▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતું❓
✔જ્યોર્જ યુલ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું❓
✔બદરુદ્દીન તૈયબજી
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું❓
✔એની બેસન્ટ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે❓
✔સરોજિની નાયડુ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
➖પ્રથમ- વિનોબા ભાવે
➖દ્વિતીય - જવાહરલાલ નહેરુ
➖તૃતીય - બ્રહ્મદત્ત
*▪આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી❓*
➖સુભાષ બ્રિગેડ
➖નેહરુ બ્રિગેડ
➖ગાંધી બ્રિગેડ
*▪કેબિનેટ મિશનના સભ્યો*
➖સર સ્ટેફર્ડ ક્રિપ્સ
➖પેન્થીક લોરેન્સ
➖એ.વી.એલેક્ઝાન્ડર
➖➖➖➖➖➖➖➖➖➖
▪યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔મંગળ
▪સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન
▪મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે❓
✔પ્લુટો (યમ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે❓
✔અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )
▪પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે❓
✔રેખાંશ (કુલ રેખાંશ 360)
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું❓
✔મધ્ય પ્રદેશ
▪તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે❓
✔રાજસ્થાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)
▪ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)
➖➖➖➖➖➖➖➖➖➖
▪બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔સેન્સેક
▪નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔નિફ્ટી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*Nouns : નામ*
➖➖➖➖➖➖➖➖➖➖
*A Noun is a name of a person, a place, a thing or anything*
*1.Proper Noun - (ખાસ નામ)*
Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana
*2.Common Noun - (જાતિયવાચક)*
a book, a pen, an orange
*3.Material Noun - (દ્રવ્ય વાચક)*
rice, milk, cotton, iron
*4.Collective Noun - (સમૂહવાચક)*
A herd, a swarm, an association
*5.Abstract Noun - (પદાર્થવાચક)*
Love, childhood, mathes, music
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*Prepositions: નામયોગી અવયવો* Part -1
➖➖➖➖➖➖➖➖➖➖
*1.'In' અને 'Into' = અંદર, માં :*
▪In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.
▪In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.
*2.At=તરફ*
▪સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.
▪સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.
▪નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.
▪મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.
*3.With=વડે,સાથે*
▪કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.
▪સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.
*4.By=દ્વારા,વડે*
▪કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.
▪પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.
▪સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.
*5.On=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.
▪'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.
▪દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday
*6.Over=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
✔જ્યોર્જ યુલ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું❓
✔બદરુદ્દીન તૈયબજી
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું❓
✔એની બેસન્ટ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે❓
✔સરોજિની નાયડુ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
➖પ્રથમ- વિનોબા ભાવે
➖દ્વિતીય - જવાહરલાલ નહેરુ
➖તૃતીય - બ્રહ્મદત્ત
*▪આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી❓*
➖સુભાષ બ્રિગેડ
➖નેહરુ બ્રિગેડ
➖ગાંધી બ્રિગેડ
*▪કેબિનેટ મિશનના સભ્યો*
➖સર સ્ટેફર્ડ ક્રિપ્સ
➖પેન્થીક લોરેન્સ
➖એ.વી.એલેક્ઝાન્ડર
➖➖➖➖➖➖➖➖➖➖
▪યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔મંગળ
▪સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન
▪મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે❓
✔પ્લુટો (યમ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે❓
✔અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )
▪પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે❓
✔રેખાંશ (કુલ રેખાંશ 360)
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું❓
✔મધ્ય પ્રદેશ
▪તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે❓
✔રાજસ્થાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)
▪ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)
➖➖➖➖➖➖➖➖➖➖
▪બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔સેન્સેક
▪નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔નિફ્ટી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*Nouns : નામ*
➖➖➖➖➖➖➖➖➖➖
*A Noun is a name of a person, a place, a thing or anything*
*1.Proper Noun - (ખાસ નામ)*
Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana
*2.Common Noun - (જાતિયવાચક)*
a book, a pen, an orange
*3.Material Noun - (દ્રવ્ય વાચક)*
rice, milk, cotton, iron
*4.Collective Noun - (સમૂહવાચક)*
A herd, a swarm, an association
*5.Abstract Noun - (પદાર્થવાચક)*
Love, childhood, mathes, music
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*Prepositions: નામયોગી અવયવો* Part -1
➖➖➖➖➖➖➖➖➖➖
*1.'In' અને 'Into' = અંદર, માં :*
▪In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.
▪In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.
*2.At=તરફ*
▪સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.
▪સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.
▪નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.
▪મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.
*3.With=વડે,સાથે*
▪કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.
▪સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.
*4.By=દ્વારા,વડે*
▪કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.
▪પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.
▪સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.
*5.On=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.
▪'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.
▪દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday
*6.Over=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
1.સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા❓
✔હડપ્પા
2.સિંધુ ખીણની સંસ્કૃતિનો કયા યુગમાં સમાવેશ થાય છે❓
✔આદ્ય ઐતિહાસિક અથવા કાસ્યયુગીન
3.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય પાક કયો હતો❓
✔ઘઉં અને જવ
4.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા વસ્ત્રો પહેરતા હતાં❓
✔ઉન અને સુતરાઉ કાપડ
5.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પ્રાણી કયું હતું❓
✔ખૂંધવાળો બળદ
6.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પક્ષી કયું હતું❓
✔બતક
7.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય વૃક્ષ કયું હતું❓
✔પીપળો
8.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની લિપિ કેવી હતી ❓
✔ચિત્રાત્મક
9.સિંધુ ખીણની સંસ્કૃતિના અંતનું કારણ શું મનાય છે❓
✔સિંધુ નદીમાં આવતું પુર
10.મેસોપોટેમિયાના અભિલેખોમાં વર્ણવેલા મેલુહા શબ્દ કોની સાથે સંબંધિત છે❓
✔સિંધુ ખીણની સંસ્કૃતિ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ફિરોઝશાહ તુઘલકે 24 જેટલા કર નાબૂદ કરી માત્ર 4 કર ઉઘરાવવાનું ચાલુ કરાવ્યું હતું. જે નીચે મુજબ છે:
*1.જજિયા વેરો* : બિનમુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર
*2.જકાત વેરો*: મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર
*3.ખમ્સ વેરો*: યુદ્ધ દરમિયાન લૂંટફાટ સમયે મળેલી વસ્તુ પરનો કર
*4.ખરાજ વેરો*: મહેસુલી કર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતીય આઈનસ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔નાગાર્જુન
▪ભારતીય ન્યુટન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔બ્રહ્મગુપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સિક્કાઓને શુ કહેવામાં આવે છે❓
✔આહત સિક્કાઓ
▪પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં શુ કહેવાય છે❓
✔કષાર્પણ
➖➖➖➖➖➖➖➖➖➖
▪સાંખ્યદર્શનના રચયિતા કોણ છે❓
✔કપિલ મુનિ
▪ન્યાયદર્શનના રચયિતા કોણ છે❓
✔ગૌતમ
▪વૈશેશિકદર્શનના રચયિતા કોણ છે❓
✔કણાદ
▪ઉત્તરમીમાંસાના રચયિતા કોણ છે❓
✔બાદરાયણ
▪પૂર્વ મીમાંસાના રચયિતા કોણ છે❓
✔જૈમિની
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✂ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો ક્રમ યાદ રાખવાની SHORT TRICK✂*
*P D E F S*
°°°°°°°°°°°
*P*➖પોર્ટુગીઝ
*D*➖ડચ
*E*➖અંગ્રેજ
*F*➖ફ્રેન્ચ
*S*➖સ્પેનિશ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું❓
✔કૂતબુદ્દીન ઐબક
➖કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું❓
✔ઈલતુતમિશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો❓
✔જહાંગીરે
➖શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો❓
✔ઔરંગઝેબ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા❓
✔શિવાજી
➖મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)
➖➖➖➖➖➖➖➖➖➖
➖અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔ઔરંગઝેબ
➖અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔બહાદુરશાહ ઝફર
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું❓
✔રોબર્ટ કલાઈવ
➖બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું❓
✔વોરન હેસ્ટિંગઝ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔હડપ્પા
2.સિંધુ ખીણની સંસ્કૃતિનો કયા યુગમાં સમાવેશ થાય છે❓
✔આદ્ય ઐતિહાસિક અથવા કાસ્યયુગીન
3.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય પાક કયો હતો❓
✔ઘઉં અને જવ
4.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા વસ્ત્રો પહેરતા હતાં❓
✔ઉન અને સુતરાઉ કાપડ
5.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પ્રાણી કયું હતું❓
✔ખૂંધવાળો બળદ
6.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પક્ષી કયું હતું❓
✔બતક
7.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય વૃક્ષ કયું હતું❓
✔પીપળો
8.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની લિપિ કેવી હતી ❓
✔ચિત્રાત્મક
9.સિંધુ ખીણની સંસ્કૃતિના અંતનું કારણ શું મનાય છે❓
✔સિંધુ નદીમાં આવતું પુર
