🔆 પ્રોજેક્ટ શૌર્ય ગાથા: ભારતના લશ્કરી વારસાની જાળવણી
✅સંદર્ભ : ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા શરૂ કરાયેલ, પ્રોજેક્ટ શૌર્ય ગાથાનો ઉદ્દેશ્ય શિક્ષણ અને પર્યટન દ્વારા ભારતના લશ્કરી વારસાને બચાવવા અને તેને પ્રોત્સાહન આપવાનો છે.
📌 પ્રોજેક્ટ વિશે
✅ ભારતની યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન (USI) ના સહયોગથી લશ્કરી બાબતોના વિભાગ દ્વારા પહેલ.
✅ ધ્યેય: જાગરૂકતા અને પર્યટન દ્વારા ભારતના લશ્કરી વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવું.
📌 ઇન્ડિયન મિલિટરી હેરિટેજ ફેસ્ટિવલ (IMHF)
✅ રચના: સૌપ્રથમ 2023 માં માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે આયોજિત.
✅ ઉદ્દેશ્ય: ભારતના લશ્કરી ઈતિહાસ, વારસો અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓની જાહેર સમજ વધારવી.
✅ આયોજકો: USI ઓફ ઇન્ડિયા દ્વારા તેના સેન્ટર ફોર મિલિટરી હિસ્ટ્રી એન્ડ કોન્ફ્લિક્ટ સ્ટડીઝ (CMHCS) દ્વારા હાથ ધરવામાં આવે છે.
✅સંદર્ભ : ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા શરૂ કરાયેલ, પ્રોજેક્ટ શૌર્ય ગાથાનો ઉદ્દેશ્ય શિક્ષણ અને પર્યટન દ્વારા ભારતના લશ્કરી વારસાને બચાવવા અને તેને પ્રોત્સાહન આપવાનો છે.
📌 પ્રોજેક્ટ વિશે
✅ ભારતની યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન (USI) ના સહયોગથી લશ્કરી બાબતોના વિભાગ દ્વારા પહેલ.
✅ ધ્યેય: જાગરૂકતા અને પર્યટન દ્વારા ભારતના લશ્કરી વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવું.
📌 ઇન્ડિયન મિલિટરી હેરિટેજ ફેસ્ટિવલ (IMHF)
✅ રચના: સૌપ્રથમ 2023 માં માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે આયોજિત.
✅ ઉદ્દેશ્ય: ભારતના લશ્કરી ઈતિહાસ, વારસો અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓની જાહેર સમજ વધારવી.
✅ આયોજકો: USI ઓફ ઇન્ડિયા દ્વારા તેના સેન્ટર ફોર મિલિટરી હિસ્ટ્રી એન્ડ કોન્ફ્લિક્ટ સ્ટડીઝ (CMHCS) દ્વારા હાથ ધરવામાં આવે છે.
🏷પંચ પ્રયાગ 🏷
🗺વિષ્ણુપ્રયાગ = અલકનંદા + ધૌલીગંગા
🗺નંદપ્રયાગ = અલકનંદા + નંદાકીની
🗺કર્ણપ્રયાગ = અલકનંદા + પિંડારગંગા
🗺રુદ્રપ્રયાગ = અલકનંદા + મંદાકિની
🗺દેવપ્રયાગ = અલકનંદા + ભાગીરથી
અલકનંદા અને ભાગીરથી મળે એટલે બાદમાં તે ગંગા તરીકે ઓળખાય છે.
ગંગા + યમુના +સરસ્વતી (ત્રિવેણી સંગમ) = પ્રયાગરાજ
🗺વિષ્ણુપ્રયાગ = અલકનંદા + ધૌલીગંગા
🗺નંદપ્રયાગ = અલકનંદા + નંદાકીની
🗺કર્ણપ્રયાગ = અલકનંદા + પિંડારગંગા
🗺રુદ્રપ્રયાગ = અલકનંદા + મંદાકિની
🗺દેવપ્રયાગ = અલકનંદા + ભાગીરથી
અલકનંદા અને ભાગીરથી મળે એટલે બાદમાં તે ગંગા તરીકે ઓળખાય છે.
