ંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ભાગમાં કયો દેશ ભારતમાં સીધા વિદેશી રોકાણનો સૌથી મોટો સ્ત્રોત છે❓
*✔8 અરબ ડોલરના રોકાણ સાથે સિંગાપોર*
*✔6.36 અરબના રોકાણ સાથે મોરેશિયસ બીજા સ્થાને*
●ભારતીય અવકાશ સંશોધન સંગઠને તાજેતરમાં જ દેશના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ની પુષ્ટિ કરી છે. સરકારે 'ચંદ્રયાન-3'ને મંજૂરી આપી છે.
●ઈસરોના અધ્યક્ષે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારત 17 જાન્યુઆરી, 2020ના રોજ ભારે સેટેલાઇટ જીસેટ-30 લોન્ચ કરશે.આ સેટેલાઈટ ભારત દ્વારા 2020માં લોન્ચ કરવામાં આવનાર પ્રથમ ઉપગ્રહ હશે.આ સેટેલાઈટ એરીએન 5 ઇસીએ પ્રક્ષેપણ વાહનની મદદથી ફ્રેન્ચ ગુઆનાથી લોન્ચ કરવામાં આવશે. તે એક કમ્યુનિકેશન સેટેલાઈટ છે.
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
*✔8 અરબ ડોલરના રોકાણ સાથે સિંગાપોર*
*✔6.36 અરબના રોકાણ સાથે મોરેશિયસ બીજા સ્થાને*
●ભારતીય અવકાશ સંશોધન સંગઠને તાજેતરમાં જ દેશના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ની પુષ્ટિ કરી છે. સરકારે 'ચંદ્રયાન-3'ને મંજૂરી આપી છે.
●ઈસરોના અધ્યક્ષે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારત 17 જાન્યુઆરી, 2020ના રોજ ભારે સેટેલાઇટ જીસેટ-30 લોન્ચ કરશે.આ સેટેલાઈટ ભારત દ્વારા 2020માં લોન્ચ કરવામાં આવનાર પ્રથમ ઉપગ્રહ હશે.આ સેટેલાઈટ એરીએન 5 ઇસીએ પ્રક્ષેપણ વાહનની મદદથી ફ્રેન્ચ ગુઆનાથી લોન્ચ કરવામાં આવશે. તે એક કમ્યુનિકેશન સેટેલાઈટ છે.
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
*🌳પર્યાવરણની ચળવળ:(આંદોલન)🌴*
➖➖➖➖➖➖➖➖➖➖
▪19મી સદીમાં રાજસ્થાનમાં કોની આગેવાની હેઠળ 84 બિશનોઈ સમાજના ગામડાઓ વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે આંદોલને ચડ્યા હતા❓
✔અમ્રિતાદેવી
▪ચીપકો આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1970
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ ખીણના ભાગમાં આવેલા જંગલોના કેટલાક ભાગના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી❓
✔અલકનંદા ખીણના
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકારે રમતગમતના સાધનો બનાવતી કઈ કંપનીને લાકડા કાપવાની મંજૂરી આપી હતી❓
✔સાયમન નામની કંપનીને
▪ચીપકો આંદોલનમાં એપ્રિલ 1973માં કયા ગામના લોકો વૃક્ષોને વીંટળાઈને ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું❓
✔દાસોલી
▪ચીપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું❓
✔ચંડીપ્રસાદ ભટ્ટ
▪ચીપકો આંદોલનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોને અપીલ કરી હતી કે જેથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી❓
✔સુંદરલાલ બહુગુણાએ
▪ચીપકો આંદોલન હેઠળ ચંડીપ્રસાદ ભટ્ટે વન સંપદાની જાળવણી સાથે આર્થિક ઉપાજન થઈ શકે તેવા પ્રકારના ઉદ્યોગો કયા ગામમાં વિસાવ્યા❓
✔માંડલ
▪ચીપકો આંદોલને કયા વર્ષે વિજય મેળવ્યો❓
✔1980
▪નર્મદા બચાવ આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1985
▪નર્મદા આંદોલન કોણી આગેવાની હેઠળ થયું હતું❓
✔મેઘા પાટકર
▪ચિલકા બચાવ આંદોલનની શરૂઆત કોણે કરી હતી❓
✔બાંકા બહેરીદાસે
▪90 ના દાયકામાં કયા ગ્રુપે ચિલકા સરોવરમાં ઝીંગા ઉછેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી❓
✔ટાટા ગ્રુપે
▪ચિલકા સરોવર(એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર) કયા રાજ્યમાં આવેલું છે❓
✔ઓડિશા
▪સાઈલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે❓
✔કેરળ
▪સાઈલન્ટ વેલી ચળવળ શા માટે કરવામાં આવ્યું❓
✔1960માં કુંતીપ્રજા નદી પર ડેમ બાંધવાનું આયોજન
▪સાઈલન્ટ વેલી ચળવળની આગેવાની કોને લીધી હતી❓
✔કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ
▪કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ શુ છે❓
✔સ્થાનિક ગ્રામીણ શિક્ષકો અને સ્થાનિકોનું એક નેટવર્ક જે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય વિજ્ઞાનનો પ્રચાર કરે છે.
▪સાઈલન્ટ વેલી ચળવળ માટે કઈ કમિટીની ઉચ્ચસ્તરીય તપાસ માટે નિમણુક કરવામાં આવી હતી❓
✔સ્વામીનાથન કમિટી
▪સાઈલન્ટ વેલી ચળવળ માટેનો પ્રોજેકટ કયા વર્ષે પડતો મુકવાનું નક્કી કરાયું❓
✔1983
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪19મી સદીમાં રાજસ્થાનમાં કોની આગેવાની હેઠળ 84 બિશનોઈ સમાજના ગામડાઓ વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે આંદોલને ચડ્યા હતા❓
✔અમ્રિતાદેવી
▪ચીપકો આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1970
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ ખીણના ભાગમાં આવેલા જંગલોના કેટલાક ભાગના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી❓
✔અલકનંદા ખીણના
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકારે રમતગમતના સાધનો બનાવતી કઈ કંપનીને લાકડા કાપવાની મંજૂરી આપી હતી❓
✔સાયમન નામની કંપનીને
▪ચીપકો આંદોલનમાં એપ્રિલ 1973માં કયા ગામના લોકો વૃક્ષોને વીંટળાઈને ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું❓
✔દાસોલી
▪ચીપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું❓
✔ચંડીપ્રસાદ ભટ્ટ
▪ચીપકો આંદોલનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોને અપીલ કરી હતી કે જેથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી❓
✔સુંદરલાલ બહુગુણાએ
▪ચીપકો આંદોલન હેઠળ ચંડીપ્રસાદ ભટ્ટે વન સંપદાની જાળવણી સાથે આર્થિક ઉપાજન થઈ શકે તેવા પ્રકારના ઉદ્યોગો કયા ગામમાં વિસાવ્યા❓
✔માંડલ
▪ચીપકો આંદોલને કયા વર્ષે વિજય મેળવ્યો❓
✔1980
▪નર્મદા બચાવ આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1985
▪નર્મદા આંદોલન કોણી આગેવાની હેઠળ થયું હતું❓
✔મેઘા પાટકર
▪ચિલકા બચાવ આંદોલનની શરૂઆત કોણે કરી હતી❓
✔બાંકા બહેરીદાસે
▪90 ના દાયકામાં કયા ગ્રુપે ચિલકા સરોવરમાં ઝીંગા ઉછેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી❓
✔ટાટા ગ્રુપે
▪ચિલકા સરોવર(એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર) કયા રાજ્યમાં આવેલું છે❓
✔ઓડિશા
▪સાઈલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે❓
✔કેરળ
▪સાઈલન્ટ વેલી ચળવળ શા માટે કરવામાં આવ્યું❓
✔1960માં કુંતીપ્રજા નદી પર ડેમ બાંધવાનું આયોજન
▪સાઈલન્ટ વેલી ચળવળની આગેવાની કોને લીધી હતી❓
✔કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ
▪કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ શુ છે❓
✔સ્થાનિક ગ્રામીણ શિક્ષકો અને સ્થાનિકોનું એક નેટવર્ક જે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય વિજ્ઞાનનો પ્રચાર કરે છે.
▪સાઈલન્ટ વેલી ચળવળ માટે કઈ કમિટીની ઉચ્ચસ્તરીય તપાસ માટે નિમણુક કરવામાં આવી હતી❓
✔સ્વામીનાથન કમિટી
▪સાઈલન્ટ વેલી ચળવળ માટેનો પ્રોજેકટ કયા વર્ષે પડતો મુકવાનું નક્કી કરાયું❓
✔1983
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪જૈન ધર્મની સભાઓ▪*
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪(1)પ્રથમ સભા*
➖સમય : ઇ.પૂ.298
➖સ્થળ : પાટલીપુત્ર
➖શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
➖અધ્યક્ષ : સ્થુલીભદ્ર
➖કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ
*(2)બીજી સભા*
➖સમય : ઇ.સ.512
➖સ્થળ: વલ્લભી
➖શાસક : ધ્રુવસેન-1
➖અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
➖કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા
➖➖➖➖➖➖➖➖➖➖
*▪બૌદ્ધ ધર્મ પરિષદો▪*
*1.પ્રથમ પરિષદ*
➖સમય : ઇ.પૂ.483
➖સ્થળ : રાજગૃહી
➖અધ્યક્ષ : મહાકશ્યપ
➖શાસક : અજાતશત્રુ
➖કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના
*2.બીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.383
➖સ્થળ : વૈશાલી
➖અધ્યક્ષ : સર્વકામિની
➖શાસક : કાલાશોક
➖કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા
*3.ત્રીજી પરિષદ*
➖સમય : ઇ.પૂ.251
➖સ્થળ : પાટલીપુત્ર
➖અધ્યક્ષ : માંગલી પુત્તીસ
➖શાસક : અશોક
➖કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા
*4.ચોથી પરિષદ*
➖સમય : 1 સદી ઇ.સ.
➖સ્થળ : કુંડળવન
➖અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
➖શાસક : કનિષ્ક અશ્વઘોષ
➖કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪વિવિધ ઝડપ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રકાશની ઝડપ
✔ 1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)
▪હવામાં અવાજની ઝડપ (0℃)
✔1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)
▪સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
✔1400 મી./સેકન્ડ
▪સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
✔1500 મી/સેકન્ડ
▪બરફમાં અવાજની ઝડપ
✔3200 મી./સેકન્ડ
▪લોખંડમાં અવાજની ઝડપ
✔5000 મી./સેકન્ડ
▪ચંદ્ર પર અવાજની ઝડપ
✔શૂન્ય
▪હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
✔1260 મી./સેકન્ડ
▪તોફાનમાં અવાજની ઝડપ
✔100 માઈલ/કલાક
▪સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
✔10 માઈલ/કલાક
▪પૃથ્વી પર પલાયન વેગ
✔11.2 કિમી./સેકન્ડ
▪પૃથ્વીની ભ્રમણ ગતિ
✔1 લાખ કિમી./કલાક
▪સૂર્યની ઝડપ
✔250 કિમી./સેકન્ડ
▪સુપર સોનિકની ઝડપ
✔2200 કિમી./કલાક
➖➖➖➖➖➖➖➖➖➖
*▪શરીરના અવયવોનું વજન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મૂત્રપિંડ (દરેક)➖150 ગ્રામ
▪બરોળ➖175 ગ્રામ
▪સ્ત્રીનું હદય➖250 ગ્રામ
▪પુરુષનું હદય➖300 ગ્રામ
▪ડાબું ફેફસું➖400 ગ્રામ
▪જમણું ફેફસું➖460 ગ્રામ
▪સ્ત્રીનું મગજ➖1275 ગ્રામ
▪પુરુષનું મગજ➖1400 ગ્રામ
▪યકૃત➖1650 ગ્રામ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪અંતઃસ્રાવ ગ્રંથિઓ ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪માથામાં*
➖પિનિયલ
➖પીટ્યુટરી
*▪ગળામાં*
➖થાઈરોક્સિન
➖પેરાથાઇરોઇડ
➖થાયમસ
*▪પેટમાં*
➖એડ્રિનલ
➖પેન્ક્રીયાસ
➖લેંગર હેન્સથ્રિપો
*▪પેડુમાં*
➖ટેસ્ટીસ
➖ઓવરી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રકાશની ઝડપ
✔ 1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)
▪હવામાં અવાજની ઝડપ (0℃)
✔1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)
▪સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
✔1400 મી./સેકન્ડ
▪સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
✔1500 મી/સેકન્ડ
▪બરફમાં અવાજની ઝડપ
✔3200 મી./સેકન્ડ
▪લોખંડમાં અવાજની ઝડપ
✔5000 મી./સેકન્ડ
▪ચંદ્ર પર અવાજની ઝડપ
✔શૂન્ય
▪હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
✔1260 મી./સેકન્ડ
▪તોફાનમાં અવાજની ઝડપ
✔100 માઈલ/કલાક
▪સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
✔10 માઈલ/કલાક
▪પૃથ્વી પર પલાયન વેગ
✔11.2 કિમી./સેકન્ડ
▪પૃથ્વીની ભ્રમણ ગતિ
✔1 લાખ કિમી./કલાક
▪સૂર્યની ઝડપ
✔250 કિમી./સેકન્ડ
▪સુપર સોનિકની ઝડપ
✔2200 કિમી./કલાક
➖➖➖➖➖➖➖➖➖➖
*▪શરીરના અવયવોનું વજન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મૂત્રપિંડ (દરેક)➖150 ગ્રામ
▪બરોળ➖175 ગ્રામ
▪સ્ત્રીનું હદય➖250 ગ્રામ
▪પુરુષનું હદય➖300 ગ્રામ
▪ડાબું ફેફસું➖400 ગ્રામ
▪જમણું ફેફસું➖460 ગ્રામ
▪સ્ત્રીનું મગજ➖1275 ગ્રામ
▪પુરુષનું મગજ➖1400 ગ્રામ
▪યકૃત➖1650 ગ્રામ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪અંતઃસ્રાવ ગ્રંથિઓ ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪માથામાં*
➖પિનિયલ
➖પીટ્યુટરી
*▪ગળામાં*
➖થાઈરોક્સિન
➖પેરાથાઇરોઇડ
➖થાયમસ
*▪પેટમાં*
➖એડ્રિનલ
➖પેન્ક્રીયાસ
➖લેંગર હેન્સથ્રિપો
*▪પેડુમાં*
➖ટેસ્ટીસ
➖ઓવરી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:-09-10/01/2020🗞👇🏻~*
*📝9 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર⭕*
*➖જન્મ:-* 9 જાન્યુઆરી, 1934 પંજાબના અમૃતસરમાં
*➖નિધન:-* 2008, મુંબઈમાં
➖1958માં નવરંગ ફિલ્મના 'આધા હૈ ચંદ્રમાં રાત આધી' ગીતથી તેમની ફિલ્મી ગાયક કારકિર્દી આરંભાઈ.
➖ગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેન્દ્ર કપૂરે હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી અને ભોજપુરી જેવી ભાષાઓના અઢી હજારથી વધુ ગીતો ગાયા હતા.
➖ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો, નીલે ગગન કે તલે, મેરે દેશ કી ધરતી જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા હતા.
⭕આજે અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન, પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા, વૈજ્ઞાનિક ડોક્ટર હરગોવિંદ ખુરાનાનો પણ જન્મદિવસ છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
*📝10 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕ઇતિહાસકાર : લોર્ડ એક્ટન⭕*
*➖પૂરું નામ:-* એડવર્ડ દલબર્ગ એક્ટન
*➖જન્મ:-* 10 જાન્યુઆરી, 1834, જર્મનીના નેપલ્સમાં
*➖નિધન:-* 19 જૂન,1902
➖યુરોપના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર હતા.
➖તેમણે 'દિ રેમ્બલર' અને દિહોમ એન્ડ ફોરેઇન રિવ્યુ' જેવા સામયિકોમાં અનેક લેખો અને નિબંધો લખ્યા છે.
➖'મુક્તિનો ઈતિહાસ' પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું પરંતુ પૂરું કરી શક્યા નહી.
➖તેઓ 1859 થી 1865 સુધી બ્રિટિશ સંસદના સભ્ય રહ્યા હતા.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઈરીગેશન એન્ડ પાવર દ્વારા કઈ સિંચાઈ યોજનાને બેસ્ટ ઇમ્પીલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેકટ CBIP-2020નું સન્માન મળ્યું❓
*✔કડાણા-દાહોદ ઉદવહન સિંચાઈ યોજના*
●ઈરાનમાં યુક્રેનનું કયું વિમાન ક્રેશ થતા તમામ પ્રવાસીઓ (176 પ્રવાસીઓ)ના મોત થયા❓
*✔બોઈંગ 737*
●ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્યના મથકો પર કઈ મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે❓
*✔ફતેહ-313*
●તાજેતરમાં યોજાયેલી 63મી રાષ્ટ્રીય નિશાનબાજ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો કે જે એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે આ મેડલ પ્રાપ્ત કરનારો શૂટર છે❓
*✔સૌરભ ચૌધરી (17 વર્ષ)*
●5મું વિશ્વ ડ્રોસોફિલા સંમેલન ક્યાં યોજાશે❓
*✔પુણે*
*✔ડ્રોસોફિલા એટલે ફળ માખી*
●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ કોણે જીત્યો❓
*✔આયુષી ધોળકિયા*
●તાજેતરમાં ઉત્તર મેસેડોનિયાના પ્રધાનમંત્રી જેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું❓
*✔જોરાન જેવે*
*✔ઉત્તર મેસેડોનિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં આવેલું છે*
*✔યુગોસ્લાવિયામાંથી સપ્ટેમ્બર 1991માં અલગ થયું હતું.*
*✔તેની રાજધાની છે સ્કોપજે*
*✔તેની કરન્સી છે મેસેડોનિયન દીનાર*
●ભારતે કયા દેશને સોલાર પાર્કની સ્થાપના માટે 7.5 કરોડ ડોલરની લોન આપી❓
*✔ક્યુબા*
●ઈસરોએ પ્રાદેશિક શિક્ષણ કેન્દ્ર ક્યાં શરૂ કર્યું❓
*✔કર્ણાટક*
●હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2020ના રિપોર્ટ મુજબ સારા પાસપોર્ટના રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔84મા*
*✔જાપાન ટોચના સ્થાને, સિંગાપોર બીજા સ્થાને*
*✔સૌથી ખરાબ પાસપોર્ટમાં અફઘાનિસ્તાન પહેલા સ્થાને, બીજા સ્થાને ઈરાક, ત્રીજા સ્થાને સિરીયા અને પાકિસ્તાન ચોથા સ્થાને*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:-09-10/01/2020🗞👇🏻~*
*📝9 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર⭕*
*➖જન્મ:-* 9 જાન્યુઆરી, 1934 પંજાબના અમૃતસરમાં
*➖નિધન:-* 2008, મુંબઈમાં
➖1958માં નવરંગ ફિલ્મના 'આધા હૈ ચંદ્રમાં રાત આધી' ગીતથી તેમની ફિલ્મી ગાયક કારકિર્દી આરંભાઈ.
