સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥CURRENT🔥~*

*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*

*~Date:-23 એપ્રિલથી 30 એપ્રિલ, 2020~*

*●રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે ડીલ થઈ, ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99% ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી.*

*●ડોક્ટર,નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ*

*●કોરોના સામેની લડાઈમાં ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં કોવિડ-19 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરાઇ.*

*●વિખ્યાત રંગકર્મી ઉષા ગાંગુલીનું નિધન*
*ઉત્તરપ્રદેશના કાનપુરના નરવા ગામના રહેવાસી*
*40 વર્ષથી રંગમંચ સાથે કોલકાતામાં સક્રિય હતા*
*1976માં તેમણે રંગકર્મી થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી.*

*●મુકેશ અંબાણી એશિયના સૌથી અમીર વ્યક્તિ બન્યા. જેક મા ને પછાડ્યા, ફેસબુક ડીલથી અંબાણીની સંપત્તિ 55 હજાર કરોડથી વધી 3.73 લાખ કરોડ થઈ.*

*●પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 68.80 લાખ ગરીબ પરિવારોને 3.40 કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ*

*●ઈડરના દાવડ ગામમાં જૈન તીર્થંકરોની 800 વર્ષ જૂની 40 થી વધુ મૂર્તિ મળી*

*●ઝારખંડના પૂર્વ પ્રધાન એનોસ એકકાને મની લોન્ડરિંગ કેસમાં 7 વર્ષની જેલ*

*●ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 0.8% કર્યો.*

*●જિયો-ફેસબુક ડીલને 'પ્રોજેક્ટ રેડવુડ' નામ અપાયું.કેલિફોર્નિયામાં રેડવુડના વૃક્ષ વધુ હોવાથી*

*●24 એપ્રિલપંચાયતી રાજ દિવસ*

*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, મોબાઈલ એપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કરાવ્યો.*
*ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા અને તેને લગતી માહિતી , ફંડ તેમજ સરકારી માહિતી એક જ મંચ પરથી મળી રહેશે.*
*સ્વામિત્વ યોજના : ગામોમાં સંપત્તિના વિવાદોના ઉકેલ માટે*
*આ યોજનાઓની શરૂઆત 6 રાજ્યોમાં કરવામાં આવી : ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ*

*●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીએ ચીફ વિજિલન્સ કમિશનર પદ (CVC)ના શપથ લીધા*

*●અમેરિકાનું બોલિનસ તમામ રહેવાસીઓનો કોરોના અને એન્ટીબોડી ટેસ્ટ કરનાર વિશ્વનું પ્રથમ ગામ બન્યું.*

*●સાઉદી અરબમાં કોરડા ફટકારવાની સજા નાબૂદ કરવામાં આવી.*

*●અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક*

*●કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાના લીધે અવસાન*

*●દેશમાં તબલીગી જમાતના લોકોનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ તેલંગણાના કરીમનગર જિલ્લામાં નોંધાયો હતો.*

*●બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર શો મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020ના ટોપ20 પ્રેરણાસ્પદ લીડરની યાદીમાં સામેલ થયા.*

*●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ : 2019માં દુનિયાના સંરક્ષણ ખર્ચ ૱1.46 લાખ અબજ, ભારતનો પ્રથમવાર ટોપ 3 દેશોમાં સમાવેશ, ભારત 71.1 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે*

*●યુ-ટ્યુબ પર પ્રથમ વીડિયો 18 સેકંડનો મી એટ ધ ઝુ 23 એપ્રિલ, 2005ના રોજ પોસ્ટ કરાયો હતો.*

*●ભારતની પ્રથમ મહિલા એન્જીનીયર લલીથા*

*●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 23 એપ્રિલ, 2020ના કોરોના પરિક્ષણને વેગ આપવા માટે રચાયેલી 2 હજાર પરિક્ષણની ક્ષમતાવાળી મોબાઈલ લેબનું ઉદ્દઘાટન કર્યું.તેનું નામ 'મોબાઈલ વાયરોલોજી રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક્સ' છે.*

*●21 એપ્રિલ, 2020ના રોજ ગોવા દેશનું પહેલું રાજ્ય બન્યું જે કોવિડ-19 થી મુક્ત થયું, પછી મણિપુર કોવિડ-19 મુક્ત બીજું રાજ્ય છે.*

*●કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવા કિસાનરથ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. ખેડૂત અને વેપારીઓ એપ દ્વારા સરળતાથી પાક ખરીદી અને વેચાણ કરી શકશે.*

*●કોરોના વાઈરસનો ચેપ અટકાવવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દ્વારા E-Office નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી.*

*●મિઝોરમે 'mCOVID' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ટ્રક ડ્રાઈવરોને અન્ય રાજ્યોથી રાજ્યમાં આવશ્યક માલનું સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ બનાવે છે.*

*●22 એપ્રિલ, 2020ના રોજ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે DIKSHA પ્લેટફોર્મ પર વિદ્યાદાન 2.0 શરૂ કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ ઇ-લર્નિંગ સામગ્રીનું યોગદાન આપવું.*

*●કર્ણાટક સરકારે કોવિડ-19 સામે લડવા માટે 'અપ્તામિત્ર' મોબાઈલ એપ્લિકેશન અને હેલ્પલાઇન શરૂ કરી.*

*●કોરોના રોગચાળા સમયે તબીબી સ્ટાફ ઉપર થતા હિંસક હુમલા સામે હવે આકરા પગલાં લેવાશે, હિંસક ઘટનાઓ માટે 3 મહિનાથી 7 વર્ષ સુધીની કેદ અને 50,000 થી 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ.*

*●21 એપ્રિલ, 2020ના રોજ ગુજરાત સરકારે લોકડાઉન વચ્ચે સુજલામ સુફલામ જળસંચય સભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરી.*

*●પૂણે મહાનગર પાલિકાએ 'સાઈએમ' મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન ક્વોરેન્ટાઇન લોકોની દેખરેખ માટે બનાવવામાં આવી છે.*

*●ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત
સોરેને 'ઝારખંડ બજાર' નામે એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે, જેનો હેતુ લોકડાઉન વચ્ચે રાજ્યના લોકોને જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા અને કોવિડ-19 પ્રસારને નિયંત્રિત કરવાનો છે. ઝારખંડ સરકારે કામદારોને 1000 અને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવા ઝારખંડ સહાયતા એપ શરૂ કરી હતી.*

*●ટી.એસ.તિરુમૂર્તિની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા સ્થાયી પ્રતિનિધિ તરીકે કરવામાં આવી.*

*●અભિનેતા ઈરફાન ખાનનું ન્યુરોએન્ડોક્રાઇન કેન્સરથી નિધન*
*પૂરું નામ:-સાહબજાદા ઈરફાન અલી ખાન*
*ગુજરાતી લેખક ચંદ્રકાન્ત બક્ષીની લોકપ્રિય વાર્તા એક સાંજની મુલાકાત પરથી હિન્દીમાં એક શામ કી મુલાકાત નામે સિરિયલમાં અભિનય કર્યો હતો.*
*ઈરફાન ખાનને મળેલ એવોર્ડ:-👇🏻*
*2011માં પદ્મશ્રી*
*2013માં નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મ પાનસિંહ તોમર માટે*
*2018માં આઈફા એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ફિલ્મ હિન્દી મીડીયમ માટે અને લાઈફ ઇન અ મેટ્રો (2008)માટે*
*5 વખત ફિલ્મ ફેર એવોર્ડ*
*2014માં એશિયન ફિલ્મ એવોર્ડ ફિલ્મ લંચ બોક્સ માટે*
*2017માં દુબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*


💥રણધીર💥
*: વિરુધાર્થી શબ્દો :*

¶અલ્પોક્તિ × અત્યુક્તિ

¶ઉગ્ર × સાલસ

¶ઉલાળ × ધરાળ

¶કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય

¶ખુશકી × તરી

¶વિનીત × ઉદ્ધત

¶હાણ × વૃદ્ધિ

¶સકકર્મી × અકકર્મી

¶સુદિ × વદિ

¶દેવાતન × રંડાપો

¶સુસાધ્ય × દુઃસાધ્ય

¶પોકળ × નક્કર

¶અંતરંગ × બહિરંગ

¶તંગી × છત

💥💥
*~🔥CURRENT🔥~*

*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી🗞~*

*~Date:-01/05/2020 થી 06/05/2020~*

*●1 મેગુજરાત રાજ્યનો 60મો સ્થાપના દિવસ*

*●1 મેમજૂર દિન*

*●સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાનું નિધન*
*જન્મ:-11 જાન્યુઆરી, 1927 લીંબડી*
*પતિ:-મકરંદ દવે*
*પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં લીધું*
*1948માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. કર્યું*
*1955 થી 1957 સુધી 'યાત્રિક' ને 1962 થી 1980 સુધી 'નવનીત'ના સંપાદક તરીકે સેવા આપી.*
*તેમના અંગત મિત્રો તેમને 'કુંદન' અને નંદીગ્રામ સાહિત્ય જગતમાં 'ઈશામા' તરીકે ઓળખાતા*
*એમની પ્રથમ રચના 'પ્રેમના આંસુ' વાર્તા છે.*
*1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો.*

*●અભિનેતા ઋષિ કપૂરનું નિધન*
*જન્મ:-4 સપ્ટેમ્બર, 1952, નિધન:-30 એપ્રિલ, 2020*
*ઋષિ કપૂરની આત્મકથા 'ખુલ્લમ ખુલ્લા'*

*●ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન ચુની ગોસ્વામીનું નિધન*

*●અમદાવાદના નાયબ મ્યુનિ.કમિશનર તરીકે જે.એસ.પ્રજાપતિની નિમણૂક*

*●3 મેવિશ્વ હાસ્ય દિવસ*

*●મહારાષ્ટ્ર રાજ્ય લોકોને મફત અને કેશલેસ વીમા કવર આપનાર પહેલું રાજ્ય બનશે.*

*●અખિલ ભારતીય વેપારી સંઘ નેશનલ ઈ-કોમર્સ માર્કેટ પ્લેસ તરીકે દેશભરમાં 'ભારતમાર્કેટ' લોન્ચ કરશે.*

*●આઈસલેન્ડના પાવરલિફ્ટર હેફથોર જોર્નસને 501 કિલોગ્રામ વજન ઊંચકી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.*

*●લોકપાલ સભ્ય ન્યાયમૂર્તિ અજય ત્રિપાઠીનું કોરોનાથી મૃત્યુ.*

*●ચંબલ (મધ્યપ્રદેશ)ના કુખ્યાત ડાકુ મોહરસિંહનું નિધન*
*જયપ્રકાશ નારાયણ સામે આત્મસમર્પણ કર્યું હતું.*

*●કાશ્મીરમાં ઉત્તમ કામગીરી માટે ત્રણ ભારતીય પત્રકાર જમ્મુ કાશ્મીરના કંવલ આનંદ, મુખ્તાર ખાન અને દાર યાસીનને પુલિત્ઝર એવોર્ડ*

*●વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારતીય નૈસેનાએ આ કામગીરીને ઓપરેશન 'સમુદ્ર સેતુ' નામ આપ્યું.*

*●બાયો-કોનના સ્થાપક અને અધ્યક્ષ કિરણ મઝુમદાર શોને તાજેતરમાં 'મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020'માં સામેલ કરવામાં આવ્યા.*

*●એશિયન વિકાસ બેંકે ભારત માટે 1.5 અબજ ડોલરના કોવિડ-19 પેકેજની જાહેરાત કરી.*

*●અમેરિકાએ PAHAL (Partnership for affordable health care access and longevity) પરિયોજના અંતર્ગત ભારતને 8.9 મિલિયન ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી.*

*●1 મે,2020ના રોજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-કેન્દ્રીય માર્ગ સંશોધન સંસ્થાએ કિસાનસભા એપ્લિકેશનનો પ્રારંભ કર્યો.*

*●ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના એકમ TCS ION દ્વારા તાજેતરમાં 'કોરોના વોરિયર્સ' નામે ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન સ્વ-પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરાયો છે.*

*●નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમ્યુનિકેશન દ્વારા કોરોના સામે જાગૃતિ સર્જાય એ માટે YASH એટલે કે Year of awareness on science and health લોન્ચ કરવામાં આવ્યો.*

*●1 મે, 2020ના રોજ ગ્રાહક બાબતો , ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 'એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ' હેઠળ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એકીકરણને મંજૂરી આપી છે.આ રાજ્યોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.*

*●ભારતના વડાપ્રધાને તાજેતરમાં પંચાયતી રાજ દિવસ નિમિત્તે સ્વામીત્વ યોજના શરૂ કરી હતી. હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવા છ રાજ્યોમાં હાલમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.*

*●બેન્કોને મ્યુચ્યુઅલ ફંડ માટે પ્રવાહિતા વધે એ માટે RBIએ 50,000 કરોડની એક યોજના તૈયાર કરી છે. આ સ્કીમને Special liquidity for mutual funds Scheme કહેવાય છે.*

*●મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ અકુશળ કામદારોને રોજગાર અપાવવા માટેના રાજ્યોની યાદીમાં છત્તીસગઢ સૌથી આગળ છે.જે દેશના કુલ કામદારોના 24 % છે.*
* રાજસ્થાન 14 % સાથે બીજા ક્રમે અને ઉત્તરપ્રદેશ 12% સાથે ત્રીજા ક્રમે*

*●અનુભવી ભારતીય વિદેશી સેવા અધિકારી ટી.એસ.તિરુમૂર્તિની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના આગામી રાજદૂત અથવા કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી.*

*●સ્વાતંત્ર સેનાની અને ગાંધીવાદી સિદ્ધાંતોના અનુયાયી હેમા ભારાલીનું અવસાન*
*તેઓ મહિલાઓની સ્થિતિને ઉત્થાન આપવા અને સમાજના પછાતવર્ગને સશક્ત બનાવવા માટે સખત મહેનત કરી.*
*તેમણે 2005માં પદ્મશ્રી, 2006માં ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કોમવાદી સંવાદિતા એવોર્ડ અને આસામ સરકાર તરફથી રાષ્ટ્રીય એકીકરણ માટે ફખરુદ્દીન અલી અહમદ મેમોરિયલ એવોર્ડ સહિતના ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.*


💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપમાંથી🗞~*

*~Date:-07/05/2020 થી 13/05/2020~*

*●અધીર રંજન ચૌધરી સંસદની પબ્લિક એકાઉન્ટ સમિતિ (લોકલેખા)ના અધ્યક્ષ બન્યા.*

*●આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમમાં LG કેમિકલ કંપનીમાંથી સ્ટાઈરીન ગેસ લીક થયો.*

*●ગીરપૂર્વની રેન્જમાં સિંહોમાં બેબેસિયાનો રોગચાળો*

*●વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના અભિયાનને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું.*

*●ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ સુધીનો 80 કિમીનો દુર્ગમ રસ્તો બન્યો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વીડિયો કોન્ફરન્સથી ઉદ્દઘાટન કર્યું.*

*●મે મહિનાનો બીજો રવિવારમધર્સ ડે*

*●ઈઝરાયેલના એક રસ્તાને રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપવામાં આવ્યું.*

*●મટકા કિંગ તરીકે જાણીતા થયેલા રતન ખત્રીનું અવસાન*

*●12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ ડે*

*●સુપર સ્પ્રેડરથી ફેલાતા સંક્રમણને રોકવા માટે આયોજન કરનારું અમદાવાદ દેશનું પહેલું શહેર*

*●પેરાઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા દીપા મલિકે સંન્યાસ લીધો. હવે તે ભારતીય પેરાઓલિમ્પિક સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે.*

*●ચીને શિયાન H-20 સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન વિકસાવ્યું.*

*●મુખ્યમંત્રી યુબા યોગા યોગ યોજના ત્રિપુરા રાજ્યની કલ્યાણકારી યોજના છે.*
*ત્રિપુરાના મુખ્યમંત્રી:- બીપ્લવ કુમાર દેબ*

*●ઝારખંડની રાજ્ય સરકારે તાજેતરમાં 1 વર્ષ માટે 11 પાન મસાલા બ્રાન્ડના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો. તેમાં રહેલા હાનિકારક કેમિકલ મેગ્નેશિયમ કાર્બોનેટને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.*

*●મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે તાજેતરના વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતનો વૃદ્ધિદર શૂન્ય ટકા રહેવાનો અંદાઝ મુક્યો છે.*

*●સરકારે તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કુલ બજાર ધિરાણના લક્ષ્યાંકને વધારીને ૱12 લાખ કરોડ કર્યો છે.*

*●સંરક્ષણ મંત્રાલયે ટાટા પાવર એસઇડી સાથે ભારતીય વાયુસેનાના 37 એરફિલ્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.*

*●સંયુક્ત રાષ્ટ્રના સદભાવના એમ્બેસેડર તરીકે અભિનેત્રી દિયા મિર્ઝાના કાર્યકાળને 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.*

*●RBIની સૂચનાથી સરકારે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજને RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા.*

*●ભારતીય નૌસેનાએ માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કર્યું.*

*●ફોર્બ્સે જગતની 2000 શક્તિશાળી કંપનીઓનું 18મુ વાર્ષિક લિસ્ટ જાહેર કર્યું, ચીનની 'આઇસીબીસી' આખા જગતમાં પ્રથમ ક્રમની કંપની, લિસ્ટમાં ભારતની 50 કંપનીઓનો સમાવેશ.*


💥રણધીર💥
*■ગુજરાત રાજ્યની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોના પ્રશ્નો■*

●કરગમ ક્યાંનું લોકનૃત્ય છે
*તમિલનાડુ*

●અનસૂયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે
*શ્રમ અને સંગઠન*

●કૌચવધની ઘટના કોની સાથે સંકળાયેલ છે
*વાલ્મિકી રામાયણ*

●સૌથી મોટા ઉપનિષદનું નામ શું છે
*બૃહદારણ્ય*

●મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું
*પ્રભાસ*

●'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી' એ વાક્યનો કયા ગ્રંથમાં ઉલ્લેખ કરાયો છે
*શ્રીમદ્ ભગવદ્ ગીતા*

●સ્થાપક અને નૃત્ય સંસ્થા
*ઈલાક્ષી ઠાકોરનૃત્ય ભારતી*
*મૃણાલિની સારાભાઈદર્પણ*
*કુમુદિની લાખિયાકદંબ*
*સ્મિતા શાસ્ત્રીનર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ*

●આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું
*કેદારનાથ*

●ભારતીય સંસ્કૃતિમાં વૈદિકકાળમાં અસ્તિત્વમાં આવેલ સંસ્કાર વારસાનો સાચો ક્રમ કયો
*વેદ-બ્રાહ્મણગ્રંથો-આરણ્યકો-ઉપનિષદો*

●પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય'ની પદવીથી નવજનાર કોણ
*નેપાળના મહારાજા*

●જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે
*બેબીલોન*

●ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું
*અવંતિ*

●બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે
*નાટ્યકલા*

●મોઢેરાના સૂર્યમંદિરની રચના ........... છે
*પૂર્વાભિમુખ*

●શ્રી 'શિવ મહિમ્ન સ્ત્રોત'ના રચયિતા કોણ હતા
*ગંધર્વરાજ પુષ્પદત્ત*

●અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે
*કાલુપુર*

●જરથોસ્તી ધર્મની માહિતી
*મુખ્ય દેવઅહુરમઝદ*
*મુખ્ય ગ્રંથઝંદ*
*મુખ્ય પ્રાર્થનાઅહૂનવર*
*ધર્મ ગુરુમોબેદ*

●મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીર દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે
*દેલમાલ*

●સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે
*તત્પોદક કુંડ*

●ઉપનિષદ એ ........... વિષયક ગ્રંથો છે
*તત્વજ્ઞાન*

●બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે
*બોચાસણ*

●જૈન ધર્મની કઈ શાખાની શરૂઆત લીંબડીથી થઈ
*દેરાવાસી*

●'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે
*પારસી*

●હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન'માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય-દિગ્દર્શન) કરી
*કુમુદીની લાખિયા*

●લેખક અને કૃતિ
*દેવભદ્ર સુરિસંતિનાહયરિય*
*ગણપતિ વ્યાસસુકુત સંકીર્ત*
*અરિસિંહ ઠાકુરધારાધ્વંસ*
*દેવચંદ્ર સૂરીમહાદીર ચરિત*

●સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ સ્મારકો કયા વંશની ઓળખ છે
*સોલંકી વંશ*

●'નરનારાયણનંદ' મહાકાવ્ય સર્જનહાર કોણ છે
*વસ્તુપાલ*

●'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે
*ગુજરાત*

●અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું
*હરીસેના*

●જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના છે
*ચાલુક્ય*

●જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે
*સ્યદવદા*

●કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે
*વિવેકાનંદ*

●યોગ્ય બોલી
*અટાણેસૌરાષ્ટ્રી બોલી*
*વાખપટ્ટણી બોલી*
*બૂહલુચરોતરી બોલી*
*પોયરોસુરતી બોલી*

●નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે
*ભરતમુનિ*

●ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ
*પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ*

●જોડકા જોડો.
*કન્થબંગાળ*
*મધુબનીબિહાર*
*પીથોરાગુજરાત*
*વારલીમહારાષ્ટ્ર*

●જોડકા જોડો.
*દક્ષિણ ભારતબ્રોન્ઝ શિલ્પો*
*ઓરિસ્સારેતીના શિલ્પો*
*હિમાચલ પ્રદેશપથ્થર શિલ્પો*
*ત્રિપુરામંદિર શિલ્પો*

●સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે
*ચાલુક્ય શૈલી*

●ખ્યાતનામ નૃત્ય કરતા શિવ શિલ્પ 'નટરાજ' કયા સમુહનું છે
*ચોલા બ્રોન્ઝ*

●કચ્છ-સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે
*ઘંટીઘોડા*

●ઠુમરી ગાયિકા ગિરિજાદેવી કયા ઘરાનાના છે
*બનારસ ઘરાના*

●જોડકા જોડો.
*હરી ગીતપંજાબ*
*ભત્યાલી ગીતબંગાળ*
*ગરબા નૃત્યગુજરાત*
*રાસ નૃત્યઉત્તર પ્રદેશ*

●જોડકા જોડો.
*પહાડ શૈલીરાજસ્થાન*
*ચેરિયલ શૈલીતેલંગણા*
*કાલીઘાટ શૈલીબંગાળ*
*ગંજીફામૈસુર*

●છાઉ લોકનૃત્યોમાં કઈ વસ્તુઓનો સુંદર રીતે ઉપયોગ થાય છે
*મ્હોરાં*

●જોડકા જોડો.
*છેલિયા ગીતોરાજપીપળા*
*ગોઠિયા ગીતોખેડબ્રહ્મા*
*ભીલ ગીતોપંચમહાલ*
*ઘેરિયા ગીતોસુરત (દુબળા)*

●નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તે કયા સંગ્રહાલયમાં આવેલું છે
*ચેન્નઈ*

●આ લોક ચિત્રોમાં મહિલા કલાકારોનો અનન્ય એકાધિકાર હોય છે અને તેમાં સાંકેતિક આકૃતિ મળે છે. ચિત્રો 2D પરિણામ કારકતા વાળા હોય છે. તેના અંતરાયો આકૃતિ અને નકશીથી ભરવામાં આવે છે. આ ........... ચિત્રકળા છે
*મધુબની*

●પાઉડા, બહ્મો, ભાંડ,
ઓજ-પલિ વિશેષ પ્રકારના ......... સ્વરૂપ છે
*રંગમંચ સ્વરૂપ*

●યમપુરી .............. છે
*કઠપૂતળીના પ્રકાર*

●આ નૃત્ય પુરુષો દ્વારા હાથમાં લાંબી લાકડીઓ લઈ કરવામાં આવે છે, લાકડીના છેડે ઘૂઘરી બાંધેલી હોય છે. આ નૃત્ય ............... ના નામે જાણીતું છે.
*આગ્રા*

●ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું
*આધ્યાત્મિકતા*

●સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું
*શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ*

●જૈન ધર્મના ત્રણ રત્નો કયા છે
*દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય*

●ઔરંગઝેબે તેની બેગમનો મકબરો ક્યાં બંધાવ્યો હતો
*દિલ્હી*



💥રણધીર💥
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતું
જ્યોર્જ યુલ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું
બદરુદ્દીન તૈયબજી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું
એની બેસન્ટ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે
સરોજિની નાયડુ



*ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
પ્રથમ- વિનોબા ભાવે
દ્વિતીય - જવાહરલાલ નહેરુ
તૃતીય - બ્રહ્મદત્ત

*આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી*
સુભાષ બ્રિગેડ
નેહરુ બ્રિગેડ
ગાંધી બ્રિગેડ

*કેબિનેટ મિશનના સભ્યો*
સર સ્ટેફર્ડ ક્રિપ્સ
પેન્થીક લોરેન્સ
એ.વી.એલેક્ઝાન્ડર



યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે
મંગળ

સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે
નેપ્ચુન

મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે
પ્લુટો (યમ)



પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે
અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )

પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે
રેખાંશ (કુલ રેખાંશ 360)



તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું
મધ્ય પ્રદેશ

તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે
રાજસ્થાન



ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે
સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)

ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે
IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)



બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે
સેન્સેક

નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે
નિફ્ટી


💥💥

*Nouns : નામ*


*A Noun is a name of a person, a place, a thing or anything*

*1.Proper Noun - (ખાસ નામ)*

Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana

*2.Common Noun - (જાતિયવાચક)*

a book, a pen, an orange

*3.Material Noun - (દ્રવ્ય વાચક)*

rice, milk, cotton, iron

*4.Collective Noun - (સમૂહવાચક)*

A herd, a swarm, an association

*5.Abstract Noun - (પદાર્થવાચક)*

Love, childhood, mathes, music



*Prepositions: નામયોગી અવયવો* Part -1


*1.'In' અને 'Into' = અંદર, માં :*

In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.

In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.

*2.At=તરફ*

સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.

સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.

નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.

મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.

*3.With=વડે,સાથે*

કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.

સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.

*4.By=દ્વારા,વડે*

કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.

પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.

સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.

*5.On=ઉપર*

એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.

'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.

દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday

*6.Over=ઉપર*

એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.

1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ

2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન

3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)............માટે વપરાય છે.
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે
D. છબીઓ લેવા

5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે
A. નવી દિલ્હી
B. મોહાલી
C. કોચીન
D. મુંબઈ

6."Googol" શું છે
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ

7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે
A. GSAT-7
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT

8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1
C. આર્યભટ્ટ
D. ભાસ્કર

9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ
D. આકાશ

10.ચંદ્ર માટેના ઈસરો (ISRO)ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે
A. ચંદ્રયાન-2
B. ચંદ્રયાન-3
C. રોવર લેન્ડર-2
D. લ્યુનાર મિશન-2

11.'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું
A. પોખરણ-1 પરમાણુ પરીક્ષણ
B. અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ
C. અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણ
D. પોખરણ-2 પરમાણુ પરીક્ષણ

12.રશિયાએ છોડેલ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું
A. એપોલો
B. સ્પુટનિક
C. લાયકા
D. પ્રાબદા

13.ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે
A. INS કોલકાતા
B. INS વીરશક્તિ
C. INS વિક્રાંત
D. INS અરિહંત

14.ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે
A. ગંગોત્રી અને કરૂણા
B. દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
C. વિક્રાંત અને વિક્રમ
D. ત્રણેય માંથી એકપણ નહીં

15.આઈએનએસ (INS)વિક્રાંત શું છે
A. તોપ
B. એન્ટિ મિસાઈલ એરક્રાફટ
C. વિમાનવાહક જહાજ
D. સબમરીન

16.મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G,3G અને 4G જેવા શબ્દોમાં "G"નો અર્થ શું થાય છે
A. જનરેશન
B. ગ્રેવીટેશન
C. ગ્રાઉન્ડ કવરેજ
D. ગુગલ

17.અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કયા રંગનું દેખાય છે
A. નીલો
B. સફેદ
C. કાળો
D. કેસરી

18.ISRO દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે
A. અમદાવાદ
B. થુમ્બા
C. શ્રીહરિકોટા
D. બેંગલુરુ

19.'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મુક્યો છે
A. INSAT-4-A
B. METSAT
C. CARTOSAT
D. EDUSAT

20."સતીષ ધવન સ્પેસ સેન્ટર" કયા રાજ્યમાં આવેલું છે
A. ગુજરાત
B. આંધ્રપ્રદેશ
C. તમિલનાડુ
D. ઉત્તરાખંડ
*~🔥Newspaper Current🔥~*

*~🗞Date:-14/05/2020 થી 21/05/2020🗞~*

●કોરોનામાં લોકોની મદદ માટે કોંગ્રેસે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*ઈ-જનમિત્ર*

●ભારત નૌકાદળ માટે કયા દેશ પાસેથી 24 એમએચ-60R ચોપર્સ ખરીદવા સોદો કર્યો
*અમેરિકા*

●કેન્દ્ર દ્વારા પ્રવાસી શ્રમિકો માટે ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરાયું.આ પોર્ટલનું નામ શું છે
*નેશનલ માઇગ્રન્ટ ઈન્ફોસિસ્ટમ*

●ફેસબુકે એનિમિટેડ ફોટો GIF બનાવનારી કઈ વેબસાઈટને 3023 કરોડ રૂપિયામાં ખરીદી
*જીફી*

●બંગાળના અખાતમાં સર્જાયેલું વાવાઝોડું
*અમ્ફાન*

●અમદાવાદ શહેરના નવા કમિશનર કોણ બન્યા
*મુકેશકુમાર*
*વિજય નેહરાને ગ્રામ વિકાસ કમિશનર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવનો સંયુક્ત હવાલો સોંપાયો.*
*અવન્તિકા સિંઘની મેરીટાઇમ બોર્ડના CEO પદે નિમણૂક કરાઈ.*

●અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળની 10 વર્ષની બાળકીનું કોરોના મહામારીમાં સહાયરૂપ થવા બદલ સન્માન કર્યું. આ બાળકીનું નામ શું છે
*શ્રવ્યા અન્નાપારેકી*

●કયા રાજ્યની સરકારે 'એફ.આઈ.આર.-આપકે દ્વાર યોજના' નામની વિશેષ સુવિધા 23 પોલીસ સ્ટેશનમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આરંભ કર્યો
*મધ્યપ્રદેશ*
*આ પ્રોજેક્ટ હેઠળ લોકોએ એફ.આઈ.આર. દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવાને બદલે નંબર 100 ડાયલ કરવાનો રહેશે.*

●ઇન્ડિયન આર્મીમાં અત્યાર સુધી 10 વર્ષના શોર્ટ સર્વિસ કમિશનની જોગવાઈ હતી.સેનામાં આમ આદમી માટે કેટલા વર્ષની ટુર ઓફ ડ્યૂટી માટે વિચારણા ચાલી રહી છે
*3 વર્ષ*

●સાઉદી અરબ દ્વારા આયોજિત જી-20 સમૂહની વર્ચ્યુઅલ વ્યાપાર અને રોકાણ અંગેની બેઠકમાં ભારત વતી કોણે પ્રતિનિધિત્વ કર્યું
*કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ*

●કોરોના સંકટથી તહસનહસ અર્થવ્યવસ્થાને કારણે 2020માં ભારતનો GDP ગ્રોથ શૂન્ય રહેવાનો અંદાજ કોણે વ્યક્ત કર્યો છે
*મોર્ગન સ્ટેનલી*
*મૂડીઝ દ્વારા પણ આવું જ અનુમાન વ્યક્ત કર્યું.*

●સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ મુજબ ભારતમાં બેકારીનો દર કેટલા ટકા સાથે ઓલટાઇમ હાઈ છે
*27.1%*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જારી કરેલા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે
*74મું*

●સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વનો GDP 2020માં કેટલા ટકા ઓછો રહેવાનું અનુમાન લગાવ્યું છે
*3.2%*
*ભારતનો વિકાસદર 1.2% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.*

●સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત બંગાળી લેખક જેમનું હાલમાં નિધન થયું
*દેવેશ રોય*

●શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વિદેશમંત્રીઓના વીડિયો સંમેલનનું આયોજન થયું.આ સંગઠનનું શિખર સંમેલન જુલાઈ-2020માં ક્યાં યોજાશે
*રશિયાના સેન્ટ પીટ્સબર્ગમાં*

●આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા રૂપિયાની આર્થિક પેકેજની ઘોષણા કરી
*20 લાખ કરોડ રૂપિયા*
*જે દેશના કુલ GDPના કુલ 10% થાય છે.*

●આર્થિક પેકેજ અંતર્ગત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે MSME (માઈક્રો સ્મોલ મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ) માટે કેટલા રૂપિયાની કોલેટેરલ ફ્રી લોનની ઘોષણા કરી
*3 લાખ કરોડ રૂપિયા*
*હવેથી 200 કરોડ સુધીના ટેન્ડરને ગ્લોબલ નહિ ગણવાનો નિર્ણય થયો છે.*

●સ્વચ્છતા બાબતે દેશના 141 શહેરોનું રેટિંગ જાહેર કરવામાં આવ્યું.જેમાં દેશના 6 શહેરોને કચરામુક્ત ફાઈવ સ્ટાર શહેર જાહેર કરવામાં આવ્યા.આ શહેરો કયા કયા
*રાજકોટ, ઇન્દોર, સુરત, મૈસુર (કર્ણાટક), નવી મુંબઇ (મહારાષ્ટ્ર) અને અવંતિકાપુર*
*અમદાવાદ શહેરને થ્રી સ્ટાર રેટિંગ*
*65 શહેરોને થ્રી સ્ટાર રેટિંગ મળ્યા*
*70 શહેરોને એક જ સ્ટાર*

●વિશ્વ આરોગ્ય સંગઠન કારોબારી બોર્ડના અધ્યક્ષપદે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*કેન્દ્રીય પ્રધાન ડૉ.હર્ષવર્ધન*

●નેપાળે બનાવેલા નકશામાં ભારતમાં આવેલા કયા વિસ્તારોને પોતાના બતાવી સંસદમાં નકશો પાસ કર્યો
*લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા*

●તાઈવાનમાં બીજીવાર પ્રમુખ પદે કોણ ચૂંટાઈ આવ્યા
*ત્સાઈ ઈંગ-વે*

*●ગ્રામીણ, શહેરી ગરીબો, ફેરિયા અને લારીવાળા માટે 9 યોજના જાહેર કરી. 8 કરોડ પ્રવાસી શ્રમિકોને બે માસ સુધી મફત અનાજ આપવાની જોગવાઈ થઈ.*

*●મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને 8 સભ્યો મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નિર્વિરોધ ચૂંટાયા.*


💥રણધીર💥
*●ગુજરાતના પ્રથમ વિધાનસભા અધ્યક્ષ :* કલ્યાણજી મહેતા

*●ગુજરાતના પ્રથમ વિધાનસભા ઉપાધ્યક્ષ :* અંબાલાલ શાહ

*●ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા :* નગીનદાસ ગાંધી

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી :* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (1949)

*●ગુજરાતની પ્રથમ કોલેજ :* ગુજરાત કોલેજ, અમદાવાદ (1856)

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી સ્કૂલ :* સુરત (1842)

*●ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલ :* અમદાવાદ (1826)

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ગુજરાતી છાપકામ કરનાર :* ફર્દૂનજી મર્ઝબાન, મુંબઈ (1822)

*●ગુજરાતમાં છાપકામ કરનાર :* દુર્ગારામ મહેતા, સુરત (1842)

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી :* ગગન વિહારી મહેતા (1959)

*●પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી :* વી.એલ.મહેતા (1954)

*●પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી :* શ્રીમતી ભાગ મહેતા (1954)

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર :* મિર્ઝા અઝીઝ કોકા (અકબરે મૂકેલો)

*●ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો :* આલપ ખાન (અલાઉદ્દીન ખીલજીએ મૂકેલો)

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર :* કિરણ મોરે

*●અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર :* સુધીર પરબ, ખો-ખો (1970)

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●પ્રથમ આયુર્વેદ કોલેજ :* પાટણ (1923)

*●પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી :* જામનગર (1967)

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી :* મણિભાઈ દ્વિવેદી

*●વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી :* વીરચંદ ગાંધી

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ગુજરાતનો અકબર :* મહંમદ બેગડો

*●ગુજરાતનો અશોક :* કુમારપાળ

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*~★ગુજરાતી ફિલ્મો★~*

*●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)

*●સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ :* શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ શકી હોય તેવી)

*●ગુજરાતી રાજકીય ફિલ્મ :* ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો)

*●કવિ કલાપીની કૃતિ 'હદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ :* મનોરમા

*●પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ :* નરસિંહ મહેતા

*●પ્રથમ બોલતી રમુજી ફિલ્મ :* ફાંફડો ફિતુરી

*●કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ :* અખંડ સૌભાગ્યવતી

*●પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ :* લીલુડી ધરતી

*●મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ :-* ગુણસુંદરીનો ઘરસંસાર

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

💥રણધીર💥
*◆અર્ધ સંરક્ષણ દળોની સ્થાપના વર્ષ◆*

*●સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF):* 1939
1949 પહેલા તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ કહેવાતું.

*●RAF (રેપીડ એક્શન ફોર્સ) :* 1992

*●ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP):* 1962

*●સશસ્ત્ર સીમા બલ (SSB) :* 1963
2003 પહેલા તેનું નામ સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું.

*●બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) :* 1965

*●સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) :* 1969

*●નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) :* 1984

*●આસામ રાઈફલ્સ :* 1835
આ દેશનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ છે.

*●ગૃહ રક્ષાવાહીની :* 1962



💥રણધીર💥
*●બ્રિટનના પ્રથમ રાણી :* ઝેન

*●ઈંગ્લેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન :* માર્ગારેટ થેચર

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*◆વિશ્વમાં સૌપ્રથમ નોબેલ મેળવનાર◆*

*●સાહિત્યમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* પુન્ધ્રો સલી

*●ભૌતિક વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* રોન્ટજન

*●રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* જે.એચ.વેન્ટહાફ

*●તબીબી ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* વોન બેકરિંગ

*●શાંતિ ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* જયાં હેનરી ડ્યુનેન્ટ અને ફ્રેડરિક પાસી

*●અર્થશાસ્ત્ર ક્ષેત્રે પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર :* રેગનર ફ્રીશ અને જ્હોન ટિનબર્ગન

∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

💥રણધીર💥
*📻રેડિયો સેવા📻*

*●ખાનગી કંપનીઓ દ્વારા દેશમાં ઇ.સ.1927માં રેડિયો સેવાની શરૂઆત થઈ.*

*●ઇ.સ.1930માં આ પ્રસારણ સેવાને 'ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ' નામ આપવામાં આવ્યું.*

*●ઇ.સ.1936માં તેને AIR (ઓલ ઇન્ડિયા રેડીયો) નામ મળ્યું.*

*●જે AIR ઇ.સ.1957થી 'આકાશવાણી' બન્યું.*

*●'વિવિધ ભારતી' કાર્યક્રમ આકાશવાણી ઉપરથી પ્રસિદ્ધ થાય છે.*

*●વર્ષ 1967થી રેડિયો ઉપર જાહેરાત સેવાની શરૂઆત થઈ.*

*📺દૂરદર્શન સેવા📺*

*●15 સપ્ટેમ્બર, 1959ના રોજ દિલ્હી ખાતેથી ટેલિવિઝનની શરૂઆત થઈ.*

*●વર્ષ 1976માં આ ટેલિવિઝન કાર્યક્રમને 'દૂરદર્શન' નામ મળ્યું.*

*●દેશમાં વર્ષ 1982થી કલર ટેલિવિઝનની શરૂઆત થઈ.*



💥રણધીર💥
[23/05, 2:58 pm] Mahi Arohi: ●હડપ્પા હાલ ક્યાં આવેલું છે
પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં

●હડપ્પાની શોધ ક્યારે અને કોના દ્વારા થઈ
1921 (દયારામ સાહની)

●હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે
રાવી
[23/05, 3:00 pm] Mahi Arohi: ●મોહેં-જો-દડો કઈ નદી કિનારે વસેલું છે
સિંધુ

●મોહેં-જો-દડો ક્યારે અને કોના દ્વારા શોધવામાં આવ્યું હતું
1922 (રખાલદાસ બેનરજી)
[23/05, 3:02 pm] Mahi Arohi: ●કાલીબંગા ક્યાં આવેલું છે
ગંગાનગર (રાજસ્થાન)

●કાલીબંગા કઈ નદી કિનારે વસેલું છે
ધગ્ધર

●કાલીબંગાના સંશોધનકર્તાના નામ જણાવો.
બી.કે.લાલ અને બી.કે.થાપર
*~📚પ્રાચીન નામો📚~*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

●ભાવનગરગોહિલવાડ

●વડોદરાવટપદ્રક

●સુરતસૂર્યપુર

●જામનગર, દેવભૂમિ દ્વારકાહાલાર

●હિંમતનગરઅહમદનગર

●પાલનપુરપ્રહલાદનગર

●કડીકતિપુર

●વિસનગરવિસલનગર

●ખંભાતસ્તંભતીર્થ

●કપડવંજકર્પણ વાણિજ્ય

●વલસાડવલ્લરખંડ

●વડાલીવડપલી

●વાલોડવડવલ્લી

●ખેડાખેટક

●વેરાવળવેરાકુલ

●તીથલતીર્થસ્થલ

●વાત્રકવાર્ત્રઘ્ની

●ડભોઈદર્ભવતી

●વઢવાણવર્ધમાનપુર

●શંખલેશ્વરશંખપુર

●ચાંપાનેરમુહમ્મદાબાદ

●અમદાવાદકર્ણાવતી

●વડનગરઆનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર

●પોરબંદરસુદામાપુરી

●જૂનાગઢસોરઠ

●ગિરનારરૈવતક

●અમરેલીઅમરાવતી

●નવસારીનવસારિકા

●સુરેન્દ્રનગરઝાલાવાડ

●દ્વારકાદ્વારવતી

●ભરૂચભૃગુકચ્છ

●ડાકોરડંકપુર

●ભદ્રેશ્વરભદ્રાવતી

●હળવદહલભદ્ર

●દાહોદદધીપદ્ર

●નર્મદારેવા

●મોઢેરાભગવદ્દગામ

●બનાસપર્ણાશા

●અંકલેશ્વરઅંકુલેશ્વર

●સાબરમતીશ્વાભ્રમતી

●ધોળકાધવલ્લક

●ગણદેવીગુણપદિકા

●તારંગાતારણદુર્ગ

●મોડાસામહુડાસુ



💥રણધીર💥
★ગાંધીજીએ જેને પોતાની 'હિમાલય જેવડી મોટી ભૂલ' ગણાવી તે.??
*√રૉલેટ એક્ટ વિરુદ્ધનું આંદોલન*

★પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) સમયે ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા?
*√લોઈડ જ્યોર્જ*

★ખિલાફત આંદોલન શા માટે થયું હતું?
*√તુર્કીના સુલતાન અને ખલીફાના સ્થાનના રક્ષણ માટે*

★અસહકારના આંદોલનની મોકૂફી પછી ગાંધીજીના કાર્યક્રમમાં શ્રદ્ધા ન રાખનારા કયા નામે ઓળખાયા?
*√ફેરવાદીઓ*

★જાન્યુઆરી 1921માં ઈંગ્લેન્ડના રાજવી કુટુંબના કયા સભ્યના આગમનથી અસહકારના આંદોલનને વ્યાપક સ્વરૂપ મળ્યું હતું?
*√ડ્યૂક ઓફ કોનાટ*

★અસહકારના આંદોલનની બાબતે સમાધાન કરવાના નિષ્ફળ પ્રયાસો કરનાર તે સમયના ભારતના વાઇસરોય કોણ હતા?
*√લોર્ડ રેડિંગ*

★મોપલા બંડ (1921) કયા પ્રદેશના મુસ્લિમોએ કર્યું હતું?
*√મલબાર*

★અસહકારના આંદોલન દરમિયાન ડિસેમ્બર 1921નું અમદાવાદનું કોંગ્રેસ અધિવેશનના સ્વાગત પ્રમુખ કોણ હતા?
*√હકીમ અજમલખાન*

★ફેબ્રુઆરી 1922માં અસહકારનું આંદોલન મોકૂફ જાહેર થયું.આ પછી રાજદ્રોહના આરોપસર ગાંધીજીને કયા ન્યાયાધીશે 6 વર્ષની કેદની સજા જાહેર કરી હતી?
*√બ્રુમફિલ્ડ*

★1927માં નિમાયેલા સાયમન કમિશનનો મુખ્ય હેતુ?
*√ભારતને જવાબદાર રાજયતંત્ર આપવાની શક્યતાઓ તપાસવાનો*

★બારડોલી તાલુકાની ના-કરની લડત અંગેનો નિર્ણય કોંગ્રેસના કયા અધિવેશનમાં લેવાયો હતો?
*√અમદાવાદ-1921*

★બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજ સરકારે ખેડૂત સત્યાગ્રહીઓના જે પ્રાણીઓ મોટી સંખ્યામાં જપ્ત કર્યા હતા તે-?
*√ભેંસો*

★1930થી શરૂ થયેલ સવિનય કાનૂન ભંગની લડત કઈ સાલમાં સમેટી લેવાઈ હતી?
*√1935*

★સવિનય કાનૂન ભંગની લડતમાં અગત્યનો ભાગ ભજવનાર સ્વાતંત્ર્યસેનાની અરુણા અસફઅલીની મૂળ અટક કઈ હતી?
*√ગાંગુલી*

★1930માં બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરવાની લડતમાં શહીદી વહોરનાર મુંબઈનો સત્યાગ્રહી કોણ?
*√બાબુ ગન્નુ*

★કોમી ચુકાદા વિરુદ્ધ ગાંધીજીએ કુલ કેટલા દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા હતા?
*√21*

★પૂણે સમજૂતી (પૂણે કરાર) અનુસાર પ્રાંતિક ધારાસભાઓમાં પછાત વર્ગના (દલિતો) પ્રતિનિધિઓને માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી હતી?
*√148*

★કઈ સાલમાં વ્યક્તિગત સત્યાગ્રહ સમેટી લેવાયો?
*√1942*

★સિમલા પરિષદ-1945 કોણે બોલાવી હતી?
*√લોર્ડ વેવેલ*

★1946માં નાવિકોનો બળવો કયા બંદરે શરૂ થયો હતો?
*√મુંબઈ*

★કેબિનેટ મિશનના ત્રણ સભ્યો પૈકી શ્રી પેથિક લૉરેન્સ તે સમયના હિન્દી વજીર હતા, સ્ટ્રેફર્ડ ક્રિપ્સ વ્યાપાર ખાતાના અધ્યક્ષ હતા, જ્યારે શ્રી એ.વી.એલેક્ઝાન્ડર ........... ના અધ્યક્ષ હતા?
*√નૌકા વિભાગ*

★1947માં આઝાદી મળી તે સમયે ગાંધીજી કયા શહેરમાં હતા?
*√કલકત્તા*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

💥રણધીર💥
*◆19મી સદીમાં 'મુંબઈ દર્પણ' નામે પ્રથમ મરાઠી અખબાર ચલાવનાર*
〰️બાલશાસ્ત્રી જામ્ભેકર

*◆1851માં દાદાભાઈ નવરોજી દ્વારા પ્રસિદ્ધ પાક્ષિક 'રાશ્ત ગોફ્તાર' કઈ ભાષામાં પ્રસિદ્ધ થયું હતું*
〰️ગુજરાતી

*◆પ્રથમ હિન્દી અખબાર, જે 1826માં પંડિત જુગલકિશોર શુકલના તંત્રીપદે શરૂ થયું*
〰️ઉદન્ત માર્તંડ

*◆રાણી વિક્ટોરિયાને દિલ્હીમાં ભવ્ય દરબાર યોજીને 'ભારતની સામ્રાગ્યી' જાહેર કરનાર*
〰️લોર્ડ કેનિંગ

*◆1879માં ભારતના લોકો ઉપર હથિયાર ધરાવવા સામે પ્રતિબંધ મુકતો 'આર્મ્સ એક્ટ' કયા ગવર્નર જનરલના સમયમાં ઘડાયો*
〰️લોર્ડ લિટન

*◆'ઇલ્બર્ટ બિલ' કઈ બે પ્રજા વચ્ચે કાયદાની સમાનતા સ્થાપિત કરતું હતું*
〰️અંગ્રેજ-ભારતીય

*◆મદ્રાસ મહાજન સભા (1884)ના સ્થાપક કોણ હતા*
〰️વીર રાઘવાચારી

*◆1872માં 'ઇન્ડિયન સોસાયટી' નામે સંગઠનની સ્થાપના કયા મહાનુભાવે કરી હતી*
〰️આનંદ મોહન બોઝ

*◆કઈ વિશ્વક્રાંતિએ ભારતના લોકોને 'સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ'ના વિચારો આપ્યા હતા*
〰️ફ્રેન્ચ ક્રાંતિ

*◆1912માં એ.ઓ.હ્યુમ કયા દેશમાં અવસાન પામ્યા*
〰️ઈંગ્લેન્ડ

*◆1913માં 'ગદર પાર્ટી' કયા દેશમાં સ્થપાઈ હતી*
〰️યુ.એસ.

*◆બાળગંગાધર ટીળકે 'કેસરી' અને 'મરાઠા' એ બંને અખબારો કયા એક જ વર્ષમાં શરૂ કર્યા હતા*
〰️1881

*◆1908માં બાળગંગાધર ટિળક ઉપર અંગ્રેજ સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી તેમને 6 વર્ષની સજા કરી કઈ જેલમાં મોકલી અપાયા હતા*
〰️માંડલે (બર્મા)

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

💥રણધીર💥
*♨️ભારતમાં કયા યુદ્ધથી મુઘલ-અફઘાન સંઘર્ષનો આરંભ થયો*
પાણીપતનું યુદ્ધ

*♨️ભારતમાં કયા યુદ્ધથી મુઘલ-અફઘાન સંઘર્ષનો ઘણું કરીને અંત આવ્યો*
સિરહિંદનું યુદ્ધ

*♨️સૂરવંશની સ્થાપના કોણે કરી હતી*
શેરશાહ

*♨️મોંગલોએ તેમના કયા સરદારના સમયમાં પોતાને માટે મુઘલ (અથવા મોગલ કે મુગલ) શબ્દ વાપર્યો હોવાનો અભિપ્રાય છે*
ચંગીઝખાન

*♨️બાબરનો જન્મ કયા શહેરમાં થયો હતો*
અંદિજાન

*♨️બાબરની માતાનું નામ શું હતું*
કુતલૂક નિગાર

*♨️બાબર કેટલા વર્ષની ઉંમરે ફરઘાનાની ગાદીએ બેઠો હતો*
12

*♨️બાબરનું મૂળ નામ શું હતું*
ઝહીરુદ્દીન મહંમદ

*♨️બાબરે કયા યુદ્ધ દરમિયાન દારૂનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી*
કાનવા (ખાનવા)નું યુદ્ધ

*♨️બાબરની વિદૂષી પુત્રીનું નામ શું હતું*
ગુલબદન બાનુ*

*♨️હુમાયુની માતાનું નામ શું હતું*
માહમ બેગમ

*♨️હુમાયુને મેવાડની કઈ રાણીએ તેના રક્ષણાર્થે રાખડી મોકલી હતી*
કર્ણાવતી

*♨️દિલ્હીના કયા શાસકનું મૂળ નામ ફરીદ હતું*
શેરશાહ

*♨️શેરશાહને કોણે 'શેરખાં'નો ખિતાબ આપ્યો હતો*
બહારખાં લોહાની

*♨️શેરખાને ચુનારના તાજખાનની વિધવા જોડે લગ્ન કર્યા હતા, જેનું નામ શું હતું*લાડ મલિકા

*♨️શેરશાહનું મૃત્યુ કેવી રીતે થયું હતું*
દારૂગોળાના વિસ્ફોટને કારણે ઘાયલ થવાથી

*♨️શેરશાહ કઈ સાલમાં 'શેરશાહ' નામ ધારણ કરી દિલ્હીની ગાદી ઉપર બેઠો હતો*
1540

*♨️કયા વિદ્વાને શેરશાહને 'હિંદી રાષ્ટ્રીયતા'નો પાયો નાખનાર તરીકે મુલવ્યો છે*
પ્રો.કાનુંગો

*♨️અર્વાચીનકાળમાં સૌપ્રથમ ચાંદીના સિક્કાનું ચલણ શરૂ કરનાર શાસક*
શેરશાહ

*♨️ભારતમાં સૌપ્રથમ ઘોડા ઉપર ટપ્પા દ્વારા ટપાલ લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરનાર શાસક*
શેરશાહ

*♨️કયા શાસકને જમીન મહેસુલ અને અન્ય સુધારાઓના સંદર્ભમાં 'અકબરનો પુરોગામી' કહ્યો છે*
હુમાયુ

*♨️સૂરવંશનો સ્થાપક શેરશાહ હતો, જ્યારે તેનો છેલ્લો શાસક કોણ હતો*
સિકંદર સૂર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

💥રણધીર💥
*~🗞Newspaper Current🗞~*

*~Date:-22/05/2020 થી 28/05/2020~*

*●ન્યૂઝીલેન્ડમાં સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ આરામ*

*●RBIએ રેપોરેટ 4.40% થી ઘટાડી 4% અને રિવર્સ રેપોરેટ 3.75% થી ઘટાડી 3.35% કર્યો.*

*●રિલાયન્સ જિયોનો 2.32% હિસ્સો કેકેઆરએ ૱11,367 કરોડમાં ખરીદ્યો.*

*●ફોર્બ્સની યાદી મુજબ જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડી બની.*
*1 વર્ષની કમાણી ૱284 કરોડ*

*●વડનગરમાં બૌદ્ધ ભિક્ષુકના સમાધિ અવસ્થામાં હાડપિંજર મળી આવ્યું.*
*ત્રીજી-ચોથી સદીનો 2 ચોરસ મીટરનો સાંકેતિક બૌદ્ધ સ્તૂપ પણ મળ્યો.*

*●હિટલર સાથે સંકળાયેલા મનાતા મગર 'શનિ'નું મોત*

*●ખગોળશાસ્ત્રના ઇતિહાસની પ્રથમ ઘટના : ફ્રાન્સના ખગોળ વિજ્ઞાનીઓએ નવા ગ્રહના જન્મની અદભુત પ્રક્રિયા જોઈ.*

*●નાસા 'સ્પેસ એક્સ'ના ફાલ્કન-9 ને સમાનવ લોન્ચ કરશે, સરકારની જગ્યાએ ખાનગી કંપની અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલે તેવી વિશ્વની સૌપ્રથમ ઘટના*

*●61 મેચમાં 246 ગોલ કરનારા હોકી ખેલાડી બલવીરસિંઘ સિનિયરનું નિધન*

*●ઓસ્ટ્રેલિયામાં મેગા (માંગા) નામનું વાવાઝોડું ફૂંકાયું.*

*●ઘણા વર્ષોથી અન્ન-જળ વિના જીવતા ચૂંદડીવાળા માતાજી અમર થયા.તેમનું નામ પ્રહલાદ જાની હતું. ચરાડા ગામે નિધન થયું.*

*●ભારતીય આર્મીમાં મહિલા ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા શાંતિદૂત મેજર સુમન ગાવનીનું સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે, દક્ષિણ સુદાનમાં પ્રશંસનીય કામગીરી કરી.*

*●ગેમ્બલિંગના કિંગ ચીનના સ્ટેન્લે હોનું નિધન*

*●ચીને માઉન્ટ એવેરેસ્ટની ઊંચાઈ માપી, 8844.3 મીટર થઈ.*

*●40 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓના સારવાર માટે અમદાવાદમાં 84 ધનવન્તરી ર્થ સેવા શરૂ કરવામાં આવી.*

*●ટીવી અભિનેત્રી પેક્ષા મહેતાએ જીવન ટૂંકાવ્યું.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

💥રણધીર💥