ગંગા + યમુના +સરસ્વતી (ત્રિવેણી સંગમ) = પ્રયાગરાજ
*〰સવાલ-જવાબ〰*
*💁🏻♂અરેબિયન રણપ્રદેશ ક્યાં છે❓ઈજિપ્ત*
*💁🏻♂દમાસ્કસ નો રણપ્રદેશ ક્યાં છે❓સીરિયા*
*💁🏻♂ગોબીનો રણપ્રદેશ ક્યાં છે❓મોગોલિયા*
*💁🏻♂લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે❓ ઉત્તર આફ્રિકા*
*💁🏻♂વિશ્વ નો સૌથી મોટો રણપ્રદેશ❓સહરા*
*💁🏻♂માઉન્ટ બ્લેક પવૅત ક્યાં છે❓ ફ્રાન્સ*
*💁🏻♂મકિન્લી પવૅત ક્યાં છે❓અલાસ્કા*
*💁🏻♂કિલિમાન્ઝારો શિખર ક્યાં દેશમાં છે❓ ટાન્ઝાનિયા*
*💁🏻♂બેફિન, વિકટોરીયા,એલ્ઝમિયર ટાપુ ઓ ક્યાં છે❓કેનેડા*
*💁🏻♂હોન્સૂ કયા દેશનો ટાપુ છે❓જાપાન*
*💁🏻♂સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓ઈન્ડોનેશિયા*
*💁🏻♂ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓પાપુઆ*
*💁🏻♂ગિની નો અખાત ક્યા દેશમાં છે❓ ફ્રાન્સ*
*💁🏻♂ડેન્યૂબ નદી કયા દેશની છે❓હંગેરી*
*💁🏻♂કીલ કેનાલ કયા દેશમાં છે❓જમૅની*
*💁🏻♂વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ ❓અરેબિયા*
*💁🏻♂અરેબિયન રણપ્રદેશ ક્યાં છે❓ઈજિપ્ત*
*💁🏻♂દમાસ્કસ નો રણપ્રદેશ ક્યાં છે❓સીરિયા*
*💁🏻♂ગોબીનો રણપ્રદેશ ક્યાં છે❓મોગોલિયા*
*💁🏻♂લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે❓ ઉત્તર આફ્રિકા*
*💁🏻♂વિશ્વ નો સૌથી મોટો રણપ્રદેશ❓સહરા*
*💁🏻♂માઉન્ટ બ્લેક પવૅત ક્યાં છે❓ ફ્રાન્સ*
*💁🏻♂મકિન્લી પવૅત ક્યાં છે❓અલાસ્કા*
*💁🏻♂કિલિમાન્ઝારો શિખર ક્યાં દેશમાં છે❓ ટાન્ઝાનિયા*
*💁🏻♂બેફિન, વિકટોરીયા,એલ્ઝમિયર ટાપુ ઓ ક્યાં છે❓કેનેડા*
*💁🏻♂હોન્સૂ કયા દેશનો ટાપુ છે❓જાપાન*
*💁🏻♂સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓ઈન્ડોનેશિયા*
*💁🏻♂ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓પાપુઆ*
*💁🏻♂ગિની નો અખાત ક્યા દેશમાં છે❓ ફ્રાન્સ*
*💁🏻♂ડેન્યૂબ નદી કયા દેશની છે❓હંગેરી*
*💁🏻♂કીલ કેનાલ કયા દેશમાં છે❓જમૅની*
*💁🏻♂વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ ❓અરેબિયા*
🔆 આબોહવા પરિવર્તન પર આંતર-સરકારી પેનલ (IPCC)
✅ આ યુએન હેઠળની આંતરસરકારી સંસ્થા છે.
✅ તે એક વૈજ્ઞાનિક સંસ્થા છે
✅ 1988 માં WMO (વર્લ્ડ મેટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન) અને UNEP દ્વારા રચાયેલ.
✅ તે વિશ્વભરના વૈજ્ઞાનિક વિકાસ પર આધારિત અહેવાલ બનાવે છે.
