સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*💃લોક નૃત્ય💃*

રૌફજમ્મુ કાશ્મીર
ગીધા અને ભાંગડાપંજાબ
કાલમેલી અને ઘુમરરાજસ્થાન
ડાંડિયાગુજરાત અને ઉત્તર પ્રદેશ
તમસામહારાષ્ટ્ર
ઠુમરીઉત્તર પ્રદેશ
ગરબો અને ભવાઈગુજરાત
યક્ષગાનકર્ણાટક
બીહુઆસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

કુચીપુડીઆંધ્રપ્રદેશ
ભરતનાટ્યમતમિલનાડુ
મણિપુરીમણિપુર
કથ્થકલીકેરળ
કથ્થકઉત્તરપ્રદેશ
ઓડિસીઓરિસ્સા
મોહિનીઅટ્ટમકેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

ખરીફ પાક (ચોમાસુ)
જૂનથી ઓક્ટોબર

રવી પાક (શિયાળુ)
નવેમ્બરથી માર્ચ

જાયદ પાક (ઉનાળુ)
માર્ચથી જૂન

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

ગુજરાત:-
ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

રાજસ્થાન:-
મેવાતી,થરપાકર

આંધ્રપ્રદેશ:-
દેવાતી

હરિયાણા:-
હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

ગુજરાત:-
બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

હરિયાણા:-
નીલ,રાવી,મર્ગ

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
ભદવારી

મહારાષ્ટ્ર:-
નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

ગુજરાત:-
કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
જમુનાપુરી

રાજસ્થાન:-
મારવાડી

પંજાબ:-
બીટલ

હિમાચલ પ્રદેશ:-
અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
40-60% કાર્બન

(4)પીટ:-
40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICKએબીલીપી*

*ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

તાપ વિદ્યુત - 80%
જળવિદ્યુત ઊર્જા- 12-14 %
પરમાણુ ઊર્જા- 3%
અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જાતમિલનાડુ
🔹ભરતી ઊર્જાગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જાહિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જાગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
80 કિમી.

(4)આયનાવરણ
200 કિમી.

(5)બાહ્યાવરણ
400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:-
જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.


💥રણધીર 💥
*ગુજરાતી*

કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા
*સાવલી*

બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા
*નડિયાદ*

'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે
*બકુલ ત્રિપાઠી*

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે
*મહેસાણા*

સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું
*ઇટલી*

ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું
*ઇ.સ.1888માં*

સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે
*14*

ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.
*ફારસી*

'ગઝલ' નો અર્થ શું થાય
*'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*

ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું
*અનુપ્રાસ*

યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી
*ભાવનગર*

ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો
*બટુભાઈ ઉમરવાડિયાએ*

ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો
*અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*

'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે
*ડૉ.રાઘવજી માધડ*

મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*સત્તરમી સદી*

પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે
*કવિ-શિરોમણિ*

કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો
*લીંબડી*

'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે
*કુન્દનિકા કાપડિયા*

મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે
*અરબી*

જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે
*ફારસી*

હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો
*જાપાન*

ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા
*ઈ.સ.1960માં*

હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે
*17*

હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે
*5-7-5*

હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે
*ચિત્રાત્મકતા*

ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા
*ચીખલી*

ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું
*ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*

દુહાના કુલ કેટલા ચરણ હોય છે
*ચાર*

મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો
*પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*

'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે
*અમદાવાદ*

સ્વામી આનંદનું મૂળ નામ શું હતું
*હિંમતલાલ રામચંદ્ર દવે*

સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો
*સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*

સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે
*'ધરતીની આરતી'*

ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો
*રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*

'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે
*દુલા ભાયા કાગ*

પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે
*સારસ્વત*

'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે
*વિનોદિની નીલકંઠ*

💥રણધીર 💥
*📖ગુજરાતી ◆ ધોરણ:-૯📖*

નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું
*જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*

ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા
*પોરબંદર*

'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે
*3*

'સુંદરમ્' નું પૂરું નામ
*ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*

ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે
*પેટલાદ તાલુકાના પેટલી ગામના*

કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના ભુવા ગામે*

બકુલ ત્રિપાઠીનું પૂરું નામ
*બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*

મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે
*ઝબૂક વીજળી ઝબૂક*

વિનોબા ભાવેનું પૂરું નામ શું છે
*વિનાયક નરહરિ ભાવે*

વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે
*મરાઠી*

વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે
*'ગીતાપ્રવચનો'*

વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે
*10*

'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે
*પૂજાલાલ*

કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'સ્મરણયાત્રા'*

કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'ઓતરાતી દીવાલો'*

કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે
*'કાલેલકર ગ્રંથાવલી'*

અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે
*'આઠો જામ ખુમારી'*

'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે
*ઇસ્માઇલભાઈ નાગોરી*

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે
*ઠાસરા*

ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે
*'નંદ સામવેદી'*

ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા
*ધૂળમાંથી પગલીઓ'*

લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો
*આયુર્વેદના વૈદ્ય તરીકેનો*

રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે
*'છ અક્ષરનું નામ'*

ઝવેરચંદ મેઘાણીનું વતન
*બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*

'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક
*મુકુંદરાય પારાશર્ય*

'અંતરપટ' કયા લેખકની નવલકથા છે
*ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*


💥રણધીર💥
#SomeimpQuiz

🎯મત અને પ્રવાર્તકો🎯

📌 આદેઈત્વવાદ શંકરાચાર્ય

📌 દ્વેતાદ્વૈતવાદ નિમ્બાર્ક આચાર્ય

📌 દ્વૈત વાદ માનવ આચાર્ય

📌 વિશિષ્ટાદ્વૈત વાદ રામાનુજાચાર્ય

📌શુદ્ધ દ્વૈત વાદ વલ્લભાચાર્ય

🌺 વનરાજ ચાવડાના પુત્રનું નામ શું હતું ?

યોગીરાજ

🌺 યોગીરાજના પુત્રનું નામ શું હતું ?

ક્ષેમરાજ

🌺 ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

સામતસિંહ

🌺 સામતસિંહની બહેનનું નામ શું હતું ?

લીલાદેવી

🌺 મૂળરાજ સોલંકીની માતાનું નામ શું હતું ?

લીલાદેવી

🌳 ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી ?

🍃 જયશિખરી

🌳 જયશિખરીની પત્નીનું નામ શું હતું ?

🍃 રાણી રૂપસુંદરી

🌳 વનરાજ ચાવડા કોના પુત્ર હતા ?

🍃 રાણી રૂપસુંદરી

🌳 વનરાજ ચાવડાનું ઉપનામ શું હતું ?

🍃 ચાપોઉત્કટ

🌳 પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં કોણી મૂર્તિ મુકવામાં આવી હતી ?

🍃 વનરાજ ચાવડા
🍃 શીલગુણ સુરીજી

સવાલ જવાબ કરંટ ગ્રુપ

🎋🎋🎋🎋🎋🎋🎋🎋

ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો.

🌷 ભાવના પરીખ

અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?

🌷 અપર્ણા પોપટ

એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?

🌷 દિનેશ ભીલ

ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે?

🌷 જામ દુલિપસિંહ

ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?

🌷 સુધીર ભાસ્કર


સવાલ જવાબ કરંટ ગ્રુપ

🎋🎋🎋🎋🎋🎋🎋🎋

🌷શૈલેષભાઇ - 🌷

🛡️હિસાબોમાં વ્યવહારની નોંધ કરવા કયા આધારની જરૂર પડે છે?

♨️ વાઉચર

🛡️ગંગા નદીના કિનારે વસેલા શહેરો?

♨️ વારાણસી, પટણા અને હરદ્વાર

🛡️ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી?

♨️ વનરાજ ચાવડા

🛡️હિન્દીને રાજભાષા તરીકે કયા અનુચ્છેદમાં સ્વીકારવામાં આવી છે?

