સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🔘Date:-15/07/2019👇🏻*

●ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે અમેરિકી પ્રોફેશનલ સક્રીટમાં કયા બોક્સરને હરાવી સતત 11મી જીત મેળવી
*માઈક સ્નાઈડર*

●ક્રિકેટ વર્લ્ડકપ-2019માં કયો દેશ ચેમ્પિયન બન્યો
*ઈંગ્લેન્ડ*
*ન્યૂઝીલેન્ડને હરાવ્યું*

●વિમ્બલડન ફાઇનલમાં કોણ ચેમ્પિયન બન્યું
*સરબિયાનો જોકોવિચ*
*સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવ્યો*

●યાસર દોગૂ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની 53 kg. કેટેગરીમાં કઈ ભારતીય પહેલવાને ગોલ્ડ જીત્યો
*વીનેશ ફોગટ*

●ટિકટોક અને હેલો એપ કયા દેશની છે
*ચીન*

●હાલમાં બેરી વાવઝોડું ક્યાં આવ્યું
*અમેરિકા*

●નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગના સર્વે મુજબ અમદાવાદ દેશનું કેટલામાં નંબરનું સૌથી પ્રદુષિત શહેર
*ત્રીજા*

●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 રેસ કોણ જીત્યું
*બ્રિટનના લુઈસ હેમિલ્ટન*

●ફિફા અંડર-17 વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે
*બ્રાઝીલમાં*
*24 ટીમ ભાગ લઈ રહી છે*

●ફિફાનું ફુલ ફોર્મ
*ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફુટબોલ એસોસિએશન*

●સૌથી વધુ કમાણી કરનારી 100 સેલિબ્રિટીની ફોર્બ્સ યાદીમાં પ્રથમ સ્થાન કોણે મળ્યું છે
*ટેલર સ્વિફ્ટ*
*તેમની વાર્ષિક આવક 19.5 કરોડ ડોલર*

●દુનિયાના સૌથી મોટા મેટલ ડોમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*યુક્રેન*

●350 વન-ડે ક્રિકેટ મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા
*મહેન્દ્રસિંહ ધોની*
*પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર*

●ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું
*કેરળ*

●ભારતે કયા દેશ સાથે કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે સમજૂતી કરી
*મ્યાનમાર*

●મહિલા સ્ટાર્ટ અપ શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે
*કેરળના કોચી ખાતે*

●મીડિયાની સ્વતંત્રતા પર પહેલું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું
*લંડન*

●યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુઆયામી ગરીબી સુચકાંક બહાર પાડવામાં આવ્યો.તેમાં જણાવાયું કે ભારત 10 વર્ષમાં કેટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે
*27.1 કરોડ*
*ભારત અને કંબોડીયામાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થઈ રહ્યો છે*

●તાજેતરમાં ખાર્ચી પૂજા તહેવાર ક્યાં મનાવામાં આવ્યો
*ત્રિપુરા*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2

પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન

1.સૌથી જૂનો વેદ કયો છે ?
જવાબ: ઋગ્વેદ

2.ઋચાઓના સમૂહને શું કહે છે ?
જવાબ: સૂક્ત

3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?
જવાબ: ઋષિઓ

4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
જવાબ: વિશ્વામિત્રે

5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?
જવાબ: પુરોહિતો

6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
જવાબ: આર્ય

7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?
જવાબ: 3000

8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
જવાબ: બ્રહ્મગીરીની

9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?
જવાબ: ઇનામગામના

10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?
જવાબ: ઇનામગામમાંથી

11.વેદોની સંખ્યા કેટલી છે ?
જવાબ: 4

12.ઇન્દ્ર શાના દેવતા છે ?
જવાબ: યુદ્ધ

13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?
જવાબ: નદીઓ

14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?
જવાબ: પંજાબ

15.પાષાણ એટલે શું ?
જવાબ: પથ્થર

16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?
જવાબ: ઘી-અનાજ

17.સોમ એ શું છે ?
જવાબ: એક છોડ

18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
જવાબ: 1000 થી વધુ

19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?
જવાબ: વૈદિક સંસ્કૃત

20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?
જવાબ: 200 વર્ષ પહેલાં

21.રાજા ક્યું કામ કરતા હતા ?
જવાબ: આપેલ ત્રણેય

22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?
જવાબ: જન-વિશ

23.અગ્નિ શાના દેવતા છે ?
જવાબ: આગના

24.નીચેનામાંથી કયો વેદ નથી ?
જવાબ: અર્થવેદ

25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો

26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?
જવાબ: સંવાદ

27.ઇનામગામ ક્યાં આવેલ છે ?
જવાબ: ઘોડ નદીના કિનારે

28.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?
જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500

29.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?
જવાબ: દેવી-દેવતાઓની
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1

પ્રકરણ - 8 વિવિધતામાં એકતા

1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
જવાબ: તિરંગાની

2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
જવાબ: નાતાલ

3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
જવાબ: ઓણમ

4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?
જવાબ: જન ગણ મન...

