समस्या से निपट ना है....
तो हल ढूंढो बहाना नहीं ....!!!!!
Good morning future officers💐💐
तो हल ढूंढो बहाना नहीं ....!!!!!
Good morning future officers💐💐
ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાવો
## વાવ શું છે?
વાવ એટલે પગથિયા વાળો કૂવો. ગુજરાત અને રાજસ્થાનમાં વાવનો કોન્સેપ્ટ જોવા મળે છે. વાવમાં પાણી માટે કોઈ સાધન વગર વ્યક્તિ પગથિયા દ્વારા પાણીના સ્તર સુધી જઈને પાણી પી શકે છે.
## વાવના પ્રકાર
વાવના મુખ્ય ચાર પ્રકાર છે:
1. નંદા: એક પ્રવેશદ્વાર વાળી વાવ
2. ભદ્રા: બે પ્રવેશદ્વાર વાળી વાવ
3. જયા: ત્રણ પ્રવેશદ્વાર વાળી વાવ
4. વિજયા: ચાર પ્રવેશદ્વાર વાળી વાવ
## મહત્વપૂર્ણ વાવો
### 1. રાણકી વાવ
- સ્થાન: પાટણ
- નિર્માણ: રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા
- વિશેષતા: યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ (2014)
- પ્રકાર: જયા
### 2. દાદા હરિની વાવ
- સ્થાન: અમદાવાદ
- નિર્માણ: બાઈ હરિરે (1499)
- પ્રકાર: ભદ્રા
### 3. અદાલતની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: રાણી રૂડાબાઈએ (1499)
- પ્રકાર: જયા
### 4. માતા ભવાની વાવ
- સ્થાન: અમદાવાદ
- પ્રકાર: નંદા
### 5. સાંપાની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: 1543
- પ્રકાર: જયા
### 6. અંબાપુરની વાવ
- સ્થાન: ગાંધીનગર
- પ્રકાર: પાંચ માળ ઊંડી
### 7. માણસાની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: 1582
### 8. શનિની વાવ
- સ્થાન: દેવભૂમિ દ્વારકા
- નિર્માણ: 9મી કે 10મી સદી
### 9. શક્તિકુંડ
- સ્થાન: મહેસાણા
- પ્રકાર: પાંચ માળ ઊંડી
### 10. સાસુની વાવ અને વહુની વાવ
- સ્થાન: મહીસાગર
- પ્રકાર: નંદા
### 11. મીનળ વાવ
- સ્થાન: રાજકોટ
- પ્રકાર: નંદા
### 12. અંકુલ માતાની પ્રાચીન વાવ
- સ્થાન: સાબરકાંઠા
- પ્રકાર: નંદા
### 13. રાજબાઈની વાવ
- સ્થાન: સુરેન્દ્રનગર
- પ્રકાર: નંદા
### 14. ગંગાવાવ અને માધાવાવ
- સ્થાન: સુરેન્દ્રનગર
### 15. અમૃત વર્ષેણી વાવ
- સ્થાન: અમદાવાદ
- નિર્માણ: 1723
### 16. નવલખી વાવ
- સ્થાન: વડોદરા
- નિર્માણ: 15મી સદી
### 17. અડીકડીની વાવ
- સ્થાન: જૂનાગઢ
- પ્રકાર: નંદા
### 18. વાંકાનેર પેલેસની વાવ
- સ્થાન: મોરબી
### 19. ગેબનશાહની વાવ
- સ્થાન: ચાંપાનેર
- પ્રકાર: નંદા
### 20. મોઢેરા સૂર્યકુંડ
- સ્થાન: મોઢેરા
### 21. રામકુંડ વાવ
- સ્થાન: ભુજ
### 22. 72 કોઠાની વાવ
- સ્થાન: મહેસાણા
- નિર્માણ: ઔરંગઝેબના સમયમાં
## અન્ય વાવો
- બ્રહ્મા વાવ: સાબરકાંઠા
- કઠવાડા પ્રાચીન વાવ: અમદાવાદ
- ભદ્રકાલી માતાની વાવ: આણંદ
- જેઠાભાઈની વાવ: અમદાવાદ
- વણજારી વાવ: અરવલ્લી
- ચોબારી વાવ: ચોટીલા, સુરેન્દ્રનગર
- મીઠી વાવ: પાલનપુર, બનાસકાંઠા
- વિદ્યાધર વાવ: વડોદરા
- નાગરાણી વાવ: સાબરકાંઠા
- વિકીયાવાવ અને કંસારીવાવ: દેવભૂમિ દ્વારકા
- દુધિયાવાવ અને સેલોરવાવ: કચ્છ
- 32 કોઠાની વાવ અને સિગર વાવ: ખેડા
- જ્ઞાનવાળી વાવ: સિદ્ધપુર, પાટણ
- હીરુ વાવ: અરવલ્લી
- ધર્મેશ્વરી વાવ: મહેસાણા
- હેલીકલ વાવ: ચાંપાનેર, પંચમહાલ
- નરસિંહ મહેતા વાવ: વડનગર, મહેસાણા
## વાવ શું છે?
વાવ એટલે પગથિયા વાળો કૂવો. ગુજરાત અને રાજસ્થાનમાં વાવનો કોન્સેપ્ટ જોવા મળે છે. વાવમાં પાણી માટે કોઈ સાધન વગર વ્યક્તિ પગથિયા દ્વારા પાણીના સ્તર સુધી જઈને પાણી પી શકે છે.