♨️ અનુચ્છેદ ૩૪૩

🛡️હઠીસીંહના દેરા ક્યાં આવેલા છે?

♨️ અસારવા, અમદાવાદ

🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?

રવિશંકર મહારાજ

🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?

રવિશંકર મહારાજ

🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?

વિરમગામ

🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?

માનસાઈના દિવા

🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસતી હતી ?

ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા

🌺 કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?

૪૫૬૫૦ ચોરસ કિ.મિ

🌺 કચ્છ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું ?

બાણગંગા

🌺 કચ્છ જિલ્લો કેટલા જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?



🌺 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યુ છે ?

કચ્છ મ્યુઝિયમ

🌺 કચ્છનો દરિયા કિનારો કેટલો છે ?

૪૦૬ કિ.મિ

🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?

રવિશંકર મહારાજ

🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?

રવિશંકર મહારાજ

🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?

વિરમગામ

🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?

માનસાઈના દિવા

🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસ


ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સ

ૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*
ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*


💥રણધીર ખાંટ💥
*ગુજરાતી ધો.10*

નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો
*ભાવનગર (ગામ:-તળાજા)*

'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે
*નરસિંહ મહેતા*

નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*પંદરમી*

વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો
*મુંબઈમાં*

ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના રાજપરામાં*

ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી
*બાવન*

રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું
*બાપુપુરા (જિ. ગાંધીનગર)*

અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ
*બેદિલ*

અશોક પીતાંબર ચાવડાનું વતન કયું
*સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*

ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું
*સુરત જિલ્લાનું રાંદેર*

ગુણવંત શાહની આત્મકથા
*'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*

વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું
*બોટાદ*

'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે
*રતિલાલ બોરીસાગર*

રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે
*બાલવંદના*

રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો
*સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*

હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું
*ખંભરા (કચ્છ)*

હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો
*પત્રકાર*

'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે
*મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*

'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે
*સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*

ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો
*વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*

'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે
*જયંત પાઠક*

જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે
*વનાંચલ*

જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો
*ગોઠ (જિ. પંચમહાલ)*

સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ
*સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*

'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે
*સુરેશ જોષી*

રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન
*કપડવંજ*

'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે
*રાજેન્દ્ર શાહ*

'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે
*મોહનલાલ પટેલ*

ગની દહીંવાલાનું મૂળ નામ
*અબ્દુલ ગની દહીંવાલા*

અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે
*જશ્ને શહાદત*

પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો
*માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*

પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે
*એળે નહિ તો બેળે*

રાવજી છોટાલાલ પટેલનો જન્મ
*ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*

રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ
*અંગત*

રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું
*ટી.બી.*

રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ
*'અશ્રુઘર' અને 'ઝંઝા'*

રાવજી પટેલનો વાર્તાસંગ્રહ
*વૃત્તિ અને વાર્તા*


💥રણધીર ખાંટ💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*


💥રણધીર ખાંટ💥
કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો
*ભૂમાનંદ સ્વામીથી*

કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું
*દેવાનંદ*

અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું
*1845*

કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે
*કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*

ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે
*કવિ દલપતરામ*

'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે
*નર્મદ*

નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો
*વર્ડ્ઝવર્થની*

નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો
*1864માં*

કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા
*રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*

કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું
*1895માં*

કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું
*1903*

મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું
*રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*

કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી
*ત્રિવેદી*

કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી
*રાજકોટ*

1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી
*'ગુજરાતનો તપસ્વી'*

ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ
*'સેહેની' અને 'વલ્કલ'*


💥રણધીર💥
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી
બેનિટો મુસોલીની

ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું
લાકડાની ભારી અને કુહાડી

'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે
ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'

મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો
એક પક્ષ એક નેતા

ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો
કાળા રંગનો

મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું
રોમ-બર્લિન-ટોકિયો ધરીનું

'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું
24 ઓક્ટોબર,1929

જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી
રશિયા

દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું
1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ

કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇક્યારે
માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં

મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો
'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર

ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો
હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે

ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું
'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'

અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે
ભવાની મંદિર

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા
21

બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી
ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે

'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી
કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી

હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું
" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."


