રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીજીના જન્મદિને શત શત વંદન
ઝવેરચંદ મેઘાણીની વિગતો:
જન્મની વિગત:૨૮ ઓગસ્ટ ૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુની વિગત:૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત
મૃત્યુનું કારણ:હ્રદય રોગ
હુલામણું નામ:દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
અભ્યાસ:બી.એ. (સંસ્કૃત)
વ્યવસાય:સાહિત્યકાર (કવિ, લેખક)
ખિતાબ:રાષ્ટ્રીય શાયર
જીવનસાથી:દમયંતીબેન, ચિત્રદેવી
માતા-પિતા: ધોળીબાઈ-કાળીદાસ
તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.[૨] ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં.
બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.
🌹સર્જન:
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,
🌹અવસાન:
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
🌹સન્માન :
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
(માહિતી સ્ત્રોત :ઝવેરચંદ મેઘાણી વિકિપીડિયામાંથી સાભાર)
સંકલન: હસમુખ ગોહીલ
ઝવેરચંદ મેઘાણીની વિગતો:
જન્મની વિગત:૨૮ ઓગસ્ટ ૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુની વિગત:૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત
મૃત્યુનું કારણ:હ્રદય રોગ
હુલામણું નામ:દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
અભ્યાસ:બી.એ. (સંસ્કૃત)
વ્યવસાય:સાહિત્યકાર (કવિ, લેખક)
ખિતાબ:રાષ્ટ્રીય શાયર
જીવનસાથી:દમયંતીબેન, ચિત્રદેવી
માતા-પિતા: ધોળીબાઈ-કાળીદાસ
તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.[૨] ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં.
બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.
🌹સર્જન:
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,
🌹અવસાન:
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
🌹સન્માન :
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
(માહિતી સ્ત્રોત :ઝવેરચંદ મેઘાણી વિકિપીડિયામાંથી સાભાર)
સંકલન: હસમુખ ગોહીલ
👍14❤1🔥1
*Urgent Requirement In Shakti Banking Academy* Bhutkhana Chowk, (Rajkot)
*Note*: (Accomodation, Laptop 💻 Mobile 📱 Car 🚗 Food, company will provided,
Good communication skills,
personality and fluency in english is a must. Computer Knowledge, Excel Experts, Power Point
*Post*: (PA) Personal Assistant
*Exp*: Experience & Frasher Can Apply with Good Personality. pleasant personality and fluency in english is a must.
*Education*: Graduation Compulsory
*Only Female👧Can Apply*
*Salary*: 15k To 30k Depends On Interview
*Location*: Bhutkhana Chowk, Rajkot
*Job Time*: 10Am To 7:30Pm
*Job Profile*: Schedule appointments With Bank RM, SM, BM/CH and meetings, coordinate resources, and assemble appropriate reference and back-up material for all meetings including meetings set by the Branch Manager Schedule Branch Manager meetings with high-level leaders of other organizations, with the appropriate combination of assertiveness, Should have good communication skills, Email Drafting & Good personality. pleasant personality and fluency in english is a must, Ability to perforn daily tasks. Planning as per directed will be the preferred daily summary report to the CEO every day.
*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Founder & Ceo*
Bharat Chauhan
7600777717
Email: ceo@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com
👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/
Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO
*Shakti Banking Academy*
315/316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
*Note*: (Accomodation, Laptop 💻 Mobile 📱 Car 🚗 Food, company will provided,
Good communication skills,
personality and fluency in english is a must. Computer Knowledge, Excel Experts, Power Point
*Post*: (PA) Personal Assistant
*Exp*: Experience & Frasher Can Apply with Good Personality. pleasant personality and fluency in english is a must.
*Education*: Graduation Compulsory
*Only Female👧Can Apply*
*Salary*: 15k To 30k Depends On Interview
*Location*: Bhutkhana Chowk, Rajkot
*Job Time*: 10Am To 7:30Pm
*Job Profile*: Schedule appointments With Bank RM, SM, BM/CH and meetings, coordinate resources, and assemble appropriate reference and back-up material for all meetings including meetings set by the Branch Manager Schedule Branch Manager meetings with high-level leaders of other organizations, with the appropriate combination of assertiveness, Should have good communication skills, Email Drafting & Good personality. pleasant personality and fluency in english is a must, Ability to perforn daily tasks. Planning as per directed will be the preferred daily summary report to the CEO every day.