10.મેસોપોટેમિયાના અભિલેખોમાં વર્ણવેલા મેલુહા શબ્દ કોની સાથે સંબંધિત છે❓
✔સિંધુ ખીણની સંસ્કૃતિ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ફિરોઝશાહ તુઘલકે 24 જેટલા કર નાબૂદ કરી માત્ર 4 કર ઉઘરાવવાનું ચાલુ કરાવ્યું હતું. જે નીચે મુજબ છે:
*1.જજિયા વેરો* : બિનમુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર
*2.જકાત વેરો*: મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર
*3.ખમ્સ વેરો*: યુદ્ધ દરમિયાન લૂંટફાટ સમયે મળેલી વસ્તુ પરનો કર
*4.ખરાજ વેરો*: મહેસુલી કર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતીય આઈનસ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔નાગાર્જુન
▪ભારતીય ન્યુટન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔બ્રહ્મગુપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સિક્કાઓને શુ કહેવામાં આવે છે❓
✔આહત સિક્કાઓ
▪પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં શુ કહેવાય છે❓
✔કષાર્પણ
➖➖➖➖➖➖➖➖➖➖
▪સાંખ્યદર્શનના રચયિતા કોણ છે❓
✔કપિલ મુનિ
▪ન્યાયદર્શનના રચયિતા કોણ છે❓
✔ગૌતમ
▪વૈશેશિકદર્શનના રચયિતા કોણ છે❓
✔કણાદ
▪ઉત્તરમીમાંસાના રચયિતા કોણ છે❓
✔બાદરાયણ
▪પૂર્વ મીમાંસાના રચયિતા કોણ છે❓
✔જૈમિની
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✂ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો ક્રમ યાદ રાખવાની SHORT TRICK✂*
*P D E F S*
°°°°°°°°°°°
*P*➖પોર્ટુગીઝ
*D*➖ડચ
*E*➖અંગ્રેજ
*F*➖ફ્રેન્ચ
*S*➖સ્પેનિશ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું❓
✔કૂતબુદ્દીન ઐબક
➖કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું❓
✔ઈલતુતમિશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો❓
✔જહાંગીરે
➖શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો❓
✔ઔરંગઝેબ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા❓
✔શિવાજી
➖મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)
➖➖➖➖➖➖➖➖➖➖
➖અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔ઔરંગઝેબ
➖અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔બહાદુરશાહ ઝફર
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું❓
✔રોબર્ટ કલાઈવ
➖બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું❓
✔વોરન હેસ્ટિંગઝ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
💥ગુજરાતનો અકબર➖મહંમદ બેગડો
💥ગુજરાતનો અશોક➖કુમારપાળ
➖➖➖➖➖➖➖➖➖➖
*💥કેટલાક પ્રાચીન નામ💥*
====================
*➖હિંમતનગર*- અહમદનગર
*➖પાલનપુર*-પ્રહલાદનગર
*➖ખંભાત*- સ્તંભતીર્થ
*➖ચાંપાનેર*- મુહમ્મદાબાદ
*➖ડભોઇ*- દર્ભવતી
*➖મોઢેરા*-ભગવદ્દગામ
*➖ધોળકા*- ધવલ્લક
*➖સુરત*- સૂર્યપુર
*➖ભાવનગર*- ગોહિલવાડ
*➖જામનગર,દેવભૂમિ દ્વારકા*- હાલાર
*➖સુરેન્દ્રનગર*- ઝાલાવાડ
*➖ડાકોર*- ડંકપુર
*➖દાહોદ*- દધીપદ્ર
*➖મોડાસા*- મહુડાસુ
*➖વલસાડ*- વલ્લરખંડ
*➖કડી*- કતિપુર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
💥સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
💥સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર
💥સૌરાષ્ટ્રની આન,બાન, શાન : રાજકોટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી : *મણીભાઈ દ્વિવેદી*
💥R. K💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી : *વીરચંદ ગાંધી*
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ* : શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ*: શ્રીકૃષ્ણ સુદામા ( રજૂ થઈ શકી હોય તેવી)
💥💥
▪ખારેક સંશોધન કેન્દ્ર ➖મુંદ્રા (કચ્છ)
▪કૃષિ સંશોધન કેન્દ્ર ➖ ભચાઉ (કચ્છ)
▪કઠોળ સંશોધન કેન્દ્ર➖ દાંતીવાડા ( બનાસકાંઠા)
▪બટાકા સંશોધન કેન્દ્ર➖ડીસા (બનાસકાંઠા)
▪ફળ સંશોધન કેન્દ્ર➖દહેગામ (ગાંધીનગર)
▪મસાલા સંશોધન કેન્દ્ર ➖જગુદણ (મહેસાણા)
▪રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ➖જૂનાગઢ
▪તમાકુ સંશોધન કેન્દ્ર➖ધર્મજ (આણંદ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥ગુજરાતનો અશોક➖કુમારપાળ
➖➖➖➖➖➖➖➖➖➖
*💥કેટલાક પ્રાચીન નામ💥*
====================
*➖હિંમતનગર*- અહમદનગર
*➖પાલનપુર*-પ્રહલાદનગર
*➖ખંભાત*- સ્તંભતીર્થ
*➖ચાંપાનેર*- મુહમ્મદાબાદ
*➖ડભોઇ*- દર્ભવતી
*➖મોઢેરા*-ભગવદ્દગામ
*➖ધોળકા*- ધવલ્લક
*➖સુરત*- સૂર્યપુર
*➖ભાવનગર*- ગોહિલવાડ
*➖જામનગર,દેવભૂમિ દ્વારકા*- હાલાર
*➖સુરેન્દ્રનગર*- ઝાલાવાડ
*➖ડાકોર*- ડંકપુર
*➖દાહોદ*- દધીપદ્ર
*➖મોડાસા*- મહુડાસુ
*➖વલસાડ*- વલ્લરખંડ
*➖કડી*- કતિપુર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
💥સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
💥સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર
💥સૌરાષ્ટ્રની આન,બાન, શાન : રાજકોટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી : *મણીભાઈ દ્વિવેદી*
💥R. K💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી : *વીરચંદ ગાંધી*
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ* : શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ*: શ્રીકૃષ્ણ સુદામા ( રજૂ થઈ શકી હોય તેવી)
💥💥
▪ખારેક સંશોધન કેન્દ્ર ➖મુંદ્રા (કચ્છ)
▪કૃષિ સંશોધન કેન્દ્ર ➖ ભચાઉ (કચ્છ)
▪કઠોળ સંશોધન કેન્દ્ર➖ દાંતીવાડા ( બનાસકાંઠા)
▪બટાકા સંશોધન કેન્દ્ર➖ડીસા (બનાસકાંઠા)
▪ફળ સંશોધન કેન્દ્ર➖દહેગામ (ગાંધીનગર)
▪મસાલા સંશોધન કેન્દ્ર ➖જગુદણ (મહેસાણા)
▪રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ➖જૂનાગઢ
▪તમાકુ સંશોધન કેન્દ્ર➖ધર્મજ (આણંદ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*📚ગુજરાતી સાહિત્યના મહત્વના પ્રશ્નો📚*
➖➖➖➖➖➖➖➖➖➖
1.ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
✔ગોવર્ધનરામ ત્રિપાઠી
2.'અડધી સદીની વાચનયાત્રા'ના સંપાદક કોણ છે❓
✔મહેન્દ્ર મેઘાણી
3.સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔રમણભાઈ નીલકંઠ
4.સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો❓
✔અનુષ્ટુપ
5.સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔નરસિંહરાવ દિવેટિયા
6.હથેળી પર બાદબાકી કોની કૃતિ છે❓
✔ચંદ્રકાન્ત બક્ષી
7.ગુજરાત સમાચારમાં વર્ષોથી કોલમ લખતા અને જૈન શાસ્ત્રના શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક કોણ છે❓
✔કુમારપાળ દેસાઈ
8.ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ છે❓
✔કાળચક્ર
9.'અંધારી ગલીમાં સફેદ ટપકાં' રચના કોણે કરી છે❓
✔હિમાંશી શેલત
10.નવનીત સમર્પણ સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે❓
✔ભારતીય વિદ્યાભવન
11.ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔મોહનભાઇ પટેલ
12.દૈનિક પત્રોમાં 'વાતાયન' શ્રેણી લખનાર લેખક કોણ હતા❓
✔ચંદ્રકાન્ત બક્ષી
13.'કલા છે ભોજય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' પંક્તિના રચયિતા કોણ છે❓
✔કવિ કલાપી
14.'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું' નો ઉલ્લેખ કોની કૃતિમાં છે❓
✔સ્નેહરશ્મિ- સ્વર્ગ અને પૃથ્વી
15.'ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ' ના લેખક કોણ છે❓
✔ડૉ. એમ.એન.દેસાઈ
16.'જમો થાળ જીવણ જાઉં વારી' કોને લખેલું છે❓
✔બ્રહ્માનંદ સ્વામી
17.'મોજાને ચીંધવા સહેલાં નથી' નિબંધના રચયિતા કોણ છે❓
✔સુરેશ દલાલ
18.ઉમાશંકર જોશી સંસદના કયા ગૃહના સભ્ય હતાં❓
✔રાજ્યસભા
19.ગુજરાત વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન રહેલું છે❓
✔ધીરુભાઈ ઠાકર
20.ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલો નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલો❓
✔ચંદુલાલ બહેચરભાઈ પટેલ
21.'જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની ' કાવ્યના રચયિતા કોણ છે❓
✔રમેશ ગુપ્તા
22.ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો❓
✔વેણીના ફૂલ
23.ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી❓
✔ધરતીના અમી
24.નવલરામ પંડ્યા દ્વારા રચિત નવો છંદ કયો છે❓
✔મેઘછંદ
25.ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ❓
✔ચૌલાદેવી
●👆અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાય ગયેલ પ્રશ્નો.●
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1.ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
✔ગોવર્ધનરામ ત્રિપાઠી
2.'અડધી સદીની વાચનયાત્રા'ના સંપાદક કોણ છે❓
✔મહેન્દ્ર મેઘાણી
3.સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔રમણભાઈ નીલકંઠ
4.સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો❓
✔અનુષ્ટુપ
5.સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔નરસિંહરાવ દિવેટિયા
6.હથેળી પર બાદબાકી કોની કૃતિ છે❓
✔ચંદ્રકાન્ત બક્ષી
7.ગુજરાત સમાચારમાં વર્ષોથી કોલમ લખતા અને જૈન શાસ્ત્રના શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક કોણ છે❓
✔કુમારપાળ દેસાઈ
8.ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ છે❓
✔કાળચક્ર
9.'અંધારી ગલીમાં સફેદ ટપકાં' રચના કોણે કરી છે❓
✔હિમાંશી શેલત
10.નવનીત સમર્પણ સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે❓
✔ભારતીય વિદ્યાભવન
11.ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔મોહનભાઇ પટેલ
12.દૈનિક પત્રોમાં 'વાતાયન' શ્રેણી લખનાર લેખક કોણ હતા❓
✔ચંદ્રકાન્ત બક્ષી
13.'કલા છે ભોજય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' પંક્તિના રચયિતા કોણ છે❓
✔કવિ કલાપી
14.'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું' નો ઉલ્લેખ કોની કૃતિમાં છે❓
✔સ્નેહરશ્મિ- સ્વર્ગ અને પૃથ્વી
15.'ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ' ના લેખક કોણ છે❓
✔ડૉ. એમ.એન.દેસાઈ
16.'જમો થાળ જીવણ જાઉં વારી' કોને લખેલું છે❓
✔બ્રહ્માનંદ સ્વામી
17.'મોજાને ચીંધવા સહેલાં નથી' નિબંધના રચયિતા કોણ છે❓
✔સુરેશ દલાલ
18.ઉમાશંકર જોશી સંસદના કયા ગૃહના સભ્ય હતાં❓
✔રાજ્યસભા
19.ગુજરાત વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન રહેલું છે❓
✔ધીરુભાઈ ઠાકર
20.ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલો નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલો❓
✔ચંદુલાલ બહેચરભાઈ પટેલ
21.'જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની ' કાવ્યના રચયિતા કોણ છે❓
✔રમેશ ગુપ્તા
22.ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો❓
✔વેણીના ફૂલ
23.ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી❓
✔ધરતીના અમી
24.નવલરામ પંડ્યા દ્વારા રચિત નવો છંદ કયો છે❓
✔મેઘછંદ
25.ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ❓
✔ચૌલાદેવી
●👆અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાય ગયેલ પ્રશ્નો.●
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
💥1 પ્રકાશ વર્ષ = 9.46×10^15 મીટર
💥અંતરનો સૌથી મોટો એકમ પારસેક છે. 1 પારસેક = 3.26 પ્રકાશ વર્ષ
💥શ્યાનતાના ગુણધર્મના કારણે પાણી કે કેરોસીન જેવા પ્રવાહી સહેલાઈથી વહી શકે છે. જ્યારે મધ,દિવેલ,એન્જીન ઓઇલ જેવા પ્રવાહી પ્રમાણમાં સહેલાઈથી વહેતા નથી.
