રસખી*
●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : *બ.ક.ઠાકોર*
●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : *અરદેશર ખબરદાર*
●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : *પ્રણય*
●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : *દેશળજી પરમાર*
●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ*
●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : *હરજી લવજી દામાણી*
●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : *નારાયણ હેમચંદ્ર*
●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : *રણજિતરામ વાવાભાઈ મહેતા*
●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : *ડાહ્યાભાઈ ધોળશાજી*
●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : *રાજાધ્યક્ષ*
●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : *સુરેશ જોશી*
●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : *મુંબઈ*
●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : *પંડિત સુખલાલજી*
●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : *દલસુખભાઈ માલવણિયા*
●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : *સ્વામી આનંદ*
●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : *મારી કમલા*
●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : *બેખુદાઈ ખિદમતગાર*
●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : *ચંદ્રવદન ચીમનલાલ મહેતા*
●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : *ચંદ્રવદન મહેતા*
●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : *એકાંશ દે*
●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : *પાદરના તીરથ*
●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : *જયંતિ દલાલ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન