*💃લોક નૃત્ય💃*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ
*◆શાસ્ત્રીય નૃત્ય:-*
▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ
*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*
▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર
▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ
▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન
*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*
▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી
▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર
▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી
▪હરિયાણા:-
➖હરિયાણી
*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*
▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી
▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ
▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી
▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી
*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*
▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી
▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી
▪રાજસ્થાન:-
➖મારવાડી
▪પંજાબ:-
➖બીટલ
▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા
*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*
(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન
(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન
(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન
(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન
*👆🏻SHORT TRICK➖એબીલીપી*
*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*
▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%
🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર
*★ચક્રવાતના પ્રકારો:-*
🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર
🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન
🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.
🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા
🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા
*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*
(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.
(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.
(3)મધ્ય આવરણ
➖80 કિમી.
(4)આયનાવરણ
➖200 કિમી.
(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.
*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*
(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ
(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ
(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો
(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો
(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો
*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*
(1)પ્રાથમિક લહેરો(P-Waves)
(2)સેકન્ડરી લહેરો (S-Waves)
(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ
*◆શાસ્ત્રીય નૃત્ય:-*
▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ
*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*
▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર
▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ
▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન
*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*
▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી
▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર
▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી
▪હરિયાણા:-
➖હરિયાણી
*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*
▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી
▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ
▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી
▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી
*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*
▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી
▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી
▪રાજસ્થાન:-
➖મારવાડી
▪પંજાબ:-
➖બીટલ
▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા
*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*
(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન
(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન
(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન
(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન
*👆🏻SHORT TRICK➖એબીલીપી*
*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*
▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%
🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર
*★ચક્રવાતના પ્રકારો:-*
🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર
🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન
🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.
🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા
🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા
*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*
(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.
(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.
(3)મધ્ય આવરણ
➖80 કિમી.
(4)આયનાવરણ
➖200 કિમી.
(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.
*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*
(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ
(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ
(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો
(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો
(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો
*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*
(1)પ્રાથમિક લહેરો(P-Waves)
(2)સેકન્ડરી લહેરો (S-Waves)
(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*♦ગુજરાતી♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ.1960માં*
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલકંઠ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા❓
*✔સાવલી*
▪બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા❓
*✔નડિયાદ*
▪'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે❓
*✔બકુલ ત્રિપાઠી*
▪કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે❓
*✔મહેસાણા*
▪સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું❓
*✔ઇટલી*
▪ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું❓
*✔ઇ.સ.1888માં*
▪સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે❓
*✔14*
▪ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.❓
*✔ફારસી*
▪'ગઝલ' નો અર્થ શું થાય❓
*✔'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*
▪ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું❓
*✔અનુપ્રાસ*
▪યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી❓
*✔ભાવનગર*
▪ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો❓
*✔બટુભાઈ ઉમરવાડિયાએ*
▪ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો❓
*✔અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*
▪'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે❓
*✔ડૉ.રાઘવજી માધડ*
▪મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔સત્તરમી સદી*
▪પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે❓
*✔કવિ-શિરોમણિ*
▪કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔લીંબડી*
▪'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે❓
*✔કુન્દનિકા કાપડિયા*
▪મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔અરબી*
▪જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે❓
*✔ફારસી*
▪હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો❓
*✔જાપાન*
▪ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા❓
*✔ઈ.સ.1960માં*
▪હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે❓
*✔17*
▪હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે❓
*✔5-7-5*
▪હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે❓
*✔ચિત્રાત્મકતા*
▪ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા❓
*✔ચીખલી*
▪ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું❓
*✔ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*
▪દુહાના કુલ કેટલા ચરણ હોય છે❓
*✔ચાર*
▪મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો❓
*✔પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*
▪'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે❓
*✔અમદાવાદ*
▪સ્વામી આનંદનું મૂળ નામ શું હતું❓
*✔હિંમતલાલ રામચંદ્ર દવે*
▪સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*
▪સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે❓
*✔'ધરતીની આરતી'*
▪ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*
▪'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે❓
*✔દુલા ભાયા કાગ*
▪પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે❓
*✔સારસ્વત*
▪'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે❓
*✔વિનોદિની નીલકંઠ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*📖ગુજરાતી ◆ ધોરણ:-૯📖*
▪નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું❓
*✔જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*
▪ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા❓
*✔પોરબંદર*
▪'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે❓
*✔3*
▪'સુંદરમ્' નું પૂરું નામ❓
*✔ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*
▪ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે❓
*✔પેટલાદ તાલુકાના પેટલી ગામના*
▪કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના ભુવા ગામે*
▪બકુલ ત્રિપાઠીનું પૂરું નામ❓
*✔બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*
▪મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે❓
*✔ઝબૂક વીજળી ઝબૂક*
▪વિનોબા ભાવેનું પૂરું નામ શું છે❓
*✔વિનાયક નરહરિ ભાવે*
▪વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે❓
*✔મરાઠી*
▪વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે❓
*✔'ગીતાપ્રવચનો'*
▪વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે❓
*✔10*
▪'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે❓
*✔પૂજાલાલ*
▪કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'સ્મરણયાત્રા'*
▪કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'ઓતરાતી દીવાલો'*
▪કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે❓
*✔'કાલેલકર ગ્રંથાવલી'*
▪અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે❓
*✔'આઠો જામ ખુમારી'*
▪'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે❓
*✔ઇસ્માઇલભાઈ નાગોરી*
▪ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે❓
*✔ઠાસરા*
▪ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે❓
*✔'નંદ સામવેદી'*
▪ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા❓
*✔ધૂળમાંથી પગલીઓ'*
▪લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો❓
*✔આયુર્વેદના વૈદ્ય તરીકેનો*
▪રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે❓
*✔'છ અક્ષરનું નામ'*
▪ઝવેરચંદ મેઘાણીનું વતન❓
*✔બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*
▪'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક❓
*✔મુકુંદરાય પારાશર્ય*
▪'અંતરપટ' કયા લેખકની નવલકથા છે❓
*✔ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું❓
*✔જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*
▪ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા❓
*✔પોરબંદર*
▪'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે❓
*✔3*
▪'સુંદરમ્' નું પૂરું નામ❓
*✔ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*
▪ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે❓
*✔પેટલાદ તાલુકાના પેટલી ગામના*
▪કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના ભુવા ગામે*
▪બકુલ ત્રિપાઠીનું પૂરું નામ❓
*✔બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*
▪મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે❓
*✔ઝબૂક વીજળી ઝબૂક*
▪વિનોબા ભાવેનું પૂરું નામ શું છે❓
*✔વિનાયક નરહરિ ભાવે*
▪વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે❓
*✔મરાઠી*
▪વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે❓
*✔'ગીતાપ્રવચનો'*
▪વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે❓
*✔10*
▪'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે❓
*✔પૂજાલાલ*
▪કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'સ્મરણયાત્રા'*
▪કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'ઓતરાતી દીવાલો'*
▪કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે❓
*✔'કાલેલકર ગ્રંથાવલી'*
▪અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે❓
*✔'આઠો જામ ખુમારી'*
▪'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે❓
*✔ઇસ્માઇલભાઈ નાગોરી*
▪ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે❓
*✔ઠાસરા*
▪ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે❓
*✔'નંદ સામવેદી'*
▪ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા❓
*✔ધૂળમાંથી પગલીઓ'*
▪લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો❓
*✔આયુર્વેદના વૈદ્ય તરીકેનો*
▪રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે❓
*✔'છ અક્ષરનું નામ'*
▪ઝવેરચંદ મેઘાણીનું વતન❓
*✔બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*
▪'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક❓
*✔મુકુંદરાય પારાશર્ય*
▪'અંતરપટ' કયા લેખકની નવલકથા છે❓
*✔ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
#SomeimpQuiz
🎯મત અને પ્રવાર્તકો🎯
📌 આદેઈત્વવાદ 〰 શંકરાચાર્ય
📌 દ્વેતાદ્વૈતવાદ 〰 નિમ્બાર્ક આચાર્ય
📌 દ્વૈત વાદ 〰 માનવ આચાર્ય
📌 વિશિષ્ટાદ્વૈત વાદ 〰 રામાનુજાચાર્ય
📌શુદ્ધ દ્વૈત વાદ 〰 વલ્લભાચાર્ય
🌺 વનરાજ ચાવડાના પુત્રનું નામ શું હતું ?