💥ધ્વનિનો સૌથી વધુ વેગ ઘનમાં,ત્યારબાદ પ્રવાહી અને વાયુમાં હોય છે.
💥લાલ,લીલો,વાદળી એ પ્રાથમિક રંગો કહેવાય છે.મરૂન,મોરપીંછ,પીળો એ દ્વિતીય રંગો છે.
💥ચુંબકીય તીવ્રતાનો એકમ વેબર અથવા ટેસલા છે.ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં સૌથી ઓછું હોય છે.
*🌳વનસ્પતિ જગત🌴*
💥કઠોળનો રાજા ➖ચણા
💥દાળની રાણી ➖વટાણા
💥ફળોનો રાજા➖કેરી
💥અનાજનો રાજા➖ઘઉં
💥અનાજની રાણી➖મકાઈ
💥મસાલાની રાણી➖ઈલાયચી
💥વનોનો રાજા➖ટીક વૃક્ષ
💥ઉજળું સોનું➖કપાસ
💥ભારતનું સ્વર્ણિમ તંતુ➖શણ
💥શાકાહારી માંસ➖સોયાબીન
💥ફૂલની રાણી➖ગ્લેડિયોલસ
💥શતાબ્દી વૃક્ષ➖ખજૂર
💥21મી સદીનું વૃક્ષ➖લીમડો
💥કલ્પવૃક્ષ➖નાળિયેર
💥ઈશ્વરીય ભોજન➖કોકોઆ
💥ચમત્કારી વૃક્ષ➖કીવી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥1 પ્રકાશ વર્ષ = 9.46×10^15 મીટર
💥અંતરનો સૌથી મોટો એકમ પારસેક છે. 1 પારસેક = 3.26 પ્રકાશ વર્ષ
💥શ્યાનતાના ગુણધર્મના કારણે પાણી કે કેરોસીન જેવા પ્રવાહી સહેલાઈથી વહી શકે છે. જ્યારે મધ,દિવેલ,એન્જીન ઓઇલ જેવા પ્રવાહી પ્રમાણમાં સહેલાઈથી વહેતા નથી.
💥ધ્વનિનો સૌથી વધુ વેગ ઘનમાં,ત્યારબાદ પ્રવાહી અને વાયુમાં હોય છે.
💥લાલ,લીલો,વાદળી એ પ્રાથમિક રંગો કહેવાય છે.મરૂન,મોરપીંછ,પીળો એ દ્વિતીય રંગો છે.
💥ચુંબકીય તીવ્રતાનો એકમ વેબર અથવા ટેસલા છે.ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં સૌથી ઓછું હોય છે.
*🌳વનસ્પતિ જગત🌴*
💥કઠોળનો રાજા ➖ચણા
💥દાળની રાણી ➖વટાણા
💥ફળોનો રાજા➖કેરી
💥અનાજનો રાજા➖ઘઉં
💥અનાજની રાણી➖મકાઈ
💥મસાલાની રાણી➖ઈલાયચી
💥વનોનો રાજા➖ટીક વૃક્ષ
💥ઉજળું સોનું➖કપાસ
💥ભારતનું સ્વર્ણિમ તંતુ➖શણ
💥શાકાહારી માંસ➖સોયાબીન
💥ફૂલની રાણી➖ગ્લેડિયોલસ
💥શતાબ્દી વૃક્ષ➖ખજૂર
💥21મી સદીનું વૃક્ષ➖લીમડો
💥કલ્પવૃક્ષ➖નાળિયેર
💥ઈશ્વરીય ભોજન➖કોકોઆ
💥ચમત્કારી વૃક્ષ➖કીવી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖ગાંધીજીનું ભારત આગમન
✔9 જાન્યુઆરી, 1915
➖ગાંધીજીનું ગુજરાત આગમન
✔25 મે, 1915
➖વિક્રમ સવંતની શરૂઆત કરનાર
✔વિક્રમાદિત્ય
➖શક સવંતની શરૂઆત કરનાર
✔કનિષ્ક
➖વિક્રમ સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔કારતક (અંતિમ માસ - આસો)
➖શક સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔ચૈત્ર (અંતિમ માસ - ફાગણ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
✔9 જાન્યુઆરી, 1915
➖ગાંધીજીનું ગુજરાત આગમન
✔25 મે, 1915
➖વિક્રમ સવંતની શરૂઆત કરનાર
✔વિક્રમાદિત્ય
➖શક સવંતની શરૂઆત કરનાર
✔કનિષ્ક
➖વિક્રમ સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔કારતક (અંતિમ માસ - આસો)
➖શક સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔ચૈત્ર (અંતિમ માસ - ફાગણ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
➖કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔ગુવાહાટી (આસામ)
➖ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔વિશાખપટ્ટનમ(આંધ્ર પ્રદેશ)
➖ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
✔ગોવા
➖હવાઈ દળનું તાલીમ મથક તથા વૈજ્ઞાનિક સાધનો માટે પ્રખ્યાત સ્થળ ❓
✔અંબાલા (હરિયાણા)
➖પાણીપતના ત્રીજા યુદ્ધની સ્મારક શિલા ❓
✔કાલાઆમ (હરિયાણા)
➖તિબેટીયન બૌદ્ધ મઠ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે❓
✔મનાલી (હિમાચલ પ્રદેશ)
➖પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે કયું શહેર જાણીતું છે❓
✔શ્રીનગર
➖દુનિયાનું સૌથી ઊંચાઈ પર સ્થિત નિવાસી શહેર❓
✔લેહ
➖વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું વિમાની મથક ❓
✔ચુશૂલ
➖ભગવાન બિરસા પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔રાંચી (ઝારખંડ)
➖એક દેશ - કેટલીય દુનિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે❓
✔કર્ણાટક
➖ટીપુ સુલતાનનો દરિયા દોલત મહેલ ક્યાં આવેલો છે❓
✔શ્રી રંગપટ્ટનમ (કર્ણાટક)
➖ઓણમ તહેવારના સમયે કેરળના કયા શહેરની નૌકા સ્પર્ધા સુપ્રસિદ્ધ છે❓
✔આલખુજા
➖ભારતની સૌપ્રથમ મસ્જિદ ક્યાં સ્થિત છે❓
✔કોડુંગલુર (કેરળ)
➖રાજા માનસિંહ તોમર નિર્મિત મૃગનયની મહેલ ક્યાં આવેલો છે❓
✔ગ્વાલિયર
➖મંદિરોના શહેર તરીકે પ્રખ્યાત શહેર ❓
✔ભુવનેશ્વર (ઓડિશા)
➖ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુના અગ્નિસંસ્કાર કરાયા હતા તે સ્થળ કયું ❓
✔હુસૈની વાલા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔ગુવાહાટી (આસામ)
➖ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔વિશાખપટ્ટનમ(આંધ્ર પ્રદેશ)
➖ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
✔ગોવા
➖હવાઈ દળનું તાલીમ મથક તથા વૈજ્ઞાનિક સાધનો માટે પ્રખ્યાત સ્થળ ❓
✔અંબાલા (હરિયાણા)
➖પાણીપતના ત્રીજા યુદ્ધની સ્મારક શિલા ❓
✔કાલાઆમ (હરિયાણા)
➖તિબેટીયન બૌદ્ધ મઠ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે❓
✔મનાલી (હિમાચલ પ્રદેશ)
➖પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે કયું શહેર જાણીતું છે❓
✔શ્રીનગર
➖દુનિયાનું સૌથી ઊંચાઈ પર સ્થિત નિવાસી શહેર❓
✔લેહ
➖વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું વિમાની મથક ❓
✔ચુશૂલ
➖ભગવાન બિરસા પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔રાંચી (ઝારખંડ)
➖એક દેશ - કેટલીય દુનિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે❓
✔કર્ણાટક
➖ટીપુ સુલતાનનો દરિયા દોલત મહેલ ક્યાં આવેલો છે❓
✔શ્રી રંગપટ્ટનમ (કર્ણાટક)
➖ઓણમ તહેવારના સમયે કેરળના કયા શહેરની નૌકા સ્પર્ધા સુપ્રસિદ્ધ છે❓
✔આલખુજા
➖ભારતની સૌપ્રથમ મસ્જિદ ક્યાં સ્થિત છે❓
✔કોડુંગલુર (કેરળ)
➖રાજા માનસિંહ તોમર નિર્મિત મૃગનયની મહેલ ક્યાં આવેલો છે❓
✔ગ્વાલિયર
➖મંદિરોના શહેર તરીકે પ્રખ્યાત શહેર ❓
✔ભુવનેશ્વર (ઓડિશા)
➖ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુના અગ્નિસંસ્કાર કરાયા હતા તે સ્થળ કયું ❓
✔હુસૈની વાલા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*🏏ખેલકૂદ ક્ષેત્રે પુરસ્કાર🏑*
➖➖➖➖➖➖➖➖➖➖
*●રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર●*
➖ આ પુરસ્કાર 1991-92 થી કોઈ પણ રમતમાં કોઈ પણ વર્ષે ઉત્કૃષ્ટ દેખાવ કરનારના સન્માન રૂપે આપવામાં આવે છે.
➖સૌપ્રથમ આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો.
*●અર્જુન પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1961થી દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને આપવામાં આવે છે.
➖પ્રત્યેક વર્ષ વધુમાં વધુ 15 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપી શકાય છે.
*●દ્રોણાચાર્ય પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1985થી ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને (કોચ)ને આપવામાં આવે છે.
*●ધ્યાનચંદ પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 2002થી આપવામાં આવે છે. જેમને પોતાની રમતમાં નોંધપાત્ર દેખાવ કર્યો હોય તથા રમતમાંથી નિવૃત્તિ બાદ પણ રમતની પ્રગતિ માટે યોગદાન આપી રહ્યા હોય.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*●રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર●*
➖ આ પુરસ્કાર 1991-92 થી કોઈ પણ રમતમાં કોઈ પણ વર્ષે ઉત્કૃષ્ટ દેખાવ કરનારના સન્માન રૂપે આપવામાં આવે છે.
➖સૌપ્રથમ આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો.
*●અર્જુન પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1961થી દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને આપવામાં આવે છે.
➖પ્રત્યેક વર્ષ વધુમાં વધુ 15 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપી શકાય છે.