➖ગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેન્દ્ર કપૂરે હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી અને ભોજપુરી જેવી ભાષાઓના અઢી હજારથી વધુ ગીતો ગાયા હતા.
➖ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો, નીલે ગગન કે તલે, મેરે દેશ કી ધરતી જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા હતા.
⭕આજે અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન, પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા, વૈજ્ઞાનિક ડોક્ટર હરગોવિંદ ખુરાનાનો પણ જન્મદિવસ છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
*📝10 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕ઇતિહાસકાર : લોર્ડ એક્ટન⭕*
*➖પૂરું નામ:-* એડવર્ડ દલબર્ગ એક્ટન
*➖જન્મ:-* 10 જાન્યુઆરી, 1834, જર્મનીના નેપલ્સમાં
*➖નિધન:-* 19 જૂન,1902
➖યુરોપના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર હતા.
➖તેમણે 'દિ રેમ્બલર' અને દિહોમ એન્ડ ફોરેઇન રિવ્યુ' જેવા સામયિકોમાં અનેક લેખો અને નિબંધો લખ્યા છે.
➖'મુક્તિનો ઈતિહાસ' પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું પરંતુ પૂરું કરી શક્યા નહી.
➖તેઓ 1859 થી 1865 સુધી બ્રિટિશ સંસદના સભ્ય રહ્યા હતા.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઈરીગેશન એન્ડ પાવર દ્વારા કઈ સિંચાઈ યોજનાને બેસ્ટ ઇમ્પીલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેકટ CBIP-2020નું સન્માન મળ્યું❓
*✔કડાણા-દાહોદ ઉદવહન સિંચાઈ યોજના*
●ઈરાનમાં યુક્રેનનું કયું વિમાન ક્રેશ થતા તમામ પ્રવાસીઓ (176 પ્રવાસીઓ)ના મોત થયા❓
*✔બોઈંગ 737*
●ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્યના મથકો પર કઈ મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે❓
*✔ફતેહ-313*
●તાજેતરમાં યોજાયેલી 63મી રાષ્ટ્રીય નિશાનબાજ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો કે જે એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે આ મેડલ પ્રાપ્ત કરનારો શૂટર છે❓
*✔સૌરભ ચૌધરી (17 વર્ષ)*
●5મું વિશ્વ ડ્રોસોફિલા સંમેલન ક્યાં યોજાશે❓
*✔પુણે*
*✔ડ્રોસોફિલા એટલે ફળ માખી*
●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ કોણે જીત્યો❓
*✔આયુષી ધોળકિયા*
●તાજેતરમાં ઉત્તર મેસેડોનિયાના પ્રધાનમંત્રી જેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું❓
*✔જોરાન જેવે*
*✔ઉત્તર મેસેડોનિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં આવેલું છે*
*✔યુગોસ્લાવિયામાંથી સપ્ટેમ્બર 1991માં અલગ થયું હતું.*
*✔તેની રાજધાની છે સ્કોપજે*
*✔તેની કરન્સી છે મેસેડોનિયન દીનાર*
●ભારતે કયા દેશને સોલાર પાર્કની સ્થાપના માટે 7.5 કરોડ ડોલરની લોન આપી❓
*✔ક્યુબા*
●ઈસરોએ પ્રાદેશિક શિક્ષણ કેન્દ્ર ક્યાં શરૂ કર્યું❓
*✔કર્ણાટક*
●હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2020ના રિપોર્ટ મુજબ સારા પાસપોર્ટના રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔84મા*
*✔જાપાન ટોચના સ્થાને, સિંગાપોર બીજા સ્થાને*
*✔સૌથી ખરાબ પાસપોર્ટમાં અફઘાનિસ્તાન પહેલા સ્થાને, બીજા સ્થાને ઈરાક, ત્રીજા સ્થાને સિરીયા અને પાકિસ્તાન ચોથા સ્થાને*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:- 11/01/2020🗞👇🏻~*
*📝11 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕વી.એસ.ખાંડેકર⭕*
*➖પૂરું નામ:-* વિષ્ણુ સખારામ ખાંડેકર
*➖જન્મ:-* 11 જાન્યુઆરી, 1898 મહારાષ્ટ્રમાં સાંગલી ખાતે
*➖નિધન:-* 2 સપ્ટેમ્બર, 1976
➖મરાઠી ભાષાના પહેલા જ્ઞાનપીઠ વિજેતા
➖તેમને શાળામાં શિક્ષક તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું.
➖સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમણે નવલકથા, નિબંધ, નાટકો, વાર્તાઓ અને વિવેચન લેખો પર પોતાની કલમ ચલાવી હતી.
*➖જાણીતી કૃતિઓ:-* યયાતિ, ઉલ્કા, હદયાચી હાક, કોચવધ, કંચન મૃગ, પહિલે પ્રેમ, અમૃત વેલ અશ્રુ, તીસરા પહર, જીવન શિલ્પી, મંદાકિની, વામન મલ્હાર જોશી : વ્યક્તિ વિચાર, વાયુ લહરી વગેરે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●દેશમાં ન્યુટ્રિશિયન વિશેની માહિતી આપતો દેશનો પ્રથમ થીમ પાર્ક ક્યાં બન્યો❓
*✔સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે*
*✔20 હજાર સ્કેરફુટમાં વિકસાવેલો*
●ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી સિઝનનો પ્રારંભ કયા રાજયમાં થયો❓
*✔આસામ*
●રેસ એક્રોસ અમેરિકા માટે ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી સાઈકિલિસ્ટ કોણ બન્યો❓
*✔અમદાવાદનો વિવેક શાહ*
●ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ યોજાશે.તેનું નામ શું હશે❓
*✔નસીમ અલ બહ્ર*
●વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કયા રાજયમાં કરવામાં આવશે❓
*✔ગુજરાત*
●કયા રાજ્યમાં ચોથો બુક્સા બર્ડ ફેસ્ટિવલ યોજાયો હતો❓
*✔પશ્ચિમ બંગાળ*
*✔અલી પુરુદંર ડિસ્ટ્રીકટના બુક્સા નેશનલ પાર્ક ખાતે*
*✔આ અંતર્ગત ભારત અને અન્ય દેશોના 50 પક્ષીવિદો ભાગ લઈ રહ્યા છે*
●નેશનલ સ્ટેટીસ્ટિક્સ ઓફિસે જારી કરેલા અનુમાન પ્રમાણે 2019-20માં ભારતનો જીડીપી દર કેટલા ટકા રહેશે❓
*✔5%*
●કયા દેશે હાલમાં પાંચ વર્ષની સમય મર્યાદાવાળા મલ્ટી એન્ટ્રી ટુરિસ્ટ વિઝાને મંજૂરી આપી❓
*✔UAE*
●દર્દીઓની સાર-સંભાળ મામલે કયું રાજ્ય દેશના તમામ રાજ્યોમાં ટોચ પર છે❓
*✔જમ્મુ કાશ્મીર*
●ફૂટબોલર ડેનિયલ ડી.રોસીએ સંન્યાસની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે❓
*✔ઇટલી*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:- 11/01/2020🗞👇🏻~*
*📝11 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕વી.એસ.ખાંડેકર⭕*
*➖પૂરું નામ:-* વિષ્ણુ સખારામ ખાંડેકર
*➖જન્મ:-* 11 જાન્યુઆરી, 1898 મહારાષ્ટ્રમાં સાંગલી ખાતે
*➖નિધન:-* 2 સપ્ટેમ્બર, 1976
➖મરાઠી ભાષાના પહેલા જ્ઞાનપીઠ વિજેતા
➖તેમને શાળામાં શિક્ષક તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું.
➖સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમણે નવલકથા, નિબંધ, નાટકો, વાર્તાઓ અને વિવેચન લેખો પર પોતાની કલમ ચલાવી હતી.