5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ

6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર

7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
જવાબ: વંદે માતરમ્

8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
જવાબ: તિરંગો

9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
જવાબ: નવરોજ

10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
જવાબ: શક સંવત

11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ગરબો

12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: કોળી-નૃત્ય

13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ઘૂમર

14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ભાંગડા

15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: નવરાત્રિ

16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: ગણેશ ચતુર્થી

17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: હોળી

18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: બૈશાખી

19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: દુર્ગાપૂજા

20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો અશોક સ્તંભ
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1

પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ

1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
જવાબ: પશ્ચિમ

2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600 કિલોમીટર

3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
જવાબ: 2

4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ

5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: રાજસ્થાન

6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મહારાષ્ટ્ર

7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
જવાબ: પાકિસ્તાન

8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 590 કિમી

9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
જવાબ: '1,96,024 ચો.કિમી

10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 5

11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ: 5

12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ: ગુજરાતની

13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ: સાતમું

14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ: રણપ્રદેશનો

15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ: અરબ સાગર

16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ: 2

17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 500 કિમી

18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત

19.કચ્છનું રણ એ શું છે ?
જવાબ: ખારોપાટ

20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉચ્ચપ્રદેશ

21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 6%

22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
જવાબ: ખેડા

23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 3

24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
જવાબ: શેત્રુંજો ડુંગર

25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ચોટીલાનો ડુંગર

26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: સાપુતારાનો ડુંગર

27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ધીણોધરનો ડુંગર

28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
જવાબ: મેદાન પ્રદેશમાં

29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
જવાબ: કંડલા

30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
જવાબ: સુરેન્દ્રનગર
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1

પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત

1.ગોમટુંને રોજ શિકારે જવામાં કોની વધારે હૂંફ મળે છે ?
જવાબ: ગૂલુની

2.ગોમટુંની આખી ટોળીને રોજ શિકાર માટે ભટકવાનું હોય છે, કારણ કે . . .
જવાબ: એમને ઘર જેવું કંઈ છે જ નહિ.

3.આદિમાનવ રહેઠાણના સ્થળ તરીકે મોટે ભાગે શું પસંદ કરતો ?
જવાબ: ગુફા

4.આદિમાનવનું ભટકતા રહેવાનું એકમાત્ર કારણ કયું હતું ?
જવાબ: ખોરાકની જરૂરિયાત

5.જોમાનું ઝૂંપડું પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેતું, કારણ કે . . .
જવાબ: તેના પિતા કબીલાના નાયક હતા.

6.ખોદકામ કરતાં પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી ?
જવાબ: રમકડાં

7.સંભવતઃ સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યા પુરાતન સ્થળે શરૂ થયેલું મનાય છે ?
જવાબ: મેહરગઢમાં

8.પુરાતત્ત્વવિદોને ક્યા સ્થળેથી ઘેટાં-બકરાં અને ગાયોનાં હાડકાં વધુ પ્રમાણમાં મળ્યાં છે ?
જવાબ: મેહરગઢમાંથી

9.મેહરગઢમાંથી મળેલ ઘરના ઓરડા કેટલા છે ?
જવાબ: 4 કે તેથી વધુ

10.આદિમાનવ ખેતી અને પશુઓની સારસંભાળ રાખવાનું શીખતા કેવું જીવન જીવવા લાગ્યો ?
જવાબ: સ્થાયી

11.પુરાતન સ્થળ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: પાકિસ્તાનમાં

12.પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: ઉત્તરપ્રદેશમાં

13.પુરાતન સ્થળ બુર્જહોમ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: કશ્મીરમાં

14.પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: બિહારમાં

15.પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશમાં

16.મેહરગઢમાંથી મળેલી એક કબરમાં સામાનની સાથે શું દાટવામાં આવ્યું હતું ?
જવાબ: બકરી

17.પાલતું બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી કયું હતું ?
જવાબ: કૂતરો

18.અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે પુરાતત્ત્વવિદોને જમીનમાંથી શું મળ્યું હતું ?
જવાબ: ખરલ
vigyan


દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન

મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા

કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ

હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962

રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી

વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન

હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ

ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %

પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.

કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર

લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A

ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન

વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા

લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ

કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર

લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી

લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )

ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
🔘ડેન્માર્કનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે
*રેતાળ દરિયા કિનારો*

🔘બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલું હોર્સા એરક્રાફ્ટ કયા પ્રકારનું હતું
*ગ્લાઈડર*

🔘"ધ બેટલ ઓફ સ્વરાજ" પુસ્તકના લેખકનું નામ શું છે
*એ.એમ.જૈદી*

🔘રશિયાનું કિલ કઈ નદીને કિનારે આવેલું છે
*નીપર*

🔘હિન્દ મહાસાગરનું મોતી એટલે કયો દેશ
*શ્રીલંકા*

🔘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*લખનૌ*

🔘કયા કોમેડિયને નાકનો દસ લાખ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો
*જીમ્મી દુરાન્ટ*

🔘"ધ ગોડ ધેટ ફેઈલ્ટ"ના લેખકનું નામ શું છે
*આર્થર કોએસ્લર*

🔘બાંગ્લાદેશનો મધ્યયુગીન ઈતિહાસ શું છે
*ભારતનો મધ્યયુગીન ઇતિહાસ એ જ બાંગ્લાદેશનો*

🔘સ્વતંત્ર ભારતમાં ચલણનું અવમૂલ્યન સૌપ્રથમ ક્યારે કરાયું હતું
*1949*

🔘ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી
*હ્યુ આન સંગ*

🔘બ્રિટિશકાળ દરમિયાન મુંબઇ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું
*સુરત*

🔘19મી સદીમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી
*વડોદરા*

🔘ભારતમાં બેરોજગારી સમસ્યાના ઉકેલ માટે કઈ યોજના છે
*પ્રધાનમંત્રી કૌશલ યોજના*

🔘ચીનની પ્રખ્યાત દીવાલ કોણે બંધાવી હતી
*શી-હવાંગ-ટી*

🔘છાપકામ વિદ્યા કોણે વિકસાવી
*જ્હોન ગોટનબર્ગ*

🔘પૃથ્વીનો સરેરાશ વ્યાસ કેટલો
*12714 કિમી.*

🔘ગ્રીસના કયા કલાકારે દ્રાક્ષનું ચિત્ર દોરેલું જે જોઈને પક્ષીઓ તેને ખાવા આવેલા
*કેલિક્રેટસ*

