GCC JOB INFO
45.9K subscribers
19.5K photos
561 videos
4.25K files
9.18K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Coming Soon..

AMC 10 મોડેલ પેપર Ebook
👉સંપૂર્ણ સિલેબસ પ્રમાણે
👉AMC ના છેલ્લા 2 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ
👉જૂના AMC જુનિયર ક્લાર્ક ના પ્રશ્નોનો સમાવેશ
👉AMC ની પરીક્ષામાં પૂછી શકે એવા ધારધાર પ્રશ્નો
👉ગણિત અને Reasoning ના પેપર નુ સોલ્યુશન સ્વલિખિત સોલ્યુશન સાથે
👉તમારી તૈયારીને ચકાસવા માટે સૌથી બેસ્ટ પેપર

By GUJARAT CAREER CLUB
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો દ્વારા તૈયાર થયેલ નિચોડ
Coming Soon
🙏6👍5
#GSSSB
📌Various Exam Document verification Program
બંધારણ સભા દ્વારા ભારતના ધ્વજને ક્યારે અપનાવામાં આવ્યો હતો
Anonymous Poll
23%
15 ઓગસ્ટ 1950
15%
15 જૂન 1949
30%
26 જાન્યુઆરી 1947
33%
22 જુલાઈ 1947
👍14
વિશ્વમાં પ્રથમ કાર્બન ફાઈબર હાઈ-સ્પીડ ટ્રેન (First enrbon ther high-speed train)નું અનાવરણ કયા દેશ દ્વારા કરવામાં આવેલ
Anonymous Poll
46%
જાપાન
31%
ચીન
20%
જર્મની
3%
ફ્રાન્સ
👍2
👍3
આવા પ્રશ્નો આપણે AMC મોડેલ પેપર માં મુકેલ છે અને આ બધા 2024 માં પૂછાયેલા છે એટલે પેપર કેટલા જોરદાર છે તમને બહુ કામ માં આવશે

Coming Soon
👍111😍1
ICAR (Indian Institute of Spices Research) એવોર્ડ 2024, કોને એનાયત કરવામાં આવેલ છે
Anonymous Poll
34%
કે.વિશ્વનાથન
37%
મધુ સુબ્રમણ્યમ
19%
ચંદ્રન કે.
10%
સોનપ્પા કલીગલ
લોકો એ આપેલ 4 માંથી 1 નો જવાબ સાચો છે બાકી ખોટા છે મિત્રો Google કરો English translate કરી ઝડપી જવાબ મળશે
કઈ કંપનીએ ફ્રીડમ CNG લોન્ચ કર્યું?
Anonymous Poll
61%
બજાજ
16%
હીરો
16%
TVS
6%
હોન્ડા
Last Question
હાલમાં કયા દેશે 2033 સુધી Orbital Space Station બાંધવાની યોજનાને મંજૂરી આપી છે
Anonymous Poll
39%
ભારત
20%
ચીન
27%
રશિયા
13%
અમેરિકા
👍4
👍1
નાગપંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા?

આપણા શાસ્ત્રોમાં નાગને દેવતા સમાન સ્થાન અપાયુ છે. નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ પંચાગના મુજબ શ્રાવણ માહની શુકલ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે નાગ દેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેણે દૂધથી સ્નાન કરાવાય છે. શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે.

આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે. આમ પણ નાગદેવતાને ભગવાન ભોલેનાથે ખાસ સ્થાન આપ્યુ છે ભોલેનાથના અલંકારના રૂપમાં નાગદેવતા તેમના શરીર પર વિંટળાયેલા રહે છે. આથી આપણે નાગ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરીએ છીએ. હિન્દુ શાસ્ત્રથી લઈને આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે.

નાગપંચમીની શું છે માન્યતા?
આપણે ત્યાં માનવામાં આવે છે કે શ્રાવણ મહીનામાં નાગની પૂજા કરવાથી નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગની પૂજાથી નાગદંશનો ડર નહી રહે છે. સાથે સાથે એવો વિશ્વાસ છે કે નાગની પૂજાથી અન્ન ધનના ભંડાર પણ ભરેલા રહે છે.

શા માટે કરાય છે નાગની પૂજા?
ભારત દેશ કૃષિપ્રધાન દેશ હતો અને છે. નાગ ખેતરનું રક્ષણ કરે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરને લીલાછમ રાખે છે. નાગ દેવતાએ પ્રકૃત્તિ સાથે માનવીનું તાલમેલ દર્શાવે છે.

શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી”
બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે. જેને પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્રદોરી ઘીનો દિવો કરી વંદન કરે છે.અને શ્રીફળ વધેરે છે. હિન્દુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે.

નાગપંચમી પર કરવી જોઈએ આ આઠ નાગોની પૂજા મળે છે આ લાભ:

સામાન્ય જીવનમાં પણ નાગ દેવતા સાથે લોકો જોડાયેલા છે. એ જ કારણે નાગ દેવતાની પૂજા આરાધના કરવામાં આવે છે. ભક્તો આ દિવસે નાગ દેવતાને દૂધ અને ધાન ચડાવીને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ માંગે છે. મહાભારતમાં નાગોની ઉત્પત્તિનું વર્ણન જોવા મળે છે. મહાભારત અને આદિ ગ્રંથોમાં નાગ દેવતાની ઉત્પત્તિ વિશે વિશેષ જણાવવામાં આવ્યું છે. ખરેખર તો નાગ પંચમીના દિવસે આઠ નાગોની પૂજા થવી જોઈએ. તો ચાલો જાણીએ એ આઠ નાગ ક્યાં છે અને શું તેની વિશેષતા છે.

