કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો?
Anonymous Quiz
22%
ઇલ્ખોમ્બેક ઓબિદજોનોવ
32%
કપિલ બૈંસલા
34%
અભિષેક વર્મા
12%
સૌરભ ચૌધરી
🔥9❤3👌1
મેન્સ એશિયા હોકી કપ 2025 નું સત્તાવાર માસ્કોટ શું છે?
Anonymous Quiz
16%
વીરા
41%
સૂરજ
27%
ચાંદ
16%
શેરુ
❤7
સરહદ પાર ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે કયા રાજ્યએ 'બાજ આંખ' એન્ટી-ડ્રોન સિસ્ટમ શરૂ કરી છે?
Anonymous Quiz
17%
હરિયાણા
38%
ગુજરાત
25%
રાજસ્થાન
20%
પંજાબ
❤7
ભારતમાં અક્ષય ઉર્જા દિવસ (નવીનીકરણીય ઉર્જા દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે?
Anonymous Quiz
26%
21 ઓગસ્ટ
46%
20 ઓગસ્ટ
22%
2 ઓક્ટોબર
6%
15 સપ્ટેમ્બર
❤6👍1
‘બેંક ઓફ મહારાષ્ટ્ર’ દ્વારા તાજેતરમાં કઈ ટ્રેનમાં દેશનું પ્રથમ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
22%
વિવેક એક્સપ્રેસ
32%
સમજૌતા એક્સપ્રેસ
24%
નેતાજી એક્સપ્રેસ
22%
પંચવટી એક્સપ્રેસ
❤4
તાજેતરમાં કયા દેશમાં આંદામાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતને ‘શક્તિ 1’ નામ આપવામાં આવ્યું છે?
Anonymous Quiz
29%
શ્રીલંકા
40%
ભારત
25%
નેપાળ
6%
ભૂટાન
❤8👍1
🎯 રામનારાયણ વિશ્વનાથ પાઠક 🎯
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
• તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી.
• કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.
• રાણક્દેવી (1921) તેમણે “જાત્રાળુ” ઉપનામથી આ એક્માત્ર કાવ્ય લખ્યું હતુ.
👉 ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે.
👉 તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ માટે તેમને મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
👉 તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને બૃહદ પિંગળ માટે 1956માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
• તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી.
• કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.
• રાણક્દેવી (1921) તેમણે “જાત્રાળુ” ઉપનામથી આ એક્માત્ર કાવ્ય લખ્યું હતુ.
👉 ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે.
👉 તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ માટે તેમને મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
👉 તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને બૃહદ પિંગળ માટે 1956માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤14👌2
🗞️ ચર્ચામાં : સહિયારા જનજાતિ | SLINEX-25
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤5👌3👏1
🎲 Quiz '🗞️ જૂન મહિનાનું કરંટ અફેર્સ : ભાગ-1.... 📚 પ્રશ્ન :- 30 | DYSO| TALATI ⭕ Join :- https://t.me/Kiswa_Official_Gandhinagar'
🖊 30 questions · ⏱ 30 sec
🖊 30 questions · ⏱ 30 sec
👌5
🗞️ ભારતે તેની પહેલી ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5 મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યું.
🍁 Join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
🍁 Join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
KISWA CAREER ACADEMY
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤10🔥2👌1
🗞️ તાજેતરમાં સંસદમાં પસાર થયેલ મહત્વના બિલ
🍁 Join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
🍁 Join 👇
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
https://t.me/Kiswa_Official_Gandhinagar
🔥6❤3🎉1
1857ના સંગ્રામ સમયે ગુજરાતના વિવિધ સ્થળો અને તેના આગેવાનની કઈ જોડ અયોગ્ય છે ?
Anonymous Quiz
26%
દાહોદ : બાઇજાબા
21%
ડાકોર : ઠાકોર સુરજમલ
32%
સંતરામપૂર : સૈયદ મુરાદઅલી
21%
ખેડા : જયસિંહ ઠાકોર
❤15
સત્યપ્રકાશ નામનું ગુજરાતી સાપ્તાહિક કોણે શરુ કર્યું હતું?
Anonymous Quiz
9%
નવલરામ મહેતા
23%
નવલરામ પંડ્યા
43%
કરશનદાસ મુળજી
25%
દુર્ગારામ મહેતા
👍8❤1
નીચેનામાંથી કોણ 'યુગાંતર' પત્રિકા દ્વારા લોકોને ક્રાંતિકારી સંદેશ ફેલાવતા હતા ?
Anonymous Quiz
35%
શ્રી અરવિંદ ઘોષ
19%
ભુપેન્દ્રનાથ દત્ત
39%
બારીન્દ્ર ઘોષ
7%
દેવેન્દ્રનાથ ટાગોર
❤14🎉2