🔘ગ્રાન્ડ ટ્રંક રોડ કયા બે શહેરોને જોડે છે
*દિલ્હી-કોલકાતા*

🔘વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે
*એન્જલનો*

🔘મુગલ સામ્રાજ્યનો કયો બાદશાહ બે વાર ગાદીએ બેઠો
*હુમાયુ*

🔘હમ્મુરાબી કોની સાથે સંકળાયેલ હતો
*બેબીલોન*

🔘સ્મરણ અને ચિંતનનું કાર્ય મગજના કયા ભાગમાં થાય છે
*સેરીબ્રીમ*

https://t.me/jnrlgk

~💥રણધીર💥~
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2

પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો


1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?
જવાબ: ઉષ્ણ

2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?
જવાબ: શિયાળામાં

3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?
જવાબ: નૈઋત્યના પવનો

4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
જવાબ: જાન્યુઆરી

5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?
જવાબ: મે

6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?
જવાબ: મચ્છુ

7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
જવાબ: નર્મદા

8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: બનાસ

9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
જવાબ: કંડલા

10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?
જવાબ: કચ્છ

11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?
જવાબ: વાંસનું

12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?
જવાબ: કાલુ માછલી

13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600

14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જામનગર

15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?
જવાબ: ચૂનાનો પથ્થર

16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?
જવાબ: ફ્લોરોસ્પાર

17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?
જવાબ: ગ્રૅફાઈટ

18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?
જવાબ: સાસણગીર અભ્યારણ્ય

19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી

20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમદાવાદ

21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
જવાબ: ત્રણ

22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા

23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
જવાબ: સમઘાત

24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
જવાબ: સાપુતારા

25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી

26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
જવાબ: માર્ચથી મે સુધી

27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી

28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: બોર

29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: કેરી

30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: જાંબુ

31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
જવાબ: સંસાધન

32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
જવાબ: આપેલા બધા

33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
જવાબ: કાવેરી

34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી

35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી

36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી

37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: સાબરમતી

38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: નર્મદા

39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: નારાયણ સરોવર

40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: આજવા સરોવર

41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
જવાબ: 40

42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
જવાબ: ઓખા અને લાંબા ખાતે

43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ

44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: ભેજવાળાં પાનખર જંગલો

45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો

46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો

47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો

48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 5મી જૂન

49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 2જી માર્ચ

50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 17મી જૂન

51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
જવાબ: શીમળાનાં

52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
જવાબ: સાલનાં

53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
જવાબ: સાલનાં

54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
જવાબ: ખાખરાનાં

55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
જવાબ: મહુડાનાં

56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
જવાબ: અભ્યારણ્ય

57.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નર્મદા જિલ્લામાં

58.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:
જામનગર જિલ્લામાં

59.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: કચ્છ જિલ્લામાં

60.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: બનાસકાંઠા જિલ્લામાં

61.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ડાંગ જિલ્લામાં

62.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: દાહોદ જિલ્લામાં

63.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમરેલી જિલ્લામાં

64. હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: રાજકોટ જિલ્લામાં

65.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: મહેસાણા જિલ્લામાં

66.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નવસારી જિલ્લામાં

67.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ભાવનગર જિલ્લામાં

68.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: બૉક્સાઇટ

69.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: ડોલોમાઈટ

70.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: અકીક

71.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: લિગ્નાઈટ

72.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: સીસું

73.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: તાંબું

74.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: જસત

75.ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
જવાબ: ભયાનક ગરોળી

76.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
જવાબ: જૂનાગઢનું શક્કરબાગ

77.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
જવાબ: કાલુ માછલી

78.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
જવાબ: ભરતીનું જંગલ
Forwarded from Maru Gujarat official©
*SHORT TRICK*

*હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે*

*ચીભા ને ભૂ પા*

*ચી*ચીન
*ભા*ભારત
*ને*નેપાળ
*ભૂ*ભૂતાન
*પા*પાકિસ્તાન


*પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા*

*બા જેસીબી*

*બા*બાડમેર
*જે*જેસલમેર
*સી*શ્રી ગંગાનગર
*બી*બિકાનેર


*પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા*

*ઇચગાર્ડ*

*ઇ*ઇન્દિરા ગાંધી
*ચ*એચ.ડી.દેવગોડા
*ગા*ઇન્દ્રકુમાર ગુજરાલ
*ર્ડ*ડૉ. મનમોહન સિંહ


*પરમાણુ તત્વના શોધક*

*ઈટ પર નાચET PR NC*

*ઈટ-ET*ઈલેક્ટ્રોન (થોમસ)
*પર-PR*પ્રોટોન (રૂધરફોર્ડ)
*નાચ-NC*ન્યુટ્રોન (ચેડવીક)


*પંજાબમાં મળતી પાંચ નદીઓ*

*સરાબિ ચીઝે*

*સ*સતલજ
*રા*રાવી
*બિ*બિયાસ
*ચિ*ચિનાબ
*ઝે*ઝેલમ


*ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર*

*ગંગો કૃષ્ણાય નમઃ*

*ગં*ગંગા- 2525 km.
*ગો*ગોદાવરી - 1465 km.
*કૃષ્ણા*કૃષ્ણા - 1401 km.
*ય*યમુના - 1375 km.
*નમઃ*નર્મદા - 1312 km.


*ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે*

*બે સમાનતા*

*બે*બનાસકાંઠા
*સ*સાબરકાંઠા
*મા*મહિસાગર
*ન*નર્મદા
*તા*તાપી


*ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો*

*બા ગમવા *

*બા*બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*ગ*ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*મ*મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*વા*વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)


💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*🔘Date:-16-17/07/2019👇🏻🔘*

●પોસ્ટ વિભાગે ગુજરાતની પહેલી અને દેશની પાંચમી ફોરિન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરી
*અમદાવાદ(શાહીબાગ)*
*અત્યાર સુધી દિલ્હી,મુંબઇ,કોલકાતા અને ચેન્નઈ ખાતે જ ફોરિન પોસ્ટ ઓફીસ હતી*

●ગુજરાતના નવા રાજ્યપાલ કોણ બન્યા
*આચાર્ય દેવવ્રત*

●કારગિલ વિજયના 20 વર્ષ પુરા થવા નિમિત્તે 10 જેટલી ટ્રેનને વિશેષ સજાવવામાં આવી છે. પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં જવા રવાના થઈ
*દિલ્હીથી બનારસ*

●બ્રિટનની 50 પાઉન્ડની નવી નોટ પર કયા મહાન ગણિતશાસ્ત્રીની તસવીર છાપવામાં આવશે
*એલન ટ્યુરિંગ*

●NIA નું ફૂલ ફોર્મ
*નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી*

●છત્તીસગઢના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*અનસુઇયા ઉઈક*

●આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*વિશ્વભૂષણ હરિચંદન*

●બ્રાન્ડ સ્ટ્રેટેજી સ્પેશ્યાલિસ્ટ હરીશ બિજુરે કેટલા કલાક ભાષણ આપી રેકોર્ડ સર્જ્યો
*15,000 કલાક*

●18મી વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ
*દક્ષિણ કોરિયા*

●યુએનના રિપોર્ટ મુજબ 2004-'06 સુધી ભારતમાં 25.3 કરોડ લોકો કુપોષિત હતા. 2016-'18માં તે ઘટીને કેટલા થઈ ગયા
*19.4 કરોડ*
*હાલ દુનિયામાં 14.9 કરોડ બાળકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.*
*એશિયના 12% લોકો કુપોષિત*

●નવી દિલ્હી સુપ્રીમ કોર્ટની નવી ઈમારત કેટલા એકર જમીન પર તૈયાર કરવામાં આવી
*12.19 એકર*
*1400 કિલોવોટ વીજળી સૌરઉર્જામાંથી પેદા થશે*
*૱855 કરોડના ખર્ચે તૈયાર*

●એક ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનારો કેપ્ટન કોણ બન્યો
*ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન (578 રન)*

●જૂન-2019 પ્રમાણે ભારત 10.83 mbpsની સ્પીડ સાથે સમગ્ર વિશ્વમાં કેટલામાં સ્થાને છે
*126*
*સાઉથ કોરિયા 90.06 mbps સાથે ટોચના સ્થાને, નોર્વે 64.80 સાથે બીજા સ્થાને*

●બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડમાં ભારતનો ક્રમ
*74 (29.06 સ્પીડ mbps માં)*
*બ્રોડબેન્ડમાં સિંગાપોર 195.88 mbps સાથે ટોચના સ્થાને*

●તારીખ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે
*ગરુડેશ્વર*
*આઠમો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે*

●ઇન્દુલાલ યાજ્ઞિકનો નિર્વાણ દિન
*17 જુલાઈ*
*22 ફેબ્રુઆરી,1892માં નડિયાદના ઝઘડિયા પોળમાં જન્મ*

●પ્રો કબડ્ડી લીગ (PKL)નો સાતમી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતનું ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનું નવું સ્લોગન શું છે
*ઇસ બાર છોડના નહીં*

●જર્મનીના શૂલ ખાતે રમાયેલ જુનિયર શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવી ટોચના સ્થાને રહ્યું
*14 મેડલ (6 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ)*

●17 જુલાઈવર્લ્ડ ઈમોજી ડે

●દક્ષિણ પૂર્વ એશિયામાં ઓળીને ખતમ કરનારો પાંચમો દેશ કયો બન્યો
*શ્રીલંકા*
*ભૂટાન, માલદીવ, ઉત્તર કોરિયા અને ટીમોર લેસ્ટે આ ચાર દેશમાં ઓળી ખતમ કરેલ દક્ષિણ પૂર્વ એશિયન દેશો છે*

●યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફીકેશન (UNCCD)નું કામ શું છે
*વનનું નિકંદન અટકાવવા અને રણને આગળ વધતા રોકવા માટેની વૈશ્વિક નીતિઓ ઘડવાનું*

●ઓફીસ માટે વિશ્વની સૌથી મોંઘી જગ્યા કઈ
*હોંગકોંગનો સેન્ટ્રલ એરિયા*
*દિલ્હીનું કનોટ પ્લેસ નવમા ક્રમે*

●તાજેતરમાં રશિયાએ કેટલા ઉપગ્રહો સાથે સોયૂઝ રોકેટ લોન્ચ કર્યું
*33*

●હાલમાં ઐતિહાસિક બોનાલુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવામાં આવી રહ્યો છે
*તેલંગણા*
*આ ઉત્સવ 20 દિવસ મનાવામાં આવે છે*

●ગ્રીસના નવા વડાપ્રધાન કોણ બન્યા
*કિરીયાકોસ મિત્સોતાકિસ*

●ક્રોએશિયા ગ્રેન્ડ ચેસ ટુર્નામેન્ટ 2019નો ખિતાબ કોણે જીત્યો
*મેગ્નસ કાર્લસન*
*તે નોર્વેના શતરંજ ગ્રાન્ડ માસ્ટર છે*

●વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વન સલાહકાર સમિતિએ તેલંગણાના કયા રિઝર્વમાં યુરેનિયમના ખનન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
*આમરાબાદ ટાઇગર રિઝર્વ*

https://t.me/jnrlgk

~💥રણધીર ખાંટ💥~
*👨🏻‍🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*--------------------------*
■ આનંદશંકર ધ્રુવ:અમદાવાદ

■ બ.ક.ઠાકોર:ભરૂચ

■ કલાપી:લાઠી

■ દલપતરામ:અમદાવાદ

■ પંડિત સુખલાલજી:લીંબડી

■ રણજિતરામ મહેતા:સુરત

■ કાકાસાહેબ કાલેલકર:સતારા

■ રામનારાયણ.વિ.પાઠક:ગાણોલ

■ સ્વામી આનંદ:શિયાણી

■ ક.મા.મુનશી:ભરૂચ

■ ર.વ.દેસાઈ:શિનોર

■ ગૌરીશંકર જોશી:વીરપુર

■ ઝવેરચંદ મેઘાણી:ચોટીલા

■ રસિકલાલ પરીખ:સાદરા

■ જયંતિ દલાલ:અમદાવાદ

■ હેમચંદ્રાચાર્ય:ધંધુકા

■ નરસિંહ મહેતા:તળાજા

■ મીરાંબાઈ:મેડતા

■ અખો:જેતલપુર

■ પ્રેમાનંદ:વડોદરા

■ શામળ:અમદાવાદ

■ દયારામ:ડભોઇ

■ રમણભાઈ નીલકંઠ:અમદાવાદ

■ મણિશંકર ભટ્ટ:ચાવંડ

■ નરસિંહરાવ દિવેટિયા:અમદાવાદ

■ મણિલાલ દ્વિવેદી:નડિયાદ

■ ગોવર્ધનરામ ત્રિપાઠી:નડિયાદ

■ નર્મદ:સુરત

■ એલેકઝેન્ડર ફાર્બ્સ:લંડન

■ દલપતરામ:વઢવાણ
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2

પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ

1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?
જવાબ: સારનાથ

2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
જવાબ: 24માં

3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?
જવાબ: શંકરાચાર્યે

4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ

5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?
જવાબ: શુદ્ધોધન

6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોધરા

7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?
જવાબ: ક્ષત્રિય

8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?
જવાબ: રાહુલ

9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?
જવાબ: મહાભિનિષ્ક્રમણ

10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?
જવાબ: બોધિગયા

11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
જવાબ: કુશીનારા

12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?
જવાબ: વર્ધમાન

13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?
જવાબ: કુંડગ્રામમાં

14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
જવાબ: પાલિ

15.મહાવીરના માતાનું નામ શું હતું ?
જવાબ: ત્રિશલાદેવી

16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?
જવાબ: યશોદા

17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?
જવાબ: પ્રિયદર્શના

18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?
જવાબ: પાંચ

19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: બૌદ્ધ

20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?
જવાબ: પશુહિંસા

21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?
જવાબ: 2500 વર્ષ

22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં

23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?
જવાબ: માયાવતી

24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?
જવાબ: શાક્ય

25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?
જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે

26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?
જવાબ: દુ:ખનો દરિયો

27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?
જવાબ: સત્યની

28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: વૈશાખી પૂર્ણિમાએ

29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?
જવાબ: પીપળાના

30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?
જવાબ: 45 વર્ષ

31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?
જવાબ: 80 વર્ષની

32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?
જવાબ: 36 વર્ષની

33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?
જવાબ: તૃષ્ણા

34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?
જવાબ: ગાર્ગી

35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?
જવાબ: કિસા ગૌતમી

36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?
જવાબ: 30 વર્ષની

37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?
જવાબ: 12 વર્ષ

38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
જવાબ: સિદ્ધાર્થ

39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?
જવાબ: અહિંસા

40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?
જવાબ: અસત્ય

41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
જવાબ: રાઈના દાણા

42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?
જવાબ: સંઘો અને વિહારોમાં
1.શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને કયો એવોર્ડ પ્રાપ્ત થઈ શકે છે
A. લતા મંગેશકર એવોર્ડ
B. પંડિત જસરાજ એવોર્ડ
C. દીનાનાથ મંગેશકર એવોર્ડ
D. આશા ભોંસલે એવોર્ડ

2.'ધમાલ' કઈ જાતિનું નૃત્ય છે
A. મેર
B. વાધેર
C. સીદી
D. ભીલ

3.કુરુક્ષેત્ર ક્યાં આવેલો છે
A. હરિયાણા
B. ઉત્તરપ્રદેશ
C. પંજાબ
D. ઉત્તરાખંડ

4.ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે..........
A. વૌઠાનો મેળો
B. શામળાજીનો મેળો
C. શિવરાત્રીનો મેળો
D. તરણેતરનો મેળો

5.કયા ધર્મમાં અહિંસાને પરમોધર્મ કહ્યો છે
A. બૌદ્ધ
B. ખ્રિસ્તી
C. જૈન
D. મુસ્લિમ

6.તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે
A. કથ્થક
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ
D. કથકલી

7.કરગમ ક્યાંનું લોકનૃત્ય છે
A. કર્ણાટક
B. તમિલનાડુ
C. હિમાચલ પ્રદેશ
D. મહારાષ્ટ્ર

8.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે
A. માગધી
B. સંસ્કૃત
C. પાલિ
D. પ્રાકૃત

9.ક્રોચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે
A. હિતોપદેશ
B. મહાભારત
C. પંચતંત્ર
D. વાલ્મિકી રામાયણ

10.'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' આ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે
A. માંડૂક્ય ઉપનિષદ
B. વાલ્મિકી રામાયણ
C. મનુસ્મૃતિ
D. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા

11.આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું
A. કેદારનાથ
B. શારદામઠ
C. જોષીમઠ
D. બદરીનાથ

12.પીઠોરા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે
A. કચ્છ
B. ડાંગ
C. છોટા ઉદેપુર
D. ભરૂચ

13.ગિરનારના શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ
A. ડૉ. ભાઉદાજી
B. ડૉ. ભગવનલાલ ઇન્દ્રજી
C. પંડિત જાંબેકર
D. એચ.ન્યૂટન

14.ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું
A. ઇન્દ્રાવતી
B. રેવતી
C. કર્માવતી
D. અવંતિ

15.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો
A. ચાંદી
B. સોનુ
C. તાંબું
D. લોખંડ

16.કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે
A. બૌદ્ધ
B. પારસી
C. જૈન
D. હિન્દૂ

17.મોઢેરાના સૂર્યમંદિરની રચના............છે.
A. પૂર્વાભિમુખ
B. ઉત્તરાભિમુખ
C. દક્ષિણાભિમુખ
D. પશ્ચિમાભિમુખ

18.અસતો મા સદ્ ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે
A. ઋગ્વેદ
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ

19.લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે
A. જયશંકર સુંદરી પુરસ્કાર
B. ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
C. દલપતરામ પુરસ્કાર
D. નરસિંહ મહેતા પુરસ્કાર

20.અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે
A. શાહપુર
B. દરિયાપુર
C. કાલુપુર
D. લાલ દરવાજા

21.દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ
A. સોમાલાલ શાહ
B. રવિશંકર રાવળ
C. બંસી વર્મા
D. કનુ દેસાઈ

22.હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે
A. શેલાવી
B. રોજારોજી
C. દેલમાલ
D. મીરાં દાતાર

23.ઉપનિષદ એ ......... વિષયક ગ્રંથો છે.
A. ધર્મ
B. તત્વજ્ઞાન
C. યોગ
D. કાયદો

24.હરપ્પન સંસ્કૃતિની સૌથી મહત્વની ખાસિયત કઈ હતી
A. યુદ્ધ ક્ષેત્રમાં નિપુણતા
B. વેપાર રોજગારમાં કુશળતા
C. નગર આયોજન
D. કલા ક્ષેત્રમાં નિપુણતા

25."ફતેપુર સિક્રી" ખાતે "ઈબાદત ખાના"નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો
A. મહાનુભાવોનાં પ્રાર્થનાસ્થળ તરીકે
B. મહાનુભાવોના ખાવાના સ્થળ તરીકે
C. અલગ અલગ ધર્મના સાક્ષરો સાથે ચર્ચા કરવાના હેતુસર
D. વહીવટી તંત્રમાં પ્રશ્નોની ચર્ચા કરવા માટે

26.દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે
A. દ્વારકાધીશનું મંદિર
B. ક્રિષ્ન મંદિર
C. જગત મંદિર
D. મુખ્ય મંદિર

27.જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ
A. સ્થાનકવાસી
B. દેરાવાસી
C. દિગંબર
D. શ્વેતાંબર

28.'ગુરૂ-પૂર્ણિમા ઉત્સવ' (વ્યાસપૂર્ણિમા) કયા ભારતીય મહિનામાં ઉજવવામાં આવે છે
A. ચૈત્ર
B. આસો
C. અષાઢ
D. માગશર

29.'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે
A. હિમાચલ પ્રદેશ
B. ગુજરાત
C. કર્ણાટક
D. ઓરિસ્સા

30.'લિટ્ટી ચોખા' એ કયા રાજ્યની ખાસ વાનગી છે
A. બિહાર
B. પંજાબ
C. કર્ણાટક
D. હિમાચલ પ્રદેશ

31.નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે
A. તોડી
B. દરબારી
C. મલ્હાર
D. ભોપાલી

32.ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે
A. ક્ષત્રિય
B. સોમપુરા
C. ભીલ
D. વૈશ્ય

33.નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં સાત હજાર વર્ષથી પ્રવૃતિઓ દર્શાવે છે
A. મોહેં-જો-દરો
B. હડપ્પા
C. ધોળાવીરા
D. મેહરગઢ

34.ભારતમાં રોગન ચિત્રકળા............ દેશથી લાવવામાં આવી હતી
A. ઈરાન
B. ચીન
C. બ્રિટન
D. પોર્ટુગલ

35.નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં સચવાયેલું છે
A. મૈસુર
B. ચેન્નઈ
C. બેંગ્લોર
D. હૈદરાબાદ

36.મૈથિલી, ભોજપુરી અને માગધી કયા રાજયમાં બોલાતી બોલીઓ છે
A. પશ્ચિમ બંગાળ
B. રાજસ્થાન
C. બિહાર
D. હિમાચલ પ્રદેશ

37.ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્વ
ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું
A. 2001
B. 2008
C. 2004
D. 2014

38."બુધિયો દરવાજો" ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે
A. જૂનાગઢનો ઉપરકોટ
B. વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ
C. મોરબીનો દરબારગઢ
D. ચાંપાનેરનો કોટ

39.સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું
A. આદિવાસી નૃવંશવિદ્યા મ્યુઝિયમ
B. મોડાસા કોલેજ મ્યુઝિયમ
C. શ્રેયસનું મ્યુઝિયમ
D. એન.સી.મહેતા સંગ્રહાલય