*●દ્રોણાચાર્ય પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1985થી ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને (કોચ)ને આપવામાં આવે છે.
*●ધ્યાનચંદ પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 2002થી આપવામાં આવે છે. જેમને પોતાની રમતમાં નોંધપાત્ર દેખાવ કર્યો હોય તથા રમતમાંથી નિવૃત્તિ બાદ પણ રમતની પ્રગતિ માટે યોગદાન આપી રહ્યા હોય.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
®K:ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી❓
✔મહિપતરામ રૂપરામ
®K : ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરીયમ ક્યાં સ્થપાયું હતું❓ ✔સુરત
®K: અમદાવાદ હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈમથકની દરજ્જો મળ્યો ❓
✔26 જાન્યુઆરી,1991
®K: ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટીકાના સર્જક કોણ હતા❓
✔રુબિન ડેવિડ
®K : કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે❓
✔ઉત્તરાયણ
®K: ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા❓
✔13 વર્ષ
®K: મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા .માટે કેટલા કારીગરો રખાયા હતાં❓
✔1200
®K: અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી❓
✔ડાહ્યાભાઈ ઝવેરી
®K: ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા❓
✔સોમવાર
®K: કાંકરિયા તળાવ પર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે ❓
✔સંત દાદુ દયાલ
®K: કયું સ્થાપત્ય 'અમદાવાદનું રત્ન' તરીકે ઓળખાય છે❓
✔રાણી સિપ્રીની મસ્જિદ
®K: ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે❓
✔ઝોંક
®K: ગુજરાતનો સૌથી વધુ(21 દિવસ) ચાલતો મેળો કયો છે❓
✔શામળાજીનો મેળો
®K: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કઈ સાલમાં શરૂ થયો ❓
✔2003
®K :પોતે બનાવેલા માળામાં જ આરામ ફરમાવી શકતું પક્ષી❓
✔કાનકડીયા
®K:ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે❓
✔સાબર
®K: 'રાણા પ્રતાપ' તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં છે❓
✔સાબરકાંઠા
®K: ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ છે❓
✔રાજકોટ
®K: ગુજરાતમાં દેહદાનની શરૂઆત કોના દ્વારા થઈ❓
✔નાનાભાઈ ભટ્ટ
®K: શહીદ થયેલા સ્વાતંત્ર સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિની રચના કરી હતી❓
✔મૃત્યુનો ગરબો
®K: ગુજરાતમાં સૌથી લાંબી આગ્નેય ખડક-દીવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે❓
✔સરધાર
®K: સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે❓
✔ત્રિજ્યાકાર
®K: ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી હતી❓
✔કાંચળીયા
®K: પુરાણોમાં કઈ નદીને 'રુદ્રકન્યા' કહી છે❓
✔નર્મદા
®K: ગુજરાતીમાં છાપકામ માટે સર્વપ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા❓
✔જીજીભાઈ બહેરામજી છાપગર
®K: ત્રણેય દિલ્લી દરબાર વખતે હાજર રહેલા એકમાત્ર રાજવી કોણ હતા❓
✔કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજા
®K: ઉત્કૃષ્ટ કાષ્ટ કળાનો નમુનો ગણાતી ગોપાલદાસની હવેલી ક્યાં આવેલી છે❓
✔વસો(ખેડા જિલ્લામાં)
®K: નળ સરોવરની પક્ષી અભ્યારણ તરીકેની જાહેરાત ક્યારે થઈ❓
✔1969માં
®K: કચ્છનું કયું સ્થળ આહીર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે❓
✔ધનેતી
®K: ગુજરાતના રચના કાળે કવિ સુંદરમે કઈ કવિતાની રચના કરી❓
✔ગુર્જરી ભૂ
®K: રણમલ ચોકી કયા સ્થળે આવેલી છે❓
✔ઇડર
®K: ગુજરાતી નાટયકલાના આદ્યપતિ કોને ગણવામાં આવે છે❓
✔રણછોડરાય ઉદયરામ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
®K:ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી❓
✔મહિપતરામ રૂપરામ
®K : ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરીયમ ક્યાં સ્થપાયું હતું❓ ✔સુરત
®K: અમદાવાદ હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈમથકની દરજ્જો મળ્યો ❓
✔26 જાન્યુઆરી,1991
®K: ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટીકાના સર્જક કોણ હતા❓
✔રુબિન ડેવિડ
®K : કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે❓
✔ઉત્તરાયણ
®K: ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા❓
✔13 વર્ષ
®K: મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા .માટે કેટલા કારીગરો રખાયા હતાં❓
✔1200
®K: અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી❓
✔ડાહ્યાભાઈ ઝવેરી
®K: ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા❓
✔સોમવાર
®K: કાંકરિયા તળાવ પર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે ❓
✔સંત દાદુ દયાલ
®K: કયું સ્થાપત્ય 'અમદાવાદનું રત્ન' તરીકે ઓળખાય છે❓
✔રાણી સિપ્રીની મસ્જિદ
®K: ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે❓
✔ઝોંક
®K: ગુજરાતનો સૌથી વધુ(21 દિવસ) ચાલતો મેળો કયો છે❓
✔શામળાજીનો મેળો
®K: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કઈ સાલમાં શરૂ થયો ❓
✔2003
®K :પોતે બનાવેલા માળામાં જ આરામ ફરમાવી શકતું પક્ષી❓
✔કાનકડીયા
®K:ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે❓
✔સાબર
®K: 'રાણા પ્રતાપ' તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં છે❓
✔સાબરકાંઠા
®K: ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ છે❓
✔રાજકોટ
®K: ગુજરાતમાં દેહદાનની શરૂઆત કોના દ્વારા થઈ❓
✔નાનાભાઈ ભટ્ટ
®K: શહીદ થયેલા સ્વાતંત્ર સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિની રચના કરી હતી❓
✔મૃત્યુનો ગરબો
®K: ગુજરાતમાં સૌથી લાંબી આગ્નેય ખડક-દીવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે❓
✔સરધાર
®K: સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે❓
✔ત્રિજ્યાકાર
®K: ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી હતી❓
✔કાંચળીયા
®K: પુરાણોમાં કઈ નદીને 'રુદ્રકન્યા' કહી છે❓
✔નર્મદા
®K: ગુજરાતીમાં છાપકામ માટે સર્વપ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા❓
✔જીજીભાઈ બહેરામજી છાપગર
®K: ત્રણેય દિલ્લી દરબાર વખતે હાજર રહેલા એકમાત્ર રાજવી કોણ હતા❓
✔કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજા
®K: ઉત્કૃષ્ટ કાષ્ટ કળાનો નમુનો ગણાતી ગોપાલદાસની હવેલી ક્યાં આવેલી છે❓
✔વસો(ખેડા જિલ્લામાં)
®K: નળ સરોવરની પક્ષી અભ્યારણ તરીકેની જાહેરાત ક્યારે થઈ❓
✔1969માં
®K: કચ્છનું કયું સ્થળ આહીર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે❓
✔ધનેતી
®K: ગુજરાતના રચના કાળે કવિ સુંદરમે કઈ કવિતાની રચના કરી❓
✔ગુર્જરી ભૂ
®K: રણમલ ચોકી કયા સ્થળે આવેલી છે❓
✔ઇડર
®K: ગુજરાતી નાટયકલાના આદ્યપતિ કોને ગણવામાં આવે છે❓
✔રણછોડરાય ઉદયરામ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*📖ગુજરાતી📖*
➖➖➖➖➖➖➖➖➖➖
*અર્થાલંકાર : પેટા પ્રકારો*
આટલું હંમેશાં યાદ રાખો
------------------------------
*ઉદાહરણ*: રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
*1.ઉપમેય*: જે વસ્તુ પદાર્થ કે પ્રાણીને સરખાવવામાં આવ્યો હોય તે (મૂળ વસ્તુ). (રાધાનું મુખ)
*2.ઉપમાન*: ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે છે તે વસ્તુપદાર્થ કે પ્રાણી. (ચંદ્ર)
*3.સાધારણ ધર્મ* : જે વસ્તુ પદાર્થ કે પ્રાણી (ઉપમાન-ઉપમેય) વચ્ચેનો સામાન્ય ગુણ.(સુંદરતા)
*4.વાચક શબ્દ* : જે શબ્દ વડે ઉપમેય અને ઉપમાનની તુલના સુચવાય તે 'વાચક' શબ્દ.(જેવું)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*અર્થાલંકાર : પેટા પ્રકારો*
આટલું હંમેશાં યાદ રાખો
------------------------------
*ઉદાહરણ*: રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
*1.ઉપમેય*: જે વસ્તુ પદાર્થ કે પ્રાણીને સરખાવવામાં આવ્યો હોય તે (મૂળ વસ્તુ). (રાધાનું મુખ)
*2.ઉપમાન*: ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે છે તે વસ્તુપદાર્થ કે પ્રાણી. (ચંદ્ર)
*3.સાધારણ ધર્મ* : જે વસ્તુ પદાર્થ કે પ્રાણી (ઉપમાન-ઉપમેય) વચ્ચેનો સામાન્ય ગુણ.(સુંદરતા)
*4.વાચક શબ્દ* : જે શબ્દ વડે ઉપમેય અને ઉપમાનની તુલના સુચવાય તે 'વાચક' શબ્દ.(જેવું)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*📖ગુજરાતી📖*
➖➖➖➖➖➖➖➖➖➖
*કર્તરી વાક્ય*:
જે વાક્યમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય એટલે કે કર્તા(ક્રિયા કરનાર) ની સક્રિયતા દર્શાવી હોય તે કર્તરી વાક્ય રચના કહેવાય.
*ઉદાહરણો*:
*1.અંકિત* પરીક્ષા આપે છે.
*2.હું* ગીત ગાઉ છું.
*3.મેં* દાખલો લખ્યો.
*4.અમે* પ્રવાસમાં ગયા.
*5.તું* ત્યાં ન જા.
*કર્મણિ વાક્ય*:
જે વાક્યમાં ગૌણ,સાધનભૂત અને ક્રિયાનો સહેનાર નાર હોય એટલે કે કર્મની મુખ્યતા કે પ્રધાનતા હોય એવી સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણિ વાક્યરચના કહેવાય છે.
*ઉદાહરણો*
*1.અંકિતથી* પરીક્ષા અપાય છે.
*2.મારાથી* ગીત ગવાય છે.
*3.મારાથી* દાખલો ગણાયો.
*4.અમારાથી* પ્રવાસમાં જવાયું.
*5.તારાથી* ત્યાં ન જવાય.
*ભાવે વાક્યરચના*:
● જો વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય તો તે વાક્ય ભાવે-રચના ગણાય છે, જેમ કે - 'તેનાથી રોજ વંચાય છે.'
