On line Jaherat 213 - 224- 202324 -1.pdf
1.2 MB
GSSSB VACANCY DECLARE
સિવિલ એન્જિનિયર માટે ની જગ્યા જાહેર
સિવિલ એન્જિનિયર માટે ની જગ્યા જાહેર
Common Candidates in HC Peon & Assistant.pdf
2 MB
Common Candidates in HC Peon & Assistant.pdf
હાઇકોર્ટ પટ્ટાવાળા વર્ગ 4 અને આસિસ્ટન્ટ/કેશિયર ની પ્રાથમિક પરીક્ષાનું રીઝલ્ટ જાહેર
https://gccjobinfo.com/high-court-of-gujarat-peon-result/
https://gccjobinfo.com/high-court-of-gujarat-peon-result/
‘જો જીતા વહી સમ્રાટ વિક્રમાદિત્ય’
:અંગ્રેજી કેલેન્ડર કરતાં કેટલાં વર્ષ આગળ છે પંચાંગ, વિક્રમ સંવત સાથે કેવી રીતે જોડાયું રાજા વિક્રમાદિત્યનું નામ?
14 નવેમ્બરથી વિક્રમ સંવત 2080 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ વિક્રમ સંવતના સ્થાપક ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યનો ઉલ્લેખ કર્યા વગર અધૂરું ગણાશે. ભારતમાં ચક્રવર્તી સમ્રાટ એને કહેવાય છે જેનું સંપૂર્ણ ભારતમાં રાજ રહ્યું છે. ઋષભદેવના પુત્ર રાજા ભરત પહેલા ચક્રવર્તી સમ્રાટ હતા, ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી સમ્રાટ હતા. વિક્રમાદિત્યનું નામ વિક્રમ સેન હતું. પણ જેનું નામ આ સંવત સાથે જોડાયું છે તે રાજા વીર વિક્રમાદિત્ય પરમાર કોણ હતા?
રાજા વિક્રમાદિત્યનો પરિચય
વિક્રમ સંવત પ્રમાણે વિક્રમાદિત્ય આજથી 2288 વર્ષ પહેલાં થયા હતા. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી શાસક. એમનું મૂળ નામ વિક્રમ સેન. એમના ગંધર્વ સેન પણ ચક્રવર્તી. તેઓ મહેન્દ્રાદિત્ય, ગર્દ ભિલ્લ અને ગર્દભવેષ જેવાં નામોથી ઓળખાતા. આજે પણ મધ્ય પ્રદેશના સોનકચ્છની આગળ ગંધર્વપુરીમાં રાજા ગંધર્વ સેનનું મંદિર છે.આ ચક્રવર્તી શાસકને ઘણા પુત્રો. એમાંથી વિક્રમાદિત્ય, ભર્તૃહરી અને શંખનાં નામ મળે છે, દીકરીનું નામ મૌનવતી. ગંધર્વ સેનનાં પત્ની સૌમ્યાદર્શના, જે મદનરેખા અને વીરમતી પણ કહેવાતા. વિક્રમાદિત્યને પાંચ રાણી. પદ્મિની, મલાયવતી, મદનલેખા, ચિલ્લમહાદેવી અને ચેલ્લ. બે દીકરા વિક્રમચરિત અને વિનયપાલ, બે દીકરીઓ વસુંધરા અને વિદ્યોત્તામા. ઈતિહાસમાં એક પ્રિય ભાણિયાનું નામ મળે છે: ગોપીચંદ. ખાસ મિત્ર ભટ્ટ. સેનાપતિ વિક્રમશક્તિ અને ચંદ્ર. રાજપુરોહિત ત્રિવિક્રમ અને વસુમિત્ર. પ્રધાન બહસિંધુ અને ભટ્ટી.