40.યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને "ભારતના સૌપ્રથમ હેરિટેજ શહેર" તરીકે માન્યતા કયા વર્ષે આપી
A. ઇ.સ.2014માં
B. ઇ.સ.2015માં
C. ઇ.સ.2016માં
D. ઇ.સ.2017માં

https://t.me/jnrlgk

~💥રણધીર💥~
*ભારતના પર્વતો અંગેની અગત્યની માહિતી:-*

●ભારતનું સૌથી ઊંચું શિખર
*K2/ગોડવીન ઓસ્ટીન*

●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ગુરુ શિખર/માઉન્ટ આબુ*

●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*

●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*મહેન્દ્રગિરિ(ઉડિશા)*

●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*

●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*ડોડાબેટ્ટા*

●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*સારામતી*

●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*સૈડલ ચોટી*



@gyaanganga🎭
1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ

2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન

3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)માટે વપરાય છે
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે
D. છબીઓ લેવા

5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે
A. નવી દિલ્હી
B. મોહાલી
C. કોચીન
D. મુંબઈ

6."Googol" શું છે
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ

7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે
A. GSAT-7
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT

8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1
C. આર્યભટ્ટ
D. ભાસ્કર

9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ
D. આકાશ

@gyaanganga🎭
1.ચૂંટણી કાર્ડ દાખલ કરનાર મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા
A. શ્રી બી.બી.ટંડન
B. શ્રી ટી.એન.શેષાન
C. શ્રી ટી.સ્વામીનાથન
D. શ્રી એસ.એમ.ગીલ

2.ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો
A. 1987
B. 1988
C. 1986
D. 1989

3.જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે
A. એટર્ની જનરલ
B. લોકસભાના સભાપતિ
C. ભારતના મુખ્ય ન્યાયાધીશ
D. મુખ્ય ચૂંટણી અધિકારી

4.તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો
A. સરોજિની નાયડુ
B. સરદાર વલ્લભભાઈ પટેલ
C. જવાહરલાલ નહેરુ
D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

5.ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે
A. 13
B. 105
C. 194
D. 25 થી 28

6.ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે
A. પંચાયત
B. ન્યાય તંત્ર
C. વહીવટી તંત્ર
D. સૈન્ય

7.બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે
A. ત્રીજી અનુસૂચિ
B. દસમી અનુસૂચિ
C. પાંચમી અનુસૂચિ
D. નવમી અનુસૂચિ

8.'લોકપાલ' શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો
A. જસ્ટિસ હરિલાલ જે.કનિયા
B. જસ્ટિસ પી.બી.ગજેન્દ્ર ગડકર
C. નાથપાઈ
D. એલ.એમ.સિંઘવી

9.સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે
A. અનુચ્છેદ 41
B. અનુચ્છેદ 42
C. અનુચ્છેદ 43
D. અનુચ્છેદ 44

10.નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું
A. દ્વિ-નાગરિકત્વ
B. બહુવિધ નાગરિકત્વ
C. વિદેશી નાગરિકત્વ
D. ઉપરના પૈકી કોઈ નહીં

11.લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. અધ્યક્ષ
D. વિરોધપક્ષના નેતા

12. એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણુક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે
A. ચોથો સુધારો
B. સાતમો સુધારો
C. અગિયારમો સુધારો
D. ચોવીસમો સુધારો

13.ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે
A. ભારતના રાષ્ટ્રપતિ
B. ભારતના પ્રધાનમંત્રી
C. ભારતના નાણાંમંત્રી
D. ભારતના નાણાંસચિવ

14.વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ
C. વિધાનસભાના અધ્યક્ષ
D. રાષ્ટ્રપતિ

15.ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે
A. ટી.એન.સત્યપંથી
B. આર.કે.સુબ્રહ્મણયમ
C. એન.ગોપાલસ્વામી આયંગર
D. એસ.ચેન્નારેડ્ડી

16.'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે
A. 12
B. 14
C. 16
D. 18

17.બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો............
A. એક વિભક્ત ભાગ છે.
B. એક અતૂટ ભાગ છે.
C. એક શ્રેષ્ઠ ભાગ છે.
D. એક સંદિગ્ધ ભાગ છે.

18.ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ............
A. દીવાની અધિકાર છે.
B. મૂળભૂત ફરજ છે.
C. રાજકીય અધિકાર છે.
D. મૂળભૂત અધિકાર છે.

19. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે
A. નાણાંકીય પ્રસ્તાવ
B. નાણાંકીય નિવેદન
C. નાણાંકીય આવેદનપત્ર
D. નાણાંકીય અરજી

20.વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે
A. 22
B. 19
C. 25
D. 18

21.બંધારણની કલમ-356નો ઉપયોગ 1959માં કયા રાજયમાં થયો હતો
A. કેરળ
B. મુંબઈ
C. જમ્મુ કાશ્મીર
D. ઉત્તર પ્રદેશ

22.રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે
A. સંસદ
B. રાજ્યસભાના સભ્યો
C. ઉપરાષ્ટ્રપતિ
D. વડાપ્રધાન

23.રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે
A. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ
B. વડાપ્રધાન
C. ઉપરાષ્ટ્રપતિ
D. લોકસભાના સ્પીકર

24.ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલી બનેલ છે
A. તા.13 જાન્યુઆરી,1977
B. તા.3 જાન્યુઆરી,1977
C. તા.23 જાન્યુઆરી,1977
D. તા.1 જાન્યુઆરી,1977
[19/07, 10:11 pm] Mahi Arohi: 25.ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી
A. જવાહરલાલ નહેરુ
B. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C. સી.રાજગોપાલાચારી
D. ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-18-19/07/2019👇🏻*

●સ્વીડન પછી કયો દેશ પરિવહન સેવાઓમાં પ્રદુષણને ઘટાડવા વર્ષ-2020 થી એરોપ્લેનની પ્રત્યેક ટિકિટ ઉપર 18 યુરોનો ગ્રીન ટેક્સ લગાડસે
*ફ્રાન્સ*
*સ્વીડનમાં પ્રત્યેક ટિકિટ ઉપર 40 યુરોનો શુલ્ક લાગે છે*