💥💥
'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે
નિરંજન ભગત

ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
11 ખિલાડીઓ અને 90 મિનિટ

નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે
માનેસર

શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો
અશફાક ઉલ્લાખાંએ

ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે
શ્રી મોરારજી દેસાઈ

આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી
26 નવેમ્બર,1949

વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું
3 વર્ષ અને 8 માસ

મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું
પ્રભાસ

પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું
અમદાવાદ

રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ
સ્ટોકહોમ-1972

ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા
એરિસ્ટોટલ

ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે
ભૂગા મધમાખી

💥

પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું
રઘુવીર યાદવ

મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો
અવર ઇન્ડિયા

સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે
DART

ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો
સાબરમતી આશ્રમ

યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો
ક્રિમિયા

ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો
10 ડિસેમ્બર,1829

"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર
નીલ આર્મસ્ટ્રોંગ

દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી
ધરતી કે લાલ

દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે
કચ્છનું મોટું રણ

'ડમરો' કયા કુળની વનસ્પતિ છે
લેબિએટી

પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે
લાખ માટે

કયા સાગરકાંઠે લીલના જંગલો છે
ઓખાના

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
GSFC

ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો
અણહિલપુર

💥💥

પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ
નેપાળના મહારાજા

જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો
કુસ્તી

ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા
રશિયનો

ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ
ઝાકિર હુસેન

પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું
ડૉ. પ્રફુલચંદ્ર રોય

પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ
16 કિ.મી./કલાક

મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો
સાર્જન્ટ હ્યુસન

'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે
સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ

પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે
દલચક્ર

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે
નૈતિક સૂચનો છે.

રણના ઊંચા ભાગને શું કહે છે
લૂણાસરી

આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી
સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી

દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું
માતા સુંદરિળ

ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ
TRAI

👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો


💥💥
'કૅપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોણે કરી
બાર્થોલોમ્યુ ડાયઝે

ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને 'અમેરિકા' તરીકે કોણે ઓળખ આપી
અમેરિગો વેસ્પૂચિએ

બકસરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસુલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી
બંગાળ,બિહાર અને ઓડિશામાં

ભારતના લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કોણે કરી
ગવર્નર જનરલ હેસ્ટિંગસે

ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુધો થયા
અફીણના વેપારના કારણે

15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું
ડચ પ્રજાએ

પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું
ફ્રાંસે જર્મની સાથે કરેલી ઇ.સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયાં બે જૂથોમાં વહેચાયેલું હતું
1.જર્મની પ્રેરિત જૂથ
2.ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ

ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો
જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો

યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી
'યુદ્ધ એ જ કલ્યાણ'

'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં સ્થપાઈ હતી
સર્બીયામાં

પ્રથમ વિશ્વયુદ્ધનો ક્યારે અંત આવ્યો
11 નવેમ્બર,1918

પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી
6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા

પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા રાષ્ટ્રોનો વિજય અને કયા રાષ્ટ્રોનો પરાજય થયો
મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય

ધો.9 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક
પાઠ 1 અને 2 માંથી


💥💥
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥💥
*હિન્દુ ધર્મના પુનરોદ્વારક શંકરાચાર્ય વિશેની માહિતી*

જન્મ : ઈ.સ.788

મૃત્યુ : ઈ.સ.820

માતાનું નામ : વિશિષ્ટાદેવી

પિતાનું નામ : શિવગુરુ

ચાર પ્રમુખ શિષ્યો :
1.સુરેશ્વરાચાર્ય
2.તોટકાચાર્ય
3.હસ્તામલકાચાર્ય
4.પદમપાદાચાર્ય

શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ:
1.જ્યોતિષ પીઠ - બદ્રીનાથ (ઉત્તર પ્રદેશ)
2.ગોવર્ધન પીઠ - પુરી (ઓરિસ્સા)
3.શારદા પીઠ - દ્વારકા (ગુજરાત)
4.શૃંગેરી પીઠ - મૈસુર (કર્ણાટક)


💥રણધીર💥
*વિવિધ વૈજ્ઞાનિક એકમો*


વિદ્યુત પ્રવાહનો એકમ
એમ્પિયર

પ્રકાશની તરંગલંબાઈનો એકમ
એન્ગસ્ટ્રોમ

દબાણનો એકમ
બાર

દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
બેરલ

ઉષ્ણતામાનનો એકમ
કૅલરી

વીજળીનો વ્યવહારિક એકમ
કુલંબ

અવાજનો એકમ
ડેસિબલ

બળનો એકમ
ડાઈન

કાર્ય અથવા ઊર્જાનો એકમ
અર્ગ

વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
ફેરાડે

સમુદ્રની ઊંડાઇ માપવા માટેનો એકમ
ફેધમ

આવૃત્તિનો એકમ
હર્ટઝ

દારૂ માપવા માટેનો એકમ
હાગ્સહેડ

શક્તિનો એકમ
હોર્સ પાવર

કાર્યનો એકમ
જૂલ

જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
નોટ

અવકાશી અંતર માપવા માટેનો એકમ
પ્રકાશવર્ષ

દરિયાઈ અંતર માપવા માટેનો એકમ
નોટિકલ માઇલ

વિદ્યુત અવરોધનો એકમ
ઓહ્મ

દબાણ કે ભારનો એકમ
પાસ્કલ

એમ.કે.એસ. પદ્ધતિમાં બળનો એકમ
ન્યૂટન

થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
કેલ્વિન

પદાર્થના જથ્થાનું માપ
મોલ

તેજની તીવ્રતાનું માપ
કેન્ડેલા

વજનનું માપ દર્શાવે છે
ક્વિન્ટલ

લંબાઈનો એકમ
મીટર

સમયનો એકમ
સેકન્ડ

પ્રેરકત્વનો એકમ
હેન્રી

વિદ્યુત દબાણનો એકમ
વોલ્ટ

વિદ્યુત શક્તિનો એકમ
વોટ

પાણીના જથ્થાનો એકમ
ક્યુસેક


💥રણધીર💥
*વિશ્વકપ ફૂટબોલ*

ફિફાની સ્થપના કોને કરી હતી
જુલ્સ રિમે નામના નાગરિકે

FIFA (ફિફા)નું પૂરું નામ શું છે
ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન

વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે નક્કી કરવામાં આવ્યું હતું
1928

દર કેટલા વર્ષે વિશ્વકપ ફૂટબોલનું આયોજન થાય છે
ચાર વર્ષે

કયા વર્ષે બીજા વિશ્વયુદ્ધના કારણે વિશ્વકપ ફૂટબોલ રમાઈ શક્યો ન હતો
1942 અને 1946

પ્રથમ વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે અને કયા દેશમાં થયું હતું
1930માં ઉરુગ્વેમાં

પ્રથમ વિશ્વકપ ફુટબોલમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો
13 દેશોએ

પેનલ્ટી શૂટ આઉટથી પ્રથમ વાર પરિણામ કયા વિશ્વકપમાં થયું હતું
1994ના અમેરિકામાં

ફિફાની સ્થપના ક્યારે અને ક્યાં થઈ હતી
1904માં પેરિસમાં

ફુટબોલ વિશ્વકપની શરૂઆતમાં કયો વિશ્વકપ આપવામાં આવતો હતો
જુલેસ રિમેટ

કયો એકમાત્ર એવો દેશ છે, જેને દરેક વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી છે
બ્રાઝિલ

