આવા 100 પ્રશ્નો એકાઉન્ટ અને ઓડિટિંગના 10 મોડેલ પેપર માં છે 1 તારીખે વહેલા મોડા જાહેર થશે Update આપશું
👍9
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✔️ જય હિંદ 🇮🇳 વિદ્યાર્થી મિત્રો શું તમે TET | TAT Examની Preparation કરી રહ્યા છો ? તો Gyanlive આપના માટે લાવ્યું છે Special દ્રોણાચાર્ય WEBINAR By Mahesh Sir... 🥳
⏰ Special For TET | TAT Examination
🆓 Free WEBINAR On Gyanlive App 🆓
📅 Date : 31th AUG 2024
⏰ Time 10:00 AM
🔗 Webinar Link: Check Out (https://www.gyanlive.org/courses/541026)
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
⏰ Special For TET | TAT Examination
🆓 Free WEBINAR On Gyanlive App 🆓
📅 Date : 31th AUG 2024
⏰ Time 10:00 AM
🔗 Webinar Link: Check Out (https://www.gyanlive.org/courses/541026)
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍2❤1
(વિશેષ નોંધ: મિત્રો કદાચ મારાં લખાણમાં ક્યાંક કોઈ સમજફેર કે ત્રુટિ જણાય તો મારું માર્ગદર્શન કરવા નમ્ર વિનંતી કેમ કે મારાં અમુક વાચક વર્ગનાં આગ્રહ પર જ મેં જૈન ધર્મ વિશે લખવાનો પ્રયાસ કર્યો છે. એમાં ક્યાંય પણ કોઈ હકીકત દોષ કે અન્ય ત્રુટિ જણાય તો આગોતરી ક્ષમા સાથે મિચ્છામિ દુક્કડં. 🙏)
તહેવારોની હેલી બરાબરની જામી છે. એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિનાં આરે છે અને બીજી બાજુ ભગવાન મહાવીર સ્વામીનાં અહિંસાનાં સંદેશને લઈને આવતું આત્મશુધ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.
પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ એટલે પર્યુષણ. અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે પર્યુષણ. આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે પર્યુષણ. સહુનાં પ્રત્યે આંતરપ્રીત જગાડતું પર્વ એટલે પર્યુષણ. પ્રીતનાં તોરણ બાંધતુ અને તૂટેલા દિલનાં તારોને સાંધતુ આ પાવન પર્વ એટલે પર્યુષણ.
આ મહાપર્વની પાવન પળોને જૈનો પોતાના તપ, ત્યાગ અને પ્રભુભક્તિની ભીનાશથી મંગળમય બનાવે છે. એવામાં પર્યુષણ પર્વ પૂછે છે કે તું કોણ છે? તે શું મેળવ્યું છે? અને શું પામવાનું તારું લક્ષ્ય છે? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ નજીક આવતુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. આવી સ્થિતિમાં ભૌતિક સમૃદ્ધિની મુર્છામાંથી જગાડતું પર્વ એટલે આ પર્યુષણ પર્વ.
જૈનદર્શનમાં અનેક પર્વો આવે છે. તેમાં પર્યુષણ પર્વનું મહત્ત્વ મુઠ્ઠી ઉંચેરું છે. તીર્થોમાં જેમ શત્રુંજય તીર્થ, પર્વતોમાં જેમ મેરુગિરી, નદીઓમાં જેમ ગંગા, જૈન મંત્રોમાં જેમ નવકારમંત્ર મહાન છે તેમ જૈનોનાં તમામ પર્વોમાં પર્યુષણ પર્વ એ મહિમાવંતુ મહાનપર્વ છે. ઉત્સવોનો સંબંધ આમ જોઈએ તો ખાવું, પીવું, મોજમજા કરવી તેની સાથે છે. જ્યારે જૈન પર્વોમાં તપ અને ત્યાગની ભાવના પડેલી છે. પર્વોનો સંબંધ આત્મા સાથે જોડાયેલો છે. પર્યુષણનો અર્થ પરિ=ચારે બાજુથી ઉસ્=વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવો.