*➖જાણીતી કૃતિઓ:-* યયાતિ, ઉલ્કા, હદયાચી હાક, કોચવધ, કંચન મૃગ, પહિલે પ્રેમ, અમૃત વેલ અશ્રુ, તીસરા પહર, જીવન શિલ્પી, મંદાકિની, વામન મલ્હાર જોશી : વ્યક્તિ વિચાર, વાયુ લહરી વગેરે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●દેશમાં ન્યુટ્રિશિયન વિશેની માહિતી આપતો દેશનો પ્રથમ થીમ પાર્ક ક્યાં બન્યો❓
*✔સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે*
*✔20 હજાર સ્કેરફુટમાં વિકસાવેલો*
●ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી સિઝનનો પ્રારંભ કયા રાજયમાં થયો❓
*✔આસામ*
●રેસ એક્રોસ અમેરિકા માટે ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી સાઈકિલિસ્ટ કોણ બન્યો❓
*✔અમદાવાદનો વિવેક શાહ*
●ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ યોજાશે.તેનું નામ શું હશે❓
*✔નસીમ અલ બહ્ર*
●વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કયા રાજયમાં કરવામાં આવશે❓
*✔ગુજરાત*
●કયા રાજ્યમાં ચોથો બુક્સા બર્ડ ફેસ્ટિવલ યોજાયો હતો❓
*✔પશ્ચિમ બંગાળ*
*✔અલી પુરુદંર ડિસ્ટ્રીકટના બુક્સા નેશનલ પાર્ક ખાતે*
*✔આ અંતર્ગત ભારત અને અન્ય દેશોના 50 પક્ષીવિદો ભાગ લઈ રહ્યા છે*
●નેશનલ સ્ટેટીસ્ટિક્સ ઓફિસે જારી કરેલા અનુમાન પ્રમાણે 2019-20માં ભારતનો જીડીપી દર કેટલા ટકા રહેશે❓
*✔5%*
●કયા દેશે હાલમાં પાંચ વર્ષની સમય મર્યાદાવાળા મલ્ટી એન્ટ્રી ટુરિસ્ટ વિઝાને મંજૂરી આપી❓
*✔UAE*
●દર્દીઓની સાર-સંભાળ મામલે કયું રાજ્ય દેશના તમામ રાજ્યોમાં ટોચ પર છે❓
*✔જમ્મુ કાશ્મીર*
●ફૂટબોલર ડેનિયલ ડી.રોસીએ સંન્યાસની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે❓
*✔ઇટલી*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-12/01/2020🗞👇🏻*
*📝12 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕સ્વામી વિવેકાનંદ⭕*
*➖જન્મ:-* 12 જાન્યુઆરી, 1863, અંગ્રેજોની જૂની રાજધાની કલકત્તામાં
*➖પિતા:-* વિશ્વનાથ દત્ત (કલકત્તા હાઈકોર્ટમાં વકીલ)
*➖માતા:-* ભુવનેશ્વરી દેવી
*➖બાળપણનું નામ:-* નરેન્દ્રનાથ દત્ત
*➖નિધન:-* 4 જુલાઈ, 1902
➖નરેન્દ્રની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે કોઈ ગ્રંથ તેમને બીજીવાર વાંચવો પડતો નહિ.
➖તેઓ અઢાર વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસના પહેલીવાર દર્શન થયા.
➖1893માં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી વિશ્વના ધર્મધુરંધરોને પોતાના પ્રવચનથી પ્રભાવિત કર્યાં હતાં.
➖બંગાળના સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
➖ઇતિહાસ અને તત્ત્વદર્શન તેમનાં પ્રિય વિષયો હતા.
➖"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરણાદાયી અદ્ભૂત સંદેશો તેમને લોકોને આપ્યો છે.
➖તેમનો જન્મદિન રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે.
➖અમેરિકાની શિકાગો પરિષદ પછી તેમને તોફાની હિન્દુ કહેતા.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●ભારતમાં 2700 કરોડમાં પ્રથમ અંતરિક્ષ યાત્રી ટ્રેનિંગ સેન્ટર ક્યાં બની રહ્યું છે❓
*✔બેંગલુરુના ચલ્લકેરેમાં*
*✔3 લોકોની ક્ષમતા*
*✔આવું કરનાર ભારત છઠ્ઠો દેશ બનશે*
●અમિત શાહે સાઈબર ક્રાઇમને નાથવા આશ્વસ્ત અને વિડિઓ ઇન્ટિગ્રેશન આધારિત સલામતીનો વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો.વિશ્વાસનું ફૂલ ફોર્મ શું છે❓
*✔વીડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી*
●અમેરિકી વાયુસેનામાં ભારતીય મૂળના કયા વ્યક્તિ નાસાના અંતરિક્ષ યાત્રીઓમાં સામેલ થયા❓
*✔રાજા જોન વુપુતુર ચારી*
●બુક ટ્રસ્ટ (NBT)ના ડાયરેક્ટર કોણે બનાવાયા❓
*✔લેફ્ટનન્ટ જનરલ યુવરાજ મલિક*
●કયા રાજ્યની સરકાર એસિડ એટેક પીડિતાઓને 5 થી 6 હજાર રૂપિયા માસિક પેન્શન આપશે❓
*✔ઉત્તરાખંડ*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-12/01/2020🗞👇🏻*
*📝12 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕સ્વામી વિવેકાનંદ⭕*
*➖જન્મ:-* 12 જાન્યુઆરી, 1863, અંગ્રેજોની જૂની રાજધાની કલકત્તામાં
*➖પિતા:-* વિશ્વનાથ દત્ત (કલકત્તા હાઈકોર્ટમાં વકીલ)
*➖માતા:-* ભુવનેશ્વરી દેવી
*➖બાળપણનું નામ:-* નરેન્દ્રનાથ દત્ત
*➖નિધન:-* 4 જુલાઈ, 1902
➖નરેન્દ્રની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે કોઈ ગ્રંથ તેમને બીજીવાર વાંચવો પડતો નહિ.
➖તેઓ અઢાર વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસના પહેલીવાર દર્શન થયા.
➖1893માં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી વિશ્વના ધર્મધુરંધરોને પોતાના પ્રવચનથી પ્રભાવિત કર્યાં હતાં.
➖બંગાળના સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
➖ઇતિહાસ અને તત્ત્વદર્શન તેમનાં પ્રિય વિષયો હતા.
➖"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરણાદાયી અદ્ભૂત સંદેશો તેમને લોકોને આપ્યો છે.
➖તેમનો જન્મદિન રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે.
➖અમેરિકાની શિકાગો પરિષદ પછી તેમને તોફાની હિન્દુ કહેતા.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●ભારતમાં 2700 કરોડમાં પ્રથમ અંતરિક્ષ યાત્રી ટ્રેનિંગ સેન્ટર ક્યાં બની રહ્યું છે❓
*✔બેંગલુરુના ચલ્લકેરેમાં*
*✔3 લોકોની ક્ષમતા*
*✔આવું કરનાર ભારત છઠ્ઠો દેશ બનશે*
●અમિત શાહે સાઈબર ક્રાઇમને નાથવા આશ્વસ્ત અને વિડિઓ ઇન્ટિગ્રેશન આધારિત સલામતીનો વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો.વિશ્વાસનું ફૂલ ફોર્મ શું છે❓
*✔વીડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી*
●અમેરિકી વાયુસેનામાં ભારતીય મૂળના કયા વ્યક્તિ નાસાના અંતરિક્ષ યાત્રીઓમાં સામેલ થયા❓
*✔રાજા જોન વુપુતુર ચારી*
●બુક ટ્રસ્ટ (NBT)ના ડાયરેક્ટર કોણે બનાવાયા❓
*✔લેફ્ટનન્ટ જનરલ યુવરાજ મલિક*
●કયા રાજ્યની સરકાર એસિડ એટેક પીડિતાઓને 5 થી 6 હજાર રૂપિયા માસિક પેન્શન આપશે❓
*✔ઉત્તરાખંડ*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
▪પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો❓
*✔બાલકેશ્વર*
▪ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે❓
*✔દવાત*
▪મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે❓
*✔ચેન્નઈ*
▪એસ્કિમોની કામધેનુ કોણ છે❓
*✔રેન્ડિયર*
▪ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે❓
*✔બળદ અને ઘોડો*
▪મૌરી જનજાતિ કયા દેશની છે❓
*✔મલેશિયા*
▪રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે❓
*✔નાગાલેન્ડ*
▪ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો❓
*✔લક્ષદ્વીપ*
▪યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી❓
*✔વાસ્કો-ડી-ગામા*
▪બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે❓
*✔મદનમોહન માલવિયા*
▪આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા❓
*✔કવિવર રવીન્દ્રનાથ ટાગોર*
▪ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે❓
*✔લાઈન ઓફ કંટ્રોલ*
▪હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે❓
*✔વાંસળી*
▪'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે❓
*✔શ્રીલંકા*
▪કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું❓
*✔મહારાણા પ્રતાપ*
▪'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા❓
*✔ૠષિકેશ મુખર્જી*
▪'ઓલવી નાખવું' અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય❓
*✔Put out*
▪સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે❓
*✔બરોડા*
▪ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે❓
*✔જગન્નાથપુરી*
▪આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે❓
*✔પોલીસ સંસ્થા*
▪સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે જે હાડકાંને મજબૂત બનાવે❓
*✔વિટામિન ડી*
▪ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે❓
*✔ઝવેરચંદ મેઘાણી*
▪1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી❓
*✔અમિતાભ બચ્ચન*
▪બ્રિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું❓
*✔ગગનદીપ કાંગ*
▪જીવરામ જોશીની એક પ્રખ્યાત બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'❓
*✔007*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Find right word⭕*
▪The bus............from here is Rs.50.
*✔Fare*
✔Fair
▪He played the.............. Of Santa Claus in the play.
✔Roll
*✔Role*
▪I read a wonderful...........Of a city mouse and a country mouse.
*✔Tale*
✔Tail
▪Jack and Jill went to fetch a.............. Of water.
✔pale
*✔Pail*
▪The man was released on...............
*✔Bail*
✔bale
▪Our team.............the other team by 8 points.
✔Beet
*✔Beat*
▪Did you.............the dough well ?
*✔Knead*
✔need
▪The guard ............the whistle.
✔Blue
*✔Blew*
▪Can I come along............,please??
*✔Too*
✔Two
▪...........is a fruit.