●કર્મણિ રચનામાં અને ભાવે રચનામાં ફેર માત્ર આટલો જ હોય છે કે, ભાવે રચનામાં કર્મ હોતું નથી. જેમ કે - 'મામાથી આવી જવાયું' / 'રાજુથી રડી પડાયું'.
●ભાવે રચનામાં ક્રિયાપદનું 'આ' પ્રત્યય વાળું ખાસ વપરાય છે. જેમ કે - લખ+આ+શે = લખાશે; જમ+આ+શે = જમાશે;રમ+આ+શે=રમાશે.
● કર્તરિ રચનાનો કર્તા, ભાવે રચનામાં 'થી' અનુગ સાથે આવે છે. જેમ કે લેખકથી બોલાયું; દુકાનદારથી હસાયું.
*ભાવે વાક્યરચનામાં પરિવર્તન*
1.મમ્મી કશું બોલી નહિ.
➡મમ્મીથી કશું બોલાયું નહિ.
2.હું લખું ક્યાંથી?
➡મારાથી લખાય ક્યાંથી ?
3.નરેન હવે રોજ સવારે દોડશે.
➡નરેનથી હવે રોજ સવારે દોડાશે.
4.આનંદ સૂતાંસૂતાં વાંચશે.
➡આનંદથી સૂતાંસૂતાં વંચાશે.
5.રાજુ તો રડયે જતી હતી.
➡રાજુથી તો રડયે જવાતું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*કર્તરી વાક્ય*:
જે વાક્યમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય એટલે કે કર્તા(ક્રિયા કરનાર) ની સક્રિયતા દર્શાવી હોય તે કર્તરી વાક્ય રચના કહેવાય.
*ઉદાહરણો*:
*1.અંકિત* પરીક્ષા આપે છે.
*2.હું* ગીત ગાઉ છું.
*3.મેં* દાખલો લખ્યો.
*4.અમે* પ્રવાસમાં ગયા.
*5.તું* ત્યાં ન જા.
*કર્મણિ વાક્ય*:
જે વાક્યમાં ગૌણ,સાધનભૂત અને ક્રિયાનો સહેનાર નાર હોય એટલે કે કર્મની મુખ્યતા કે પ્રધાનતા હોય એવી સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણિ વાક્યરચના કહેવાય છે.
*ઉદાહરણો*
*1.અંકિતથી* પરીક્ષા અપાય છે.
*2.મારાથી* ગીત ગવાય છે.
*3.મારાથી* દાખલો ગણાયો.
*4.અમારાથી* પ્રવાસમાં જવાયું.
*5.તારાથી* ત્યાં ન જવાય.
*ભાવે વાક્યરચના*:
● જો વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય તો તે વાક્ય ભાવે-રચના ગણાય છે, જેમ કે - 'તેનાથી રોજ વંચાય છે.'
●કર્મણિ રચનામાં અને ભાવે રચનામાં ફેર માત્ર આટલો જ હોય છે કે, ભાવે રચનામાં કર્મ હોતું નથી. જેમ કે - 'મામાથી આવી જવાયું' / 'રાજુથી રડી પડાયું'.
●ભાવે રચનામાં ક્રિયાપદનું 'આ' પ્રત્યય વાળું ખાસ વપરાય છે. જેમ કે - લખ+આ+શે = લખાશે; જમ+આ+શે = જમાશે;રમ+આ+શે=રમાશે.
● કર્તરિ રચનાનો કર્તા, ભાવે રચનામાં 'થી' અનુગ સાથે આવે છે. જેમ કે લેખકથી બોલાયું; દુકાનદારથી હસાયું.
*ભાવે વાક્યરચનામાં પરિવર્તન*
1.મમ્મી કશું બોલી નહિ.
➡મમ્મીથી કશું બોલાયું નહિ.
2.હું લખું ક્યાંથી?
➡મારાથી લખાય ક્યાંથી ?
3.નરેન હવે રોજ સવારે દોડશે.
➡નરેનથી હવે રોજ સવારે દોડાશે.
4.આનંદ સૂતાંસૂતાં વાંચશે.
➡આનંદથી સૂતાંસૂતાં વંચાશે.
5.રાજુ તો રડયે જતી હતી.
➡રાજુથી તો રડયે જવાતું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*🌍જ્ઞાન કી દુનિયા🌎*
➖➖➖➖➖➖➖
*▪યુ.એન.નાં અગત્યના અંગો▪*
~~~~~~~~~~~~
1. વર્લ્ડ બેંક (WB)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
2.ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
3.યુનેસ્કો (UNESCO)
➖વડું મથક: પેરિસ
➖સ્થાપના:1946
4.યુનિસેફ (UNICEF)
➖વડું મથક: ન્યૂ યોર્ક
➖સ્થાપના:1946
5.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના: 1948
6.ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનિઝેશન (ILO)
➖વડું મથક : જિનીવા
➖સ્થાપના:1920
7.ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના:1947
8.ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનિઝેશન (FAO)
➖વડું મથક : રોમ
➖સ્થાપના: 1945
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖
*▪યુ.એન.નાં અગત્યના અંગો▪*
1. વર્લ્ડ બેંક (WB)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
2.ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
3.યુનેસ્કો (UNESCO)
➖વડું મથક: પેરિસ
➖સ્થાપના:1946
4.યુનિસેફ (UNICEF)
➖વડું મથક: ન્યૂ યોર્ક
➖સ્થાપના:1946
5.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના: 1948
6.ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનિઝેશન (ILO)
➖વડું મથક : જિનીવા
➖સ્થાપના:1920
7.ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના:1947
8.ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનિઝેશન (FAO)
➖વડું મથક : રોમ
➖સ્થાપના: 1945
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌎જ્ઞાન કી દુનિયા🌍*
➖➖➖➖➖➖➖➖➖➖
◼પદાર્થ નાના કણોના બનેલા છે ,એ સિદ્ધાંતનું પ્રથમવાર પ્રતિપાદન કરનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક ❓
✔કણાદ
◼ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર❓
✔આર્યભટ્ટ
◼તરતા પદાર્થના નિયમોના શોધક, ઉચ્ચાલન અને પ્રકાશના પરાવર્તનના નિયમો શોધનાર તથા વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીતના શોધક ❓
✔આર્કિમીડિઝ
◼દૂધને પેસ્ચુરાઇઝ્ડ કરવાની પદ્ધતિના શોધક ❓
✔લુઇ પાશ્ચાર
◼આનુવંશિક ગુણો કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરે છે તેના નિયમો શોધનાર ❓
✔મેન્ડલ જ્યોર્જ જ્હોન
◼વિદ્યુત ઉત્પાદન દ્વારા ગતિ-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરવાની રીત શોધનાર ❓
✔માઈકલ ફેરાડે
◼બિનતારી સંદેશો મોકલવાની શોધ કરનાર ❓
✔માર્કોની
◼એન્ટિબાયોટિક દવાઓના જનક તરીકે કોણ ઓળખાય છે❓
✔એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
◼સુક્ષમદર્શક યંત્ર દ્વારા જીવનું સૃષ્ટિનું દુનિયાને દર્શન કરાવનાર ❓
✔વાન લ્યુ વેન હોક
◼અણુનું વિભાજન કરી ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર ❓
✔અર્નેસ્ટ રૂધરફોર્ડ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
◼પદાર્થ નાના કણોના બનેલા છે ,એ સિદ્ધાંતનું પ્રથમવાર પ્રતિપાદન કરનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક ❓
✔કણાદ
◼ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર❓
✔આર્યભટ્ટ
◼તરતા પદાર્થના નિયમોના શોધક, ઉચ્ચાલન અને પ્રકાશના પરાવર્તનના નિયમો શોધનાર તથા વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીતના શોધક ❓
✔આર્કિમીડિઝ
◼દૂધને પેસ્ચુરાઇઝ્ડ કરવાની પદ્ધતિના શોધક ❓
✔લુઇ પાશ્ચાર
◼આનુવંશિક ગુણો કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરે છે તેના નિયમો શોધનાર ❓
✔મેન્ડલ જ્યોર્જ જ્હોન
◼વિદ્યુત ઉત્પાદન દ્વારા ગતિ-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરવાની રીત શોધનાર ❓
✔માઈકલ ફેરાડે
◼બિનતારી સંદેશો મોકલવાની શોધ કરનાર ❓
✔માર્કોની
◼એન્ટિબાયોટિક દવાઓના જનક તરીકે કોણ ઓળખાય છે❓
✔એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
◼સુક્ષમદર્શક યંત્ર દ્વારા જીવનું સૃષ્ટિનું દુનિયાને દર્શન કરાવનાર ❓
✔વાન લ્યુ વેન હોક
◼અણુનું વિભાજન કરી ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર ❓
✔અર્નેસ્ટ રૂધરફોર્ડ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*▪ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો▪*
1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:જૂનાગઢ
➖ સ્થાપના: 1975
➖વિસ્તાર: 258.71 ચો.કિમી.
2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:ભાવનગર
➖સ્થાપના:1976
➖વિસ્તાર:34.08 ચો.કિમી.
3.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:નવસારી
➖સ્થાપના:1979
➖વિસ્તાર: 23.99 ચો.કિમી.
4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો :કચ્છનો અખાત,જામનગર
➖સ્થાપના:1982
➖વિસ્તાર:162.89 ચો.કિમી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:જૂનાગઢ
➖ સ્થાપના: 1975
➖વિસ્તાર: 258.71 ચો.કિમી.
2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:ભાવનગર
➖સ્થાપના:1976
➖વિસ્તાર:34.08 ચો.કિમી.
3.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:નવસારી
➖સ્થાપના:1979
➖વિસ્તાર: 23.99 ચો.કિમી.
4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો :કચ્છનો અખાત,જામનગર
➖સ્થાપના:1982
➖વિસ્તાર:162.89 ચો.કિમી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*🇮🇳ભારત: ટપાલ, તાર અને ટેલિફોન🇮🇳*
➖➖➖➖➖➖➖➖➖➖
▪બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગસે 1 એપ્રિલ,1774ના રોજ બોમ્બે અને મદ્રાસથી પોસ્ટ ઑફિસ સેવાની શરૂઆત કરી.
▪ઇ.સ.1852માં સૌપ્રથમવાર સિંધ પોસ્ટ ઑફિસ(હાલ પાકિસ્તાન)માં ટપાલટિકિટનો ઉપયોગ કરવામાં આવ્યો.જે એશિયાની સૌપ્રથમ ટપાલટિકિટ હતી.
▪આધુનિક ટપાલ પદ્ધતિનો પાયો ડેલ હાઉસીએ નાખ્યો.આ માટે ઇ.સ.1854 માં 'પોસ્ટઓફિસ એકટ' પસાર કરવામાં આવ્યો.
