This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Video from Solanki Ramkrishna
#BIG_BREKING_NEWS
CM ભુપેન્દ્ર પટેલની પ્રજાલક્ષી ‘મહાજાહેરાત’ : “ હવે ઉનાળો ચાલુ થયો; તેથી લોકો ખુલતા તેમજ સુતરાઉ કપડાં પહેરી શકશે !”
પટેલ ની ગુજરાતને ભેટ,
ઠેર ઠેર લોકોમાં ખુશીનો માહોલ. ઉનાળાને આવકારવા ગામડે ગામડે "ગરમી સંકલ્પ યાત્રા"ની તૈયારી.
પ્રતિક્રિયાઓ :
જીતુભાઈ : “ભાજપ હંમેશા પ્રજાની લાગણીનું ધ્યાન રાખે છે અને ઉનાળાની જાહેરાતથી હજારો લોકોને રાતે મફતમાં ઠંડી હવાનો લાભ મળશે !”
નીતિનભાઈ : “કોંગ્રેસ આટલા વર્ષો સુધી લોકોને છેતરીને ક્યારેય ઉનાળાની જાહેરાત કરી નથી, અમારી BJPની સરકારે લોકોની તબિયતનું હંમેશા ધ્યાન રાખ્યું છે; કેરીની સિઝન પણ ચાલુ કરીશું !”
ભુપેન્દ્રસિંહ : “ઉનાળામાં શાળામાં બાળકોને વેકેશન આપવામાં આવશે અને સરકારે નિર્ણય લીધો છે કે વેકેશન દરમ્યાન બાળકોએ શાળામાં જવાનું રહેશે નહીં. કોઈ કાયદાનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.”
પ્રદિપસિંહ : “ઉનાળા દરમ્યાન AC નો ઉપયોગ કરી શકાશે અને AC વાપરતા લોકોને પોલીસ પકડશે નહિ.”
કુંવરજીભાઈ : “આ ઉનાળો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવતો ઉનાળો છે; કેમ કે આ ઉનાળામાં ચૂંટણી છે. ભાજપા સરકારના આવા વિકાસલક્ષી કાર્યોને હું બિરદાવુ છું.”
પાટીલ: “ છેલ્લા 30 કોંગ્રેસમાં હોવા છતાંય મેં ક્યારે આવો વૈવિધ્યસભર ઉનાળો જોયો ન હતો. યશસ્વી પૂજય મોદીજી અને પ્રાત:સ્મરણીય અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણા નીચે આ વખતનો ઉનાળો પ્રજાલક્ષી બની રહેશે. ખાસ તો લોકોને, સુતરાઉ કપડાં પહેરવાની રાજ્ય સરકારે છૂટ આપી છે, તેને હું આવકારું છું.”
ભક્તગણ : “ અત્યાર સુધી 70 વર્ષમાં ક્યારે ઉનાળો આવે અને ક્યારે પૂરો થઈ જાય; એની ખબર પડતી ન હતી. બધો યશ મોદી સાહેબને જાય છે. નહેરુએ લોકોનો ગરમીનો અધિકાર છીનવી લીધો હતો; પરંતુ મોદીજીએ ગરીબોને/વંચિતોને ઉનાળાની ગરમીનો અહેસાસ આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.”
IT Cell/વ્હોટસએપ ગેંગ : “આ ઉનાળાને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ બેસ્ટ ઉનાળો’ જાહેર કરવામાં આવ્યો‼️
#DirectFromWhattsappUniversity
CM ભુપેન્દ્ર પટેલની પ્રજાલક્ષી ‘મહાજાહેરાત’ : “ હવે ઉનાળો ચાલુ થયો; તેથી લોકો ખુલતા તેમજ સુતરાઉ કપડાં પહેરી શકશે !”
પટેલ ની ગુજરાતને ભેટ,
ઠેર ઠેર લોકોમાં ખુશીનો માહોલ. ઉનાળાને આવકારવા ગામડે ગામડે "ગરમી સંકલ્પ યાત્રા"ની તૈયારી.
પ્રતિક્રિયાઓ :
જીતુભાઈ : “ભાજપ હંમેશા પ્રજાની લાગણીનું ધ્યાન રાખે છે અને ઉનાળાની જાહેરાતથી હજારો લોકોને રાતે મફતમાં ઠંડી હવાનો લાભ મળશે !”