✔Pair
*✔Pear*
*✔બાલકેશ્વર*
▪ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે❓
*✔દવાત*
▪મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે❓
*✔ચેન્નઈ*
▪એસ્કિમોની કામધેનુ કોણ છે❓
*✔રેન્ડિયર*
▪ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે❓
*✔બળદ અને ઘોડો*
▪મૌરી જનજાતિ કયા દેશની છે❓
*✔મલેશિયા*
▪રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે❓
*✔નાગાલેન્ડ*
▪ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો❓
*✔લક્ષદ્વીપ*
▪યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી❓
*✔વાસ્કો-ડી-ગામા*
▪બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે❓
*✔મદનમોહન માલવિયા*
▪આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા❓
*✔કવિવર રવીન્દ્રનાથ ટાગોર*
▪ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે❓
*✔લાઈન ઓફ કંટ્રોલ*
▪હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે❓
*✔વાંસળી*
▪'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે❓
*✔શ્રીલંકા*
▪કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું❓
*✔મહારાણા પ્રતાપ*
▪'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા❓
*✔ૠષિકેશ મુખર્જી*
▪'ઓલવી નાખવું' અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય❓
*✔Put out*
▪સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે❓
*✔બરોડા*
▪ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે❓
*✔જગન્નાથપુરી*
▪આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે❓
*✔પોલીસ સંસ્થા*
▪સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે જે હાડકાંને મજબૂત બનાવે❓
*✔વિટામિન ડી*
▪ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે❓
*✔ઝવેરચંદ મેઘાણી*
▪1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી❓
*✔અમિતાભ બચ્ચન*
▪બ્રિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું❓
*✔ગગનદીપ કાંગ*
▪જીવરામ જોશીની એક પ્રખ્યાત બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'❓
*✔007*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Find right word⭕*
▪The bus............from here is Rs.50.
*✔Fare*
✔Fair
▪He played the.............. Of Santa Claus in the play.
✔Roll
*✔Role*
▪I read a wonderful...........Of a city mouse and a country mouse.
*✔Tale*
✔Tail
▪Jack and Jill went to fetch a.............. Of water.
✔pale
*✔Pail*
▪The man was released on...............
*✔Bail*
✔bale
▪Our team.............the other team by 8 points.
✔Beet
*✔Beat*
▪Did you.............the dough well ?
*✔Knead*
✔need
▪The guard ............the whistle.
✔Blue
*✔Blew*
▪Can I come along............,please??
*✔Too*
✔Two
▪...........is a fruit.
✔Pair
*✔Pear*
Yuvirajsinh Jadeja:
➖સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે❓
✔ફ્લોરિન
➖સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે❓
✔સિઝિયમ
➖➖➖➖➖➖➖➖➖➖
➖સૌથી હલકું તત્વ કયું છે❓
✔હાઇડ્રોજન
➖સૌથી હલકું ધાતુ તત્વ કયું છે❓
✔લિથીયમ
➖➖➖➖➖➖➖➖➖➖
➖સૌથી ભારે તત્વ કયું છે❓
✔કાર્બન ડાયોક્સાઇડ
➖સૌથી ભારે ધાતુ તત્વ કયું છે❓
✔ઓસ્મિયમ
➖➖➖➖➖➖➖➖➖➖
➖પ્રવાહી ધાતુ તત્વ કયું છે❓
✔પારો અને ગેલિયમ
➖પ્રવાહી અધાતુ તત્વ કયું છે❓
✔બ્રોમીન
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖વીનેગરમાં કયું એસિડ હોય છે❓
✔એસિટીક એસિડ
➖દૂધમાં કયું એસિડ હોય છે❓
✔લેક્ટિક એસિડ
➖લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે❓
✔સાઈટ્રિક એસિડ
➖આમલીમાં કયું એસિડ હોય છે❓
✔ટાર્ટરિક એસિડ
➖ટામેટામાં કયું એસિડ હોય છે❓
✔ઓક્ઝેલિક એસિડ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🔎વિજ્ઞાન*🔍
➖➖➖➖➖➖➖➖➖➖
➖ચાંદી વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુચાલક હોય છે.
➖પ્લેટેનિયમ 'સફેદ સોનું' કહેવામાં આવે છે.
➖યુરેનિયમને આશા ધાતુ કહે છે.
➖આયર્ન પાયરાઇટ્સને ખોટું સોનું કહે છે.
➖સિલ્વર ક્લોરાઈડને હોર્ન સિલ્વર કહેવામાં આવે છે.
➖સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે.
➖પોટેશિયમ કાર્બોનેટને પર્લ એશ કહે છે.
➖ધાતુઓનું વેલ્ડીંગ કરવા ,કાપવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે.
➖નિયોનનો ઉપયોગ લેમ્પ તથા ટ્યુબલાઈટોમાં થાય છે.
➖બોર્ટ નામક કાળા હીરાનો ઉપયોગ કાચ કાપવા માટે થાય છે.
➖ગ્રેફાઈટને કાળો કાચ પણ કહે છે.
➖મિથેનને માર્સ વાયુ કહે છે.
➖સેક્રીન ખાંડથી પાંચસો ગણુ ગળ્યું છે.
➖પૃથ્વી પર સૌથી વધુ મળતું તત્વ ઓક્સિજન છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે❓
✔ફ્લોરિન
➖સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે❓
✔સિઝિયમ
➖➖➖➖➖➖➖➖➖➖
➖સૌથી હલકું તત્વ કયું છે❓
✔હાઇડ્રોજન
➖સૌથી હલકું ધાતુ તત્વ કયું છે❓
✔લિથીયમ
➖➖➖➖➖➖➖➖➖➖
➖સૌથી ભારે તત્વ કયું છે❓
✔કાર્બન ડાયોક્સાઇડ
➖સૌથી ભારે ધાતુ તત્વ કયું છે❓
✔ઓસ્મિયમ
➖➖➖➖➖➖➖➖➖➖
➖પ્રવાહી ધાતુ તત્વ કયું છે❓
✔પારો અને ગેલિયમ
➖પ્રવાહી અધાતુ તત્વ કયું છે❓
✔બ્રોમીન
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖વીનેગરમાં કયું એસિડ હોય છે❓
✔એસિટીક એસિડ
➖દૂધમાં કયું એસિડ હોય છે❓
✔લેક્ટિક એસિડ
➖લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે❓
✔સાઈટ્રિક એસિડ
➖આમલીમાં કયું એસિડ હોય છે❓
✔ટાર્ટરિક એસિડ
➖ટામેટામાં કયું એસિડ હોય છે❓
✔ઓક્ઝેલિક એસિડ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🔎વિજ્ઞાન*🔍
➖➖➖➖➖➖➖➖➖➖
➖ચાંદી વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુચાલક હોય છે.
➖પ્લેટેનિયમ 'સફેદ સોનું' કહેવામાં આવે છે.
➖યુરેનિયમને આશા ધાતુ કહે છે.
➖આયર્ન પાયરાઇટ્સને ખોટું સોનું કહે છે.
➖સિલ્વર ક્લોરાઈડને હોર્ન સિલ્વર કહેવામાં આવે છે.
➖સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે.
➖પોટેશિયમ કાર્બોનેટને પર્લ એશ કહે છે.
➖ધાતુઓનું વેલ્ડીંગ કરવા ,કાપવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે.
➖નિયોનનો ઉપયોગ લેમ્પ તથા ટ્યુબલાઈટોમાં થાય છે.
➖બોર્ટ નામક કાળા હીરાનો ઉપયોગ કાચ કાપવા માટે થાય છે.
➖ગ્રેફાઈટને કાળો કાચ પણ કહે છે.
➖મિથેનને માર્સ વાયુ કહે છે.
➖સેક્રીન ખાંડથી પાંચસો ગણુ ગળ્યું છે.
