This media is not supported in your browser
VIEW IN TELEGRAM
⏱ CCE Mains ક્યારે આવશે ? શું કટઓફ ઊંચું જશે ? CBRT | OFFLINE | કોને તૈયારી શરૂ કરવી ? LIVE@12PM ▶️
.
⏰ Time: 12:00pm ⏳
.
🔗 Live Lecture: https://www.youtube.com/live/LKZhjLhpQBw?feature=shared
📱 Download GyanLive Application: https://bit.ly/4alE3Tn
.
⏰ Time: 12:00pm ⏳
.
🔗 Live Lecture: https://www.youtube.com/live/LKZhjLhpQBw?feature=shared
📱 Download GyanLive Application: https://bit.ly/4alE3Tn
👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✔ 60 Day Planning for CCE Mains EXAM A & B Group આવી તક ફરી મળવાની નથી લડી લેજો... LIVE@10PM ▶️
.
⏰ Date and Time: 07-09-2024 | 10:00 pm ⏳
.
🔗 Live Lecture: https://www.youtube.com/live/GNwrqjt4WWE?si=8EVzdvRfgRNL0Dyx
.
📱 Download GyanLive Application: https://bit.ly/4alE3Tn
.
⏰ Date and Time: 07-09-2024 | 10:00 pm ⏳
.
🔗 Live Lecture: https://www.youtube.com/live/GNwrqjt4WWE?si=8EVzdvRfgRNL0Dyx
.
📱 Download GyanLive Application: https://bit.ly/4alE3Tn
👍3
💥 *GSSSB સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ નો ડોક્યુમેન્ટ ચકાસણી નો કાર્યક્રમ મોફૂક બાબતે સૂચના*
https://gccjobinfo.com/gsssb-cancelled-notification-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
https://gccjobinfo.com/gsssb-cancelled-notification-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
Telegram
GCC JOB INFO
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
👍1
💥 *UPSC દ્વારા સુધારેલ કેલેન્ડર 2025 જાહેર*
https://gccjobinfo.com/upsc-exam-calendar-2025-revised/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
https://gccjobinfo.com/upsc-exam-calendar-2025-revised/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
💥 *ગુજરાત ટેકનોલોજી યુનવર્સિટી GTU દ્વારા 77 જગ્યાઓ પર ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ ની ભરતી*
👉આસિસ્ટન્ટ પ્રોફેસર
👉એસોસીએટ પ્રોફેસર
👉કમ્પ્યુટર પોગ્રામર
👉સર્વર Administator
👉ડિરેક્ટર IT
👉લેક્ચરર
👉 પ્રોજેક્ટ ઓફિસર
👉આસિસ્ટન્ટ
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 12/9/2024*
https://gccjobinfo.com/gtu-recruitment-2024-for-various-posts/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉આસિસ્ટન્ટ પ્રોફેસર
👉એસોસીએટ પ્રોફેસર
👉કમ્પ્યુટર પોગ્રામર
👉સર્વર Administator
👉ડિરેક્ટર IT
👉લેક્ચરર
👉 પ્રોજેક્ટ ઓફિસર
👉આસિસ્ટન્ટ
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 12/9/2024*
https://gccjobinfo.com/gtu-recruitment-2024-for-various-posts/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5
⚜આવતીકાલથી શરૂ થનાર DySO ની મુખ્ય પરીક્ષા આપનાર સૌ અભ્યર્થીમિત્રોને શુભકામનાઓ! 💐
Best wishes 🙌
Best wishes 🙌
જે લોકો ધંધો કરે છે,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,ઘરે બેઠા ઓનલાઇન બિઝનેસ કરે છે,લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે
સંપર્ક WhatsApp 9327082546
♦️7 દિવસ માટે સ્ટોરી પોસ્ટ(પચાસ ટકા ઓફ)500 250*7=1750 Rs
♦️7 દિવસ માટે Wp image+msg (પચાસ ટકા ઓફ)300
150*7=1050 Rs
♦️7 દિવસ માટે Wp only Msg (પચાસ ટકા ઓફ)200
100*7=700 Rs
♦️7 દિવસ માટે Telegram image+msg (પચાસ ટકા ઓફ)200
100*7=700Rs
♦️7 દિવસ માટે Telegram only Msg (પચાસ ટકા ઓફ)100
50*7=350 Rs
સંપર્ક WhatsApp 9327082546
♦️7 દિવસ માટે સ્ટોરી પોસ્ટ(પચાસ ટકા ઓફ)
♦️7 દિવસ માટે Wp image+msg (પચાસ ટકા ઓફ)
150*7=1050 Rs
♦️7 દિવસ માટે Wp only Msg (પચાસ ટકા ઓફ)
100*7=700 Rs
♦️7 દિવસ માટે Telegram image+msg (પચાસ ટકા ઓફ)
100*7=700Rs
♦️7 દિવસ માટે Telegram only Msg (પચાસ ટકા ઓફ)
50*7=350 Rs
👍4❤1
#AMC_Junior_Clerk
👉મીડિયા સ્ત્રોત મુજબ જો દિવાળી પહેલા પરીક્ષા લેવાનું આયોજન છે તો
📌ઓક્ટોમ્બર માસ મા 06/10/24 અને 20/10/24 બે જ રવિવાર ખાલી છે.
👉 પરીક્ષા 06/10/24 લેવાઈ શકે પણ મહત્તમ સંભાવના તારીખ 20/10/2024 ની છે.