✅ IPCC પોતાનું મૂળ સંશોધન કરતું નથી, ન તો તે આબોહવા અથવા સંબંધિત ઘટનાઓ પર દેખરેખ રાખવાનું કામ કરતું નથી. IPCC તેના મૂલ્યાંકન પર આધારિત છે.
પ્રકાશિત સાહિત્ય
✅ IPCC એ અત્યાર સુધીમાં પાંચ આકારણી અહેવાલો તૈયાર કર્યા છે અને 6ઠ્ઠા અહેવાલના કેટલાક ભાગો છે.
✅તેને 2007માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો
✅ IPCC UNFCC હેઠળ કાર્ય કરે છે.
IPCC નો ઉદ્દેશ્ય આને લગતી વૈજ્ઞાનિક માહિતીનું મૂલ્યાંકન કરવાનો છે:
1. માનવ પ્રેરિત આબોહવા પરિવર્તન,
2. માનવ પ્રેરિત આબોહવા પરિવર્તનની અસરો,
3. અનુકૂલન અને શમન માટેના વિકલ્પો.
✅ આ યુએન હેઠળની આંતરસરકારી સંસ્થા છે.
✅ તે એક વૈજ્ઞાનિક સંસ્થા છે
✅ 1988 માં WMO (વર્લ્ડ મેટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન) અને UNEP દ્વારા રચાયેલ.
✅ તે વિશ્વભરના વૈજ્ઞાનિક વિકાસ પર આધારિત અહેવાલ બનાવે છે.
✅ IPCC પોતાનું મૂળ સંશોધન કરતું નથી, ન તો તે આબોહવા અથવા સંબંધિત ઘટનાઓ પર દેખરેખ રાખવાનું કામ કરતું નથી. IPCC તેના મૂલ્યાંકન પર આધારિત છે.
પ્રકાશિત સાહિત્ય
✅ IPCC એ અત્યાર સુધીમાં પાંચ આકારણી અહેવાલો તૈયાર કર્યા છે અને 6ઠ્ઠા અહેવાલના કેટલાક ભાગો છે.
✅તેને 2007માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો
✅ IPCC UNFCC હેઠળ કાર્ય કરે છે.
IPCC નો ઉદ્દેશ્ય આને લગતી વૈજ્ઞાનિક માહિતીનું મૂલ્યાંકન કરવાનો છે:
1. માનવ પ્રેરિત આબોહવા પરિવર્તન,
2. માનવ પ્રેરિત આબોહવા પરિવર્તનની અસરો,
3. અનુકૂલન અને શમન માટેના વિકલ્પો.
એકસાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી ગુજરાતની શાનમાં વધારો...
ગુજરાત આરોગ્ય વિભાગને દિલ્હીમાં આયોજિત SKOCH 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં મળ્યા બે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ...
SH-RBSK હેલ્થ + ડિજિટલ હેલ્થ કાર્ડ: આ કાર્યક્રમ અન્વયે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે...
'બ્રેકિંગ ધ સાયલન્સ' વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરપી: બોલવા-સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકોને અત્યાધુનિક નિઃશુલ્ક સારવાર...
આ બંને એવોર્ડ્સ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને સમર્પિત છે...
ગુજરાત આરોગ્ય વિભાગને દિલ્હીમાં આયોજિત SKOCH 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં મળ્યા બે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ...
SH-RBSK હેલ્થ + ડિજિટલ હેલ્થ કાર્ડ: આ કાર્યક્રમ અન્વયે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે...
'બ્રેકિંગ ધ સાયલન્સ' વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરપી: બોલવા-સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકોને અત્યાધુનિક નિઃશુલ્ક સારવાર...
આ બંને એવોર્ડ્સ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને સમર્પિત છે...