▪પ્રથમવાર સમગ્ર ભારતમાં 1 ઓક્ટોબર ,1854ના રોજથી પોસ્ટ ટિકિટો દાખલ કરવામાં આવી.
▪ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવાનો આરંભ ઇ.સ. 1880માં કરવામાં આવ્યો.
▪ઇ.સ.1907 થી (RMS) રેલવેને ટપાલ સેવામાં સાંકળવામાં આવી તેમજ ઇ.સ.1911 થી હવાઈ ટપાલ સેવા શરૂ કરવામાં આવી.
▪સૌપ્રથમવાર તાર સેવા ઇ.સ.1851માં કોલકાતાથી થઈ.
▪એક શહેરમાંથી બીજા શહેરો સાથે ડાયરેકટ ડાયલિંગ (STD) કરી ટેલિફોન કરવાનો આરંભ ઇ.સ. 1960 થી થયો.
▪વિશ્વમાં સૌથી મોટું ટપાલ નેટવર્ક ભારતમાં છે.
▪ઝડપી ટપાલ સેવા માટે ઇ.સ.1972થી તાર-ટપાલ ખાતાએ પિનકોડ નંબર પ્રથા અમલમાં મૂકી છે.
▪ટપાલ વિતરણ કરતી સમગ્ર ભારતની મુખ્ય અને પોસ્ટ ઓફિસોને આઠ (8) ઝોનમાં વહેંચવામાં આવી છે.
▪1 ઓગસ્ટ , 1986 થી સ્પીડ પોસ્ટ સેવાનો ભારતમાં આરંભ થયો.
▪ઇ.સ. 1988 થી સ્પીડ પોસ્ટ મનીઓર્ડરની સેવાનો આરંભ થયો છે.
▪ટેલીફોનના સાધનો બનાવવાનાં કારખાનાં બેંગલુરુ, રાયબરેલી , નૈનીતાલ(ઉત્તરાખંડ), પાલઘાટ અને શ્રીનગરમાં આવેલા છે.
▪ટેલિપ્રિન્ટર બનાવવાનું કારખાનું ચેન્નઈમાં છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગસે 1 એપ્રિલ,1774ના રોજ બોમ્બે અને મદ્રાસથી પોસ્ટ ઑફિસ સેવાની શરૂઆત કરી.
▪ઇ.સ.1852માં સૌપ્રથમવાર સિંધ પોસ્ટ ઑફિસ(હાલ પાકિસ્તાન)માં ટપાલટિકિટનો ઉપયોગ કરવામાં આવ્યો.જે એશિયાની સૌપ્રથમ ટપાલટિકિટ હતી.
▪આધુનિક ટપાલ પદ્ધતિનો પાયો ડેલ હાઉસીએ નાખ્યો.આ માટે ઇ.સ.1854 માં 'પોસ્ટઓફિસ એકટ' પસાર કરવામાં આવ્યો.
▪પ્રથમવાર સમગ્ર ભારતમાં 1 ઓક્ટોબર ,1854ના રોજથી પોસ્ટ ટિકિટો દાખલ કરવામાં આવી.
▪ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવાનો આરંભ ઇ.સ. 1880માં કરવામાં આવ્યો.
▪ઇ.સ.1907 થી (RMS) રેલવેને ટપાલ સેવામાં સાંકળવામાં આવી તેમજ ઇ.સ.1911 થી હવાઈ ટપાલ સેવા શરૂ કરવામાં આવી.
▪સૌપ્રથમવાર તાર સેવા ઇ.સ.1851માં કોલકાતાથી થઈ.
▪એક શહેરમાંથી બીજા શહેરો સાથે ડાયરેકટ ડાયલિંગ (STD) કરી ટેલિફોન કરવાનો આરંભ ઇ.સ. 1960 થી થયો.
▪વિશ્વમાં સૌથી મોટું ટપાલ નેટવર્ક ભારતમાં છે.
▪ઝડપી ટપાલ સેવા માટે ઇ.સ.1972થી તાર-ટપાલ ખાતાએ પિનકોડ નંબર પ્રથા અમલમાં મૂકી છે.
▪ટપાલ વિતરણ કરતી સમગ્ર ભારતની મુખ્ય અને પોસ્ટ ઓફિસોને આઠ (8) ઝોનમાં વહેંચવામાં આવી છે.
▪1 ઓગસ્ટ , 1986 થી સ્પીડ પોસ્ટ સેવાનો ભારતમાં આરંભ થયો.
▪ઇ.સ. 1988 થી સ્પીડ પોસ્ટ મનીઓર્ડરની સેવાનો આરંભ થયો છે.
▪ટેલીફોનના સાધનો બનાવવાનાં કારખાનાં બેંગલુરુ, રાયબરેલી , નૈનીતાલ(ઉત્તરાખંડ), પાલઘાટ અને શ્રીનગરમાં આવેલા છે.
▪ટેલિપ્રિન્ટર બનાવવાનું કારખાનું ચેન્નઈમાં છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
1.'ધ ફાયર ઓફ મોડર્ન આર્ટ ઓફ ઇન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે❓
✔રાજા રવિવર્મા
2.26 નવેમ્બરને કોના જન્મદિન પર રાષ્ટ્રીય દુગ્ધ દિવસ ઉજવવામાં આવે છે❓
✔ડૉ. વર્ગીસ કુરિયન
3.ગૂગલની શરૂઆત કોને કરી હતી❓
✔1998માં લેરી બેજ અને સર્ગી બ્રેઈને
💥R.K💥
4.સયુંકત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ ભારતીય કોણ હતું❓
✔અટલ બિહારી વાજપેયી
5.સ્કોટલેન્ડ કયા દેશનો ભાગ છે❓
✔બ્રિટન
6.પ્રથમ એશિયન ગેમ્સ ક્યારે રમાયો હતો❓
✔1951 માં
💥R.K.💥
7.રાજસ્થાનનું રાજ્યપક્ષી કયુ છે❓
✔ગોદાવન
8.www (વર્લ્ડ વાઈડ વેબ) ની સ્થાપના ક્યારે થઈ હતી❓
✔12 માર્ચ ,1989 માં ચીમ બર્નસ લી દ્વારા
9.ગાંધીજીએ મદન મોહન માલવીયાને શુ કહ્યું હતું❓
✔મેન ઓફ ગોડ
10.વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સળંગ ચાર મેચમાં ચાર સદી કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ❓
✔કુમાર સંગાકારા(શ્રીલંકા)
11.ગાંધીજીના ખેપિયા તરીકે કોણ ઓળખાતું હતું❓
✔નારાયણભાઈ દેસાઈ
💥R.K💥
12.સિંહની વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થાય છે❓
✔1936 થી
13.માતામાંથી બાળકમાં HIV ચેપ ખતમ કરવામાં વિશ્વનો પ્રથમ દેશ કયો❓
✔ક્યૂબા
14.ઇ-ગ્રામ વિશ્વ ગ્રામની શરૂઆત કયા જિલ્લાથી થઈ હતી❓
✔અમરેલી
15.ઓન લાઈન વોટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનું પહેલું રાજ્ય કયું છે❓
✔ગુજરાત
💥R.K💥
16.આસામ રાજ્યનું પ્રાચીન નામ શું હતું❓
✔કામરૂપ
17.ફિલ્મ કલાકાર સંજીવ કુમારનું મૂળ નામ શું હતું❓
✔હરિભાઈ જરીવાલા
18.'દાદા મુનિ' ના નામે ઓળખાતા હિન્દી ફિલ્મ કલાકાર કોણ છે❓
✔અશોક કુમાર
💥R.K.💥
19.તમિલનાડુમાં આવેલું કંચનુંર મંદિર કયા ગ્રહને સમર્પિત છે ❓
✔શુક્ર
20.ગાંધીજીનું પહેલું સમાચાર પત્ર કયું હતું❓
✔'ઈન્ડિયન ઓપિનિયન'(1930)
21.રાજીવ ગાંધી ખેલરત્ન મેળવનાર પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી કોણ❓
✔સાનિયા મિર્ઝા
💥R.K💥
22.ઝીકા વાયરસ સૌપ્રથમ કયા દેશમાં નોધાયો હતો❓
✔યુગાન્ડા(1947)
23.અમીબા નો સ્પેલિંગ❓
✔Amoeba
24.ઇ-મેઈલના શોધક ❓
✔રે ટોમલિન્સન
25.પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દર મહિને કઈ તારીખે હોય છે❓
✔9 તારીખે
26.ગાંધીજીના ચશ્માં પર સ્વચ્છ ભારતનો લોગો બનાવનાર❓
✔અનંત ખાસબરદાર
💥R.K.💥
27.ગાંધીજી 'ટાઈમ પર્સન ઓફ ધ યર' ક્યારે બન્યા હતા❓
✔1930 માં
28.પંચ મહોત્સવ દર વર્ષે ક્યાં ઉજવાય છે❓
✔ચાંપાનેર અને પાવાગઢ
29.'સ્વિસ એક્સપ્રેસ' તરીકે કયો ટેનિસ ખેલાડી ઓળખાય છે❓
✔રોજર ફેડરર
30.બળદોની દોડ 'કાંબલા' કયા રાજયમાં થાય છે❓
✔કર્ણાટક
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1.'ધ ફાયર ઓફ મોડર્ન આર્ટ ઓફ ઇન્ડિયા' તરીકે કોણ ઓળખાય છે❓
✔રાજા રવિવર્મા
2.26 નવેમ્બરને કોના જન્મદિન પર રાષ્ટ્રીય દુગ્ધ દિવસ ઉજવવામાં આવે છે❓
✔ડૉ. વર્ગીસ કુરિયન
3.ગૂગલની શરૂઆત કોને કરી હતી❓
✔1998માં લેરી બેજ અને સર્ગી બ્રેઈને
💥R.K💥
4.સયુંકત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ ભારતીય કોણ હતું❓
✔અટલ બિહારી વાજપેયી
5.સ્કોટલેન્ડ કયા દેશનો ભાગ છે❓
✔બ્રિટન
6.પ્રથમ એશિયન ગેમ્સ ક્યારે રમાયો હતો❓
✔1951 માં
💥R.K.💥
7.રાજસ્થાનનું રાજ્યપક્ષી કયુ છે❓
✔ગોદાવન
8.www (વર્લ્ડ વાઈડ વેબ) ની સ્થાપના ક્યારે થઈ હતી❓
✔12 માર્ચ ,1989 માં ચીમ બર્નસ લી દ્વારા
9.ગાંધીજીએ મદન મોહન માલવીયાને શુ કહ્યું હતું❓
✔મેન ઓફ ગોડ
10.વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સળંગ ચાર મેચમાં ચાર સદી કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ❓
✔કુમાર સંગાકારા(શ્રીલંકા)
11.ગાંધીજીના ખેપિયા તરીકે કોણ ઓળખાતું હતું❓
✔નારાયણભાઈ દેસાઈ
💥R.K💥
12.સિંહની વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થાય છે❓
✔1936 થી
13.માતામાંથી બાળકમાં HIV ચેપ ખતમ કરવામાં વિશ્વનો પ્રથમ દેશ કયો❓
✔ક્યૂબા
14.ઇ-ગ્રામ વિશ્વ ગ્રામની શરૂઆત કયા જિલ્લાથી થઈ હતી❓
✔અમરેલી
15.ઓન લાઈન વોટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનું પહેલું રાજ્ય કયું છે❓
✔ગુજરાત
💥R.K💥
16.આસામ રાજ્યનું પ્રાચીન નામ શું હતું❓
✔કામરૂપ
17.ફિલ્મ કલાકાર સંજીવ કુમારનું મૂળ નામ શું હતું❓
✔હરિભાઈ જરીવાલા
18.'દાદા મુનિ' ના નામે ઓળખાતા હિન્દી ફિલ્મ કલાકાર કોણ છે❓
✔અશોક કુમાર
💥R.K.💥
19.તમિલનાડુમાં આવેલું કંચનુંર મંદિર કયા ગ્રહને સમર્પિત છે ❓
✔શુક્ર
20.ગાંધીજીનું પહેલું સમાચાર પત્ર કયું હતું❓
✔'ઈન્ડિયન ઓપિનિયન'(1930)
21.રાજીવ ગાંધી ખેલરત્ન મેળવનાર પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી કોણ❓
✔સાનિયા મિર્ઝા
💥R.K💥
22.ઝીકા વાયરસ સૌપ્રથમ કયા દેશમાં નોધાયો હતો❓
✔યુગાન્ડા(1947)
23.અમીબા નો સ્પેલિંગ❓
✔Amoeba
24.ઇ-મેઈલના શોધક ❓
✔રે ટોમલિન્સન
25.પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દર મહિને કઈ તારીખે હોય છે❓
✔9 તારીખે
26.ગાંધીજીના ચશ્માં પર સ્વચ્છ ભારતનો લોગો બનાવનાર❓
✔અનંત ખાસબરદાર
💥R.K.💥