રાજા વિક્રમાદિત્ય એક ઐતિહાસિક વ્યક્તિ
કલ્હણની રાજતરંગિણીમાં જણાવ્યા પ્રમાણે 14 ઈ.ની આસપાસ કાશ્મીરમાં અંધ યુધિષ્ઠિર વંશના રાજા હિરણ્યના નિઃસંતાન મૃત્યુ થવાને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. જેને જોઈને ત્યાંના મંત્રીઓની સલાહથી ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ માતૃગુપ્તને કાશ્મીરનું રાજ્ય સંભાળવા માટે મોકલ્યો હતો. નેપાળી રાજવંશાવલી પ્રમાણે નેપાળના રાજા અંશુવર્મનના સમય (ઈસાપૂર્વ પહેલી શતાબ્દી)માં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને નેપાળ આવવાનો ઉલ્લેખ મળે છે.
રાજા વિક્રમનો ભારતની સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, હિન્દી, ગુજરાતી, મરાઠી, બાંગ્લા વગેરે ભાષાઓના ગ્રંથોમાં વિવરણ મળે છે. તેમની વીરતા, ઉદારતા, દયા, ક્ષમા વગેરે ગુણોની અનેક ગાથાઓ ભારતીય સાહિત્યમાં ભરેલી જોવા મળે છે.
વિક્રમ સંવતના પ્રવર્તક
દેશમાં અનેક વિદ્વાન એવા થયા છે, જે વિક્રમ સંવતને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારા જ પ્રવર્તિત માને છે. આ સંવતના પ્રવર્તકની પુષ્ટિ જ્યોતિર્વિદાભરણ ગ્રંથમાં મળે છે. જે 3068 કલિ અર્થાત્ 34 ઈસા પૂર્વમાં લખવામાં આવ્યું હતું. તે પ્રમાણે વિક્રમાદિત્યએ 3044 કલિ અર્થાત્ 57 ઈસા પૂર્વ વિક્રમ સંવત ચલાવ્યું.
વિક્રમ સંવતની શરૂઆત કેવી રીતે થઈ?
વિક્રમ સંવતના જનક વિક્રમાદિત્ય રાજા ભર્તુહરિના નાના ભાઈ હતા. ભર્તુહરિને તેમની પત્નીએ દગો આપ્યો ત્યારે તેમણે રાજ્ય છોડીને સંન્યાસ લઈ લીધો અને રાજ્ય વિક્રમાદિત્યને સોંપી દીધું. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યએ પોતાની પ્રજાનું દેવું માફ કરી દીધું હતું, જેથી લોકોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય. તે સમયે જે રાજા પોતાની પ્રજાનું દેવું માફ કરી દેતો હતો, તેના નામ પરથી જ સંવત પ્રચલિત થઈ જતું હતું. આ કારણે તેના નામથી વિક્રમ સંવત પ્રચલિત થઈ ગયું.
હવે જાણો વિક્રમ સંવત અને અંગ્રેજી કેલેન્ડરમાં ખાસ અંતર શું છે....
વિક્રમ સંવત પહેલાં કયું પંચાંગ પ્રચલિત હતું?
લગભગ 5 હજાર વર્ષ પહેલાં એટલે દ્વાપર યુગથી પણ પહેલાં સપ્તઋતુઓના નામથી સંવત ચાલતું હતું. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો અને તે પછી શ્રીકૃષ્ણના નામથી સંવત પ્રચલિત થયું. દ્વાપર યુગ પછી કળિયુગ શરૂ થયો હતો. શ્રીકૃષ્ણ સંવતના લગભગ 3000 વર્ષ પછી વિક્રમ સંવતની શરૂઆત થઈ, જે આજ સુધી પ્રચલિત છે.
અંગ્રેજી કેલેન્ડરની શરૂઆત કેવી રીતે થઈ?