## વાવના પ્રકાર
વાવના મુખ્ય ચાર પ્રકાર છે:
1. નંદા: એક પ્રવેશદ્વાર વાળી વાવ
2. ભદ્રા: બે પ્રવેશદ્વાર વાળી વાવ
3. જયા: ત્રણ પ્રવેશદ્વાર વાળી વાવ
4. વિજયા: ચાર પ્રવેશદ્વાર વાળી વાવ
## મહત્વપૂર્ણ વાવો
### 1. રાણકી વાવ
- સ્થાન: પાટણ
- નિર્માણ: રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા
- વિશેષતા: યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટ (2014)
- પ્રકાર: જયા
### 2. દાદા હરિની વાવ
- સ્થાન: અમદાવાદ
- નિર્માણ: બાઈ હરિરે (1499)
- પ્રકાર: ભદ્રા
### 3. અદાલતની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: રાણી રૂડાબાઈએ (1499)
- પ્રકાર: જયા
### 4. માતા ભવાની વાવ
- સ્થાન: અમદાવાદ
- પ્રકાર: નંદા
### 5. સાંપાની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: 1543
- પ્રકાર: જયા
### 6. અંબાપુરની વાવ
- સ્થાન: ગાંધીનગર
- પ્રકાર: પાંચ માળ ઊંડી
### 7. માણસાની વાવ
- સ્થાન: ગાંધીનગર
- નિર્માણ: 1582
### 8. શનિની વાવ
- સ્થાન: દેવભૂમિ દ્વારકા
- નિર્માણ: 9મી કે 10મી સદી
### 9. શક્તિકુંડ
- સ્થાન: મહેસાણા
- પ્રકાર: પાંચ માળ ઊંડી
### 10. સાસુની વાવ અને વહુની વાવ
- સ્થાન: મહીસાગર
- પ્રકાર: નંદા
### 11. મીનળ વાવ
- સ્થાન: રાજકોટ
- પ્રકાર: નંદા
### 12. અંકુલ માતાની પ્રાચીન વાવ
- સ્થાન: સાબરકાંઠા
- પ્રકાર: નંદા
### 13. રાજબાઈની વાવ
- સ્થાન: સુરેન્દ્રનગર
- પ્રકાર: નંદા
### 14. ગંગાવાવ અને માધાવાવ
- સ્થાન: સુરેન્દ્રનગર
### 15. અમૃત વર્ષેણી વાવ
- સ્થાન: અમદાવાદ
- નિર્માણ: 1723
### 16. નવલખી વાવ
- સ્થાન: વડોદરા
- નિર્માણ: 15મી સદી
### 17. અડીકડીની વાવ
- સ્થાન: જૂનાગઢ
- પ્રકાર: નંદા
### 18. વાંકાનેર પેલેસની વાવ
- સ્થાન: મોરબી
### 19. ગેબનશાહની વાવ
- સ્થાન: ચાંપાનેર
- પ્રકાર: નંદા
### 20. મોઢેરા સૂર્યકુંડ
- સ્થાન: મોઢેરા
### 21. રામકુંડ વાવ
- સ્થાન: ભુજ
### 22. 72 કોઠાની વાવ
- સ્થાન: મહેસાણા
- નિર્માણ: ઔરંગઝેબના સમયમાં
## અન્ય વાવો
- બ્રહ્મા વાવ: સાબરકાંઠા
- કઠવાડા પ્રાચીન વાવ: અમદાવાદ
- ભદ્રકાલી માતાની વાવ: આણંદ
- જેઠાભાઈની વાવ: અમદાવાદ
- વણજારી વાવ: અરવલ્લી
- ચોબારી વાવ: ચોટીલા, સુરેન્દ્રનગર
- મીઠી વાવ: પાલનપુર, બનાસકાંઠા
- વિદ્યાધર વાવ: વડોદરા
- નાગરાણી વાવ: સાબરકાંઠા
- વિકીયાવાવ અને કંસારીવાવ: દેવભૂમિ દ્વારકા
- દુધિયાવાવ અને સેલોરવાવ: કચ્છ
- 32 કોઠાની વાવ અને સિગર વાવ: ખેડા
- જ્ઞાનવાળી વાવ: સિદ્ધપુર, પાટણ
- હીરુ વાવ: અરવલ્લી
- ધર્મેશ્વરી વાવ: મહેસાણા
- હેલીકલ વાવ: ચાંપાનેર, પંચમહાલ
- નરસિંહ મહેતા વાવ: વડનગર, મહેસાણા
⚜સૂરજકુંડ મેળો⚜
👉ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક, સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો શુક્રવારથી પ્રારંભ થયો છે.
👉સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 7 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે અને ભારત તેમજ 42 દેશોના કારીગરો તેમાં ભાગ લઈ રહ્યા છે.