27.ગાંધીજી 'ટાઈમ પર્સન ઓફ ધ યર' ક્યારે બન્યા હતા❓
✔1930 માં
28.પંચ મહોત્સવ દર વર્ષે ક્યાં ઉજવાય છે❓
✔ચાંપાનેર અને પાવાગઢ
29.'સ્વિસ એક્સપ્રેસ' તરીકે કયો ટેનિસ ખેલાડી ઓળખાય છે❓
✔રોજર ફેડરર
30.બળદોની દોડ 'કાંબલા' કયા રાજયમાં થાય છે❓
✔કર્ણાટક
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
1.ભારતમાં લઘુમતી ધરાવતા ધર્મો કયા કયા છે❓
✔મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,
બૌદ્ધ,જૈન
2.UPI નું પૂરું નામ......❓
✔યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ
3.ગોરખા સમુદાય કયા દેશનો છે❓
✔પશ્ચિમ બંગાળ
4.કલે કોર્ટ કિંગ (ટેનિસ) તરીકે કયો ખેલાડી જાણીતો છે❓
✔નડાલ (સ્પેન)
5.RERA નું પૂરું નામ....❓
✔રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ
6.ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારથી થઈ❓
✔2010
7.સૌથી પહેલા કયા દેશે ટેક્સ પ્રણાલી (GST) અપનાવી હતી❓
✔ફ્રાંસ
8.નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર 'ધ મેકિંગ ઓફ લિજેન્ડ' ના લેખક કોણ છે❓
✔બિંદેશ્વરી પાઠક
9.એશિયાની સૌથી મોટી ગૌશાળા ક્યાં આવેલી છે❓
✔પથમેડા (રાજસ્થાન)
10. કયા કમિશને 1945માં સુભાષચંદ્ર બોઝ માર્યા ગયા હોવાનો અહેવાલ આપ્યો હતો❓
✔શાહનવાઝ સમિતિ અને ખોસલા સમિતિએ
11.સિપુ ડેમ ક્યાં આવેલો છે❓
✔બનાસકાંઠા જિલ્લામાં
12.નેશનલ ફૂડ એકટ (NFA) ક્યારે ઘડાયો❓
✔2013
13.તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે❓
✔થાનગઢ
14.ઝંડા ગીતમાં શાંતિસુધાના સ્થાને પ્રેમસુધાનું સૂચન શ્યામલાલ ગુપ્તાને કોને કર્યું હતું❓
✔ગાંધીજીએ
15.મલાલા યુસુફઝઇના જીવન પર બની રહેલી બાયોપિકનું નામ શું છે❓
✔ગુલ મકઈ
16.વન ડે ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ સ્પિનર કોણ બન્યો❓
✔કુલદીપ યાદવ
17.આયુર્વેદ દિવસ ક્યારે મનાવામાં આવે છે❓
✔17 ઓક્ટોબર
18.કયા રાજાના શાસનથી જમ્મુ કાશ્મીર બે પાટનગર ધરાવતું રાજ્ય બન્યું છે❓
✔મહારાજા ગુલાબસિંહના
19.કયા દેશમાં યોગને રમતનો દરજ્જો મળ્યો ❓
✔સાઉદી અરબ
20. દુલાભાયા કાગનું જન્મ અને મૃત્યુ સ્થાન મજાદર ગામ કયા નામે ઓળખાય છે❓
✔કાગધામ
21.'મીના' કયા દેશની સરકારી એજન્સી છે❓
✔ઇજિપ્ત
22.બિટ કોઈન એ શું છે❓
✔ડિજિટલ ક્રિપટો કરન્સી
23.કાપુ સમુદાય કયા રાજયમાં છે❓
✔આંધ્ર પ્રદેશ
24.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી કોના નામે છે❓
✔ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેકકુલમ (ઑસ્ટ્રેલિયા સામે 54 બોલમાં)
25.નિરજના કયા ગુજરાતી નાટક પરથી રોહિત શેટ્ટીએ 'ગોલમાલ' ફિલ્મ બનાવી❓
✔'અફલાતૂન'
26.LOC નું પૂરું નામ......❓
✔લાઈન ઓફ એકચુંઅલ કન્ટ્રોલ
27.T20 ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનારો વિશ્વનો પ્રથમ બોલર❓
✔ડ્વેન બ્રેવો (વેસ્ટ ઇન્ડીઝ)
28. ભગવદ ગીતાના શ્લોકોનું ઉર્દુમાં અનુવાદ કરનાર શાયર જેનું તાજેતરમાં નિધન થયું❓
✔અનવર જલાલપુરી
29.હોપમેન કપ કઈ રમત સાથે જોડાયેલ છે❓
✔ટેનિસ
30.વર્ગીસ કુરિયન કોના ભત્રીજા હતા❓
✔સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ વે પ્રધાન જ્હોન મંથાઈના
31.તમાકુ ઉત્પાદનો ઉપર સચિત્ર ચેતવણી કેટલા ટકા સાઈઝ યથાવત રખાઈ છે❓
✔85 %
32.ગાંધીજી પર 1100 દોહા અને 450 ગીતો કોને રચ્યા છે❓
✔કવિ ભૂદરજી
33.શેરપા એટલે શું❓
✔પર્વતારોહણના ગાઈડ
34.ગવર્નર બનનાર પહેલા ગુજરાતી મહિલા કોણ❓
✔કુમુદબેન જોશી
35.ગુજરાતમાં પહેલા મહિલા સમાજશાસ્ત્રી કોણ❓
✔ડૉ. તારાબહેન પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1.ભારતમાં લઘુમતી ધરાવતા ધર્મો કયા કયા છે❓
✔મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,
બૌદ્ધ,જૈન
2.UPI નું પૂરું નામ......❓
✔યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ
3.ગોરખા સમુદાય કયા દેશનો છે❓
✔પશ્ચિમ બંગાળ
4.કલે કોર્ટ કિંગ (ટેનિસ) તરીકે કયો ખેલાડી જાણીતો છે❓
✔નડાલ (સ્પેન)
5.RERA નું પૂરું નામ....❓
✔રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ
6.ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારથી થઈ❓
✔2010
7.સૌથી પહેલા કયા દેશે ટેક્સ પ્રણાલી (GST) અપનાવી હતી❓
✔ફ્રાંસ
8.નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર 'ધ મેકિંગ ઓફ લિજેન્ડ' ના લેખક કોણ છે❓
✔બિંદેશ્વરી પાઠક
9.એશિયાની સૌથી મોટી ગૌશાળા ક્યાં આવેલી છે❓
✔પથમેડા (રાજસ્થાન)
10. કયા કમિશને 1945માં સુભાષચંદ્ર બોઝ માર્યા ગયા હોવાનો અહેવાલ આપ્યો હતો❓
✔શાહનવાઝ સમિતિ અને ખોસલા સમિતિએ
11.સિપુ ડેમ ક્યાં આવેલો છે❓
✔બનાસકાંઠા જિલ્લામાં
12.નેશનલ ફૂડ એકટ (NFA) ક્યારે ઘડાયો❓
✔2013
13.તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે❓
✔થાનગઢ
14.ઝંડા ગીતમાં શાંતિસુધાના સ્થાને પ્રેમસુધાનું સૂચન શ્યામલાલ ગુપ્તાને કોને કર્યું હતું❓
✔ગાંધીજીએ
15.મલાલા યુસુફઝઇના જીવન પર બની રહેલી બાયોપિકનું નામ શું છે❓
✔ગુલ મકઈ
16.વન ડે ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ સ્પિનર કોણ બન્યો❓
✔કુલદીપ યાદવ
17.આયુર્વેદ દિવસ ક્યારે મનાવામાં આવે છે❓
✔17 ઓક્ટોબર
18.કયા રાજાના શાસનથી જમ્મુ કાશ્મીર બે પાટનગર ધરાવતું રાજ્ય બન્યું છે❓
✔મહારાજા ગુલાબસિંહના
19.કયા દેશમાં યોગને રમતનો દરજ્જો મળ્યો ❓
✔સાઉદી અરબ
20. દુલાભાયા કાગનું જન્મ અને મૃત્યુ સ્થાન મજાદર ગામ કયા નામે ઓળખાય છે❓
✔કાગધામ
21.'મીના' કયા દેશની સરકારી એજન્સી છે❓
✔ઇજિપ્ત
22.બિટ કોઈન એ શું છે❓
✔ડિજિટલ ક્રિપટો કરન્સી
23.કાપુ સમુદાય કયા રાજયમાં છે❓
✔આંધ્ર પ્રદેશ
24.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી કોના નામે છે❓
✔ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેકકુલમ (ઑસ્ટ્રેલિયા સામે 54 બોલમાં)
25.નિરજના કયા ગુજરાતી નાટક પરથી રોહિત શેટ્ટીએ 'ગોલમાલ' ફિલ્મ બનાવી❓
✔'અફલાતૂન'
26.LOC નું પૂરું નામ......❓
✔લાઈન ઓફ એકચુંઅલ કન્ટ્રોલ
27.T20 ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનારો વિશ્વનો પ્રથમ બોલર❓
✔ડ્વેન બ્રેવો (વેસ્ટ ઇન્ડીઝ)
28. ભગવદ ગીતાના શ્લોકોનું ઉર્દુમાં અનુવાદ કરનાર શાયર જેનું તાજેતરમાં નિધન થયું❓
✔અનવર જલાલપુરી
29.હોપમેન કપ કઈ રમત સાથે જોડાયેલ છે❓
✔ટેનિસ
30.વર્ગીસ કુરિયન કોના ભત્રીજા હતા❓
✔સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ વે પ્રધાન જ્હોન મંથાઈના
31.તમાકુ ઉત્પાદનો ઉપર સચિત્ર ચેતવણી કેટલા ટકા સાઈઝ યથાવત રખાઈ છે❓
✔85 %
32.ગાંધીજી પર 1100 દોહા અને 450 ગીતો કોને રચ્યા છે❓
✔કવિ ભૂદરજી
33.શેરપા એટલે શું❓
✔પર્વતારોહણના ગાઈડ
34.ગવર્નર બનનાર પહેલા ગુજરાતી મહિલા કોણ❓
✔કુમુદબેન જોશી
35.ગુજરાતમાં પહેલા મહિલા સમાજશાસ્ત્રી કોણ❓
✔ડૉ. તારાબહેન પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન ❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
1. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ❓
✔ઇ.સ.1927 માં
2.સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું❓
✔7
3.ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું❓
✔સંસ્થાનિક સ્વરાજ્ય
4.કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિસ્ક્રમણ' સાથે સરખાવે છે❓
✔મહાદેવભાઈ દેસાઈ
5.સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી કયા દેશમાં પહોંચ્યા❓
✔જર્મની
6.સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકાર ક્યાં સ્થાપી❓
✔સિંગાપુરમાં
7.બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી❓
✔ફેબ્રુઆરી,1948માં
8.સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામ્યા હોવાનું મનાય છે❓
✔18 ઓગસ્ટ,1945 ના રોજ
9.મુંબઈમાં નૌકાવિગ્રહ ક્યારે થયો❓