અંગ્રેજી કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તેની શરૂઆત રોમથી માનવામાં આવે છે અને તેનો સંબંધ ઈસા મસીહના જન્મ સાથે છે. ઈસા મસીહના જન્મ પહેલાંના સમયને ઈસા પૂર્વ અને પછીના સમયને ઈસવી કહેવામાં આવે છે. જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે અંગ્રેજી કેલેન્ડર પણ લઈને આવ્યા હતા. ગ્રેગોરિયન કેલેન્ડરમાં સમયે-સમયે અનેક ફેરફાર થયા છે. જ્યારે આ કેલેન્ડરની શરૂઆત થઈ, ત્યારે એક વર્ષ દસ મહિનાનું હતું, પરંતુ તે પછી આ કેલેન્ડર 12 મહિનાનું થઈ ગયું. માન્યતા છે કે વર્ષ 1582 આવતા-આવતા આ અંગ્રેજી કેલેન્ડરની લગભગ બધી ખામીઓ દૂર થઈ ગઈ હતી. ત્યારે 12મા પોપ ગેગ્રોરીએ 1582માં તેને જાહેર કર્યું. ત્યારથી જ આ કેલેન્ડર ચાલી રહ્યું છે. પોપ ગ્રગોરીના નામ પરથી જ તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે.
:અંગ્રેજી કેલેન્ડર કરતાં કેટલાં વર્ષ આગળ છે પંચાંગ, વિક્રમ સંવત સાથે કેવી રીતે જોડાયું રાજા વિક્રમાદિત્યનું નામ?
14 નવેમ્બરથી વિક્રમ સંવત 2080 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ વિક્રમ સંવતના સ્થાપક ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યનો ઉલ્લેખ કર્યા વગર અધૂરું ગણાશે. ભારતમાં ચક્રવર્તી સમ્રાટ એને કહેવાય છે જેનું સંપૂર્ણ ભારતમાં રાજ રહ્યું છે. ઋષભદેવના પુત્ર રાજા ભરત પહેલા ચક્રવર્તી સમ્રાટ હતા, ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી સમ્રાટ હતા. વિક્રમાદિત્યનું નામ વિક્રમ સેન હતું. પણ જેનું નામ આ સંવત સાથે જોડાયું છે તે રાજા વીર વિક્રમાદિત્ય પરમાર કોણ હતા?
રાજા વિક્રમાદિત્યનો પરિચય
વિક્રમ સંવત પ્રમાણે વિક્રમાદિત્ય આજથી 2288 વર્ષ પહેલાં થયા હતા. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી શાસક. એમનું મૂળ નામ વિક્રમ સેન. એમના ગંધર્વ સેન પણ ચક્રવર્તી. તેઓ મહેન્દ્રાદિત્ય, ગર્દ ભિલ્લ અને ગર્દભવેષ જેવાં નામોથી ઓળખાતા. આજે પણ મધ્ય પ્રદેશના સોનકચ્છની આગળ ગંધર્વપુરીમાં રાજા ગંધર્વ સેનનું મંદિર છે.આ ચક્રવર્તી શાસકને ઘણા પુત્રો. એમાંથી વિક્રમાદિત્ય, ભર્તૃહરી અને શંખનાં નામ મળે છે, દીકરીનું નામ મૌનવતી. ગંધર્વ સેનનાં પત્ની સૌમ્યાદર્શના, જે મદનરેખા અને વીરમતી પણ કહેવાતા. વિક્રમાદિત્યને પાંચ રાણી. પદ્મિની, મલાયવતી, મદનલેખા, ચિલ્લમહાદેવી અને ચેલ્લ. બે દીકરા વિક્રમચરિત અને વિનયપાલ, બે દીકરીઓ વસુંધરા અને વિદ્યોત્તામા. ઈતિહાસમાં એક પ્રિય ભાણિયાનું નામ મળે છે: ગોપીચંદ. ખાસ મિત્ર ભટ્ટ. સેનાપતિ વિક્રમશક્તિ અને ચંદ્ર. રાજપુરોહિત ત્રિવિક્રમ અને વસુમિત્ર. પ્રધાન બહસિંધુ અને ભટ્ટી.