🙏

💥રણધીર💥
*ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામ પરથી પડ્યા છે*

*બે.સ.મા. ન.તા.*

બે બનાસકાંઠા
સાબરકાંઠા
મામહિસાગર
નર્મદા
તાતાપી

💥રણધીર 💥
મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી
બાજીરાવ પ્રથમ (મૂળ નામ- વિસાજી)

દિલ્હી પર આક્રમણ કરનાર પ્રથમ પેશવા તરીકે કોણ ઓળખાય છે
બાજીરાવ પ્રથમ

મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમસબંધથી કયો મરાઠા શાસક ચર્ચામાં રહ્યો હતો
બાજીરાવ પ્રથમ

મહાન પેશવા તરીકે કોને ઓળખવામાં આવે છે
માધવરાવ પ્રથમ

પોર્ટુગીઝોએ કોને હાર આપી ગોવા જીતી લીધું
બીજાપુરનો સુલ્તાન

ડચો પોતાની વેપારી કોઠી અંગ્રેજોને સોંપી ક્યાં ચાલ્યા ગયા
મસાલા ટાપુ તરીકે જાણીતા ઈન્ડોનેશિયા

સેન્ટ જ્યોર્જ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે
ચેન્નાઇ

કયા મુઘલ શાસકે અંગ્રેજોને વેપાર અર્થે સુવિધાઓ કરી આપી હતી
ફરૂખશિયાર

બકસરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે નેતૃત્વ લીધું હતું
હેકટર મુનરો

ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરી
વિલિયમ જોન્સ

લોકનિર્માણ વિભાગની સ્થાપના કોણે કરી
લોર્ડ ડેલહાઉસી

ભારતમાં આધુનિક શિક્ષણના જન્મદાતા કોણે ગણવામાં આવે છે
ચાર્લ્સ ગ્રાન્ટ

મૂળ શંકરને કોણે દયાનંદ સરસ્વતી નામ આપ્યું
પૂર્ણાનંદ સરસ્વતીએ

સ્વામી દયાનંદ સરસ્વતીએ કોને પોતાના ગુરુ બનાવ્યા હતા
ગુરુ વિરજાનંદ

હરિદ્વારમાં ગુરુકુળ કાંગડી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી
શ્રદ્ધાનંદ

સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું
સિસ્ટર નવેદીતા

જ્યોતિબા ફુલેને મહાત્માની ઉપમા કોણે આપી હતી
મુંબઈના નાગરિકોએ

બંગાળના ભાગલાનો વિરોધ માટે વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું
સુરેન્દ્રનાથ બેનરજી

અભિનવ ભારત સંસ્થાએ પાંડુરંગ મહાદેવ બાપટને બૉમ્બ બનાવવાની તકનિક માટે ક્યાં મોકલ્યો હતો
રશિયા

શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ કયા વર્ષે ભારત લાવી માંડવીમાં સ્થાપિત કરાયા છે
2003

પેરિસમાં પેટ્રીએટ પત્ર કોણ ચલાવતું હતું
મેડમ ભીખાઈજી કામા

અસહકાર આંદોલન દરમિયાન લડત ચલાવવા કયા ફંડની રચના કરવામાં આવી હતી
તિલક સ્વરાજ ફંડ

કાકોરી ટ્રેન કાવતરામાં કઈ સંસ્થાએ ભાગ ભજવ્યો હતો
હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન

સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી કોણ અપંગ બન્યું
ગોવિંદ વલ્લભ પંત

ગાંધી-ઇરવિન સમજૂતી કોના પ્રયાસથી થઈ
તેજબહાદુર સપ્રુ અને જયકર

કયા જહાજના સૈનિકોએ કરેલા વિદ્રોહને 'નૌકા સેના વિદ્રોહ' તરીકે ઓળખવામાં આવે છે
તલવાર


💥રણધીર💥
ગરીબ નવાજ તરીકે કોણ ઓળખાય છે
શેખ ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ક્યાં આવેલી છે
અજમેરી