👉 દર વર્ષે લાખો લોકો આ મેળામાં આવે છે જ્યાં તેમને પરંપરાગત હસ્તકલા, કપડાં, લોક કલા અને ભોજનનો અનોખો સંગમ જોવા મળે છે.
👉આ કાર્યક્રમનું આયોજન સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા પર્યટન, કાપડ, સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
👉આ વર્ષે મેળો 'શિલ્પ મહાકુંભ' થીમ પર આધારિત છે, જે મહાકુંભ મેળાથી પ્રેરિત છે.
👉ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક, સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનો શુક્રવારથી પ્રારંભ થયો છે.
👉સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 7 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે અને ભારત તેમજ 42 દેશોના કારીગરો તેમાં ભાગ લઈ રહ્યા છે.
👉 દર વર્ષે લાખો લોકો આ મેળામાં આવે છે જ્યાં તેમને પરંપરાગત હસ્તકલા, કપડાં, લોક કલા અને ભોજનનો અનોખો સંગમ જોવા મળે છે.
👉આ કાર્યક્રમનું આયોજન સૂરજકુંડ મેળા ઓથોરિટી અને હરિયાણા ટુરિઝમ દ્વારા પર્યટન, કાપડ, સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
👉આ વર્ષે મેળો 'શિલ્પ મહાકુંભ' થીમ પર આધારિત છે, જે મહાકુંભ મેળાથી પ્રેરિત છે.
📕 શબ્દ સમૂહ 📕
◆ તત્વને જાણનાર વ્યક્તિ - - તત્વજ્ઞાન
◆ પ્રયત્ન કરી મેળવી શકાય તેવું - - સુલભ
◆ પૂર્વ દિશા તરફ મુખવાળું - - પૂર્વાભીમુખ
◆ જેનું મૂલ્ય આંકી શકાય તેવો - - અણમોલ
◆ વસંત વિનાની સુંદર સ્ત્રી - - ફાલ્ગુની
◆ ભરતીનું ઉતરી જવું તે - - ઓટ
◆ ઈન્દ્રનો હાથી - - ઐરાવત
◆ અનેક ને એક કરવા તે - - એકીકરણ
◆ ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ - - પરંપરા
◆ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે - - મોક્ષ
◆ તત્વને જાણનાર વ્યક્તિ - - તત્વજ્ઞાન
◆ પ્રયત્ન કરી મેળવી શકાય તેવું - - સુલભ
◆ પૂર્વ દિશા તરફ મુખવાળું - - પૂર્વાભીમુખ
◆ જેનું મૂલ્ય આંકી શકાય તેવો - - અણમોલ
◆ વસંત વિનાની સુંદર સ્ત્રી - - ફાલ્ગુની
◆ ભરતીનું ઉતરી જવું તે - - ઓટ
◆ ઈન્દ્રનો હાથી - - ઐરાવત
◆ અનેક ને એક કરવા તે - - એકીકરણ
◆ ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ - - પરંપરા
◆ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે - - મોક્ષ
🔆 કરંટ અફેર્સ: 08 ફેબ્રુઆરી 2025
⭐પ્રશ્ન 1:
હાલમાં કયા દેશની સંસદે કડક ઘૃણા-વિરોધી કાયદો પાસ કર્યો છે?
✅જવાબ: ઓસ્ટ્રેલિયા
⭐ પ્રશ્ન 2:
વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2025 નું આયોજન ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કરવામાં આવ્યું?
✅જવાબ: ગोंડા
⭐પ્રશ્ન 3:
તાજેતરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ભારતમાં સ્તન કેન્સરના સૌથી વધુ કેસ કયા શહેરમાં નોંધાયા છે?
✅જવાબ: હૈદરાબાદ
⭐પ્રશ્ન 4:
હાલમાં કયા દેશમાં મહિલા રમતોમાં ટ્રાન્સજેન્ડર એથલિટ્સ પર પ્રતિબંધ લગાવતો બિલ પસાર કરવામાં આવ્યો છે?
✅જવાબ: અમેરિકા
⭐પ્રશ્ન 5:
રશિયાએ તાજેતરમાં કયા દેશમાં નવી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે?
✅જવાબ: બેલારૂસ
⭐પ્રશ્ન 6:
કેન્દ્ર સરકારે 'પિનાકા રૉકેટ સિસ્ટમ' માટે કેટલા કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
✅જવાબ: 10,000 કરોડ
⭐પ્રશ્ન 7:
20-21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય લેધર એક્સ્પો 2025નું આયોજન ક્યાં થશે?
✅જવાબ: નવી દિલ્હી
⭐પ્રશ્ન 8:
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નવો આબકારી ધોરણ 2025-26 માટે મંજૂર કર્યો છે?
✅જવાબ: ઉત્તર પ્રદેશ
⭐પ્રશ્ન 9:
તાજેતરમાં ફરીદાબાદમાં કયું ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ હસ્તકલા મેળો યોજાયો?
✅જવાબ: 38મો
⭐પ્રશ્ન 10:
આંતરરાષ્ટ્રીય બિલાડી પ્રજાતિ ગઠબંધન (IBCA) કેટલા મુખ્ય બિલાડી પ્રજાતિઓના સંરક્ષણ પર કેન્દ્રિત છે?
