આ પ્રજાસત્તાક દિવસે (૨૬મી જાન્યુઆરી) નવી દિલ્હીના
'કર્તવ્યપથ' પર આયોજિત થનારી રાષ્ટ્રીય પરેડમાં ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત ગુજરાતની ઝાંખી રજૂ થશે...
આ ઝાંખીમાં કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક તેમજ સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય-હરિત અને શુદ્ધઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો સુંદર પ્રયાસ કરવામાં આવશે...
#infogujarat1822
#independence2023
'કર્તવ્યપથ' પર આયોજિત થનારી રાષ્ટ્રીય પરેડમાં ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત ગુજરાતની ઝાંખી રજૂ થશે...
આ ઝાંખીમાં કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક તેમજ સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય-હરિત અને શુદ્ધઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો સુંદર પ્રયાસ કરવામાં આવશે...
#infogujarat1822
#independence2023