✨💥ગુજરાતી સાહિત્ય✨💥
💥આપણો ધર્મ ➖ આનંદશંકર ધ્રુવ
💥આપણો ઘડીક સંગ ➖ દિગીશ મહેતા
🔸આપણા કવિઓ ➖ કે.કા. શાસ્ત્રી
🔹આપણો વારસો અને વૈભવ ➖ મનુભાઈ પંચોળી👍🏻
🔸આત્મનિમજ્જન ➖ ઉમાશંકર જોષી
🔹આત્માનાં ખંડેર ➖ મણીલાલ દ્વિવેદી
🔸આત્મકથાના ટુકડા ➖ ઇન્દુલાલ યાજ્ઞિક👍🏻
🔹આત્મકથા ➖ ફાધર વાલેસ
💥આપણો ધર્મ ➖ આનંદશંકર ધ્રુવ
💥આપણો ઘડીક સંગ ➖ દિગીશ મહેતા
🔸આપણા કવિઓ ➖ કે.કા. શાસ્ત્રી
🔹આપણો વારસો અને વૈભવ ➖ મનુભાઈ પંચોળી👍🏻
🔸આત્મનિમજ્જન ➖ ઉમાશંકર જોષી
🔹આત્માનાં ખંડેર ➖ મણીલાલ દ્વિવેદી
🔸આત્મકથાના ટુકડા ➖ ઇન્દુલાલ યાજ્ઞિક👍🏻
🔹આત્મકથા ➖ ફાધર વાલેસ
🧘♂ *બુદ્ધ ભગવાન વિશે જાણીયે * 🧘♂
🌹 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
✅ લૂમ્બિની (કપિલવસ્તુ)
🌹 ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.
✅યશોધરા
🌹 કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?
✅ 6 વર્ષ
🌹 ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો.
✅ પ્રજાપતિ ગૌતમી
🌹 ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ?
✅ પાલી
🌹 ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?
✅ ઋષિપતન (સારનાથ)
🌹 ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો.
✅ અંગુલીમાલ
🌹 બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ?
✅ કાલશોક
📘
🌹 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ?
✅ પાટલીપુત્ર
🌹 બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ??
✅ સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો..
🌹 ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ??
✅ બુદ્ધ પૂર્ણિમા
🌹 ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ?
✅ 29 વર્ષે
🌹 ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો .
✅ શુધ્ધોધન
🌹મહાભીનિષ્ક્રમણ એટલે ?
✅ ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ
🌹 કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?
✅ નિરંજના નદી
🌹 કયા વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?
✅ પીપળ
🌹 કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ?
✅ 80 વર્ષ
🌹 ક્યાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ?
✅ કૃષિનારા
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂
🌹 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
✅ લૂમ્બિની (કપિલવસ્તુ)
🌹 ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો.
✅યશોધરા
🌹 કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ?
✅ 6 વર્ષ
🌹 ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો.
✅ પ્રજાપતિ ગૌતમી
🌹 ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ?
✅ પાલી
🌹 ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ?
✅ ઋષિપતન (સારનાથ)
🌹 ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો.
✅ અંગુલીમાલ
🌹 બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ?
✅ કાલશોક
📘
🌹 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ?
✅ પાટલીપુત્ર
🌹 બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ??
✅ સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો..
🌹 ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ??
✅ બુદ્ધ પૂર્ણિમા
🌹 ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ?
✅ 29 વર્ષે
🌹 ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો .
✅ શુધ્ધોધન
🌹મહાભીનિષ્ક્રમણ એટલે ?
✅ ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ
🌹 કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?
✅ નિરંજના નદી
🌹 કયા વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ?
✅ પીપળ
🌹 કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ?
✅ 80 વર્ષ
🌹 ક્યાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ?
✅ કૃષિનારા
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂
🔆 જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત
✅ કાયદા અને ન્યાય મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
✅તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે, જેઓ 65 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મંગળવારે પદ છોડશે.
✅જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988-બેચના IAS અધિકારી છે.
✅તેઓ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ભાગ હતા.
✅ કાયદા અને ન્યાય મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
✅તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે, જેઓ 65 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી મંગળવારે પદ છોડશે.
✅જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988-બેચના IAS અધિકારી છે.
✅તેઓ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ભાગ હતા.
⚜જન્મ તારીખના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો.
📌 જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો... આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.
📌 જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો... આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.