✨ યોગીરાજ
🌺 યોગીરાજના પુત્રનું નામ શું હતું ?
✨ ક્ષેમરાજ
🌺 ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
✨ સામતસિંહ
🌺 સામતસિંહની બહેનનું નામ શું હતું ?
✨ લીલાદેવી
🌺 મૂળરાજ સોલંકીની માતાનું નામ શું હતું ?
✨ લીલાદેવી
🌳 ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી ?
🍃 જયશિખરી
🌳 જયશિખરીની પત્નીનું નામ શું હતું ?
🍃 રાણી રૂપસુંદરી
🌳 વનરાજ ચાવડા કોના પુત્ર હતા ?
🍃 રાણી રૂપસુંદરી
🌳 વનરાજ ચાવડાનું ઉપનામ શું હતું ?
🍃 ચાપોઉત્કટ
🌳 પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં કોણી મૂર્તિ મુકવામાં આવી હતી ?
🍃 વનરાજ ચાવડા
🍃 શીલગુણ સુરીજી
સવાલ જવાબ કરંટ ગ્રુપ
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
☘ ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો.
🌷 ભાવના પરીખ
☘ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?
🌷 અપર્ણા પોપટ
☘ એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
🌷 દિનેશ ભીલ
☘ ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે?
🌷 જામ દુલિપસિંહ
☘ ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?
🌷 સુધીર ભાસ્કર
સવાલ જવાબ કરંટ ગ્રુપ
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
🌷શૈલેષભાઇ - 🌷
🛡️હિસાબોમાં વ્યવહારની નોંધ કરવા કયા આધારની જરૂર પડે છે?
♨️ વાઉચર
🛡️ગંગા નદીના કિનારે વસેલા શહેરો?
♨️ વારાણસી, પટણા અને હરદ્વાર
🛡️ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી?
♨️ વનરાજ ચાવડા
🛡️હિન્દીને રાજભાષા તરીકે કયા અનુચ્છેદમાં સ્વીકારવામાં આવી છે?
♨️ અનુચ્છેદ ૩૪૩
🛡️હઠીસીંહના દેરા ક્યાં આવેલા છે?
♨️ અસારવા, અમદાવાદ
🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
✨ વિરમગામ
🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
✨ માનસાઈના દિવા
🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસતી હતી ?
✨ ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા
🌺 કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?
✨ ૪૫૬૫૦ ચોરસ કિ.મિ
🌺 કચ્છ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું ?
✨ બાણગંગા
🌺 કચ્છ જિલ્લો કેટલા જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?
✨ ૪
🌺 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યુ છે ?
✨ કચ્છ મ્યુઝિયમ
🌺 કચ્છનો દરિયા કિનારો કેટલો છે ?
✨ ૪૦૬ કિ.મિ
🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
✨ વિરમગામ
🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
✨ માનસાઈના દિવા
🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસ
▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓
*✔કચ્છ*
▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓
*✔ભાવનગર*
▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
▪કયા પાક માટે સુરત જાણીતું છે❓
*✔કેળા*
▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
*✔ધારી*
▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓
*✔પાનધ્રો*
▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓
*✔માંડવી*
▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓
*✔ખંભાત*
▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓
*✔કાળિયાર*
▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓
*✔કચ્છનું નાનું રણ*
▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓
*✔ઇસબગુલ*
▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
*✔1961*
▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓
*✔વઘઇ*
▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓
*✔અણુઊર્જા વિધુતમથક*
▪ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે❓
*✔આંધ્રપ્રદેશ*
▪ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
*✔આઠ*
▪ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે❓
*✔અકીક*
▪મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔પુષ્પાવતી*
▪રણના સ
ૌથી ઊંચા ભાગને શુ કહે છે❓
*✔લાણાસરી*
▪પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
*✔પર્વતીય જંગલોની જમીન*
▪વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે❓
*✔બનાસકાંઠા*
▪સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે❓
*✔બેસાલ્ટ અગ્નિકૃત*
▪કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
*✔
🎯મત અને પ્રવાર્તકો🎯
📌 આદેઈત્વવાદ 〰 શંકરાચાર્ય
📌 દ્વેતાદ્વૈતવાદ 〰 નિમ્બાર્ક આચાર્ય
📌 દ્વૈત વાદ 〰 માનવ આચાર્ય
📌 વિશિષ્ટાદ્વૈત વાદ 〰 રામાનુજાચાર્ય
📌શુદ્ધ દ્વૈત વાદ 〰 વલ્લભાચાર્ય
🌺 વનરાજ ચાવડાના પુત્રનું નામ શું હતું ?
✨ યોગીરાજ
🌺 યોગીરાજના પુત્રનું નામ શું હતું ?
✨ ક્ષેમરાજ
🌺 ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
✨ સામતસિંહ
🌺 સામતસિંહની બહેનનું નામ શું હતું ?
✨ લીલાદેવી
🌺 મૂળરાજ સોલંકીની માતાનું નામ શું હતું ?
✨ લીલાદેવી
🌳 ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી ?
🍃 જયશિખરી
🌳 જયશિખરીની પત્નીનું નામ શું હતું ?
🍃 રાણી રૂપસુંદરી
🌳 વનરાજ ચાવડા કોના પુત્ર હતા ?
🍃 રાણી રૂપસુંદરી
🌳 વનરાજ ચાવડાનું ઉપનામ શું હતું ?
🍃 ચાપોઉત્કટ
🌳 પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં કોણી મૂર્તિ મુકવામાં આવી હતી ?
🍃 વનરાજ ચાવડા
🍃 શીલગુણ સુરીજી
સવાલ જવાબ કરંટ ગ્રુપ
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
☘ ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો.
🌷 ભાવના પરીખ
☘ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?
🌷 અપર્ણા પોપટ
☘ એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
🌷 દિનેશ ભીલ
☘ ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે?
🌷 જામ દુલિપસિંહ
☘ ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?
🌷 સુધીર ભાસ્કર
સવાલ જવાબ કરંટ ગ્રુપ
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
🌷શૈલેષભાઇ - 🌷
🛡️હિસાબોમાં વ્યવહારની નોંધ કરવા કયા આધારની જરૂર પડે છે?
♨️ વાઉચર
🛡️ગંગા નદીના કિનારે વસેલા શહેરો?
♨️ વારાણસી, પટણા અને હરદ્વાર
🛡️ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી?
♨️ વનરાજ ચાવડા
🛡️હિન્દીને રાજભાષા તરીકે કયા અનુચ્છેદમાં સ્વીકારવામાં આવી છે?
♨️ અનુચ્છેદ ૩૪૩
🛡️હઠીસીંહના દેરા ક્યાં આવેલા છે?
♨️ અસારવા, અમદાવાદ
🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
✨ વિરમગામ
🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
✨ માનસાઈના દિવા
🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસતી હતી ?
✨ ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા
🌺 કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?
✨ ૪૫૬૫૦ ચોરસ કિ.મિ
🌺 કચ્છ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું ?
✨ બાણગંગા
🌺 કચ્છ જિલ્લો કેટલા જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?
✨ ૪
🌺 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યુ છે ?
✨ કચ્છ મ્યુઝિયમ
🌺 કચ્છનો દરિયા કિનારો કેટલો છે ?