સાત સુલ્તાનોના દરબારી કવિ રહી ચૂકેલા મહાનુભાવ કોણ છે
આમિર ખુસરો

તબલા અને સિતારના શોધક કોણ હતા
આમિર ખુસરો

મુઘલોની રાજભાષા કઈ હતી
ફારસી

બાબરનું સાચું નામ શું હતું
ઝહીર ઉદ્દીન મહંમદ

બાબરે કયા યુદ્ધથી જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી
ખાનવાનું યુદ્ધ

ઈ.સ.1529માં બાબરે ગોગાના યુદ્ધમાં કોને પરાજય આપ્યો
મહમદી લોદી

કયા શાસકને તેની ઉદારતા માટે કલંદરની ઉપાધિ મળેલી છે
બાબર

કયો મુઘલ શાસક સાતેય દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરતો
હુમાયુ

દીનપનાહ નામના નગરની સ્થાપના કોણે કરી હતી
હુમાયુ

કયા યુદ્ધમાં શેરશાહ સુરીને પરાજય આપી હુમાયુ ફરી ભારતનો શાસક બન્યો
સિરહિન્દના યુદ્ધમાં

હુમાયુએ કયા વિસ્તારને જન્નતાબાદ નામ આપ્યું હતું
બંગાળ

શેરશાહ સુરીનો મકબરો ક્યાં આવેલો છે
સાસારામ (બિહાર)

કયા સમયગાળાને પેટીકોટ શાસન અથવા સ્ત્રીશાસન તરીકે ઓળખવામાં આવે છે
1560-62 (અકબર)

અકબરે કોની સાથે લગ્ન કર્યા હતા
આમેરના રાજા ભારમલની પુત્રી સાથે

ઈ.સ.1579માં કોણે મઝહરની ઘોષણા કરી
અકબર

શહદરા (લાહોર) માં રાવી નદીના કિનારે જહારના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું
નૂરજહાં

કયા મુઘલ શાસકનો બે વાર રાજ્યાભિષેક થયો
ઔરંગઝેબ


💥રણધીર 💥
વૈદિક કાળમાં આર્ય લોકો કેવું જીવન ગાળતા
ગોપજીવન

વૈદિક કાળમાં આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય શુ હતો
ખેતી અને પશુપાલન

વર્તમાન ભારતની અનુક્રમે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી વૈદિક કાળમાં કઈ સમિતિઓ હતી
સભા અને સમિતિ

વૈદિક કાળમાં કેટલા પ્રકારના સંસ્કાર સમાજમાં પ્રચલિત હતા
16(5 પ્રકારના યજ્ઞ)

દશરાગ્ય યુદ્ધ કોની વચ્ચે થયું હતું
આર્યોની દસ ટોળીઓ વચ્ચે

આર્યોની ભરતની ટોળીના રાજા કોણ હતા
સુદાસ

વૈદિક કાળમાં દુર્ગપતિ (કિલ્લો સાંભળનાર)ને શુ કહેવામાં આવતા
પુરપ

વૈદિક કાળમાં ગુપ્તચર માટે કયો શબ્દ વપરાતો
સ્પશ

વૈદિક કાળમાં વેપારીઓને શુ કહેવામાં આવતા
પણી

વૈદિક કાળમાં કયા સિક્કાઓ પ્રચલનમાં હતા
'નિષ્ક' અને 'શતમાન'


💥💥
ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કયાં થયો હતો
પિપળીવન (નેપાળની તળેટીમાં)

ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો હતો
ઈ.સ.પૂ.345

ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો
મોરિય નામની જાતિના નાયકને ત્યાં

ઈ.પૂ.322માં ચાણક્યની મદદથી કોણે હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી
ધનાનંદને

ચાણક્ય કોના પુત્ર હતા
ચણક ઋષિના

ચાણક્યનું મૂળ નામ શું હતું
વિષ્ણુ ગુપ્ત

સેલ્યુકસે તેની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા.સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું
હેલન (કોર્નલિયા)

ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં સેલ્યુકસને કેટલા હાથી ભેટમાં આપ્યા
500

ચંદ્રગુપ્તે પ્રથમ જૈન સભાનું આયોજન ક્યારે કરાવ્યું
ઈ.પૂ.298માં


💥રણધીર💥