➖પૃથ્વી પર સૌથી વધુ મળતું તત્વ ઓક્સિજન છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો❓
*✔ભૂમાનંદ સ્વામીથી*
▪કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું❓
*✔દેવાનંદ*
▪અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું❓
*✔1845*
▪કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે❓
*✔કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*
▪ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે❓
*✔કવિ દલપતરામ*
▪'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે❓
*✔નર્મદ*
▪નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો❓
*✔વર્ડ્ઝવર્થની*
▪નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો❓
*✔1864માં*
▪કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા❓
*✔રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*
▪કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું❓
*✔1895માં*
▪કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું❓
*✔1903*
▪મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું❓
*✔રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*
▪કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી❓
*✔ત્રિવેદી*
▪કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી❓
*✔રાજકોટ*
▪1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી❓
*✔'ગુજરાતનો તપસ્વી'*
▪ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ ❓
*✔'સેહેની' અને 'વલ્કલ'*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔ભૂમાનંદ સ્વામીથી*
▪કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું❓
*✔દેવાનંદ*
▪અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું❓
*✔1845*
▪કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે❓
*✔કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*
▪ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે❓
*✔કવિ દલપતરામ*
▪'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે❓
*✔નર્મદ*
▪નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો❓
*✔વર્ડ્ઝવર્થની*
▪નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો❓
*✔1864માં*
▪કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા❓
*✔રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*
▪કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું❓
*✔1895માં*
▪કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું❓
*✔1903*
▪મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું❓
*✔રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*
▪કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી❓
*✔ત્રિવેદી*
▪કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી❓
*✔રાજકોટ*
▪1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી❓
*✔'ગુજરાતનો તપસ્વી'*
▪ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ ❓
*✔'સેહેની' અને 'વલ્કલ'*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪🖌ગુજરાતના ચિત્રકલાકારો🖌▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ઈ.સ.1892માં ભાવનગરમાં*
▪ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો❓
*✔બિલ્વમંગલ*
▪રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1935માં*
▪રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1924*
▪રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો❓
*✔અજંતા (ઇ.સ.1926માં)*
▪ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો❓
*✔કપડવંજ*
▪શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી❓
*✔ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*
▪શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો❓
*✔ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*
▪શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે❓
*✔રંગોના રાજા*
▪ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે❓
*✔શ્રી યગ્નેશ્વર શુક્લ*
▪શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વાલિયા (ભરૂચ જિલ્લો)*
▪રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો❓
*✔મા અને બાળક*
▪ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે❓
*✔શ્રી રસિકલાલ પરીખ*
▪રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે❓
*✔કલાસાધના*
▪કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔ચોટીલા*
▪શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."❓
*✔ગાંધીજીએ*
▪ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી❓
*✔શ્રી બંસીલાલ વર્મા*
▪જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું❓
*✔જવાહરલાલ નહેરુ*
▪ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા❓
*✔'નગરભૂષણ'*
▪બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1994*
▪ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔મોહનપુર ગામમાં (વલસાડ)*
▪ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી❓
*✔શ્રી જશુભાઈ નાયક*
▪શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે❓
*✔પોટ્રેટના રાજા*
▪શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર*
▪'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે❓
*✔ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*
▪"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે❓
*✔શ્રી નટુભાઈ પરીખ*
▪"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે❓
*✔શ્રી રવિશંકર રાવળ*
▪શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો❓
*✔બાંધણી ગામ (જી.ખેડા)*
▪ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે❓
*✔શ્રી કનૈયાલાલ યાદવ*
▪શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔રતલામ*
▪શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ❓
*✔'ચકોર'*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ઈ.સ.1892માં ભાવનગરમાં*
▪ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો❓
*✔બિલ્વમંગલ*
▪રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1935માં*
▪રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1924*
▪રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો❓
*✔અજંતા (ઇ.સ.1926માં)*
▪ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો❓
*✔કપડવંજ*
▪શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી❓
*✔ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*
▪શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો❓
*✔ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*
▪શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે❓
*✔રંગોના રાજા*
▪ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે❓
*✔શ્રી યગ્નેશ્વર શુક્લ*
▪શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો❓
*✔વાલિયા (ભરૂચ જિલ્લો)*
▪રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો❓
*✔મા અને બાળક*
▪ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે❓
*✔શ્રી રસિકલાલ પરીખ*
▪રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે❓
*✔કલાસાધના*
▪કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔ચોટીલા*
▪શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."❓
*✔ગાંધીજીએ*
▪ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી❓
*✔શ્રી બંસીલાલ વર્મા*
▪જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું❓
*✔જવાહરલાલ નહેરુ*
▪ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા❓
*✔'નગરભૂષણ'*
▪બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઇ.સ.1994*
▪ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔મોહનપુર ગામમાં (વલસાડ)*
▪ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી❓
*✔શ્રી જશુભાઈ નાયક*
▪શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે❓
*✔પોટ્રેટના રાજા*
▪શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર*
▪'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે❓
*✔ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*
▪"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે❓
*✔શ્રી નટુભાઈ પરીખ*
▪"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે❓
*✔શ્રી રવિશંકર રાવળ*
▪શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો❓
*✔બાંધણી ગામ (જી.ખેડા)*
▪ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે❓
*✔શ્રી કનૈયાલાલ યાદવ*
▪શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો❓
*✔રતલામ*
▪શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ❓
*✔'ચકોર'*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ભારતે બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો❓
*✔26 નવેમ્બર,1949*
▪સંપૂર્ણ બંધારણ ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યું❓
*✔26 જાન્યુઆરી,1950*
▪ભારતીય બંધારણના પિતા કોણે માનવામાં આવે છે❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪ગણરાજયનો અર્થ શું થાય❓
*✔રાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાશે તે વંશપરંપરાગત નહિ.*
▪જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા❓
*✔395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ*
▪પહેલીવાર બંધારણસભાની કલ્પના કઈ પાર્ટીએ રજૂ કરી હતી❓
*✔સ્વરાજ પાર્ટીએ ઇ.સ.1935માં*
▪મુસ્લિમ લીગના ખસ્યા પછી બંધારણ સભાન સભ્યોની સંખ્યા કેટલી રહી હતી❓
*✔299*
▪બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી❓
*✔9 ડિસેમ્બર,1946*
▪બંધારણ ઘડવા માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી❓
*✔13*
▪પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા❓
*✔ડૉ. સચ્ચિદાનંદ સિન્હા*
▪બંધારણ સભાની રચના કઈ યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઈ હતી❓
*✔કેબિનેટ મિશન યોજના*
▪રચાયેલ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણી નિમણુક કરાઈ હતી❓
*✔ડો.રાજેન્દ્ર પ્રસાદ*
▪બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો❓
*✔2 વર્ષ,11 મહિના,18 દિવસ*
▪બંધારણ સભાના બંધારણ સલાહકાર પદ પર કોની નિમણુક કરવામાં આવી હતી❓
*✔શ્રી બી.એન.રાવની*
▪જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરી બંધારણ નિર્માણનું કાર્ય ક્યારે શરૂ થયું હતું❓
*✔13 ડિસેમ્બર,1946*
▪1947ના ઓગસ્ટમાં રચેલ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ કોણ હતું❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ❓
*✔24 નવેમ્બર,1949*
▪બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ શા માટે નક્કી કરાયો❓
*✔કારણ કે આ દિવસે કોંગ્રેસે 1930માં તેને આઝાદી દિવસ તરીકે ઉજવ્યો હતો.*
▪ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે❓
*✔22*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔26 નવેમ્બર,1949*
▪સંપૂર્ણ બંધારણ ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યું❓
*✔26 જાન્યુઆરી,1950*
▪ભારતીય બંધારણના પિતા કોણે માનવામાં આવે છે❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪ગણરાજયનો અર્થ શું થાય❓
*✔રાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાશે તે વંશપરંપરાગત નહિ.*
▪જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા❓
*✔395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ*
▪પહેલીવાર બંધારણસભાની કલ્પના કઈ પાર્ટીએ રજૂ કરી હતી❓
*✔સ્વરાજ પાર્ટીએ ઇ.સ.1935માં*
▪મુસ્લિમ લીગના ખસ્યા પછી બંધારણ સભાન સભ્યોની સંખ્યા કેટલી રહી હતી❓
*✔299*
▪બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી❓
*✔9 ડિસેમ્બર,1946*
▪બંધારણ ઘડવા માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી❓
*✔13*
▪પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા❓
*✔ડૉ. સચ્ચિદાનંદ સિન્હા*
▪બંધારણ સભાની રચના કઈ યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઈ હતી❓
*✔કેબિનેટ મિશન યોજના*
▪રચાયેલ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણી નિમણુક કરાઈ હતી❓
*✔ડો.રાજેન્દ્ર પ્રસાદ*
▪બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો❓
*✔2 વર્ષ,11 મહિના,18 દિવસ*
▪બંધારણ સભાના બંધારણ સલાહકાર પદ પર કોની નિમણુક કરવામાં આવી હતી❓
*✔શ્રી બી.એન.રાવની*
▪જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરી બંધારણ નિર્માણનું કાર્ય ક્યારે શરૂ થયું હતું❓
*✔13 ડિસેમ્બર,1946*
▪1947ના ઓગસ્ટમાં રચેલ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ કોણ હતું❓
*✔ડૉ. બી.આર. આંબેડકર*
▪બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ❓
*✔24 નવેમ્બર,1949*
▪બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ શા માટે નક્કી કરાયો❓
*✔કારણ કે આ દિવસે કોંગ્રેસે 1930માં તેને આઝાદી દિવસ તરીકે ઉજવ્યો હતો.*
▪ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે❓
*✔22*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી❓
*✔ગુરુ નાનકે*
▪સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું❓
*✔ગુરુ આગદ*
▪ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ રામદાસ*
▪ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી❓
*✔અકબરે*
▪સુવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ❓
*✔ગુરુ અર્જુનદેવ*
▪જુઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ હરગોવિંદ*
▪ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ ગોવિંદસિંહ*
▪ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી❓
*✔મહારાજા રણજીતસિંહ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા❓
*✔ગુરુ અર્જુનદેવને*
▪ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી❓
*✔ગુરુ તેગ બહાદુર*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*●દાદની પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.
*●ત્રણ કાઠિયા પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.
*●કમિયૌટી પ્રથા:*
✔બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.
*●દુબલા હાલી પ્રથા:*
✔ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.
➖સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.
➖ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.
➖કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔ગુરુ નાનકે*
▪સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું❓
*✔ગુરુ આગદ*
▪ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ રામદાસ*
▪ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી❓
*✔અકબરે*
▪સુવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ❓
*✔ગુરુ અર્જુનદેવ*
▪જુઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ હરગોવિંદ*
▪ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી❓
*✔ગુરુ ગોવિંદસિંહ*
▪ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી❓
*✔મહારાજા રણજીતસિંહ*
➖➖➖➖➖➖➖➖➖➖
▪જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા❓
*✔ગુરુ અર્જુનદેવને*
▪ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી❓
*✔ગુરુ તેગ બહાદુર*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*●દાદની પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.
*●ત્રણ કાઠિયા પ્રથા:*
✔ આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.
*●કમિયૌટી પ્રથા:*
✔બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.
*●દુબલા હાલી પ્રથા:*
✔ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.
➖સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.
➖ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.