✨ ૪૦૬ કિ.મિ
🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
✨ વિરમગામ
🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
✨ માનસાઈના દિવા
🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસ
▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓
*✔કચ્છ*
▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓
*✔ભાવનગર*
▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
▪કયા પાક માટે સુરત જાણીતું છે❓
*✔કેળા*
▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
*✔ધારી*
▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓
*✔પાનધ્રો*
▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓
*✔માંડવી*
▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓
*✔ખંભાત*
▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓
*✔કાળિયાર*
▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓
*✔કચ્છનું નાનું રણ*
▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓
*✔ઇસબગુલ*
▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
*✔1961*
▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓
*✔વઘઇ*
▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓
*✔અણુઊર્જા વિધુતમથક*
▪ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે❓
*✔આંધ્રપ્રદેશ*
▪ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
*✔આઠ*
▪ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે❓
*✔અકીક*
▪મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔પુષ્પાવતી*
▪રણના સ
ૌથી ઊંચા ભાગને શુ કહે છે❓
*✔લાણાસરી*
▪પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
*✔પર્વતીય જંગલોની જમીન*
▪વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે❓
*✔બનાસકાંઠા*
▪સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે❓
*✔બેસાલ્ટ અગ્નિકૃત*
▪કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
*✔
▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓
*✔કચ્છ*
▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓
*✔ભાવનગર*
▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
▪કયા પાક માટે સુરત જાણીતું છે❓
*✔કેળા*
▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
*✔ધારી*
▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓
*✔પાનધ્રો*
▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓
*✔માંડવી*
▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓
*✔ખંભાત*
▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓
*✔કાળિયાર*
▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓
*✔કચ્છનું નાનું રણ*
▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓
*✔ઇસબગુલ*
▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
*✔1961*
▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓
*✔વઘઇ*
▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓
*✔અણુઊર્જા વિધુતમથક*
▪ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે❓
*✔આંધ્રપ્રદેશ*
▪ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
*✔આઠ*
▪ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે❓
*✔અકીક*
▪મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔પુષ્પાવતી*
▪રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે❓
*✔લાણાસરી*
▪પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
*✔પર્વતીય જંગલોની જમીન*
▪વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે❓
*✔બનાસકાંઠા*
▪સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે❓
*✔બેસાલ્ટ અગ્નિકૃત*
▪કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
*✔આણંદ*
▪આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે❓
*✔ખેતી કરીએ ખંતથી*
▪દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે❓
*✔મસ્ટાઈસ*
▪દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે❓
*✔95%*
▪ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ❓
*✔મહેસાણા*
▪જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે❓
*✔ખેડે તેની જમીન*
▪ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔સુરખાબ*
▪ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔સાબરકાંઠા*
▪ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે❓
*✔ઘેડ*
▪ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે❓
*✔લિગ્નાઈટ આધારિત*
▪ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે❓
*✔મીઠાપુર*
▪ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે❓
*✔કચ્છનું મોટું રણ*
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
*✔GSFC*
▪ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે❓
*✔મેન્કોઝેબ*
▪વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે❓
*✔92%*
▪જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે❓
*✔દાંતા અને પાલનપુર*
▪ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔કચ્છ*
▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓
*✔ભાવનગર*
▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*
▪કયા પાક માટે સુરત જાણીતું છે❓
*✔કેળા*
▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
*✔ધારી*
▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓
*✔પાનધ્રો*
▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓
*✔માંડવી*
▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*
▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓
*✔ખંભાત*
▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓
*✔કાળિયાર*
▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓
*✔કચ્છનું નાનું રણ*
▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓
*✔ઇસબગુલ*
▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
*✔1961*
▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓
*✔વઘઇ*
▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓
*✔અણુઊર્જા વિધુતમથક*
▪ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે❓
*✔આંધ્રપ્રદેશ*
▪ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
*✔આઠ*
▪ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે❓
*✔અકીક*
▪મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔પુષ્પાવતી*
▪રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે❓
*✔લાણાસરી*
▪પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
*✔પર્વતીય જંગલોની જમીન*
▪વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે❓
*✔બનાસકાંઠા*
▪સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે❓
*✔બેસાલ્ટ અગ્નિકૃત*
▪કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
*✔આણંદ*
▪આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે❓
*✔ખેતી કરીએ ખંતથી*
▪દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે❓
*✔મસ્ટાઈસ*
▪દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે❓
*✔95%*
▪ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ❓
*✔મહેસાણા*
▪જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે❓
*✔ખેડે તેની જમીન*
▪ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔સુરખાબ*
▪ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔સાબરકાંઠા*
▪ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે❓
*✔ઘેડ*
▪ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે❓
*✔લિગ્નાઈટ આધારિત*
▪ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે❓
*✔મીઠાપુર*
▪ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે❓
*✔કચ્છનું મોટું રણ*
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
*✔GSFC*
▪ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે❓
*✔મેન્કોઝેબ*
▪વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે❓
*✔92%*
▪જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે❓
*✔દાંતા અને પાલનપુર*
▪ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ગુજરાતી ધો.10▪*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો❓
*✔ભાવનગર (ગામ:-તળાજા)*
▪'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે❓
*✔નરસિંહ મહેતા*
▪નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔પંદરમી*
▪વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો❓
*✔મુંબઈમાં*
▪ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના રાજપરામાં*
▪ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી❓
*✔બાવન*
▪રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું❓
*✔બાપુપુરા (જિ. ગાંધીનગર)*
▪અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ❓
*✔બેદિલ*
▪અશોક પીતાંબર ચાવડાનું વતન કયું❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*
▪ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું❓
*✔સુરત જિલ્લાનું રાંદેર*
▪ગુણવંત શાહની આત્મકથા❓
*✔'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*
▪વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું❓
*✔બોટાદ*
▪'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે❓
*✔રતિલાલ બોરીસાગર*
▪રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે❓
*✔બાલવંદના*
▪રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*
▪હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું❓
*✔ખંભરા (કચ્છ)*
▪હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો❓
*✔પત્રકાર*
▪'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે❓
*✔મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*
▪'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે❓
*✔સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*
▪ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વલસાડ જિલ્લાના ધરમપુરમાં*
▪ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*✔'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*✔ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*✔'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*
▪'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે❓
*✔જયંત પાઠક*
▪જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે❓
*✔વનાંચલ*
▪જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ગોઠ (જિ. પંચમહાલ)*
▪સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ❓
*✔સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*
▪'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે❓
*✔સુરેશ જોષી*
▪રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન❓
*✔કપડવંજ*
▪'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે❓
*✔રાજેન્દ્ર શાહ*
▪'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે❓
*✔મોહનલાલ પટેલ*
▪ગની દહીંવાલાનું મૂળ નામ❓
*✔અબ્દુલ ગની દહીંવાલા*
▪અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે❓
*✔જશ્ને શહાદત*
▪પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*
▪પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે❓
*✔એળે નહિ તો બેળે*
▪રાવજી છોટાલાલ પટેલનો જન્મ❓
*✔ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*
▪રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ❓
*✔અંગત*
▪રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું❓
*✔ટી.બી.*
▪રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ❓
*✔'અશ્રુઘર' અને 'ઝંઝા'*
▪રાવજી પટેલનો વાર્તાસંગ્રહ❓
*✔વૃત્તિ અને વાર્તા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો❓
*✔ભાવનગર (ગામ:-તળાજા)*
▪'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે❓
*✔નરસિંહ મહેતા*
▪નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા❓
*✔પંદરમી*
▪વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો❓
*✔મુંબઈમાં*
▪ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના રાજપરામાં*
▪ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી❓
*✔બાવન*
▪રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું❓
*✔બાપુપુરા (જિ. ગાંધીનગર)*
▪અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ❓
*✔બેદિલ*
▪અશોક પીતાંબર ચાવડાનું વતન કયું❓
*✔સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*
▪ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું❓
*✔સુરત જિલ્લાનું રાંદેર*
▪ગુણવંત શાહની આત્મકથા❓