રાજા વિક્રમાદિત્ય એક ઐતિહાસિક વ્યક્તિ
કલ્હણની રાજતરંગિણીમાં જણાવ્યા પ્રમાણે 14 ઈ.ની આસપાસ કાશ્મીરમાં અંધ યુધિષ્ઠિર વંશના રાજા હિરણ્યના નિઃસંતાન મૃત્યુ થવાને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. જેને જોઈને ત્યાંના મંત્રીઓની સલાહથી ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ માતૃગુપ્તને કાશ્મીરનું રાજ્ય સંભાળવા માટે મોકલ્યો હતો. નેપાળી રાજવંશાવલી પ્રમાણે નેપાળના રાજા અંશુવર્મનના સમય (ઈસાપૂર્વ પહેલી શતાબ્દી)માં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને નેપાળ આવવાનો ઉલ્લેખ મળે છે.
રાજા વિક્રમનો ભારતની સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, હિન્દી, ગુજરાતી, મરાઠી, બાંગ્લા વગેરે ભાષાઓના ગ્રંથોમાં વિવરણ મળે છે. તેમની વીરતા, ઉદારતા, દયા, ક્ષમા વગેરે ગુણોની અનેક ગાથાઓ ભારતીય સાહિત્યમાં ભરેલી જોવા મળે છે.
વિક્રમ સંવતના પ્રવર્તક
દેશમાં અનેક વિદ્વાન એવા થયા છે, જે વિક્રમ સંવતને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારા જ પ્રવર્તિત માને છે. આ સંવતના પ્રવર્તકની પુષ્ટિ જ્યોતિર્વિદાભરણ ગ્રંથમાં મળે છે. જે 3068 કલિ અર્થાત્ 34 ઈસા પૂર્વમાં લખવામાં આવ્યું હતું. તે પ્રમાણે વિક્રમાદિત્યએ 3044 કલિ અર્થાત્ 57 ઈસા પૂર્વ વિક્રમ સંવત ચલાવ્યું.
વિક્રમ સંવતની શરૂઆત કેવી રીતે થઈ?
વિક્રમ સંવતના જનક વિક્રમાદિત્ય રાજા ભર્તુહરિના નાના ભાઈ હતા. ભર્તુહરિને તેમની પત્નીએ દગો આપ્યો ત્યારે તેમણે રાજ્ય છોડીને સંન્યાસ લઈ લીધો અને રાજ્ય વિક્રમાદિત્યને સોંપી દીધું. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યએ પોતાની પ્રજાનું દેવું માફ કરી દીધું હતું, જેથી લોકોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય. તે સમયે જે રાજા પોતાની પ્રજાનું દેવું માફ કરી દેતો હતો, તેના નામ પરથી જ સંવત પ્રચલિત થઈ જતું હતું. આ કારણે તેના નામથી વિક્રમ સંવત પ્રચલિત થઈ ગયું.
હવે જાણો વિક્રમ સંવત અને અંગ્રેજી કેલેન્ડરમાં ખાસ અંતર શું છે....
વિક્રમ સંવત પહેલાં કયું પંચાંગ પ્રચલિત હતું?
લગભગ 5 હજાર વર્ષ પહેલાં એટલે દ્વાપર યુગથી પણ પહેલાં સપ્તઋતુઓના નામથી સંવત ચાલતું હતું. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો અને તે પછી શ્રીકૃષ્ણના નામથી સંવત પ્રચલિત થયું. દ્વાપર યુગ પછી કળિયુગ શરૂ થયો હતો. શ્રીકૃષ્ણ સંવતના લગભગ 3000 વર્ષ પછી વિક્રમ સંવતની શરૂઆત થઈ, જે આજ સુધી પ્રચલિત છે.
અંગ્રેજી કેલેન્ડરની શરૂઆત કેવી રીતે થઈ?