👉તારીખ 20/10/24 ના રોજ GPSC ની મુખ્ય પરીક્ષા પણ છે પરંતુ વર્ગ ઓછો હોઈ.... અંતિમ નિર્ણય AMC લઈ શકે.
👉હવે AMC પરીક્ષાની તારીખ જ જો આઉટઓફ સિલેબસ નીકાળે તો..... નવાઈ નહી.
👉પંરતું મહત્વ સંભાવનાની તારીખ 20/10/24 લાગે છે હાલની સ્થિતિએ.
-જ્ઞાનસારથી
👉મીડિયા સ્ત્રોત મુજબ જો દિવાળી પહેલા પરીક્ષા લેવાનું આયોજન છે તો
📌ઓક્ટોમ્બર માસ મા 06/10/24 અને 20/10/24 બે જ રવિવાર ખાલી છે.
👉 પરીક્ષા 06/10/24 લેવાઈ શકે પણ મહત્તમ સંભાવના તારીખ 20/10/2024 ની છે.
👉તારીખ 20/10/24 ના રોજ GPSC ની મુખ્ય પરીક્ષા પણ છે પરંતુ વર્ગ ઓછો હોઈ.... અંતિમ નિર્ણય AMC લઈ શકે.
👉હવે AMC પરીક્ષાની તારીખ જ જો આઉટઓફ સિલેબસ નીકાળે તો..... નવાઈ નહી.
👉પંરતું મહત્વ સંભાવનાની તારીખ 20/10/24 લાગે છે હાલની સ્થિતિએ.
-જ્ઞાનસારથી
👍6
*ઘરે બેઠા શેર બજાર થી સવાર ના 9:15 થી બપોર ના 3:30 સુધીમાં 5000થી 8000 રૂપિયા કમાવા માંગો છો એ પણ દરરોજ....???*
*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*
*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*
https://telegram.me/+YJJx0X4Fznc1Y2M1
📢 *
*કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહ કાર ની સલાહ લેવી કોઈપણ નફા નુકશાન માટે અમે જવાબદાર નથી.*
જાહેરાત
*👉જલદી કરો આ ચેનલ મા ફકત 1 જ મેમ્બર જોડાય સકસે છે!!!*
*💁રૂપિયા કમાવા અહિ આપેલ ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થવુ જરૂરી છે 👇🏻*
https://telegram.me/+YJJx0X4Fznc1Y2M1
📢 *
ખાસ નોધ**કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહ કાર ની સલાહ લેવી કોઈપણ નફા નુકશાન માટે અમે જવાબદાર નથી.*
જાહેરાત
Telegram
APNA MARKET 🏆🏆📈📉💹
This channel provides views in Future and Options Segments, exclusively for educational purpose only.
Analysed and trade at your own risk.
Please note that we are not SEBI registered and consult your financial advisor before
No payment Refund policy
Analysed and trade at your own risk.
Please note that we are not SEBI registered and consult your financial advisor before
No payment Refund policy
👍3
ભાદરવા સુદ પાંચમ : આજે ઋષિપાંચમ છે.
સપ્તમ મનવન્તરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પોતાના તપોબળ દ્વારા અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ જરૂર મનાવીએ.*
🙏🏻
ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ ને દિવસે ઉજવવામાં આવતું એક પર્વ છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે, તેથી આ વ્રતને ઋષિપાંચમ, ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.
*1. કશ્યપ ઋષિ*🙏
બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.
*2. અત્રિ ઋષિ*🙏
અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.
*3.વસિષ્ઠ ઋષિ*🙏
વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.
*4.વિશ્વામિત્ર ઋષિ*🙏
વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.
*5.ગૌતમ ઋષિ*🙏
ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.
*6.જમદગ્નિ ઋષિ*🙏
તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.
*7. ભારદ્વાજ ઋષિ*🙏
ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા 'વૈમાનિકમ્' નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. 'યંત્ર સર્વસ્વમ' નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. આ પવિત્ર પર્વે સપ્તઋષિઓને શત કોટી વંદન 👏
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય :
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
સપ્તમ મનવન્તરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પોતાના તપોબળ દ્વારા અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ જરૂર મનાવીએ.*
🙏🏻
ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ ને દિવસે ઉજવવામાં આવતું એક પર્વ છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે, તેથી આ વ્રતને ઋષિપાંચમ, ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.
*1. કશ્યપ ઋષિ*🙏
બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.
*2. અત્રિ ઋષિ*🙏
અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.
*3.વસિષ્ઠ ઋષિ*🙏
વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.
*4.વિશ્વામિત્ર ઋષિ*🙏
વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.
*5.ગૌતમ ઋષિ*🙏
ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.
*6.જમદગ્નિ ઋષિ*🙏
તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.
*7. ભારદ્વાજ ઋષિ*🙏
ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા 'વૈમાનિકમ્' નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. 'યંત્ર સર્વસ્વમ' નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. આ પવિત્ર પર્વે સપ્તઋષિઓને શત કોટી વંદન 👏
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય :
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
👍20🙏5❤2
AMC મોડેલ પેપર પ્રશ્નપત્ર 1 માં 74 નંબર ના પ્રશ્નમાં VIRUS ના Full form માં જવાબ B આવે છે
ધ્યાનમાં લેશો B ના બદલે A લખાઈ ગયેલ
ધ્યાનમાં લેશો B ના બદલે A લખાઈ ગયેલ
👍18