*✔'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*
▪વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું❓
*✔બોટાદ*
▪'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે❓
*✔રતિલાલ બોરીસાગર*
▪રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે❓
*✔બાલવંદના*
▪રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો❓
*✔સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*
▪હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું❓
*✔ખંભરા (કચ્છ)*
▪હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો❓
*✔પત્રકાર*
▪'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે❓
*✔મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*
▪'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે❓
*✔સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*
▪ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વલસાડ જિલ્લાના ધરમપુરમાં*
▪ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*✔'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*✔ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*✔'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*
▪'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે❓
*✔જયંત પાઠક*
▪જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે❓
*✔વનાંચલ*
▪જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ગોઠ (જિ. પંચમહાલ)*
▪સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ❓
*✔સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*
▪'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે❓
*✔સુરેશ જોષી*
▪રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન❓
*✔કપડવંજ*
▪'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે❓
*✔રાજેન્દ્ર શાહ*
▪'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે❓
*✔મોહનલાલ પટેલ*
▪ગની દહીંવાલાનું મૂળ નામ❓
*✔અબ્દુલ ગની દહીંવાલા*
▪અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે❓
*✔જશ્ને શહાદત*
▪પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો❓
*✔માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*
▪પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે❓
*✔એળે નહિ તો બેળે*
▪રાવજી છોટાલાલ પટેલનો જન્મ❓
*✔ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*
▪રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ❓
*✔અંગત*
▪રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું❓
*✔ટી.બી.*
▪રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ❓
*✔'અશ્રુઘર' અને 'ઝંઝા'*
▪રાવજી પટેલનો વાર્તાસંગ્રહ❓
*✔વૃત્તિ અને વાર્તા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો❓
*✔ભૂમાનંદ સ્વામીથી*
▪કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું❓
*✔દેવાનંદ*
▪અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું❓
*✔1845*
▪કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે❓
*✔કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*
▪ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે❓
*✔કવિ દલપતરામ*
▪'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે❓
*✔નર્મદ*
▪નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો❓
*✔વર્ડ્ઝવર્થની*
▪નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો❓
*✔1864માં*
▪કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા❓
*✔રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*
▪કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું❓
*✔1895માં*
▪કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું❓
*✔1903*
▪મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું❓
*✔રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*
▪કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી❓
*✔ત્રિવેદી*
▪કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી❓
*✔રાજકોટ*
▪1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી❓
*✔'ગુજરાતનો તપસ્વી'*
▪ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ ❓
*✔'સેહેની' અને 'વલ્કલ'*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*✔ભૂમાનંદ સ્વામીથી*
▪કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું❓
*✔દેવાનંદ*
▪અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું❓
*✔1845*
▪કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે❓
*✔કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*
▪ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે❓
*✔કવિ દલપતરામ*
▪'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે❓
*✔નર્મદ*
▪નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો❓
*✔વર્ડ્ઝવર્થની*
▪નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો❓
*✔1864માં*
▪કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા❓
*✔રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*
▪કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું❓
*✔1895માં*
▪કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું❓
*✔1903*
▪મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું❓
*✔રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*
▪કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી❓
*✔ત્રિવેદી*
▪કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી❓
*✔રાજકોટ*
▪1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી❓
*✔'ગુજરાતનો તપસ્વી'*
▪ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ ❓
*✔'સેહેની' અને 'વલ્કલ'*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી❓
✔બેનિટો મુસોલીની
▪ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું❓
✔લાકડાની ભારી અને કુહાડી
▪'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે❓
✔ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'
▪મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો❓
✔એક પક્ષ એક નેતા
▪ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો❓
✔કાળા રંગનો
▪મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું❓
✔રોમ-બર્લિન-ટોકિયો ધરીનું
▪'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું❓
✔24 ઓક્ટોબર,1929
▪જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી❓
✔રશિયા
▪દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું❓
✔1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ
▪કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇ❓ક્યારે❓
✔માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં
▪મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો❓
✔'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર
▪ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો❓
✔હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે
▪ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું❓
✔'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'
▪અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે❓
✔ભવાની મંદિર
▪ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા❓
✔21
▪બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી❓
✔ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે
▪'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી❓
✔કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી
▪હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું❓
✔" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
✔બેનિટો મુસોલીની
▪ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું❓
✔લાકડાની ભારી અને કુહાડી
▪'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે❓
✔ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'
▪મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો❓
✔એક પક્ષ એક નેતા
▪ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો❓
✔કાળા રંગનો
▪મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું❓
✔રોમ-બર્લિન-ટોકિયો ધરીનું
▪'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું❓
✔24 ઓક્ટોબર,1929
▪જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી❓
✔રશિયા
▪દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું❓
✔1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ
▪કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇ❓ક્યારે❓
✔માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં
▪મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો❓
✔'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર
▪ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો❓
✔હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે
▪ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું❓
✔'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'
▪અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે❓
✔ભવાની મંદિર
▪ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા❓
✔21
▪બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી❓
✔ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે
▪'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી❓
✔કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી
▪હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું❓
✔" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે❓
✔નિરંજન ભગત
▪ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
✔11 ખિલાડીઓ અને 90 મિનિટ
▪નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે❓
✔માનેસર
▪શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો❓
✔અશફાક ઉલ્લાખાંએ
▪ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે❓
✔શ્રી મોરારજી દેસાઈ
▪આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી❓
✔26 નવેમ્બર,1949
▪વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું❓
✔3 વર્ષ અને 8 માસ
▪મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું❓
✔પ્રભાસ
▪પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔અમદાવાદ
▪રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ❓
✔સ્ટોકહોમ-1972
▪ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔એરિસ્ટોટલ
▪ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે❓
✔ભૂગા મધમાખી
💥
▪પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું❓
✔રઘુવીર યાદવ
▪મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો❓
✔અવર ઇન્ડિયા
▪સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે❓
✔DART
▪ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો❓
✔સાબરમતી આશ્રમ
▪યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો❓
✔ક્રિમિયા
▪ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો❓
✔10 ડિસેમ્બર,1829
▪"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર ❓
✔નીલ આર્મસ્ટ્રોંગ
▪દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી❓
✔ધરતી કે લાલ
▪દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે❓
✔કચ્છનું મોટું રણ
▪'ડમરો' કયા કુળની વનસ્પતિ છે❓
✔લેબિએટી
▪પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે❓
✔લાખ માટે
▪કયા સાગરકાંઠે લીલના જંગલો છે❓
✔ઓખાના
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
✔GSFC
▪ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો❓
✔અણહિલપુર
💥💥
▪પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ❓
✔નેપાળના મહારાજા
▪જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો❓
✔ કુસ્તી
▪ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔રશિયનો
▪ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ❓
✔ઝાકિર હુસેન
▪પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું❓
✔ડૉ. પ્રફુલચંદ્ર રોય
▪પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ❓
✔16 કિ.મી./કલાક
▪મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો❓
✔સાર્જન્ટ હ્યુસન
▪'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે❓
✔સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ
▪પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે❓
✔દલચક્ર
▪રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે❓
✔નૈતિક સૂચનો છે.