અંગ્રેજી કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તેની શરૂઆત રોમથી માનવામાં આવે છે અને તેનો સંબંધ ઈસા મસીહના જન્મ સાથે છે. ઈસા મસીહના જન્મ પહેલાંના સમયને ઈસા પૂર્વ અને પછીના સમયને ઈસવી કહેવામાં આવે છે. જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે અંગ્રેજી કેલેન્ડર પણ લઈને આવ્યા હતા. ગ્રેગોરિયન કેલેન્ડરમાં સમયે-સમયે અનેક ફેરફાર થયા છે. જ્યારે આ કેલેન્ડરની શરૂઆત થઈ, ત્યારે એક વર્ષ દસ મહિનાનું હતું, પરંતુ તે પછી આ કેલેન્ડર 12 મહિનાનું થઈ ગયું. માન્યતા છે કે વર્ષ 1582 આવતા-આવતા આ અંગ્રેજી કેલેન્ડરની લગભગ બધી ખામીઓ દૂર થઈ ગઈ હતી. ત્યારે 12મા પોપ ગેગ્રોરીએ 1582માં તેને જાહેર કર્યું. ત્યારથી જ આ કેલેન્ડર ચાલી રહ્યું છે. પોપ ગ્રગોરીના નામ પરથી જ તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે.
કારતક મહિનાના સુદ પક્ષથી જ નવું વર્ષ કેમ શરૂ થાય છે?
ભારત દેશ અનેક પ્રકારની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. ઉત્તર ભારત સહિત આપણા દેશના અનેક રાજ્યોમાં વર્ષનો છેલ્લો દિવસ ધુળેટી હોય છે. જ્યારે ગુજરાતમાં દિવાળીનું પર્વ વર્ષનાં અંતિમ દિવસે ઊજવવામાં આવે છે. એક જ દેશમાં વર્ષોથી બે પંચાગ પ્રમાણે નવા વર્ષની ઉજવણી થાય છે. તે મુજબ ગુજરાતમાં દિવાળી પછી તરત જ નવા વર્ષનો પ્રારંભ કારતક સુદ એકમથી થાય છે.
પંચાંગ અને કેલેન્ડર કઈ રીતે બને છે?
અંગ્રેજી કેલેન્ડરને સમજવું અને બનાવવું ખૂબ જ સરળ છે, આ કેલેન્ડર કોઈપણ બનાવી શકે છે, પરંતુ પંચાંગ બનાવવું માત્ર એક્સપર્ટનું કામ છે. તેમાં અનેક પ્રકારે ગણતરી કરવામાં આવે છે, જેને સમજવી સરળ નથી. પંચાંગ બનાવતા સમયે 5 વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. પંચાંગ શબ્દનો અર્થ પાંચ અંગ છે. આ પાંચ અંગ-વાર, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણ છે.
આ પાંચના આધારે ગણતરી કરવામાં આવે છે અને પંચાંગ બને છે. કોઈપણ કામની શરૂઆતના મુહૂર્ત જાણવા માટે લોકો બ્રાહ્મણો પાસે જાય છે, કેમ કે પંચાંગને વાંચવું, સમજવું પણ ખૂબ જ મુશ્કેલ છે, આ કારણે મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ ગણતરીમાં એવું પણ જાણવા મળ્યું છે કે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ક્યારે-ક્યારે થશે, કેટલા સમય માટે થશે અને ક્યાં-ક્યાં જોવા મળશે.
અંગ્રેજી કેલેન્ડરમાં લિપ યર કેમ?
અંગ્રેજી કેલેન્ડરમાં દર ચાર વર્ષમાં એકવાર લિપ યર આવે છે. અંગ્રેજી કેલેન્ડરની ગણતરી સૌર એટલે સૂર્ય વર્ષના આધારે કરવામાં આવે છે. પૃથ્વી સૂર્યનું એક ચક્કર 365 દિવસ અને લગભગ 6 કલાકમાં પૂર્ણ કરે છે. તેને જ એક સૂર્ય વર્ષ કહેવામાં આવે છે. સતત ચાર વર્ષ સુધી આ વધારાના 6 કલાકને જોડવામાં આવે છે ત્યારે એક દિવસ બની જાય છે.