✅જવાબ: સાત
⭐પ્રશ્ન 11:
અમેરિકા પછી ક્યા દેશે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)માંથી બહાર નીકળવાની ઘોષણા કરી છે?
✅જવાબ: અર્જેન્ટિના
⭐પ્રશ્ન 12:
'વિરાસત યોજના' હેઠળ નૈનીતાલના કેટલા ગામોને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે?
✅જવાબ: 60 ગામો
⭐પ્રશ્ન 13:
તાજેતરમાં કઈ મંત્રાલયે રાષ્ટ્રીય સાંસ્કૃતિક માપન મિશન (NMCM) સ્થાપ્યું છે?
✅જવાબ: સંસ્કૃતિ મંત્રાલય
⭐પ્રશ્ન 14:
કેન્દ્રિય બજેટ 2025-26માં 'જલ જીવન મિશન'ની અવધિ કયા વર્ષ સુધી લંબાવાઈ છે?
✅જવાબ: 2028
હવે
⭐પ્રશ્ન 15:
ભારતમાં પ્રથમ 'વ્હાઈટ ટાઈગર બ્રીડિંગ સેન્ટર' શરૂ કરવાની મંજૂરી ક્યા રાજ્યમાં આપવામાં આવી છે?
✅જવાબ: મધ્ય પ્રદેશ
⭐પ્રશ્ન 1:
હાલમાં કયા દેશની સંસદે કડક ઘૃણા-વિરોધી કાયદો પાસ કર્યો છે?
✅જવાબ: ઓસ્ટ્રેલિયા
⭐ પ્રશ્ન 2:
વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2025 નું આયોજન ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કરવામાં આવ્યું?
✅જવાબ: ગोंડા
⭐પ્રશ્ન 3:
તાજેતરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ભારતમાં સ્તન કેન્સરના સૌથી વધુ કેસ કયા શહેરમાં નોંધાયા છે?
✅જવાબ: હૈદરાબાદ
⭐પ્રશ્ન 4:
હાલમાં કયા દેશમાં મહિલા રમતોમાં ટ્રાન્સજેન્ડર એથલિટ્સ પર પ્રતિબંધ લગાવતો બિલ પસાર કરવામાં આવ્યો છે?
✅જવાબ: અમેરિકા
⭐પ્રશ્ન 5:
રશિયાએ તાજેતરમાં કયા દેશમાં નવી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે?
✅જવાબ: બેલારૂસ
⭐પ્રશ્ન 6:
કેન્દ્ર સરકારે 'પિનાકા રૉકેટ સિસ્ટમ' માટે કેટલા કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
✅જવાબ: 10,000 કરોડ
⭐પ્રશ્ન 7:
20-21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય લેધર એક્સ્પો 2025નું આયોજન ક્યાં થશે?
✅જવાબ: નવી દિલ્હી
⭐પ્રશ્ન 8:
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નવો આબકારી ધોરણ 2025-26 માટે મંજૂર કર્યો છે?
✅જવાબ: ઉત્તર પ્રદેશ
⭐પ્રશ્ન 9:
તાજેતરમાં ફરીદાબાદમાં કયું ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય સૂરજકુંડ હસ્તકલા મેળો યોજાયો?
✅જવાબ: 38મો
⭐પ્રશ્ન 10:
આંતરરાષ્ટ્રીય બિલાડી પ્રજાતિ ગઠબંધન (IBCA) કેટલા મુખ્ય બિલાડી પ્રજાતિઓના સંરક્ષણ પર કેન્દ્રિત છે?
✅જવાબ: સાત
⭐પ્રશ્ન 11:
અમેરિકા પછી ક્યા દેશે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)માંથી બહાર નીકળવાની ઘોષણા કરી છે?
✅જવાબ: અર્જેન્ટિના
⭐પ્રશ્ન 12:
'વિરાસત યોજના' હેઠળ નૈનીતાલના કેટલા ગામોને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે?
✅જવાબ: 60 ગામો
⭐પ્રશ્ન 13:
તાજેતરમાં કઈ મંત્રાલયે રાષ્ટ્રીય સાંસ્કૃતિક માપન મિશન (NMCM) સ્થાપ્યું છે?
✅જવાબ: સંસ્કૃતિ મંત્રાલય
⭐પ્રશ્ન 14:
કેન્દ્રિય બજેટ 2025-26માં 'જલ જીવન મિશન'ની અવધિ કયા વર્ષ સુધી લંબાવાઈ છે?
✅જવાબ: 2028
હવે
⭐પ્રશ્ન 15:
ભારતમાં પ્રથમ 'વ્હાઈટ ટાઈગર બ્રીડિંગ સેન્ટર' શરૂ કરવાની મંજૂરી ક્યા રાજ્યમાં આપવામાં આવી છે?