▪રણના ઊંચા ભાગને શું કહે છે❓
✔લૂણાસરી
▪આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી❓
✔સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી
▪દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું❓
✔માતા સુંદરિળ
▪ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ❓
✔TRAI
▪👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો▪
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
✔નિરંજન ભગત
▪ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
✔11 ખિલાડીઓ અને 90 મિનિટ
▪નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે❓
✔માનેસર
▪શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો❓
✔અશફાક ઉલ્લાખાંએ
▪ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે❓
✔શ્રી મોરારજી દેસાઈ
▪આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી❓
✔26 નવેમ્બર,1949
▪વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું❓
✔3 વર્ષ અને 8 માસ
▪મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું❓
✔પ્રભાસ
▪પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔અમદાવાદ
▪રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ❓
✔સ્ટોકહોમ-1972
▪ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔એરિસ્ટોટલ
▪ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે❓
✔ભૂગા મધમાખી
💥
▪પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું❓
✔રઘુવીર યાદવ
▪મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો❓
✔અવર ઇન્ડિયા
▪સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે❓
✔DART
▪ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો❓
✔સાબરમતી આશ્રમ
▪યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો❓
✔ક્રિમિયા
▪ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો❓
✔10 ડિસેમ્બર,1829
▪"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર ❓
✔નીલ આર્મસ્ટ્રોંગ
▪દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી❓
✔ધરતી કે લાલ
▪દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે❓
✔કચ્છનું મોટું રણ
▪'ડમરો' કયા કુળની વનસ્પતિ છે❓
✔લેબિએટી
▪પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે❓
✔લાખ માટે
▪કયા સાગરકાંઠે લીલના જંગલો છે❓
✔ઓખાના
▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
✔GSFC
▪ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો❓
✔અણહિલપુર
💥💥
▪પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ❓
✔નેપાળના મહારાજા
▪જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો❓
✔ કુસ્તી
▪ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
✔રશિયનો
▪ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ❓
✔ઝાકિર હુસેન
▪પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું❓
✔ડૉ. પ્રફુલચંદ્ર રોય
▪પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ❓
✔16 કિ.મી./કલાક
▪મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો❓
✔સાર્જન્ટ હ્યુસન
▪'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે❓
✔સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ
▪પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે❓
✔દલચક્ર
▪રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે❓
✔નૈતિક સૂચનો છે.
▪રણના ઊંચા ભાગને શું કહે છે❓
✔લૂણાસરી
▪આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી❓
✔સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી
▪દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું❓
✔માતા સુંદરિળ
▪ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ❓
✔TRAI
▪👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો▪
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪'કૅપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોણે કરી❓
✔બાર્થોલોમ્યુ ડાયઝે
▪ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને 'અમેરિકા' તરીકે કોણે ઓળખ આપી❓
✔અમેરિગો વેસ્પૂચિએ
▪બકસરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસુલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી❓
✔બંગાળ,બિહાર અને ઓડિશામાં
▪ભારતના લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કોણે કરી❓
✔ગવર્નર જનરલ હેસ્ટિંગસે
▪ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુધો થયા❓
✔અફીણના વેપારના કારણે
▪15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું❓
✔ડચ પ્રજાએ
▪પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું❓
✔ફ્રાંસે જર્મની સાથે કરેલી ઇ.સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ
▪પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયાં બે જૂથોમાં વહેચાયેલું હતું❓
✔1.જર્મની પ્રેરિત જૂથ
2.ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ
▪ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો❓
✔જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો
▪યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી❓
✔'યુદ્ધ એ જ કલ્યાણ'
▪'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં સ્થપાઈ હતી❓
✔સર્બીયામાં
▪પ્રથમ વિશ્વયુદ્ધનો ક્યારે અંત આવ્યો❓
✔11 નવેમ્બર,1918
▪પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી❓
✔6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા
▪પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા રાષ્ટ્રોનો વિજય અને કયા રાષ્ટ્રોનો પરાજય થયો❓
✔મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય
▪ધો.9 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક
પાઠ 1 અને 2 માંથી▪
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
✔બાર્થોલોમ્યુ ડાયઝે
▪ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને 'અમેરિકા' તરીકે કોણે ઓળખ આપી❓
✔અમેરિગો વેસ્પૂચિએ
▪બકસરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસુલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી❓
✔બંગાળ,બિહાર અને ઓડિશામાં
▪ભારતના લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કોણે કરી❓
✔ગવર્નર જનરલ હેસ્ટિંગસે
▪ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુધો થયા❓
✔અફીણના વેપારના કારણે
▪15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું❓
✔ડચ પ્રજાએ