આ એક દિવસને જોડવા માટે દર ચોથા વર્ષે લિપ યર રહે છે, જેમાં 366 દિવસ હોય છે. લિપ યરમાં ફેબ્રુઆરી 29 દિવસ હોય છે. જો લિપ યરની વ્યવસ્થા ન કરવામાં આવે તો બધા મહિના ઋતુઓ પ્રમાણે રહે નહીં. જેમ કે, 400 વર્ષ પછી એપ્રિલમાં વરસાદ આવે, જુલાઈમાં ઠંડી અને જાન્યુઆરીમાં ગરમીના દિવસો આવે. એવી જ રીતે બધા મહિને વિવિધ ઋતુઓ આવે. લિપ યરથી બધા મહિના અને ઋતુઓનો હિસાબ જળવાયેલો રહે છે.
પંચાંગમાં અધિક માસની વ્યવસ્થા કેમ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંચાંગ ચંદ્ર વર્ષના આધારે ચાલે છે. એક ચંદ્ર વર્ષમાં 354થી 360 દિવસ હોય છે. તિથિઓની વધ-ઘટના કારણે મહિનામાં અને પછી વર્ષમાં દિવસ ઓછા-વધારે થાય છે. સૂર્ય વર્ષ (365 દિવસ) અને ચંદ્ર વર્ષ (લગભગ 354 થી 360 દિવસ)માં દર વર્ષે લગભગ 5 થી 11 દિવસોનું અંતર આવી જાય છે. દર ત્રણ વર્ષે આ અંતર લગભગ એક મહિના સમાન થઈ જાય છે. આ અંતરને દૂર કરવા માટે પંચાંગમાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વર્ષે અધિક માસ રહે છે, તે વર્ષમાં 12 નહીં, 13 મહિના હોય છે.
પંચાંગમાં બધા તહેવાર ઋતુઓ આધારે માનવામાં આવે છે. જેમ કે, શ્રાવણ મહિનામાં વરસાદ આવે છે, દિવાળી ઠંડીનો સમય હોય છે, નવરાત્રિ ઋતુઓના સંધિકાળમાં આવે છે. જો અધિક માસની વ્યવસ્થા ન હોય તો બધા તહેવારોની ઋતુઓ બદલાતી રહે, જેમ કે, દિવાળી ક્યારેય ઠંડીમાં, ક્યારેક ગરમીમાં તો ક્યારેક વરસાદમાં આવવા લાગે. શ્રાવણ મહિનો ક્યારેય ઠંડીમાં તો ક્યારેક ગરમીમાં આવે. તહેવારોનું ધાર્મિક, વૈજ્ઞાનિક અને પૌરાણિક મહત્ત્વ જાળવી રાખવા માટે અને વાતાવરણ સાથે પંચાંગમાં સંતુલન જાળવી રાખવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ પ્રમાણે રાશિઓની ગણતરી કેવી રીતે થાય છે?
વિક્રમ સંવતમાં સૂર્ય અને ચંદ્ર બંનેની સ્થિતિઓના આધારે જ બધી ગણતરી કરવામાં આવે છે. સૂર્ય એક રાશિમાં આખો મહિનો રહે છે એટલે તે આખા મહિનામાં જન્મ લેતાં બધાં બાળકોની રાશિ એક જ રહે છે, જેમાં સૂર્ય રહે છે. જેમ કે, 21 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે જન્મેલાં બધાં જ બાળકોની સૂર્ય રાશિ મેષ હોય છે. જ્યારે ચંદ્ર દર સવા બે દિવસમાં રાશિ બદલે છે, આ કારણે આ સવા બે દિવસમાં જન્મ લેનાર બાળકોની એક જેવી રાશિ હોય છે. ચંદ્ર રાશિના આધારે ગણતરી વધારે સટીક હોય છે, આ કારણે આ રાશિને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.
પંચાંગમાં હજારો વર્ષ પહેલાં નવ ગ્રહોનું વર્ણન
અંગ્રેજી કેલેન્ડરને શરૂ થયાને 2022 વર્ષ જ થયાં છે, પરંતુ તેનાથી પણ હજાર વર્ષ પહેલાંથી પંચાંગ પ્રચલિત છે. પંચાંગમાં હજારો વર્ષ પહેલાંથી જ નવ ગ્રહોનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. પંચાંગની ગણતરી એટલી સટીક હોય છે કે તેની મદદથી બધા નવ ગ્રહોની ચાલ, પૃથ્વી અને સૂર્યની વચ્ચેનું અંતર, ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ જેવી દરેક ખગોળીય ઘટનાની યોગ્ય જાણકારી મળી શકે છે.