✅જવાબ: મધ્ય પ્રદેશ
👑કૃદરતના નવ રત્નો👑
🧿હીરો – વ્રજ: ધોળા રંગનુ રત્ન
🧿માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન
🧿મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન
🧿પાનું – પન્ના: લીલા રંગનું રત્ન
🧿પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન
🧿લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ
🧿વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ
🧿પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન
🧿નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન
🧿હીરો – વ્રજ: ધોળા રંગનુ રત્ન
🧿માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન
🧿મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન
🧿પાનું – પન્ના: લીલા રંગનું રત્ન
🧿પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન
🧿લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ
🧿વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ
🧿પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન
🧿નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન
🎍આપડા ભારતના એવોર્ડ🎍
🌳 ભારતરત્ન એવોર્ડ.🌳
👉 ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ.
👉 શરૂઆત - ઇ.સ. ૧૯૫૪ થી.
👉 પ્રથમ - ૧) ચક્રવર્તી રાજગોપાલચારી.
૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન.
૩) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન.
🏅 ગુજરાતી (ભારતરત્ન મેળવનાર).
👉 મોરારજી દેસાઈ - ૧૯૯૧.
👉 સરદાર વલ્લભભાઈ પટેલ - ૧૯૯૧.
👉 ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭.
🎖 જ્ઞાનપીઠ એવોર્ડ.
👉 ઈ.સ. ૧૯૬૫ થી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવે છે.
👉 આ એવોર્ડમાં ૧૧ લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે.
🏅 એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ.
૧૯૬૭ - ઉમાશંકર જોશી - નિશિથ - કાવ્ય સંગ્રહ
૧૯૮૫ - પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ- નવલકથા
૨૦૦૧ - રાજેન્દ્ર શાહ - ધ્વનિ - કાવ્યસંગ્રહ.
રઘુવીર ચૌધરી - અમૃતા - નવલકથા.
🎖 દાદાસાહેબ ફાળકે એવોર્ડ.
👉 ફિલ્મ ઉદ્યોગના પિતા દાદાસાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે.
👉 ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે.
👉 આ એવોર્ડમાં ૧ લાખ રૂપિયા અને સુવર્ણકમળ આપવામાં આવે છે.
👉 પ્રથમ એવોર્ડ - દેવીકરાની રોરિચ.
🎖 પદ્મ પુરસ્કાર. 🎖
🎖 પદ્મ વિભૂષણ.
🎖 પદ્મ ભૂષણ.
🎖 પદ્મ શ્રી.
👉 કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આપવમાં આવે.
👉 સરકારી કર્મચારીઓને પણ આપવામાં આવે.
📍સંરક્ષણ દળોમાં આપવામાં આવતા મેડલ.
👉 પરમવીર ચક્ર.
👉 મહાવીર ચક્ર.
👉 વીર ચક્ર.
🎖 અર્જુન એવોર્ડ.
👉 રમતગમત ક્ષેત્ર શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.
🎖 રાજીવગાંધી ખેલરત્ન.
👉 જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.
👉 રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ.
🎖 દ્રોણાચાર્ય એવોર્ડ.
👉 રમતના શ્રેષ્ઠ કોચને આ એવોર્ડ આપવામાં આવે છે.
👉 બેડમિન્ટન પુલે
🌳 ભારતરત્ન એવોર્ડ.🌳
👉 ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ.
👉 શરૂઆત - ઇ.સ. ૧૯૫૪ થી.
👉 પ્રથમ - ૧) ચક્રવર્તી રાજગોપાલચારી.
૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન.
૩) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન.
🏅 ગુજરાતી (ભારતરત્ન મેળવનાર).
👉 મોરારજી દેસાઈ - ૧૯૯૧.
👉 સરદાર વલ્લભભાઈ પટેલ - ૧૯૯૧.
👉 ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭.
🎖 જ્ઞાનપીઠ એવોર્ડ.
👉 ઈ.સ. ૧૯૬૫ થી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવે છે.
👉 આ એવોર્ડમાં ૧૧ લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે.
🏅 એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ.
૧૯૬૭ - ઉમાશંકર જોશી - નિશિથ - કાવ્ય સંગ્રહ
૧૯૮૫ - પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ- નવલકથા
૨૦૦૧ - રાજેન્દ્ર શાહ - ધ્વનિ - કાવ્યસંગ્રહ.
રઘુવીર ચૌધરી - અમૃતા - નવલકથા.
🎖 દાદાસાહેબ ફાળકે એવોર્ડ.
👉 ફિલ્મ ઉદ્યોગના પિતા દાદાસાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે.
👉 ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે.
👉 આ એવોર્ડમાં ૧ લાખ રૂપિયા અને સુવર્ણકમળ આપવામાં આવે છે.
👉 પ્રથમ એવોર્ડ - દેવીકરાની રોરિચ.
🎖 પદ્મ પુરસ્કાર. 🎖
🎖 પદ્મ વિભૂષણ.
🎖 પદ્મ ભૂષણ.
🎖 પદ્મ શ્રી.
👉 કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આપવમાં આવે.
👉 સરકારી કર્મચારીઓને પણ આપવામાં આવે.
📍સંરક્ષણ દળોમાં આપવામાં આવતા મેડલ.
👉 પરમવીર ચક્ર.