જૈન ધર્મમાં મોટા ભાગે શ્રાવણ માસનાં અંતમાં અને ભાદરવા માસનાં પ્રારંભમાં આ પર્યુષણનું પર્વ ઉજવાય છે. આજથી દેરાવાસી જૈનોનાં તથા સ્થાનકવાસી જૈનોનાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્વેતાંબર સંપ્રદાયનાં પર્યુષણ ૮ દિવસ ચાલે છે. એનો અંતિમ દિવસ સંવત્સરી ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનાં રોજ મનાવાય છે. આ પર્વ ચોમાસાનાં ચાતુર્માસ (ચાર મહિના) દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસનાં કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.
દિગંબર સંપ્રદાયમાં આ પર્વ ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ૧૦ દિવસ સુધી મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે જેને તેઓ 'દસલક્ષણ'નાં નામથી પણ સંબોધે છે. પર્વનાં ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીનાં તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. આ પર્વમાં ધર્મનાં દસ ભાગોનું પાલન કરવામાં આવે છે. આર્ય ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ, સત્ય , શૌચ (શુદ્ધતા), સંયમ, તાપસ (તપ), ત્યાગ, અકિંચન (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, આ દસ લક્ષણ ઉમાસ્વાતીજી દ્વારા વર્ણવાયેલ હતાં. દસમાં દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે.
પર્યુષણનું પર્વ વર્ષાઋતુમાં આવે છે જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલિનતા ઓસરી ગઈ હોય, સફર માટે સાગર અનુકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ હોય ત્યારે આ સાધનાનો સમય આવે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ મન શુધ્ધિ, વચન શુધ્ધિ અને કાયા શુધ્ધિનું પર્વ છે. જૈનો પર્યુષણનાં દિવસો દરમ્યાન આત્મ શુધ્ધિનો પુરૂષાર્થ ત્યાગ, તપ, ધર્મ અને આરાધના દ્વારા કરતાં હોય છે.
જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમનાં દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસનાં છે પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ભાવિકોની ઉપસ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્વનાં પાંચમા દિવસે મહાવીરજીનું જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે.
પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે. પૂજા, અર્ચના, આરતી, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.
જૈન ધર્મમાં અનેક પર્વો છે, જેમાં પર્યુષણમાં કર્મનાં મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વોમાં નથી. પર્યુષણનાં પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારનાં ધર્મની આરાધના સમાયેલી હોય છે. પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે. પૌષધનો અર્થ થાય છે, સાધુ જેવું જ સાદું જીવન જીવવું. પર્યુષણ દરમિયાન જીવદયાનું પણ સૂક્ષ્મ રીતે પાલન કરવામાં આવે છે. સામાયિક અને પ્રતિક્રમણ પર્યુષણનાં પર્વની નિત્યક્રિયા છે.
તહેવારોની હેલી બરાબરની જામી છે. એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિનાં આરે છે અને બીજી બાજુ ભગવાન મહાવીર સ્વામીનાં અહિંસાનાં સંદેશને લઈને આવતું આત્મશુધ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.
પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ એટલે પર્યુષણ. અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે પર્યુષણ. આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે પર્યુષણ. સહુનાં પ્રત્યે આંતરપ્રીત જગાડતું પર્વ એટલે પર્યુષણ. પ્રીતનાં તોરણ બાંધતુ અને તૂટેલા દિલનાં તારોને સાંધતુ આ પાવન પર્વ એટલે પર્યુષણ.
આ મહાપર્વની પાવન પળોને જૈનો પોતાના તપ, ત્યાગ અને પ્રભુભક્તિની ભીનાશથી મંગળમય બનાવે છે. એવામાં પર્યુષણ પર્વ પૂછે છે કે તું કોણ છે? તે શું મેળવ્યું છે? અને શું પામવાનું તારું લક્ષ્ય છે? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ નજીક આવતુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. આવી સ્થિતિમાં ભૌતિક સમૃદ્ધિની મુર્છામાંથી જગાડતું પર્વ એટલે આ પર્યુષણ પર્વ.