ભારતમાં પંચાંગનો ઈતિહાસ
ભારત દેશ અનેક પ્રકારની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. ઉત્તર ભારત સહિત આપણા દેશના અનેક રાજ્યોમાં વર્ષનો છેલ્લો દિવસ ધુળેટી હોય છે. જ્યારે ગુજરાતમાં દિવાળીનું પર્વ વર્ષનાં અંતિમ દિવસે ઊજવવામાં આવે છે. એક જ દેશમાં વર્ષોથી બે પંચાગ પ્રમાણે નવા વર્ષની ઉજવણી થાય છે. તે મુજબ ગુજરાતમાં દિવાળી પછી તરત જ નવા વર્ષનો પ્રારંભ કારતક સુદ એકમથી થાય છે.
પંચાંગ અને કેલેન્ડર કઈ રીતે બને છે?
અંગ્રેજી કેલેન્ડરને સમજવું અને બનાવવું ખૂબ જ સરળ છે, આ કેલેન્ડર કોઈપણ બનાવી શકે છે, પરંતુ પંચાંગ બનાવવું માત્ર એક્સપર્ટનું કામ છે. તેમાં અનેક પ્રકારે ગણતરી કરવામાં આવે છે, જેને સમજવી સરળ નથી. પંચાંગ બનાવતા સમયે 5 વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. પંચાંગ શબ્દનો અર્થ પાંચ અંગ છે. આ પાંચ અંગ-વાર, તિથિ, નક્ષત્ર, યોગ અને કરણ છે.
આ પાંચના આધારે ગણતરી કરવામાં આવે છે અને પંચાંગ બને છે. કોઈપણ કામની શરૂઆતના મુહૂર્ત જાણવા માટે લોકો બ્રાહ્મણો પાસે જાય છે, કેમ કે પંચાંગને વાંચવું, સમજવું પણ ખૂબ જ મુશ્કેલ છે, આ કારણે મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ ગણતરીમાં એવું પણ જાણવા મળ્યું છે કે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ક્યારે-ક્યારે થશે, કેટલા સમય માટે થશે અને ક્યાં-ક્યાં જોવા મળશે.
અંગ્રેજી કેલેન્ડરમાં લિપ યર કેમ?
અંગ્રેજી કેલેન્ડરમાં દર ચાર વર્ષમાં એકવાર લિપ યર આવે છે. અંગ્રેજી કેલેન્ડરની ગણતરી સૌર એટલે સૂર્ય વર્ષના આધારે કરવામાં આવે છે. પૃથ્વી સૂર્યનું એક ચક્કર 365 દિવસ અને લગભગ 6 કલાકમાં પૂર્ણ કરે છે. તેને જ એક સૂર્ય વર્ષ કહેવામાં આવે છે. સતત ચાર વર્ષ સુધી આ વધારાના 6 કલાકને જોડવામાં આવે છે ત્યારે એક દિવસ બની જાય છે.
આ એક દિવસને જોડવા માટે દર ચોથા વર્ષે લિપ યર રહે છે, જેમાં 366 દિવસ હોય છે. લિપ યરમાં ફેબ્રુઆરી 29 દિવસ હોય છે. જો લિપ યરની વ્યવસ્થા ન કરવામાં આવે તો બધા મહિના ઋતુઓ પ્રમાણે રહે નહીં. જેમ કે, 400 વર્ષ પછી એપ્રિલમાં વરસાદ આવે, જુલાઈમાં ઠંડી અને જાન્યુઆરીમાં ગરમીના દિવસો આવે. એવી જ રીતે બધા મહિને વિવિધ ઋતુઓ આવે. લિપ યરથી બધા મહિના અને ઋતુઓનો હિસાબ જળવાયેલો રહે છે.