👉 મહાવીર ચક્ર.
👉 વીર ચક્ર.
🎖 અર્જુન એવોર્ડ.
👉 રમતગમત ક્ષેત્ર શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.
🎖 રાજીવગાંધી ખેલરત્ન.
👉 જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.
👉 રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ.
🎖 દ્રોણાચાર્ય એવોર્ડ.
👉 રમતના શ્રેષ્ઠ કોચને આ એવોર્ડ આપવામાં આવે છે.
👉 બેડમિન્ટન પુલે
🔆 મોચી ભરત ✓ કચ્છ
🔆 સુજની ભરત ✓ ભરૂચ
🔆 તણછાઇ કાપડ ✓ સુરત
🔆 કણબી ભરત ✓ ગારિયાધાર (ભાવનગર)
🔆 રોગનકામ ✓ કચ્છ
🔆 કિનખાબ કાપડ ✓ સુરત,અમદાવાદ,જામનગર
🔆 સુજની ભરત ✓ ભરૂચ
🔆 તણછાઇ કાપડ ✓ સુરત
🔆 કણબી ભરત ✓ ગારિયાધાર (ભાવનગર)
🔆 રોગનકામ ✓ કચ્છ
🔆 કિનખાબ કાપડ ✓ સુરત,અમદાવાદ,જામનગર
#Staff nurse
સંવર્ગની પરીક્ષા આપવા જનારા તમામ ઉમેદવારોને @Websankul Bhuj- Kutch પરિવાર તરફથી આવડે તેવું પુછાય અને પુછાય તે બધું આવડે તેવી શુભેચ્છાઓ.💐✌🏻👍🏻
💐All the best💐
સંવર્ગની પરીક્ષા આપવા જનારા તમામ ઉમેદવારોને @Websankul Bhuj- Kutch પરિવાર તરફથી આવડે તેવું પુછાય અને પુછાય તે બધું આવડે તેવી શુભેચ્છાઓ.💐✌🏻👍🏻
💐All the best💐
✅અંબુબાચી મેળો: આસામમાં એક મહત્વપૂર્ણ તહેવાર કે જે ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં જૂનમાં થાય છે. તે પ્રજનન પ્રથાઓ અને તાંત્રિક વિધિઓ સાથે તેના જોડાણ માટે જાણીતું છે.
✅• હોર્નબિલ ફેસ્ટિવલ: નાગાલેન્ડમાં એક તહેવાર જે નાગા આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાઓ દર્શાવે છે. તેને "તહેવારોનો તહેવાર" તરીકે પણ ઓળખવામાં આવે છે.
✅• લોસર: અરુણાચલ પ્રદેશમાં એક તહેવાર જે તિબેટીયન બૌદ્ધોમાં લોકપ્રિય છે. તે તવાંગમાં ઉજવવામાં આવે છે.
✅• સાગા દાવો: સિક્કિમમાં એક તહેવાર જે તિબેટીયન બૌદ્ધોમાં લોકપ્રિય છે. જ્યારે ગાથાનો તારો આકાશમાં દેખાય છે ત્યારે તે ઉજવવામાં આવે છે.
✅• ઝીરો ફેસ્ટિવલ: અરુણાચલ પ્રદેશમાં એક આઉટડોર મ્યુઝિક ફેસ્ટિવલ કે જેને "ઝીરો ફેસ્ટિવલ ઑફ મ્યુઝિક" તરીકે પણ ઓળખવામાં આવે છે.
✅• મોઆત્સુ મોંગ: નાગાલેન્ડમાં એક મુખ્ય તહેવાર જે એઓ નાગા જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે.
✅એન્થુરિયમ: મિઝોરમમાં મુખ્ય તહેવાર.
✅• સાંગાઈ ફેસ્ટિવલ: મણિપુરમાં એક તહેવાર.
✅• માજુલી સંગીત ઉત્સવ: આસામમાં એક ઉત્સવ.
✅• શિરુઈ લીલી ફેસ્ટિવલ: મણિપુરમાં એક તહેવાર.
✅• ચેરી બ્લોસમ ફેસ્ટિવલ: મેઘાલયમાં એક તહેવાર.
✅• છપચાર કુટ ઉત્સવ: મિઝોરમમાં એક ઉત્સવ.
✅• પેંગ લેબસોલ: સિક્કિમમાં એક તહેવાર.
✅• અશોકષ્ટમી ઉત્સવ: ત્રિપુરામાં ઉત્સવ
✅• હોર્નબિલ ફેસ્ટિવલ: નાગાલેન્ડમાં એક તહેવાર જે નાગા આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાઓ દર્શાવે છે. તેને "તહેવારોનો તહેવાર" તરીકે પણ ઓળખવામાં આવે છે.
✅• લોસર: અરુણાચલ પ્રદેશમાં એક તહેવાર જે તિબેટીયન બૌદ્ધોમાં લોકપ્રિય છે. તે તવાંગમાં ઉજવવામાં આવે છે.
✅• સાગા દાવો: સિક્કિમમાં એક તહેવાર જે તિબેટીયન બૌદ્ધોમાં લોકપ્રિય છે. જ્યારે ગાથાનો તારો આકાશમાં દેખાય છે ત્યારે તે ઉજવવામાં આવે છે.