જૈનદર્શનમાં અનેક પર્વો આવે છે. તેમાં પર્યુષણ પર્વનું મહત્ત્વ મુઠ્ઠી ઉંચેરું છે. તીર્થોમાં જેમ શત્રુંજય તીર્થ, પર્વતોમાં જેમ મેરુગિરી, નદીઓમાં જેમ ગંગા, જૈન મંત્રોમાં જેમ નવકારમંત્ર મહાન છે તેમ જૈનોનાં તમામ પર્વોમાં પર્યુષણ પર્વ એ મહિમાવંતુ મહાનપર્વ છે. ઉત્સવોનો સંબંધ આમ જોઈએ તો ખાવું, પીવું, મોજમજા કરવી તેની સાથે છે. જ્યારે જૈન પર્વોમાં તપ અને ત્યાગની ભાવના પડેલી છે. પર્વોનો સંબંધ આત્મા સાથે જોડાયેલો છે. પર્યુષણનો અર્થ પરિ=ચારે બાજુથી ઉસ્=વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવો.
જૈન ધર્મમાં મોટા ભાગે શ્રાવણ માસનાં અંતમાં અને ભાદરવા માસનાં પ્રારંભમાં આ પર્યુષણનું પર્વ ઉજવાય છે. આજથી દેરાવાસી જૈનોનાં તથા સ્થાનકવાસી જૈનોનાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્વેતાંબર સંપ્રદાયનાં પર્યુષણ ૮ દિવસ ચાલે છે. એનો અંતિમ દિવસ સંવત્સરી ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનાં રોજ મનાવાય છે. આ પર્વ ચોમાસાનાં ચાતુર્માસ (ચાર મહિના) દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસનાં કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.
દિગંબર સંપ્રદાયમાં આ પર્વ ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ૧૦ દિવસ સુધી મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે જેને તેઓ 'દસલક્ષણ'નાં નામથી પણ સંબોધે છે. પર્વનાં ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીનાં તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. આ પર્વમાં ધર્મનાં દસ ભાગોનું પાલન કરવામાં આવે છે. આર્ય ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ, સત્ય , શૌચ (શુદ્ધતા), સંયમ, તાપસ (તપ), ત્યાગ, અકિંચન (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, આ દસ લક્ષણ ઉમાસ્વાતીજી દ્વારા વર્ણવાયેલ હતાં. દસમાં દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે.
પર્યુષણનું પર્વ વર્ષાઋતુમાં આવે છે જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલિનતા ઓસરી ગઈ હોય, સફર માટે સાગર અનુકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ હોય ત્યારે આ સાધનાનો સમય આવે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ મન શુધ્ધિ, વચન શુધ્ધિ અને કાયા શુધ્ધિનું પર્વ છે. જૈનો પર્યુષણનાં દિવસો દરમ્યાન આત્મ શુધ્ધિનો પુરૂષાર્થ ત્યાગ, તપ, ધર્મ અને આરાધના દ્વારા કરતાં હોય છે.
જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમનાં દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસનાં છે પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ભાવિકોની ઉપસ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્વનાં પાંચમા દિવસે મહાવીરજીનું જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે.
પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે. પૂજા, અર્ચના, આરતી, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.
જૈન ધર્મમાં અનેક પર્વો છે, જેમાં પર્યુષણમાં કર્મનાં મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વોમાં નથી. પર્યુષણનાં પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારનાં ધર્મની આરાધના સમાયેલી હોય છે. પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે. પૌષધનો અર્થ થાય છે, સાધુ જેવું જ સાદું જીવન જીવવું. પર્યુષણ દરમિયાન જીવદયાનું પણ સૂક્ષ્મ રીતે પાલન કરવામાં આવે છે. સામાયિક અને પ્રતિક્રમણ પર્યુષણનાં પર્વની નિત્યક્રિયા છે.