શેષનાગ:
ભગવાન વિષ્ણુના સેવક શેષનાગની સહસ્ત્ર ફેણ પર આ ધરતી ટકી છે. બ્રહ્માના વરદાનથી તે પાતાળલોકના રાજા પણ છે. રામાયણ કાળમાં લક્ષ્મણનો અવતાર લઈને શેષનાગ આવ્યા હતા અને મહાભારતમાં બલરામના રૂપમાં શેષનાગના અંશ હતા.

વાસુકીનાગ:
વાસુકી નાગ શિવજીના સેવક તરીકે ઓળખાય છે. સમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વત પર મથની તથા વાસુકીને દોરડું બનાવવામાં આવ્યું હતું. મહાભારત કાળમાં તેણે ભીમને બચાવ્યો હતો.

પદ્મનાગ:
પદ્મ નાગોનું ગોમતી નદીની પાસે નેમિશ નામક ક્ષેત્ર પર શાસન હતું. ત્યાર બાદ મણીપુરમાં આવીને વસી ગયા. એવું પણ કહેવાય છે કે આસામમાં નાગવંશી તેના જ વંશજ છે.

મહાપદ્મનાગ:
વિષ્ણુપુરાણમાં સર્પના વિભિન્ન કુળમાં મહાપદ્મનું નામ સામે આવ્યું હતું.

તક્ષક નાગ:
તક્ષક નાગનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે. તક્ષક નાગ પાતાળમાં નિવાસ કરતા આઠ નાગોમાંથી એક છે. તે માતા કદૃના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો અને તેના પિતા કશ્યપ ઋષિ હતા. તક્ષક ‘કોશવંશ’ વર્ગનો હતો. તે કાદ્રવેય નાગ છે. માનવામાં આવે છે કે તક્ષકનું રાજ તક્ષશીલામાં હતું.

કુલિક નાગ:
કુલિક નાગ જાતીમાં બ્રાહ્મણ કુળના માનવામાં આવે છે. કુલિક નાગનો સંબંધ બ્રહ્માજી સાથે છે એવું માનવામાં આવે છે.

કર્કટ નાગ:
કર્કટ નાગ શિવજીના ગણ છે. પૌરાણિક કથાઓ અનુસાર, સાપોની માતા કદૃએ જ્યારે સર્પ યજ્ઞમાં ભસ્મ થવાનો શ્રાપ આપ્યો ત્યારે ભયભીત થઈને કલંબ નાગ બ્રહ્માજીના લોકમાં, શંખચુડ’ મણીપુર રાજ્યમાં કાલિયા નાગ યમુનામાં ધૃતરાષ્ટ્ર નાગ પ્રયાગમાં, એલાપત્ર બ્રહ્મલોકમાં અને અન્ય કુરુક્ષેત્રમાં તપ કરવા માટે ચાલ્યા ગયા.

શંખ નાગ:
નાગોના આઠ કુળમાં એક શંખ છે. શંખ નાગ જાતિઓમાં સૌથી બુદ્ધિમાન છે. આપણે ત્યાં ઘણા બધા તહેવારો અને ધાર્મિક માન્યતાઓને માનવામાં આવે છે. તો તેવી જ રીતે આપણે ત્યાં નાગ પંચમી પણ મનાવવામાં આવે છે. નાગ પંચમી દર વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની પાંચમની તિથી પર મનાવવામાં આવે . નાગ પંચમીના દિવસ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. તો ધર્મિક માન્યતાઓ અનુસાર જોવામાં આવે તો નાગ દેવતાની પૂજા કરીએ તો કુંડળીમાં રાહુ અને કેતુ સંબંધિત દોષ હોય તો એ દુર થાય છે. નાગ પંચમીના દિવસે કાલસર્પ યોગની પૂજા કરવામાં આવે છે.

ઝિ ન્યુઝ ખ્યાતિ ઠક્કર, અમદાવાદઃ
👍74🙏4
💥 🪈*જન્માષ્ટમી ઓફર*🪈 💥
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી 🎉

બેન્કિંગ course and Advanced Course ના માસ્ટર.😎😎

આટલી પ્રાઈઝમાં અમારા જેવું Banking & Advanced Course All Over India માં
કોઈ શીખડાવે તો એને ફી 💸 પરત આપવામાં આવશે...🥳🥳🥳🥳 💯 % Guarantee

(Online Banking Course Rs, Rs, 5000) 6 Days.

*Offline Banking & Advanced Excel Course Only For Rs, 13,000
*Vaildity*: 2 Months*

🟩 *Get in touch with us 🟩 *🔻
*📲Call/Whatsap on: 7600777317*
https://wa.link/3ugh2g

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Fees - Only at Rs 13,000/- including job interviews also for validity of 1 year. T&C...

*Training Period* - 2 Months 🗓
(2 hours 🕑 per day)

📌*1st બેંચ ટાઇમ (Offline)*📌
02th Sep 2024
10:30Am To 12:30Pm
2 Months

📌*2st બેંચ ટાઇમ (Offline)*📌
02th Sep 2024
1Pm To 3Pm
2 Months

📌*3st બેંચ ટાઇમ (Online)*📌
02th Sep 2024
4:30Pm To 6:30Pm
6 Days

*ઓલ ગુજરાતમાં કોઈપણ Private બેંક માં (On Roll Job) જોબ માટે *(Online/ Offline)* * Banking & Advance Excel* કોર્સ ની બેચ શરૂ કરવામાં આવી રહી છે*..👍 કોષ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply.

સાથે *Banking Advance Excel* કોર્સ માટે Rs, 5,000 નું Advance Excel નું મટીરીયલ ફ્રી.. માં આપવામાં આવશે.
જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી આપતું.💪😎

🏣 *Address*:📍 Shakti Excel Academy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station.
Bhutkhana Chowk, Rajkot (Gujarat
👍3
👍5