પંચાંગમાં અધિક માસની વ્યવસ્થા કેમ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પંચાંગ ચંદ્ર વર્ષના આધારે ચાલે છે. એક ચંદ્ર વર્ષમાં 354થી 360 દિવસ હોય છે. તિથિઓની વધ-ઘટના કારણે મહિનામાં અને પછી વર્ષમાં દિવસ ઓછા-વધારે થાય છે. સૂર્ય વર્ષ (365 દિવસ) અને ચંદ્ર વર્ષ (લગભગ 354 થી 360 દિવસ)માં દર વર્ષે લગભગ 5 થી 11 દિવસોનું અંતર આવી જાય છે. દર ત્રણ વર્ષે આ અંતર લગભગ એક મહિના સમાન થઈ જાય છે. આ અંતરને દૂર કરવા માટે પંચાંગમાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વર્ષે અધિક માસ રહે છે, તે વર્ષમાં 12 નહીં, 13 મહિના હોય છે.
પંચાંગમાં બધા તહેવાર ઋતુઓ આધારે માનવામાં આવે છે. જેમ કે, શ્રાવણ મહિનામાં વરસાદ આવે છે, દિવાળી ઠંડીનો સમય હોય છે, નવરાત્રિ ઋતુઓના સંધિકાળમાં આવે છે. જો અધિક માસની વ્યવસ્થા ન હોય તો બધા તહેવારોની ઋતુઓ બદલાતી રહે, જેમ કે, દિવાળી ક્યારેય ઠંડીમાં, ક્યારેક ગરમીમાં તો ક્યારેક વરસાદમાં આવવા લાગે. શ્રાવણ મહિનો ક્યારેય ઠંડીમાં તો ક્યારેક ગરમીમાં આવે. તહેવારોનું ધાર્મિક, વૈજ્ઞાનિક અને પૌરાણિક મહત્ત્વ જાળવી રાખવા માટે અને વાતાવરણ સાથે પંચાંગમાં સંતુલન જાળવી રાખવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ પ્રમાણે રાશિઓની ગણતરી કેવી રીતે થાય છે?
વિક્રમ સંવતમાં સૂર્ય અને ચંદ્ર બંનેની સ્થિતિઓના આધારે જ બધી ગણતરી કરવામાં આવે છે. સૂર્ય એક રાશિમાં આખો મહિનો રહે છે એટલે તે આખા મહિનામાં જન્મ લેતાં બધાં બાળકોની રાશિ એક જ રહે છે, જેમાં સૂર્ય રહે છે. જેમ કે, 21 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે જન્મેલાં બધાં જ બાળકોની સૂર્ય રાશિ મેષ હોય છે. જ્યારે ચંદ્ર દર સવા બે દિવસમાં રાશિ બદલે છે, આ કારણે આ સવા બે દિવસમાં જન્મ લેનાર બાળકોની એક જેવી રાશિ હોય છે. ચંદ્ર રાશિના આધારે ગણતરી વધારે સટીક હોય છે, આ કારણે આ રાશિને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.
પંચાંગમાં હજારો વર્ષ પહેલાં નવ ગ્રહોનું વર્ણન
અંગ્રેજી કેલેન્ડરને શરૂ થયાને 2022 વર્ષ જ થયાં છે, પરંતુ તેનાથી પણ હજાર વર્ષ પહેલાંથી પંચાંગ પ્રચલિત છે. પંચાંગમાં હજારો વર્ષ પહેલાંથી જ નવ ગ્રહોનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. પંચાંગની ગણતરી એટલી સટીક હોય છે કે તેની મદદથી બધા નવ ગ્રહોની ચાલ, પૃથ્વી અને સૂર્યની વચ્ચેનું અંતર, ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ જેવી દરેક ખગોળીય ઘટનાની યોગ્ય જાણકારી મળી શકે છે.
ભારતમાં પંચાંગનો ઈતિહાસ
👍1