👍1
મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી કહે અને જેઓ તેમાં ભાગ લેશે તેને પણ સમર્થન નહી આપે. ક્ષમા કરવાથી તમે અન્ય બધા જ જીવોને અભયદાન આપો છો.
તમે જયારે તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો એવો પણ સંકલ્પ કરો છો. પરોક્ષ રૂપે એવો પણ સંકલ્પ કરાય છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ન કરે, બહારનાં તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.
જૈનો પર્યુષણ પર્વને પર્વોનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે અને પરીક્ષાનાં સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઈ જાય છે. તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાનાં દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચનાં, પ્રાયશ્ચિત અને તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવાનાં શ્રેષ્ઠ દિવસો રહેલા છે.
પર્યુષણ પર્વનાં અંતિમ દિવસે બારસા સૂત્ર વાંચન, પ્રતિક્રમણ-ક્ષમાપના સાથે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે વીતેલ વર્ષ દરમ્યાન પોતાના દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મનદુઃખ બદલ ક્ષમા માંગે છે. "મિચ્છામિ દુક્કડં" બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે કે "જો જાણતા - અજાણતા મારાં કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનું મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું".
જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. આથી નવકાર મહામંત્ર કોઈ વ્યક્તિને નહીં પણ વ્યક્તિનાં ગુણને નમસ્કાર કરે છે. પર્યુષણ પર્વ દરમિયાન પાંચ કર્તવ્યોનું પાલન કરવાનું હોય છે. અહિંસા, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્ય પરિપાટી. આવો આપણે સહુ પણ પાંચ કર્તવ્યોરૂપી પંચરંગી પુષ્પોથી આપણા જૈન મિત્રોનાં પર્વાધિરાજનાં પાવન વધામણામાં સહભાગી થઇયે.
@highlight: મારાં તરફથી સર્વ જૈન મિત્રોને આજથી શરૂ થઈ રહેલાં પર્વાધિરાજ પાવન પર્વ પર્યુષણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
- વૈભવી જોશી
તમે જયારે તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો એવો પણ સંકલ્પ કરો છો. પરોક્ષ રૂપે એવો પણ સંકલ્પ કરાય છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ન કરે, બહારનાં તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.
જૈનો પર્યુષણ પર્વને પર્વોનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે અને પરીક્ષાનાં સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઈ જાય છે. તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાનાં દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચનાં, પ્રાયશ્ચિત અને તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવાનાં શ્રેષ્ઠ દિવસો રહેલા છે.
પર્યુષણ પર્વનાં અંતિમ દિવસે બારસા સૂત્ર વાંચન, પ્રતિક્રમણ-ક્ષમાપના સાથે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે વીતેલ વર્ષ દરમ્યાન પોતાના દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મનદુઃખ બદલ ક્ષમા માંગે છે. "મિચ્છામિ દુક્કડં" બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે કે "જો જાણતા - અજાણતા મારાં કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનું મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું".
જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. આથી નવકાર મહામંત્ર કોઈ વ્યક્તિને નહીં પણ વ્યક્તિનાં ગુણને નમસ્કાર કરે છે. પર્યુષણ પર્વ દરમિયાન પાંચ કર્તવ્યોનું પાલન કરવાનું હોય છે. અહિંસા, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્ય પરિપાટી. આવો આપણે સહુ પણ પાંચ કર્તવ્યોરૂપી પંચરંગી પુષ્પોથી આપણા જૈન મિત્રોનાં પર્વાધિરાજનાં પાવન વધામણામાં સહભાગી થઇયે.