✅• ઝીરો ફેસ્ટિવલ: અરુણાચલ પ્રદેશમાં એક આઉટડોર મ્યુઝિક ફેસ્ટિવલ કે જેને "ઝીરો ફેસ્ટિવલ ઑફ મ્યુઝિક" તરીકે પણ ઓળખવામાં આવે છે.
✅• મોઆત્સુ મોંગ: નાગાલેન્ડમાં એક મુખ્ય તહેવાર જે એઓ નાગા જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે.
✅એન્થુરિયમ: મિઝોરમમાં મુખ્ય તહેવાર.
✅• સાંગાઈ ફેસ્ટિવલ: મણિપુરમાં એક તહેવાર.
✅• માજુલી સંગીત ઉત્સવ: આસામમાં એક ઉત્સવ.
✅• શિરુઈ લીલી ફેસ્ટિવલ: મણિપુરમાં એક તહેવાર.
✅• ચેરી બ્લોસમ ફેસ્ટિવલ: મેઘાલયમાં એક તહેવાર.
✅• છપચાર કુટ ઉત્સવ: મિઝોરમમાં એક ઉત્સવ.
✅• પેંગ લેબસોલ: સિક્કિમમાં એક તહેવાર.
✅• અશોકષ્ટમી ઉત્સવ: ત્રિપુરામાં ઉત્સવ
🟥 રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત અધિકારી
▪️વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન
▪️રાજ્યોના રાજ્યપાલો
▪️નાણા પંચના અધ્યક્ષ, અધિકૃત ભાષા આયોગ
▪️સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો
▪️ એટર્ની જનરલ અને ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ
▪️ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો
▪️મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો
▪️ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો
▪️અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ
▪️કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો
▪️દિલ્હી અને અને પોંડિચેરીના મુખ્યમંત્રી
▪️વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન
▪️રાજ્યોના રાજ્યપાલો
▪️નાણા પંચના અધ્યક્ષ, અધિકૃત ભાષા આયોગ
▪️સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો
▪️ એટર્ની જનરલ અને ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ
▪️ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો
▪️મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો
▪️ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો
▪️અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ
▪️કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો
▪️દિલ્હી અને અને પોંડિચેરીના મુખ્યમંત્રી
સહ્યાદ્રી વિષે નીચેના વિધાનો તપાસો:
1. તેનો પશ્ચિમ તરફનો ઢાળ પ્રમાણમાં વધારે તીવ્ર (ઊભો) જયારે પૂર્વ તરફનો ઢાળ મંદ અને ક્રમિક જોવા મળે છે.
2. હરિશ્ચંદ્રગઢ (1424 મી.), મહાબળેશ્વર (1438 મી.), સલ્હર (1567 મી.) કલસુબાઈ (1646 મી.) વગેરે સહ્યાદ્રીના મહત્ત્વના શિખરો છે.
3. થલઘાટ તથા ભોરઘાટ સહ્યાદ્રીના મુખ્ય ઘાટ છે જે દખ્ખણના ઉચ્ચપ્રદેશને કોંકણ-મેદાન સાથે જોડે છે.
ઉપરોક્ત પૈકી કયું/યા વિધાન/નો સાચું/ચા છે?
[A] માત્ર 1,2
[B] માત્ર 2,3
[C] માત્ર 1,3
[D] 1,2,3
ઉતર : D
સહ્યાદ્રિ :
ઉત્તરમાં તાપીનો ડેલ્ટાથી શરૂ કરી દક્ષિણમાં કન્યાકુમારી સુધી અરબસાગરના કિનારાને સમાંતર લગભગ 1600 કિ.મી.ની લંબાઈમાં વ્યાપ્ત એવા પશ્ચિમ ઘાટને સહ્યાદ્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અરબસાગરમાં દ્વીપકલ્પના ભાગરૂપ અધોવલન પ્રક્રિયાને કારણે તેનું નિર્માણ ખંડપર્વતો (Block Mt.) ના સ્વરૂપે થયું છે.
તેનો પશ્ચિમ તરફનો ઢાળ પ્રમાણમાં વધારે તીવ્ર (ઊભો) જયારે પૂર્વ તરફનો ઢાળ મંદ અને ક્રમિક જોવા મળે છે.
હકીકત એ છે કે દ્વીપકલ્પના વાસ્તવિક જળવિભાજક તરીકેનું તે નિર્માણ કરેછે. અહીંથી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી મુખ્યનદીઓ અને તેની શાખા નદીઓએ જ ટેકરીમાંથી નીકળી પૂર્વમાં બંગાળની ખાડી તરફ વહે છે. પશ્ચિમ તરફ વહેતી નદીઓ ઊભો ઢાળ ધરાવતી સાંકડી કોતરોમાંથી નીકળી તીવ્ર ગતિથી અરબસાગર તરફ વહે છે અને જળધોધનું નિર્માણ કરે છે. (જોગ ધોધ અથવા ગેરસપ્પા જળ ધોધ, 250 મીટર ઊંચાઇ, શરાવતી નદી) સહ્યાદ્રિની સરેરાશ ઊંચાઈ 1000-1300 મી જોવા મળે છે.