●સાક્ષીઓની સલામતી માટે કેન્દ્ર સરકારની 'ગવાહ સુરક્ષા યોજના'ને કયા રાજ્યએ અમલી બનાવી
*ઓરિસ્સા*

●મધ્યપ્રદેશ સહકારી બીજ સંઘ દ્વારા કઈ બ્રાન્ડ અંતર્ગત બીજના ઉત્પાદનની યોજના ઘડી છે
*'સહ બીજ'*

●ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*અરુણ કુમાર*

●ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*પ્રવીણકુમાર પુવાર*

●નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*રાહુલ દ્રવિડ*

●યુરોપિય કેન્દ્રીય બેંકના નવા પ્રમુખ તરીકે કોની ઘોષણા કરવામાં આવી
*ફ્રાન્સના ક્રિસ્ટિન લગાર્ડ*
*આ પદે નિયુક્ત થનાર તે પ્રથમ મહિલા છે*
*હેડક્વાર્ટર:-જર્મનીના ફ્રેન્કફર્ટમાં*

●ઈટાલીના નેપોલીમાં યોજાયેલી 30મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્પ્રિંટર કોણ બની
*દુતી ચંદ*

●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પુરુષ વિભાગમાં "ફુટબોલ ઓફ ધ યર"નો એવોર્ડ કોણે અપાયો
*સુનિલ છેત્રી*

●જેલના કેદીઓ માટે 3 માસનો કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો
*આસામના બોંગાઈગાવ જિલ્લામાં*

●ચોમાસાના પૂર્વાનુમાન માટે બેલ્જિયમ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરના લુક્રેજિયા તેર્જીએ નવી પદ્ધતિની શોધ કરી છે.જેમાં હવામાં શેનાં પ્રમાણથી પૂર્વાનુમાન થાય છે
*બેરેલિયમ-7*

●કેન્દ્ર સરકારે રાષ્ટ્રવિરોધી ગતિવિધિ બદલ ખાલિસ્તાન સમર્થક કયા જૂથ ઉપર પ્રતિબંધ લગાવ્યો
*જૂથ ધ શિખ્સ ફોર જસ્ટિસ*

●ઓસ્ટ્રેલિયામાં 300 ગોળાકાર પથ્થરોની ઝૂંપડીઓના અવશેષ ધરાવતા 6600 વર્ષ પૂર્વના કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું
*બુદજ બીમ*

●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 3 વર્ષના રોડમેપને ફાઇનલ કરવામાં આવ્યો છે. જેને શું નામ અપાયું છે
*ઉત્કર્ષ-2022*

●નવી ટેકનોલોજીના વધતા પ્રમાણને જોતા પ્રસાર ભારતીએ કોની સાથે MoU કર્યા
*IIT કાનપુર*

●ATCTE નું પૂરું નામ શું
*ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન*

●કેન્દ્ર સરકારે માનવશરીરની સંપૂર્ણ સમજૂતી માટે બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર કરી એટલાસ લોન્ચ કર્યો.તેનું નામ શું છે
*માનવ*

●ફિલ્મ 'ગલીબોય'ને 23મા બુચિયોન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બેસ્ટ એશિયન ફિલ્મ માટે નેટવર્ક ફોર પ્રમોશન ઓફ એશિયન સિનેમા એવોર્ડ મળ્યો. આ ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું છે
*જોયા અખ્તર*

●બ્લુમબર્ગની ધનિકોની યાદી👇🏻
*પ્રથમ જેફ બેઝોસ (એમેઝોન) (8.62 લાખ કરોડ)*
*બીજા નંબરે બર્નાડ આર્નોલ્ટ(LVMH) (7.45 લાખ કરોડ)*
*ત્રીજા નંબરે બિલ ગેટ્સ(માઈક્રોસોફ્ટ) (7.38 લાખ કરોડ)*
*મુકેશ અંબાણી(રિલાયન્સ) 3.62 લાખ કરોડ રૂપિયા સાથે 13મા નંબરે*

●ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના ચેરમેન કોણ છે
*એ.એ.યુસુફ*

●આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ફાંસી રદ કરાવવામાં ભારત વતી દલીલો કયા વકીલે કરી
*હરીશ સાલ્વે*

●2020નો ટી-20 વર્લ્ડકપ ક્યાં રમાશે
*ઓસ્ટ્રેલિયા*

●ભારતની શૂટર ખેલાડી ઇલાવેનિલ વાલારિવ ક્યાંની છે
*અમદાવાદ*

●તાજેતરમાં કયા બે ખેલાડીઓને ભારતીય રમત મંત્રી કિરણ રિજ્જુએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા
*મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્ના*

●દેશની ભૂતપૂર્વ એથ્લેટ અને ઓલિમ્પિયન પીટી ઉષાને ઇન્ટરનેશનલ એથ્લેટીક્સ ફેડરેશન દ્વારા કયો એવોર્ડ અપાશે
*વેટરન પીન*

●ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન કોચ ટ્રેવર બેલિસ IPLની કઈ ટીમના કોચ બન્યા
*સનરાઈઝર્સ હૈદરાબાદ*

●ફુટબોલની એશિયાની સૌથી જૂની ટુર્નામેન્ટ કઈ
*ડુરંડ કપ*
*1888માં પ્રારંભ થયો હતો*

●આફ્રિકા ખંડના કયા દેશમાં ઈબોલા રોગના કારણે WHO દ્વારા વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરાઈ
*કોંગો*

●તાબોર એથ્લેટીક્સ મીટમાં કઈ ભારતીય એથ્લિટે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો
*હિમા દાસ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