➖કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪નર્મદને 'આજીવન યોદ્ધા' તરીકે કોને કહ્યું છે❓
*✔શ્રી વિશ્વનાથ ભટ્ટ*
▪નર્મદે કયા શબ્દને પોતાના જીવનમંત્ર તરીકે અપનાવ્યો હતો❓
*✔પ્રેમશૌર્ય*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ કોની પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો❓
*✔તેમના કાકા પંડિત મનસુખરામ ત્રિપાઠી પાસેથી*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ ક્યાંના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું❓
*✔ભાવનગરના દીવાન શામળદાસના*
▪'શિક્ષાશતક' અને 'આત્મનિમજજન' આ બે કાવ્યસંગ્રહ કોણે આપ્યા છે❓
*✔મણિલાલ નભુભાઈ દ્વિવેદી*
▪ન્હાનાલાલના ગુરુ કોણ હતા❓
*✔કાશીરામ સેવકરામ દવે*
▪મણીશંકર રત્નજી ભટ્ટે 'કાન્ત' કયો ધર્મ ગ્રહણ કર્યો હતો❓
*✔ખ્રિસ્તી*
▪કવિ કાન્તનું અવસાન કઈ રીતે થયું હતું❓
*✔કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતા ટ્રેનમાં*
▪મુંબઈ યુનિવર્સિટીનું ભાજી દાઉ પારિતોષિક મેળવનાર પહેલા ગુજરાતી કોણ હતા❓
*✔નરસિંહરાવ*
▪ન્હાનાલાલે કોણે ઉદ્દેશીને 'ગુરુદેવ' કાવ્ય લખ્યું છે❓
*✔પ્રો.કાશીરામ દવે*
▪ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે સેવાઓ બજાવેલ છે❓
*✔ કનૈયાલાલ મુનશી*
▪કાકાસાહેબ કાલેલકર કોની સાથે હિમાલયના પ્રવાસે ગયા હતા❓
*✔અનંતબુવા અને સ્વામી આનંદ*
▪કોલકાતાના એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજરની નોકરી કોને કરી હતી❓
*✔ઝવેરચંદ મેઘાણી*
▪ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' કેટલા ભાગમાં વહેંચાયેલી છે❓
*✔પાંચ*
▪બળવંતરાય ઠાકોરે ઉપનામ 'સેહની' ધારણ કર્યું હતું. કારણ કે.....❓
*✔પિતામહની અટક સેહની હતી.*
▪ત્રિભોવનદાસ પુરુષોત્તમ લુહાર 'સુંદરમ'ની કયા કાવ્યસંગ્રહથી તેઓ વિદ્રોહી યુવા Angry Young Man ની મુદ્રા વર્તાય છે❓
*✔'કોયા ભગતની કડવી વાણી'*
▪'ભીંત ફાટીને ઊગ્યો પીંપળો' કયા ગુજરાતી સર્જક માટે વપરાય છે❓
*✔પન્નાલાલ પટેલ*
▪'પન્નાલાલ એ સાહિત્ય જગતનો ચમત્કાર છે' એવું કોણે કહ્યું છે❓
*✔સુંદરમ*
▪પન્નાલાલ પટેલની કઈ કૃતિના સાત ભાગ એમના જીવન ચરિત્ર પર આધારિત છે❓
*✔જિંદગી-સંજીવની*
▪રાવજી પટેલ એમના કયા ગુજરાતી શિક્ષક પાસેથી કવિતા,છંદ,અલંકાર વગેરે શીખ્યા હતા❓
*✔અમુભાઈ પંડ્યા*
▪રાવજી પટેલને કયો રોગ થયો હતો જે તેમના અવસાનનું કારણ બન્યું❓
*✔ક્ષય*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔શ્રી વિશ્વનાથ ભટ્ટ*
▪નર્મદે કયા શબ્દને પોતાના જીવનમંત્ર તરીકે અપનાવ્યો હતો❓
*✔પ્રેમશૌર્ય*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ કોની પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો❓
*✔તેમના કાકા પંડિત મનસુખરામ ત્રિપાઠી પાસેથી*
▪ગોવર્ધનરામ ત્રિપાઠીએ ક્યાંના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું❓
*✔ભાવનગરના દીવાન શામળદાસના*
▪'શિક્ષાશતક' અને 'આત્મનિમજજન' આ બે કાવ્યસંગ્રહ કોણે આપ્યા છે❓
*✔મણિલાલ નભુભાઈ દ્વિવેદી*
▪ન્હાનાલાલના ગુરુ કોણ હતા❓
*✔કાશીરામ સેવકરામ દવે*
▪મણીશંકર રત્નજી ભટ્ટે 'કાન્ત' કયો ધર્મ ગ્રહણ કર્યો હતો❓
*✔ખ્રિસ્તી*
▪કવિ કાન્તનું અવસાન કઈ રીતે થયું હતું❓
*✔કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતા ટ્રેનમાં*
▪મુંબઈ યુનિવર્સિટીનું ભાજી દાઉ પારિતોષિક મેળવનાર પહેલા ગુજરાતી કોણ હતા❓
*✔નરસિંહરાવ*
▪ન્હાનાલાલે કોણે ઉદ્દેશીને 'ગુરુદેવ' કાવ્ય લખ્યું છે❓
*✔પ્રો.કાશીરામ દવે*
▪ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે સેવાઓ બજાવેલ છે❓
*✔ કનૈયાલાલ મુનશી*
▪કાકાસાહેબ કાલેલકર કોની સાથે હિમાલયના પ્રવાસે ગયા હતા❓
*✔અનંતબુવા અને સ્વામી આનંદ*
▪કોલકાતાના એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજરની નોકરી કોને કરી હતી❓
*✔ઝવેરચંદ મેઘાણી*
▪ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' કેટલા ભાગમાં વહેંચાયેલી છે❓
*✔પાંચ*
▪બળવંતરાય ઠાકોરે ઉપનામ 'સેહની' ધારણ કર્યું હતું. કારણ કે.....❓
*✔પિતામહની અટક સેહની હતી.*
▪ત્રિભોવનદાસ પુરુષોત્તમ લુહાર 'સુંદરમ'ની કયા કાવ્યસંગ્રહથી તેઓ વિદ્રોહી યુવા Angry Young Man ની મુદ્રા વર્તાય છે❓
*✔'કોયા ભગતની કડવી વાણી'*
▪'ભીંત ફાટીને ઊગ્યો પીંપળો' કયા ગુજરાતી સર્જક માટે વપરાય છે❓
*✔પન્નાલાલ પટેલ*
▪'પન્નાલાલ એ સાહિત્ય જગતનો ચમત્કાર છે' એવું કોણે કહ્યું છે❓
*✔સુંદરમ*
▪પન્નાલાલ પટેલની કઈ કૃતિના સાત ભાગ એમના જીવન ચરિત્ર પર આધારિત છે❓
*✔જિંદગી-સંજીવની*
▪રાવજી પટેલ એમના કયા ગુજરાતી શિક્ષક પાસેથી કવિતા,છંદ,અલંકાર વગેરે શીખ્યા હતા❓
*✔અમુભાઈ પંડ્યા*
▪રાવજી પટેલને કયો રોગ થયો હતો જે તેમના અવસાનનું કારણ બન્યું❓
*✔ક્ષય*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🌈ગુજરાત🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*
▪ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે❓
*✔ભાવનગર*
▪જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે❓
*✔ઈ.સ.1540માં*
▪ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે❓
*✔જામનગર જિલ્લાના સિક્કામાં*
▪જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે❓
*✔કંકુ,મેશ અને બાંધણી*
▪જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો❓
*✔ઝંડુ ભટ્ટજીએ*
▪જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે❓
*✔1964થી*
▪સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી❓
*✔લોજ ગામે*
▪અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે❓
*✔કાંતિલાલ વોરા*
▪પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔ઘેડ પ્રદેશ*
▪સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે❓
*✔રાણાવાવ (પોરબંદર)*
▪ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
▪બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે❓
*✔દ્વારકા*
▪મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે❓
*✔મોરબી*
▪સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો❓
*✔બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*
▪સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔દિલબહાર નગરી*
▪ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔બારડોલી*
▪ભરૂચનું પ્રાચીન નામ શું હતું❓
*✔ભૃગુતીર્થ*
▪ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે❓
*✔જંબુસર તાલુકાના કાવી ગામે*
▪અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે❓
*✔228(નવો હાઈ-વે નંબર-64)*
▪ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે❓
*✔વરલી*
▪કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે❓
*✔વ્યારામાં (તાપી જિલ્લો)*
▪તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે❓
*✔વાલોદ*
▪તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે❓
*✔સોનગઢ*
▪પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો❓
*✔ભાદેલી*
▪દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો❓
*✔વલસાડ*
▪દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે❓
*✔વલસાડ*
▪ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે❓
*✔ઉમરગામ*
▪ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે❓
*✔ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*
▪ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે❓
*✔ભાવનગર*
▪જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે❓
*✔ઈ.સ.1540માં*
▪ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે❓
*✔જામનગર જિલ્લાના સિક્કામાં*
▪જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે❓
*✔કંકુ,મેશ અને બાંધણી*
▪જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો❓
*✔ઝંડુ ભટ્ટજીએ*
▪જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે❓
*✔1964થી*
▪સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી❓
*✔લોજ ગામે*
▪અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે❓
*✔કાંતિલાલ વોરા*
▪પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔ઘેડ પ્રદેશ*
▪સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે❓
*✔રાણાવાવ (પોરબંદર)*
▪ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે❓
*✔દેવભૂમિ દ્વારકા*
▪બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે❓
*✔દ્વારકા*
▪મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે❓
*✔મોરબી*
▪સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો❓
*✔બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*
▪સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔દિલબહાર નગરી*
▪ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું❓
*✔બારડોલી*
▪ભરૂચનું પ્રાચીન નામ શું હતું❓
*✔ભૃગુતીર્થ*
▪ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે❓
*✔જંબુસર તાલુકાના કાવી ગામે*
▪અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે❓
*✔228(નવો હાઈ-વે નંબર-64)*
▪ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે❓
*✔નર્મદા*
▪ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે❓
*✔વરલી*
▪કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે❓
*✔વ્યારામાં (તાપી જિલ્લો)*
▪તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે❓
*✔વાલોદ*
▪તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે❓
*✔સોનગઢ*
▪પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો❓
*✔ભાદેલી*
▪દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો❓
*✔વલસાડ*
▪દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે❓
*✔વલસાડ*
▪ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે❓
*✔ઉમરગામ*
▪ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે❓
*✔ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે❓
*✔લખવા/બોલવામાં*
▪'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય❓
*✔સામાસિક*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે❓
*✔લાઘવ*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે❓
*✔સમય/શક્તિનો*
▪શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે❓
*✔અર્થની*
▪સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે❓
*✔સઘન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*✔લખવા/બોલવામાં*
▪'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય❓
*✔સામાસિક*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે❓
*✔લાઘવ*
▪શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે❓
*✔સમય/શક્તિનો*
▪શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે❓
*✔અર્થની*
▪સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે❓
*✔સઘન*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🌈ગુજરાત🌈*
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
*✔અમદાવાદ*
▪અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
*✔માણેક બુરજની જગ્યાએ*
▪મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
*✔બાર*
▪ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
*✔26 જાન્યુઆરી,1991*
▪ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
*✔ધોળકા*
▪અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔થલતેજ ટેકરાને*
▪અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
*✔ગળી*
▪રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
*✔માંડલ ખાતે*
▪અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
*✔નાનુભાઈ શાહ*
▪અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
*✔સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*
▪અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
*✔શાંતિદાસ ઝવેરીએ*
▪જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
*✔ખંભાત*
▪આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔પેટલાદ (જી.આણંદ)*
▪ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
*✔સોજીત્રા (જી.આણંદ)*
▪વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
*✔ઈ.સ.1734માં*
▪વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
*✔મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*
▪ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
*✔1969માં*
▪ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
*✔સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*
▪ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
*✔ત્રબકદાસ*
▪પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
*✔રાજા જયસિંહ ચૌહાણ*
▪મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
*✔ઈ.સ.1618માં*