@highlight: મારાં તરફથી સર્વ જૈન મિત્રોને આજથી શરૂ થઈ રહેલાં પર્વાધિરાજ પાવન પર્વ પર્યુષણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
- વૈભવી જોશી
👍3
💥 *PGVCL દ્વારા 668 જગ્યાઓ પર ભરતી*
👉 *પોસ્ટ: લાઈનમેન*
👉 *લાયકાત: વાયરમેન/ઇલેક્ટ્રિશિયન*
🔥 *ટેસ્ટ ની તારીખ અને અન્ય માહિતી જાહેરાત માં આપેલ છે*
https://gccjobinfo.com/pgvcl-recruitment-for-apprentice-lineman-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉 *પોસ્ટ: લાઈનમેન*
👉 *લાયકાત: વાયરમેન/ઇલેક્ટ્રિશિયન*
🔥 *ટેસ્ટ ની તારીખ અને અન્ય માહિતી જાહેરાત માં આપેલ છે*
https://gccjobinfo.com/pgvcl-recruitment-for-apprentice-lineman-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
🇮🇳 જય હિંદ 🇮🇳 | 🚨 खाखी की प्रतिज्ञा
✅ વિદ્યાર્થી મિત્રો શું તમે PSI | CONSTABLEની તૈયારી કરી રહ્યા છો અને હજુ મુંજવણમાં છો ? તો Gyanlive આપના માટે લાવ્યું છે Special PSI | CONSTABLE WEBINAR
💻 આ WEBINARમાં PSI | CONSTABLE લઈને મૂંજવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ Taral Sir દ્વારા આપવામાં આવશે.
🆓 Free WEBINAR On Gyanlive App 🆓
⏰ Special For PSI | CONSTABLE Examination
📅 Date : 31 AUG 2024
⏱ Time - 12:00 pm
🔗 Webinar Link: Check Out (https://www.gyanlive.org/courses/539802)
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
✅ વિદ્યાર્થી મિત્રો શું તમે PSI | CONSTABLEની તૈયારી કરી રહ્યા છો અને હજુ મુંજવણમાં છો ? તો Gyanlive આપના માટે લાવ્યું છે Special PSI | CONSTABLE WEBINAR
💻 આ WEBINARમાં PSI | CONSTABLE લઈને મૂંજવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ Taral Sir દ્વારા આપવામાં આવશે.
🆓 Free WEBINAR On Gyanlive App 🆓
⏰ Special For PSI | CONSTABLE Examination
📅 Date : 31 AUG 2024
⏱ Time - 12:00 pm
🔗 Webinar Link: Check Out (https://www.gyanlive.org/courses/539802)
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍6
पेरिस पैरालिंपिक 2024 में शूटिंग में भारत ने 🥇 स्वर्ण और 🥉 कांस्य पदक जीता!
▪️अवनि लेखारा ने 10 मीटर एयर राइफल स्टैंडिंग (शूटिंग) में स्वर्ण और मोना अग्रवाल ने कांस्य पदक जीता।
दोनों विजेताओं को बधाई और हार्दिक शुभकामनाएं!🇮🇳
#Paralympics2024
▪️अवनि लेखारा ने 10 मीटर एयर राइफल स्टैंडिंग (शूटिंग) में स्वर्ण और मोना अग्रवाल ने कांस्य पदक जीता।
दोनों विजेताओं को बधाई और हार्दिक शुभकामनाएं!🇮🇳
#Paralympics2024
👍4👏1
🇮🇳પેરિસ પેરાલિમ્પિકમા પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો 🥉
▪️પ્રીતિ પેરાલિમ્પિક ગેમ્સની ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની ગઈ છે. તેણે T35 કેટેગરીની મહિલાઓની 100 મીટર રેસની ફાઇનલમાં 14.21 સેકન્ડમાં રેસ પૂરી કરી.
#Paralympics2024
▪️પ્રીતિ પેરાલિમ્પિક ગેમ્સની ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની ગઈ છે. તેણે T35 કેટેગરીની મહિલાઓની 100 મીટર રેસની ફાઇનલમાં 14.21 સેકન્ડમાં રેસ પૂરી કરી.
#Paralympics2024
🇮🇳 પેરિસ પેરાલિમ્પિકમા ભારતના પેરા પિસ્તોલ શૂટર મનીષ નરવાલે સિલ્વર મેડલ જીત્યો🥈
▪️મનીષે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1) કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો.
#Paralympics2024
▪️મનીષે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1) કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો.
#Paralympics2024
👍4