✔ઇ.સ.1946 માં
10.'હિંદ સ્વાતંત્ર્ય ધારો' કોણે પસાર કર્યો❓
✔બ્રિટિશ પાર્લમેન્ટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
1. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ❓
✔ઇ.સ.1927 માં
2.સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું❓
✔7
3.ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું❓
✔સંસ્થાનિક સ્વરાજ્ય
4.કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિસ્ક્રમણ' સાથે સરખાવે છે❓
✔મહાદેવભાઈ દેસાઈ
5.સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી કયા દેશમાં પહોંચ્યા❓
✔જર્મની
6.સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકાર ક્યાં સ્થાપી❓
✔સિંગાપુરમાં
7.બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી❓
✔ફેબ્રુઆરી,1948માં
8.સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામ્યા હોવાનું મનાય છે❓
✔18 ઓગસ્ટ,1945 ના રોજ
9.મુંબઈમાં નૌકાવિગ્રહ ક્યારે થયો❓
✔ઇ.સ.1946 માં
10.'હિંદ સ્વાતંત્ર્ય ધારો' કોણે પસાર કર્યો❓
✔બ્રિટિશ પાર્લમેન્ટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
1.અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં કયા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ❓
✔ઇ.સ.1857 ના વર્ષે
2.બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો❓
✔16 ઓક્ટોબર, 1905
3.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવામાં આવ્યો❓
✔રાષ્ટ્રીય શોકદિન
4.કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે❓
✔લોર્ડ મિન્ટોને
5.'પાકિસ્તાનના સાચા સર્જક મહમદઅલી ઝીણા કે રહીમતુલ્લા નહિ; પરંતુ ____જ હતા.'
✔લોર્ડ મિન્ટો
6. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું❓
✔ભવાની મંદિર
7.'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'નું નામ બદલીને 'ગદર પાર્ટી' કોણે રાખ્યું❓
✔લાલા હરદયાળે
8.જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કોને કરી❓
✔ચંપક રમણ પિલ્લાઈએ
9.પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી આપી હતી❓
✔રાજા મહેન્દ્રપ્રતાપે
10.રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપ્યું હતું❓
✔ટ્રોટસ્કીએ
11.કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યાં❓
✔મોન્ટ-ફર્ડ
12.કયા એકટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાંતત્ર્ય નષ્ટ થયું❓
✔રોલેટ
13.રોલેટ એકટ દ્વારા ભારતીયોનો 'દલીલ,અપીલ અને વકીલનો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું❓
✔પંડિત મોતીલાલ નેહરુએ
14.કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો❓
✔ચિત્તરંજનદાસ મુનશીના
15.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી❓
✔અરવિંદ ઘોષે
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1.અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં કયા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ❓
✔ઇ.સ.1857 ના વર્ષે
2.બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો❓
✔16 ઓક્ટોબર, 1905
3.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવામાં આવ્યો❓
✔રાષ્ટ્રીય શોકદિન
4.કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે❓
✔લોર્ડ મિન્ટોને
5.'પાકિસ્તાનના સાચા સર્જક મહમદઅલી ઝીણા કે રહીમતુલ્લા નહિ; પરંતુ ____જ હતા.'
✔લોર્ડ મિન્ટો
6. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું❓
✔ભવાની મંદિર
7.'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'નું નામ બદલીને 'ગદર પાર્ટી' કોણે રાખ્યું❓
✔લાલા હરદયાળે
8.જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કોને કરી❓
✔ચંપક રમણ પિલ્લાઈએ
9.પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી આપી હતી❓
✔રાજા મહેન્દ્રપ્રતાપે
10.રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપ્યું હતું❓
✔ટ્રોટસ્કીએ
11.કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યાં❓
✔મોન્ટ-ફર્ડ
12.કયા એકટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાંતત્ર્ય નષ્ટ થયું❓
✔રોલેટ
13.રોલેટ એકટ દ્વારા ભારતીયોનો 'દલીલ,અપીલ અને વકીલનો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું❓
✔પંડિત મોતીલાલ નેહરુએ
14.કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો❓
✔ચિત્તરંજનદાસ મુનશીના
15.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી❓
✔અરવિંદ ઘોષે
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🗿અભિલેખો🗿*
---------------------------
➖અભિલેખોના અધ્યયનને પૂરાલેખશાસ્ત્ર (એપિગ્રાફી) કહેવાય છે. ઉપરાંત તેના પ્રાચીન દસ્તાવેજોના તિથિઅધ્યયનને પુરાલિપિશાસ્ત્ર (પેલીઓગ્રાફી) કહેવાય છે.
➖હાથી ગુફા અભિલેખમાં 'ભારતવર્ષ'નો ઉલ્લેખ કરેલો છે.
➖ એરણના અભિલેખમાં સતીપ્રથાનો પહેલો લેખિત પુરાવો મળે છે.
➖મૌર્ય, મૌયરેત્તર,ગુપ્તકાળના અભિલેખ 'કાર્પસ ઇન્સ્ક્રીપ્સન ઇડીકેરમ' નામની ગ્રંથમાળામાં સંકલિત કરાયા છે.
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖
*🕳સિક્કાઓ🥇*
---------------------------
➖સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર (ન્યુમિસ્મેટિક્સ) કહેવાય છે.પ્રાચીન સિક્કાઓના અધ્યયનથી અનુમાન લગાવાય છે.
➖સૌથી પ્રાચીન સિક્કાઓને 'આહત' સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેને સાહિત્યમાં કાષાર્પણ કહેવાયું છે.
➖સર્વપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
: *💥નદીઓના પ્રાચીન નામ💥*
➖➖➖➖➖➖➖➖➖➖
🌊 રાવી નદીનું પ્રાચીન નામ - *પરુષણી*
🌊સતલજ નદીનું પ્રાચીન નામ - *શત્રદરી*
🌊ચીનાબ નદીનું પ્રાચીન નામ - *અસ્કીની*
🌊ઝેલમ નદીનું પ્રાચીન નામ - *વિતસ્તા*
🌊સરસ્વતી નદીનું પ્રાચીન નામ - *સુરસુતી*
🌊બિયાસ નદીનું પ્રાચીન નામ -*વિપાશા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*💥💥*
➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે❓
✔ મુંબઇ
👉🏻ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે❓
✔દિલ્હી
➖➖➖➖➖➖➖➖➖➖
*🗿અભિલેખો🗿*
---------------------------
➖અભિલેખોના અધ્યયનને પૂરાલેખશાસ્ત્ર (એપિગ્રાફી) કહેવાય છે. ઉપરાંત તેના પ્રાચીન દસ્તાવેજોના તિથિઅધ્યયનને પુરાલિપિશાસ્ત્ર (પેલીઓગ્રાફી) કહેવાય છે.
➖હાથી ગુફા અભિલેખમાં 'ભારતવર્ષ'નો ઉલ્લેખ કરેલો છે.
➖ એરણના અભિલેખમાં સતીપ્રથાનો પહેલો લેખિત પુરાવો મળે છે.
➖મૌર્ય, મૌયરેત્તર,ગુપ્તકાળના અભિલેખ 'કાર્પસ ઇન્સ્ક્રીપ્સન ઇડીકેરમ' નામની ગ્રંથમાળામાં સંકલિત કરાયા છે.
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖
*🕳સિક્કાઓ🥇*
---------------------------
➖સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર (ન્યુમિસ્મેટિક્સ) કહેવાય છે.પ્રાચીન સિક્કાઓના અધ્યયનથી અનુમાન લગાવાય છે.
➖સૌથી પ્રાચીન સિક્કાઓને 'આહત' સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેને સાહિત્યમાં કાષાર્પણ કહેવાયું છે.
➖સર્વપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
: *💥નદીઓના પ્રાચીન નામ💥*
➖➖➖➖➖➖➖➖➖➖
🌊 રાવી નદીનું પ્રાચીન નામ - *પરુષણી*
🌊સતલજ નદીનું પ્રાચીન નામ - *શત્રદરી*
🌊ચીનાબ નદીનું પ્રાચીન નામ - *અસ્કીની*
🌊ઝેલમ નદીનું પ્રાચીન નામ - *વિતસ્તા*
🌊સરસ્વતી નદીનું પ્રાચીન નામ - *સુરસુતી*
🌊બિયાસ નદીનું પ્રાચીન નામ -*વિપાશા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*💥💥*
➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે❓
✔ મુંબઇ
👉🏻ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે❓
✔દિલ્હી
➖➖➖➖➖➖➖➖➖➖