▪દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔મકાઈ*
▪ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
*✔ચરોતર એજ્યુકેશન સોસાયટી*
▪પાલનપુર કોણે વસાવ્યું હતું❓
*✔આબુના શાસક પ્રહલાદદેવે*
💥રણધીર ખાંટ💥
▪બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
💥રણધીર ખાંટ💥
▪સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
*✔કચ્છ*
▪કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
*✔સૂરજબારી*
▪કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
*✔રામસંગ માલમે*
▪દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
*✔ભૂજ*
▪કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
*✔ગઢશીશા*
▪ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1610માં*
▪વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔રાજકોટ*
▪ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
*✔ધ્રાંગધ્રા*
▪ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔કૃષ્ણકુમારસિંહજીએ*
▪ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1723માં*
*👉🏻 continue..........*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
*✔અમદાવાદ*
▪અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
*✔માણેક બુરજની જગ્યાએ*
▪મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
*✔બાર*
▪ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
*✔26 જાન્યુઆરી,1991*
▪ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
*✔ધોળકા*
▪અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
*✔થલતેજ ટેકરાને*
▪અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
*✔ગળી*
▪રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
*✔માંડલ ખાતે*
▪અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
*✔નાનુભાઈ શાહ*
▪અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
*✔સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*
▪અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
*✔શાંતિદાસ ઝવેરીએ*
▪જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
*✔ખંભાત*
▪આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔પેટલાદ (જી.આણંદ)*
▪ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
*✔સોજીત્રા (જી.આણંદ)*
▪વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
*✔ઈ.સ.1734માં*
▪વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
*✔મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*
▪ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
*✔1969માં*
▪ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*
▪વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
*✔સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*
▪ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
*✔ત્રબકદાસ*
▪પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
*✔રાજા જયસિંહ ચૌહાણ*
▪મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
*✔ઈ.સ.1618માં*
▪દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
*✔મકાઈ*
▪ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
*✔ચરોતર એજ્યુકેશન સોસાયટી*
▪પાલનપુર કોણે વસાવ્યું હતું❓
*✔આબુના શાસક પ્રહલાદદેવે*
💥રણધીર ખાંટ💥
▪બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
*✔ગોઢા*
▪બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
*✔અમીરગઢ*
▪વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
*✔ત્રિભુવનપાળને*
▪મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
*✔મૂર્તઝાખાન બુખારીએ*
▪મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
*✔ખેરવા*
▪સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
*✔કપિલ*
▪પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
*✔દેવમાલ*
▪ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
*✔ગાંધીનગર*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
*✔મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*
▪ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
*✔રાજયકક્ષાના મંત્રીઓની*
▪જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
*✔ગાંધીનગર*
▪બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
*✔અરવલ્લી*
▪ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
*✔મહારાજા મહારાવે*
💥રણધીર ખાંટ💥
▪સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
*✔કચ્છ*
▪કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
*✔સૂરજબારી*
▪કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
*✔રામસંગ માલમે*
▪દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
*✔ભૂજ*
▪કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
*✔ગઢશીશા*
▪ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1610માં*
▪વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
*✔રાજકોટ*
▪ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
*✔ધ્રાંગધ્રા*
▪ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
*✔કૃષ્ણકુમારસિંહજીએ*
▪ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.1723માં*
*👉🏻 continue..........*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪એશિયન રમતોત્સવ (એશિયાડ)▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે❓
*✔ભારતીય પ્રો.જી.ડી.સોંધી*
▪એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1949માં દિલ્હીમાં*
▪એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે❓
*✔ચાર વર્ષે*
▪એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે❓
*✔ઝળહળતો સૂર્ય*
▪16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો❓
*✔મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*
▪17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો❓
*✔દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*
▪18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે❓
*✔ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*
▪17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું❓
*✔કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*
▪એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું❓
*✔1951માં દિલ્હી (ભારત)*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું❓
*✔51 મેડલ સાથે બીજા સ્થાને*
▪17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું❓
*✔હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*
▪18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે❓
*✔જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
*✔11*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે❓
*✔ભારતીય પ્રો.જી.ડી.સોંધી*
▪એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1949માં દિલ્હીમાં*
▪એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે❓
*✔ચાર વર્ષે*
▪એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે❓
*✔ઝળહળતો સૂર્ય*
▪16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો❓
*✔મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*
▪17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો❓
*✔દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*
▪18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે❓
*✔ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*
▪17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું❓
*✔કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*
▪એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું❓
*✔1951માં દિલ્હી (ભારત)*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું❓
*✔51 મેડલ સાથે બીજા સ્થાને*
▪17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું❓
*✔હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*
▪18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે❓
*✔જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*
▪પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો❓
*✔11*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*▪ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪જળમાર્ગ નંબર:1*
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.
*▪જળ માર્ગ નંબર :2*
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.
*▪જળ માર્ગ નંબર :3*
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.
*▪જળ માર્ગ નંબર :4*
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.
*▪જળ માર્ગ નંબર : 5*
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖નદી : મહાનદી
➖લંબાઈ : 623 કિમી.
*▪જળ માર્ગ નંબર : 6*
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪જળમાર્ગ નંબર:1*
➖સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
➖નદી : ગંગા,હુગલી
➖લંબાઈ: 1620 કિમી.
*▪જળ માર્ગ નંબર :2*
➖સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
➖નદી : બ્રહ્મપુત્રા
➖લંબાઈ : 891 કિમી.
*▪જળ માર્ગ નંબર :3*
➖સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
➖નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
➖લંબાઈ : 205 કિમી.
*▪જળ માર્ગ નંબર :4*
➖સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
➖નદી : કૃષ્ણા-ગોદાવરી
➖લંબાઈ : 1095 કિમી.
*▪જળ માર્ગ નંબર : 5*
➖સ્થાન : તલચરથી ધમરા(2008)
➖નદી : મહાનદી
➖લંબાઈ : 623 કિમી.
*▪જળ માર્ગ નંબર : 6*
➖સ્થાન : ભંગા-લખીપુર (2013)
➖નદી : બરાક નદી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે❓
*✔33 %*
▪તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે❓
*✔ત્રીજા ભાગની*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔સામાજિક ન્યાય*
▪તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔કારોબારી સમિતિ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*
▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*
▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*
▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*
▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*
▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*
▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*
▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*
▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*
▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*
▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*
▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*
▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*
▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*
▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*
▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*
▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*
▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*
▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*
▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*
▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*
▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*
▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*
▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*
▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*
▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*
▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*
▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*
▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*
▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*
▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*
▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*
▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે❓
*✔33 %*
▪તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે❓
*✔ત્રીજા ભાગની*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔સામાજિક ન્યાય*
▪તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે❓
*✔કારોબારી સમિતિ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