*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Founder & Ceo*
Bharat Chauhan
7600777717
Email: ceo@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com
👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/
Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO
*Shakti Banking Academy*
315/316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
Justdial
Shakti Job Placement in Gondal Road,Rajkot - Best Overseas Placement Services (Candidate) near me in Rajkot - Justdial
Established in the year 2016, Shakti Job Placement in Gondal Road,Rajkot listed under Overseas Placement Services (Candidate) in Rajkot. Rated 4.5 based on 551 Customer Reviews and Ratings with 15 Photos. Visit Justdial for Address, Contact Number, Reviews…
👍9
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🌀 Spin It, Win It 🎆
🎉 Rs.3000 કે તેથી વધુનો કોઈપણ કોર્સ ખરીદો અને આકર્ષક ઇનામો જીતો. 🎁
🥳 Happy Janmashtami...🎉
🔔 50% Flat + 40% Additional Discounts ✔
⏰ Coupon Code: ΚΑΝAIYA
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄ 📱
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
🎉 Rs.3000 કે તેથી વધુનો કોઈપણ કોર્સ ખરીદો અને આકર્ષક ઇનામો જીતો. 🎁
🥳 Happy Janmashtami...🎉
🔔 50% Flat + 40% Additional Discounts ✔
⏰ Coupon Code: ΚΑΝAIYA
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄ 📱
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍3
આજે રાત્રે ટેલીગ્રામ બંધ થશે કે પછી થશે જે પણ અફવા હોય સાચી કે ખોટી આપણે Whatsapp ગ્રુપ already છે જ તો જે મિત્રો ટેલીગ્રામ માં છે એ મિત્રો Whatsapp માં જોડાઈ જજો કદાચ બંધ થાય તો આપણે ત્યાં whatsapp ગ્રુપ માં જ બધું આવશે
MSG JOIN 9265814098 WhatsApp
અથવા નીચે ની Link પર ક્લિક કરી જોડાઈ જશો અને જલ્દી થી જલ્દી જોડાઈ જજો
https://wa.link/r1iba0
MSG JOIN 9265814098 WhatsApp
અથવા નીચે ની Link પર ક્લિક કરી જોડાઈ જશો અને જલ્દી થી જલ્દી જોડાઈ જજો
https://wa.link/r1iba0
WhatsApp.com
GUJARAT CAREER CLUB
Business Account
👍5😍1
5_6230880958078259824.pdf
467.5 KB
💥ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા💥
ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં
નવી ભરતીની જાહેરાત
👉 લેબ ટેક્નિશિયન ભરતી
👉 લેબ આસિસ્ટન્ટ
ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં
નવી ભરતીની જાહેરાત
👉 લેબ ટેક્નિશિયન ભરતી
👉 લેબ આસિસ્ટન્ટ
❤1👍1
765_1_1_SN_Dist_Allotment_WaitingList_WN.pdf
369.2 KB
GPSSB STAFF NURSE SECOND ADDITIONAL FINAL SELECT LIST & RECOMMENDATION CUM
DISTRICT ALLOTMENT LIST (2ND Waiting List)
DISTRICT ALLOTMENT LIST (2ND Waiting List)
📣 World Inbox WhatsApp Channel
📚સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યની પરીક્ષાલક્ષી માહિતી સમયસર ઉપ્લબ્ધ થાય તેવા હેતુથી World Inbox હવે Whatsapp Channel પર પણ ઉપલબ્ધ.
❇️World Inbox WhatsApp ચેનલમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://whatsapp.com/channel/0029Vai5n4o9sBIEy31Jyt0g
📚સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યની પરીક્ષાલક્ષી માહિતી સમયસર ઉપ્લબ્ધ થાય તેવા હેતુથી World Inbox હવે Whatsapp Channel પર પણ ઉપલબ્ધ.
❇️World Inbox WhatsApp ચેનલમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
https://whatsapp.com/channel/0029Vai5n4o9sBIEy31Jyt0g
👍2