નીતિનભાઈ : “કોંગ્રેસ આટલા વર્ષો સુધી લોકોને છેતરીને ક્યારેય ઉનાળાની જાહેરાત કરી નથી, અમારી BJPની સરકારે લોકોની તબિયતનું હંમેશા ધ્યાન રાખ્યું છે; કેરીની સિઝન પણ ચાલુ કરીશું !”
ભુપેન્દ્રસિંહ : “ઉનાળામાં શાળામાં બાળકોને વેકેશન આપવામાં આવશે અને સરકારે નિર્ણય લીધો છે કે વેકેશન દરમ્યાન બાળકોએ શાળામાં જવાનું રહેશે નહીં. કોઈ કાયદાનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.”
પ્રદિપસિંહ : “ઉનાળા દરમ્યાન AC નો ઉપયોગ કરી શકાશે અને AC વાપરતા લોકોને પોલીસ પકડશે નહિ.”
કુંવરજીભાઈ : “આ ઉનાળો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવતો ઉનાળો છે; કેમ કે આ ઉનાળામાં ચૂંટણી છે. ભાજપા સરકારના આવા વિકાસલક્ષી કાર્યોને હું બિરદાવુ છું.”
પાટીલ: “ છેલ્લા 30 કોંગ્રેસમાં હોવા છતાંય મેં ક્યારે આવો વૈવિધ્યસભર ઉનાળો જોયો ન હતો. યશસ્વી પૂજય મોદીજી અને પ્રાત:સ્મરણીય અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણા નીચે આ વખતનો ઉનાળો પ્રજાલક્ષી બની રહેશે. ખાસ તો લોકોને, સુતરાઉ કપડાં પહેરવાની રાજ્ય સરકારે છૂટ આપી છે, તેને હું આવકારું છું.”
ભક્તગણ : “ અત્યાર સુધી 70 વર્ષમાં ક્યારે ઉનાળો આવે અને ક્યારે પૂરો થઈ જાય; એની ખબર પડતી ન હતી. બધો યશ મોદી સાહેબને જાય છે. નહેરુએ લોકોનો ગરમીનો અધિકાર છીનવી લીધો હતો; પરંતુ મોદીજીએ ગરીબોને/વંચિતોને ઉનાળાની ગરમીનો અહેસાસ આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.”
IT Cell/વ્હોટસએપ ગેંગ : “આ ઉનાળાને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ બેસ્ટ ઉનાળો’ જાહેર કરવામાં આવ્યો‼️
#DirectFromWhattsappUniversity
🟠 વર્તમાન વિશેષ એપ્રિલ 2022 Monthly મેગેઝિન
👉 તમામ Class 3 અને GPSC ની પરીક્ષાઓ માટે ઉપયોગી એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ મેગેઝિન
💥 મેગેઝિનની ડેમો કોપી : https://drive.google.com/file/d/1VqNwozacDwns0ebqvjc64M_P3c4blBpm/view?usp=sharing
👇મેગેઝિન ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન👇
👉 WebSankul App Download Link : https://play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US
👉 તમામ Class 3 અને GPSC ની પરીક્ષાઓ માટે ઉપયોગી એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ મેગેઝિન
💥 મેગેઝિનની ડેમો કોપી : https://drive.google.com/file/d/1VqNwozacDwns0ebqvjc64M_P3c4blBpm/view?usp=sharing
👇મેગેઝિન ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન👇
👉 WebSankul App Download Link : https://play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US
યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુંયુત્સુ ની ગાંધીનગર ખાતે ઘરપકડ કરવામાં આવી છે તમામ મિત્રો ટ્વીટ કરીને એમને જલ્દી થી મુક્ત કરવામાં આવે અને સાચા માણસ નો અવાજ દબાવી ન શકાય તે માટે રજૂઆત કરે.
આજે યુવરાજસિંહ ને તમામ વિધાર્થીઓ અને તમામ રાજકીય આગેવાનો ની જરૂર છે તેમને ખોટી રીતે અટકાયત કરી ૩૦૮ ની કલમ દાખલ કરી સેકટર નંબર ૨૭ એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે માટે તમામ આજુ બાજુ રહેતા વિધાર્થીઓ અને રાજકીય આગેવાનો ત્યાં તેમની મદદે પહોંચી અને આજે તેમને સહયોગ આપે
જે વિદ્યાર્થીમિત્રો ગાંધીનગર છે એ સેક્ટર નંબર 27 એસ પી કચેરી જઇ ને તેમને સપોર્ટ કરો.. ગાંધીનગર ની બહાર રહેલા મિત્રો ટ્વીટર ના માધ્યમ થી સપોર્ટ કરો🙏🙏🙏