▪પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું❓
✔ફ્રાંસે જર્મની સાથે કરેલી ઇ.સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ
▪પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયાં બે જૂથોમાં વહેચાયેલું હતું❓
✔1.જર્મની પ્રેરિત જૂથ
2.ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ
▪ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો❓
✔જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો
▪યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી❓
✔'યુદ્ધ એ જ કલ્યાણ'
▪'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં સ્થપાઈ હતી❓
✔સર્બીયામાં
▪પ્રથમ વિશ્વયુદ્ધનો ક્યારે અંત આવ્યો❓
✔11 નવેમ્બર,1918
▪પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી❓
✔6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા
▪પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા રાષ્ટ્રોનો વિજય અને કયા રાષ્ટ્રોનો પરાજય થયો❓
✔મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય
▪ધો.9 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક
પાઠ 1 અને 2 માંથી▪
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*▪જૈન ધર્મની સભાઓ▪*
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*▪હિન્દુ ધર્મના પુનરોદ્વારક શંકરાચાર્ય વિશેની માહિતી▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪જન્મ : ઈ.સ.788
▪મૃત્યુ : ઈ.સ.820
▪માતાનું નામ : વિશિષ્ટાદેવી
▪પિતાનું નામ : શિવગુરુ
▪ચાર પ્રમુખ શિષ્યો :
1.સુરેશ્વરાચાર્ય
2.તોટકાચાર્ય
3.હસ્તામલકાચાર્ય
4.પદમપાદાચાર્ય
▪શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ:
1.જ્યોતિષ પીઠ - બદ્રીનાથ (ઉત્તર પ્રદેશ)
2.ગોવર્ધન પીઠ - પુરી (ઓરિસ્સા)
3.શારદા પીઠ - દ્વારકા (ગુજરાત)
4.શૃંગેરી પીઠ - મૈસુર (કર્ણાટક)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪જન્મ : ઈ.સ.788
▪મૃત્યુ : ઈ.સ.820
▪માતાનું નામ : વિશિષ્ટાદેવી
▪પિતાનું નામ : શિવગુરુ
▪ચાર પ્રમુખ શિષ્યો :
1.સુરેશ્વરાચાર્ય
2.તોટકાચાર્ય
3.હસ્તામલકાચાર્ય
4.પદમપાદાચાર્ય
▪શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ:
1.જ્યોતિષ પીઠ - બદ્રીનાથ (ઉત્તર પ્રદેશ)
2.ગોવર્ધન પીઠ - પુરી (ઓરિસ્સા)
3.શારદા પીઠ - દ્વારકા (ગુજરાત)
4.શૃંગેરી પીઠ - મૈસુર (કર્ણાટક)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*▪વિવિધ વૈજ્ઞાનિક એકમો▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિદ્યુત પ્રવાહનો એકમ
✔એમ્પિયર
▪પ્રકાશની તરંગલંબાઈનો એકમ
✔એન્ગસ્ટ્રોમ
▪દબાણનો એકમ
✔બાર
▪દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
✔બેરલ
▪ઉષ્ણતામાનનો એકમ
✔કૅલરી
▪વીજળીનો વ્યવહારિક એકમ
✔કુલંબ
▪અવાજનો એકમ
✔ડેસિબલ
▪બળનો એકમ
✔ડાઈન
▪કાર્ય અથવા ઊર્જાનો એકમ
✔અર્ગ
▪વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
✔ફેરાડે
▪સમુદ્રની ઊંડાઇ માપવા માટેનો એકમ
✔ફેધમ
▪આવૃત્તિનો એકમ
✔હર્ટઝ
▪દારૂ માપવા માટેનો એકમ
✔હાગ્સહેડ
▪શક્તિનો એકમ
✔હોર્સ પાવર
▪કાર્યનો એકમ
✔જૂલ
▪જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
✔નોટ
▪અવકાશી અંતર માપવા માટેનો એકમ
✔પ્રકાશવર્ષ
▪દરિયાઈ અંતર માપવા માટેનો એકમ
✔નોટિકલ માઇલ
▪વિદ્યુત અવરોધનો એકમ
✔ઓહ્મ
▪દબાણ કે ભારનો એકમ
✔પાસ્કલ
▪એમ.કે.એસ. પદ્ધતિમાં બળનો એકમ
✔ન્યૂટન
▪થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
✔કેલ્વિન
▪પદાર્થના જથ્થાનું માપ
✔મોલ
▪તેજની તીવ્રતાનું માપ
✔કેન્ડેલા
▪વજનનું માપ દર્શાવે છે
✔ક્વિન્ટલ
▪લંબાઈનો એકમ
✔મીટર
▪સમયનો એકમ
✔સેકન્ડ
▪પ્રેરકત્વનો એકમ
✔હેન્રી
▪વિદ્યુત દબાણનો એકમ
✔વોલ્ટ
▪વિદ્યુત શક્તિનો એકમ
✔વોટ
▪પાણીના જથ્થાનો એકમ
✔ક્યુસેક
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪વિદ્યુત પ્રવાહનો એકમ
✔એમ્પિયર
▪પ્રકાશની તરંગલંબાઈનો એકમ
✔એન્ગસ્ટ્રોમ
▪દબાણનો એકમ
✔બાર
▪દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
✔બેરલ
▪ઉષ્ણતામાનનો એકમ
✔કૅલરી
▪વીજળીનો વ્યવહારિક એકમ
✔કુલંબ
▪અવાજનો એકમ
✔ડેસિબલ
▪બળનો એકમ
✔ડાઈન
▪કાર્ય અથવા ઊર્જાનો એકમ
✔અર્ગ
▪વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
✔ફેરાડે
▪સમુદ્રની ઊંડાઇ માપવા માટેનો એકમ
✔ફેધમ
▪આવૃત્તિનો એકમ
✔હર્ટઝ
▪દારૂ માપવા માટેનો એકમ
✔હાગ્સહેડ
▪શક્તિનો એકમ
✔હોર્સ પાવર
▪કાર્યનો એકમ
✔જૂલ
▪જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
✔નોટ
▪અવકાશી અંતર માપવા માટેનો એકમ
✔પ્રકાશવર્ષ
▪દરિયાઈ અંતર માપવા માટેનો એકમ
✔નોટિકલ માઇલ
▪વિદ્યુત અવરોધનો એકમ
✔ઓહ્મ
▪દબાણ કે ભારનો એકમ
✔પાસ્કલ
▪એમ.કે.એસ. પદ્ધતિમાં બળનો એકમ
✔ન્યૂટન
▪થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
✔કેલ્વિન
▪પદાર્થના જથ્થાનું માપ
✔મોલ
▪તેજની તીવ્રતાનું માપ
✔કેન્ડેલા
▪વજનનું માપ દર્શાવે છે
✔ક્વિન્ટલ
▪લંબાઈનો એકમ
✔મીટર
▪સમયનો એકમ
✔સેકન્ડ
▪પ્રેરકત્વનો એકમ
✔હેન્રી
▪વિદ્યુત દબાણનો એકમ
✔વોલ્ટ
▪વિદ્યુત શક્તિનો એકમ
✔વોટ
▪પાણીના જથ્થાનો એકમ
✔ક્યુસેક
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⚽વિશ્વકપ ફૂટબોલ⚽*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફિફાની સ્થપના કોને કરી હતી❓
✔જુલ્સ રિમે નામના નાગરિકે
▪FIFA (ફિફા)નું પૂરું નામ શું છે❓
✔ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન
▪વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે નક્કી કરવામાં આવ્યું હતું❓
✔1928
▪દર કેટલા વર્ષે વિશ્વકપ ફૂટબોલનું આયોજન થાય છે❓
✔ચાર વર્ષે
▪કયા વર્ષે બીજા વિશ્વયુદ્ધના કારણે વિશ્વકપ ફૂટબોલ રમાઈ શક્યો ન હતો❓
✔1942 અને 1946
▪પ્રથમ વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે અને કયા દેશમાં થયું હતું❓
✔1930માં ઉરુગ્વેમાં
▪પ્રથમ વિશ્વકપ ફુટબોલમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
✔13 દેશોએ
▪પેનલ્ટી શૂટ આઉટથી પ્રથમ વાર પરિણામ કયા વિશ્વકપમાં થયું હતું❓
✔1994ના અમેરિકામાં
▪ફિફાની સ્થપના ક્યારે અને ક્યાં થઈ હતી❓
✔1904માં પેરિસમાં
▪ફુટબોલ વિશ્વકપની શરૂઆતમાં કયો વિશ્વકપ આપવામાં આવતો હતો❓
✔જુલેસ રિમેટ
▪કયો એકમાત્ર એવો દેશ છે, જેને દરેક વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી છે❓
✔બ્રાઝિલ
🙏
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ફિફાની સ્થપના કોને કરી હતી❓
✔જુલ્સ રિમે નામના નાગરિકે
▪FIFA (ફિફા)નું પૂરું નામ શું છે❓
✔ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન
▪વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે નક્કી કરવામાં આવ્યું હતું❓
✔1928
▪દર કેટલા વર્ષે વિશ્વકપ ફૂટબોલનું આયોજન થાય છે❓
✔ચાર વર્ષે
▪કયા વર્ષે બીજા વિશ્વયુદ્ધના કારણે વિશ્વકપ ફૂટબોલ રમાઈ શક્યો ન હતો❓
✔1942 અને 1946
▪પ્રથમ વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે અને કયા દેશમાં થયું હતું❓
✔1930માં ઉરુગ્વેમાં
▪પ્રથમ વિશ્વકપ ફુટબોલમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
✔13 દેશોએ
▪પેનલ્ટી શૂટ આઉટથી પ્રથમ વાર પરિણામ કયા વિશ્વકપમાં થયું હતું❓
✔1994ના અમેરિકામાં
▪ફિફાની સ્થપના ક્યારે અને ક્યાં થઈ હતી❓
✔1904માં પેરિસમાં
▪ફુટબોલ વિશ્વકપની શરૂઆતમાં કયો વિશ્વકપ આપવામાં આવતો હતો❓
✔જુલેસ રિમેટ
▪કયો એકમાત્ર એવો દેશ છે, જેને દરેક વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી છે❓
✔બ્રાઝિલ
🙏
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*▪ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામ પરથી પડ્યા છે*
*✂બે.સ.મા. ન.તા.✂*
▪બે ➖બનાસકાંઠા
▪સ ➖સાબરકાંઠા
▪મા➖મહિસાગર
▪ન➖નર્મદા
▪તા➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*✂બે.સ.મા. ન.તા.✂*
▪બે ➖બનાસકાંઠા
▪સ ➖સાબરકાંઠા
▪મા➖મહિસાગર
▪ન➖નર્મદા
▪તા➖તાપી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
▪મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ- વિસાજી)
▪દિલ્હી પર આક્રમણ કરનાર પ્રથમ પેશવા તરીકે કોણ ઓળખાય છે❓
✔બાજીરાવ પ્રથમ
▪મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમસબંધથી કયો મરાઠા શાસક ચર્ચામાં રહ્યો હતો❓
✔બાજીરાવ પ્રથમ
▪મહાન પેશવા તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔માધવરાવ પ્રથમ
▪પોર્ટુગીઝોએ કોને હાર આપી ગોવા જીતી લીધું❓
✔બીજાપુરનો સુલ્તાન
▪ડચો પોતાની વેપારી કોઠી અંગ્રેજોને સોંપી ક્યાં ચાલ્યા ગયા❓
✔મસાલા ટાપુ તરીકે જાણીતા ઈન્ડોનેશિયા
▪સેન્ટ જ્યોર્જ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે❓
✔ચેન્નાઇ
▪કયા મુઘલ શાસકે અંગ્રેજોને વેપાર અર્થે સુવિધાઓ કરી આપી હતી❓
✔ફરૂખશિયાર
▪બકસરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે નેતૃત્વ લીધું હતું❓
✔હેકટર મુનરો
▪ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરી❓
✔વિલિયમ જોન્સ
▪લોકનિર્માણ વિભાગની સ્થાપના કોણે કરી❓
✔લોર્ડ ડેલહાઉસી
▪ભારતમાં આધુનિક શિક્ષણના જન્મદાતા કોણે ગણવામાં આવે છે❓
✔ચાર્લ્સ ગ્રાન્ટ
▪મૂળ શંકરને કોણે દયાનંદ સરસ્વતી નામ આપ્યું❓
✔પૂર્ણાનંદ સરસ્વતીએ
▪સ્વામી દયાનંદ સરસ્વતીએ કોને પોતાના ગુરુ બનાવ્યા હતા❓
✔ગુરુ વિરજાનંદ
▪હરિદ્વારમાં ગુરુકુળ કાંગડી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી❓
✔શ્રદ્ધાનંદ
▪સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું❓
✔સિસ્ટર નવેદીતા
▪જ્યોતિબા ફુલેને મહાત્માની ઉપમા કોણે આપી હતી❓
✔મુંબઈના નાગરિકોએ
▪બંગાળના ભાગલાનો વિરોધ માટે વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું❓
✔સુરેન્દ્રનાથ બેનરજી
▪અભિનવ ભારત સંસ્થાએ પાંડુરંગ મહાદેવ બાપટને બૉમ્બ બનાવવાની તકનિક માટે ક્યાં મોકલ્યો હતો❓
✔રશિયા
▪શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ કયા વર્ષે ભારત લાવી માંડવીમાં સ્થાપિત કરાયા છે❓
✔2003
▪પેરિસમાં પેટ્રીએટ પત્ર કોણ ચલાવતું હતું❓
✔મેડમ ભીખાઈજી કામા
▪અસહકાર આંદોલન દરમિયાન લડત ચલાવવા કયા ફંડની રચના કરવામાં આવી હતી❓
✔તિલક સ્વરાજ ફંડ
▪કાકોરી ટ્રેન કાવતરામાં કઈ સંસ્થાએ ભાગ ભજવ્યો હતો❓
✔હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન
▪સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી કોણ અપંગ બન્યું❓
✔ગોવિંદ વલ્લભ પંત
▪ગાંધી-ઇરવિન સમજૂતી કોના પ્રયાસથી થઈ❓
✔તેજબહાદુર સપ્રુ અને જયકર
▪કયા જહાજના સૈનિકોએ કરેલા વિદ્રોહને 'નૌકા સેના વિદ્રોહ' તરીકે ઓળખવામાં આવે છે❓
✔તલવાર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ- વિસાજી)
▪દિલ્હી પર આક્રમણ કરનાર પ્રથમ પેશવા તરીકે કોણ ઓળખાય છે❓
✔બાજીરાવ પ્રથમ
▪મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમસબંધથી કયો મરાઠા શાસક ચર્ચામાં રહ્યો હતો❓
✔બાજીરાવ પ્રથમ
▪મહાન પેશવા તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔માધવરાવ પ્રથમ
▪પોર્ટુગીઝોએ કોને હાર આપી ગોવા જીતી લીધું❓
✔બીજાપુરનો સુલ્તાન
▪ડચો પોતાની વેપારી કોઠી અંગ્રેજોને સોંપી ક્યાં ચાલ્યા ગયા❓
✔મસાલા ટાપુ તરીકે જાણીતા ઈન્ડોનેશિયા
▪સેન્ટ જ્યોર્જ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે❓
✔ચેન્નાઇ
▪કયા મુઘલ શાસકે અંગ્રેજોને વેપાર અર્થે સુવિધાઓ કરી આપી હતી❓
✔ફરૂખશિયાર
▪બકસરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે નેતૃત્વ લીધું હતું❓
✔હેકટર મુનરો
▪ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરી❓
✔વિલિયમ જોન્સ
▪લોકનિર્માણ વિભાગની સ્થાપના કોણે કરી❓
✔લોર્ડ ડેલહાઉસી
▪ભારતમાં આધુનિક શિક્ષણના જન્મદાતા કોણે ગણવામાં આવે છે❓
✔ચાર્લ્સ ગ્રાન્ટ
▪મૂળ શંકરને કોણે દયાનંદ સરસ્વતી નામ આપ્યું❓
✔પૂર્ણાનંદ સરસ્વતીએ
▪સ્વામી દયાનંદ સરસ્વતીએ કોને પોતાના ગુરુ બનાવ્યા હતા❓
✔ગુરુ વિરજાનંદ
▪હરિદ્વારમાં ગુરુકુળ કાંગડી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી❓
✔શ્રદ્ધાનંદ
▪સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું❓
✔સિસ્ટર નવેદીતા
▪જ્યોતિબા ફુલેને મહાત્માની ઉપમા કોણે આપી હતી❓
✔મુંબઈના નાગરિકોએ
▪બંગાળના ભાગલાનો વિરોધ માટે વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું❓
✔સુરેન્દ્રનાથ બેનરજી
▪અભિનવ ભારત સંસ્થાએ પાંડુરંગ મહાદેવ બાપટને બૉમ્બ બનાવવાની તકનિક માટે ક્યાં મોકલ્યો હતો❓
✔રશિયા
▪શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ કયા વર્ષે ભારત લાવી માંડવીમાં સ્થાપિત કરાયા છે❓
✔2003
▪પેરિસમાં પેટ્રીએટ પત્ર કોણ ચલાવતું હતું❓
✔મેડમ ભીખાઈજી કામા
▪અસહકાર આંદોલન દરમિયાન લડત ચલાવવા કયા ફંડની રચના કરવામાં આવી હતી❓
✔તિલક સ્વરાજ ફંડ
▪કાકોરી ટ્રેન કાવતરામાં કઈ સંસ્થાએ ભાગ ભજવ્યો હતો❓
✔હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન
▪સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી કોણ અપંગ બન્યું❓
✔ગોવિંદ વલ્લભ પંત
▪ગાંધી-ઇરવિન સમજૂતી કોના પ્રયાસથી થઈ❓
✔તેજબહાદુર સપ્રુ અને જયકર
▪કયા જહાજના સૈનિકોએ કરેલા વિદ્રોહને 'નૌકા સેના વિદ્રોહ' તરીકે ઓળખવામાં આવે છે❓
✔તલવાર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
▪ગરીબ નવાજ તરીકે કોણ ઓળખાય છે❓
✔શેખ ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી
▪શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ક્યાં આવેલી છે❓
✔અજમેરી
▪સાત સુલ્તાનોના દરબારી કવિ રહી ચૂકેલા મહાનુભાવ કોણ છે❓
✔આમિર ખુસરો
▪તબલા અને સિતારના શોધક કોણ હતા❓
✔આમિર ખુસરો
▪મુઘલોની રાજભાષા કઈ હતી❓
✔ફારસી
▪બાબરનું સાચું નામ શું હતું❓
✔ઝહીર ઉદ્દીન મહંમદ
▪બાબરે કયા યુદ્ધથી જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી❓
✔ખાનવાનું યુદ્ધ
▪ઈ.સ.1529માં બાબરે ગોગાના યુદ્ધમાં કોને પરાજય આપ્યો❓
✔મહમદી લોદી
▪કયા શાસકને તેની ઉદારતા માટે કલંદરની ઉપાધિ મળેલી છે❓
✔બાબર
▪કયો મુઘલ શાસક સાતેય દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરતો❓
✔હુમાયુ
▪દીનપનાહ નામના નગરની સ્થાપના કોણે કરી હતી❓
✔હુમાયુ
▪કયા યુદ્ધમાં શેરશાહ સુરીને પરાજય આપી હુમાયુ ફરી ભારતનો શાસક બન્યો❓
✔સિરહિન્દના યુદ્ધમાં
▪હુમાયુએ કયા વિસ્તારને જન્નતાબાદ નામ આપ્યું હતું❓
✔બંગાળ
▪શેરશાહ સુરીનો મકબરો ક્યાં આવેલો છે❓
✔સાસારામ (બિહાર)
▪કયા સમયગાળાને પેટીકોટ શાસન અથવા સ્ત્રીશાસન તરીકે ઓળખવામાં આવે છે❓
✔1560-62 (અકબર)
▪અકબરે કોની સાથે લગ્ન કર્યા હતા❓
✔આમેરના રાજા ભારમલની પુત્રી સાથે
▪ઈ.સ.1579માં કોણે મઝહરની ઘોષણા કરી❓
✔અકબર
▪શહદરા (લાહોર) માં રાવી નદીના કિનારે જહારના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું❓
✔નૂરજહાં
▪કયા મુઘલ શાસકનો બે વાર રાજ્યાભિષેક થયો❓
✔ઔરંગઝેબ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
✔શેખ ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી
▪શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ક્યાં આવેલી છે❓
✔અજમેરી
▪સાત સુલ્તાનોના દરબારી કવિ રહી ચૂકેલા મહાનુભાવ કોણ છે❓
✔આમિર ખુસરો
▪તબલા અને સિતારના શોધક કોણ હતા❓
✔આમિર ખુસરો
▪મુઘલોની રાજભાષા કઈ હતી❓
✔ફારસી
▪બાબરનું સાચું નામ શું હતું❓
✔ઝહીર ઉદ્દીન મહંમદ
▪બાબરે કયા યુદ્ધથી જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી❓
✔ખાનવાનું યુદ્ધ
▪ઈ.સ.1529માં બાબરે ગોગાના યુદ્ધમાં કોને પરાજય આપ્યો❓
✔મહમદી લોદી
▪કયા શાસકને તેની ઉદારતા માટે કલંદરની ઉપાધિ મળેલી છે❓
✔બાબર
▪કયો મુઘલ શાસક સાતેય દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરતો❓
✔હુમાયુ
▪દીનપનાહ નામના નગરની સ્થાપના કોણે કરી હતી❓
✔હુમાયુ
▪કયા યુદ્ધમાં શેરશાહ સુરીને પરાજય આપી હુમાયુ ફરી ભારતનો શાસક બન્યો❓
✔સિરહિન્દના યુદ્ધમાં
▪હુમાયુએ કયા વિસ્તારને જન્નતાબાદ નામ આપ્યું હતું❓
✔બંગાળ
▪શેરશાહ સુરીનો મકબરો ક્યાં આવેલો છે❓
✔સાસારામ (બિહાર)
▪કયા સમયગાળાને પેટીકોટ શાસન અથવા સ્ત્રીશાસન તરીકે ઓળખવામાં આવે છે❓
✔1560-62 (અકબર)
▪અકબરે કોની સાથે લગ્ન કર્યા હતા❓
✔આમેરના રાજા ભારમલની પુત્રી સાથે
▪ઈ.સ.1579માં કોણે મઝહરની ઘોષણા કરી❓
✔અકબર
▪શહદરા (લાહોર) માં રાવી નદીના કિનારે જહારના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું❓
✔નૂરજહાં
▪કયા મુઘલ શાસકનો બે વાર રાજ્યાભિષેક થયો❓
✔ઔરંગઝેબ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
▪વૈદિક કાળમાં આર્ય લોકો કેવું જીવન ગાળતા❓
✔ગોપજીવન
▪વૈદિક કાળમાં આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય શુ હતો❓
✔ખેતી અને પશુપાલન
▪વર્તમાન ભારતની અનુક્રમે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી વૈદિક કાળમાં કઈ સમિતિઓ હતી❓
✔સભા અને સમિતિ
▪વૈદિક કાળમાં કેટલા પ્રકારના સંસ્કાર સમાજમાં પ્રચલિત હતા❓
✔16(5 પ્રકારના યજ્ઞ)
▪દશરાગ્ય યુદ્ધ કોની વચ્ચે થયું હતું❓
✔આર્યોની દસ ટોળીઓ વચ્ચે
▪આર્યોની ભરતની ટોળીના રાજા કોણ હતા❓
✔સુદાસ
▪વૈદિક કાળમાં દુર્ગપતિ (કિલ્લો સાંભળનાર)ને શુ કહેવામાં આવતા❓
✔પુરપ
▪વૈદિક કાળમાં ગુપ્તચર માટે કયો શબ્દ વપરાતો❓
✔સ્પશ
▪વૈદિક કાળમાં વેપારીઓને શુ કહેવામાં આવતા❓
✔પણી
▪વૈદિક કાળમાં કયા સિક્કાઓ પ્રચલનમાં હતા❓
✔'નિષ્ક' અને 'શતમાન'
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
✔ગોપજીવન
▪વૈદિક કાળમાં આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય શુ હતો❓
✔ખેતી અને પશુપાલન
▪વર્તમાન ભારતની અનુક્રમે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી વૈદિક કાળમાં કઈ સમિતિઓ હતી❓
✔સભા અને સમિતિ
▪વૈદિક કાળમાં કેટલા પ્રકારના સંસ્કાર સમાજમાં પ્રચલિત હતા❓
✔16(5 પ્રકારના યજ્ઞ)
▪દશરાગ્ય યુદ્ધ કોની વચ્ચે થયું હતું❓
✔આર્યોની દસ ટોળીઓ વચ્ચે
▪આર્યોની ભરતની ટોળીના રાજા કોણ હતા❓
✔સુદાસ
▪વૈદિક કાળમાં દુર્ગપતિ (કિલ્લો સાંભળનાર)ને શુ કહેવામાં આવતા❓
✔પુરપ
▪વૈદિક કાળમાં ગુપ્તચર માટે કયો શબ્દ વપરાતો❓
✔સ્પશ
▪વૈદિક કાળમાં વેપારીઓને શુ કહેવામાં આવતા❓
✔પણી
▪વૈદિક કાળમાં કયા સિક્કાઓ પ્રચલનમાં હતા❓
✔'નિષ્ક' અને 'શતમાન'
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કયાં થયો હતો❓
✔પિપળીવન (નેપાળની તળેટીમાં)
▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો હતો❓
✔ઈ.સ.પૂ.345
▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો❓
✔મોરિય નામની જાતિના નાયકને ત્યાં
▪ઈ.પૂ.322માં ચાણક્યની મદદથી કોણે હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી❓
✔ધનાનંદને
▪ચાણક્ય કોના પુત્ર હતા❓
✔ચણક ઋષિના
▪ચાણક્યનું મૂળ નામ શું હતું❓
✔વિષ્ણુ ગુપ્ત
▪સેલ્યુકસે તેની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા.સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું❓
✔હેલન (કોર્નલિયા)
▪ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં સેલ્યુકસને કેટલા હાથી ભેટમાં આપ્યા ❓
✔500
▪ચંદ્રગુપ્તે પ્રથમ જૈન સભાનું આયોજન ક્યારે કરાવ્યું❓
✔ઈ.પૂ.298માં
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔પિપળીવન (નેપાળની તળેટીમાં)
▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો હતો❓
✔ઈ.સ.પૂ.345
▪ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો❓
✔મોરિય નામની જાતિના નાયકને ત્યાં
▪ઈ.પૂ.322માં ચાણક્યની મદદથી કોણે હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી❓
✔ધનાનંદને
▪ચાણક્ય કોના પુત્ર હતા❓
✔ચણક ઋષિના
▪ચાણક્યનું મૂળ નામ શું હતું❓
✔વિષ્ણુ ગુપ્ત
▪સેલ્યુકસે તેની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા.સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું❓
✔હેલન (કોર્નલિયા)
▪ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં સેલ્યુકસને કેટલા હાથી ભેટમાં આપ્યા ❓
✔500
▪ચંદ્રગુપ્તે પ્રથમ જૈન સભાનું આયોજન ક્યારે કરાવ્યું❓
✔ઈ.પૂ.298માં
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