મુખ્યત્વે બેસાલ્ટ ખડક-સંરચના ધરાવતા આ સહાદ્રિનું ઉચ્ચાવચન ડેક્કન ટ્રેપ જેવું છે.
ગોદાવરી, ભીમા અને કૃષ્ણા નદીઓનાં ઉદગમ (મહાબળેશ્વર પાસે) આ ક્ષેત્રમાં આવેલા છે.
તાપી અને ગોદાવરીની વચ્ચે સતમાલા રીજ અને ભીમા તથા કૃષ્ણાની વચ્ચેથી મહાદેવ રીજ પસાર થઇ પૂર્વ તરફ ફેલાયેલ છે.
હરિશ્ચંદ્રગઢ (1424 મી.), મહાબળેશ્વર (1438 મી.), સલ્હર (1567 મી.) કલસુબાઈ (1646 મી.) વગેરે અહીંના મહત્ત્વના શિખરો છે.
થલઘાટ તથા ભોરઘાટ અહીંના મુખ્ય ઘાટ છે જે દખ્ખણના ઉચ્ચપ્રદેશને કોંકણ-મેદાન સાથે જોડે છે.
ગોવાથી દક્ષિણ સહ્યાદ્રિનું નિર્માણ મુખ્યત્વે ગ્રેનાઇટ અને નીસ ખડકો થકી નીચું છે અને તેની સ્થળાકૃતિ વધુ ઉબડ-ખાબડ છે તેની સરેરાશ ઉંચાઈ 1220 મી. છે., પરંતુ કેટલાક શિખરોની ઉંચાઈ 1500 મી.થી પણ વધુ છે. દા.ત. કુદ્રેમુખ (1892 મી.) પુષ્પગિરિ (1714 મી.) વગેર.
નીલગિરિની પાસે સહ્યાદ્રિ પૂર્વઘાટ સાથે મળીને પર્વતગ્રંથિ (Knot)નું નિર્માણ કર્યું છે. જેનું સર્વોચ્ચ શિખર દોદાબેટ્ટા (2637 મી.) છે
નીલગિરિથી દક્ષિણી પાલઘાટ (ઊંચાઈ 144 મી. અને પહોળાઈ 24 કિ.મી.) તમિલનાડુને કેરળ સાથે જોડે છે. પાલઘાટથી દક્ષિણ-અન્નાઈમુડ્ડી (2695મી.) પર્વતગ્રંથીનું નિર્માણ ઉત્તરેથી અનામલાઈ ટેકરીઓ (1800-2000 મી.) ઉત્તર-પૂર્વ બાજુએથી પાલની ટેકરીઓ (900-1200 મી.) તથા દક્ષિણેથી ઇલામલાઈ (કાર્ડેમમ) ટેકરીઓના મળવાથી થયું છે.
પેરિયાર નદીનું ઉદ્ગમ સ્થાન ડાબરમલાઈ (1922 મી.) નજીક આવેલું છે.
અન્નામલાઈની ટેકરીઓના ઢોળાવો યા, કોફી, સિકોના અને ઇલાયચીની બાગાયત માટે અનુકૂળ છે.
તામ્રપર્ણી નદીનો સ્રોત અગત્સ્યમલાઈની નજીક છે. જે જળધોધની શ્રૃંખલા (વનતીર્થમ્ અને પાપનાસમ)નું નિર્માણ કરે છે.
પાલની- ટેકરીઓ પર જ કોડાઈકેનાલ ગિરિમથક (2195 મી.) આવેલું છે. કોમોરીન- ભૂશિરથી લગભગ 20 કિ.મી.ના અંતરે જ સહ્યાદ્રિ (પશ્ચિમ ઘાટ) સમાપ્ત થાય છે.
1. તેનો પશ્ચિમ તરફનો ઢાળ પ્રમાણમાં વધારે તીવ્ર (ઊભો) જયારે પૂર્વ તરફનો ઢાળ મંદ અને ક્રમિક જોવા મળે છે.
2. હરિશ્ચંદ્રગઢ (1424 મી.), મહાબળેશ્વર (1438 મી.), સલ્હર (1567 મી.) કલસુબાઈ (1646 મી.) વગેરે સહ્યાદ્રીના મહત્ત્વના શિખરો છે.
3. થલઘાટ તથા ભોરઘાટ સહ્યાદ્રીના મુખ્ય ઘાટ છે જે દખ્ખણના ઉચ્ચપ્રદેશને કોંકણ-મેદાન સાથે જોડે છે.
ઉપરોક્ત પૈકી કયું/યા વિધાન/નો સાચું/ચા છે?
[A] માત્ર 1,2
[B] માત્ર 2,3
[C] માત્ર 1,3
[D] 1,2,3
ઉતર : D
સહ્યાદ્રિ :
ઉત્તરમાં તાપીનો ડેલ્ટાથી શરૂ કરી દક્ષિણમાં કન્યાકુમારી સુધી અરબસાગરના કિનારાને સમાંતર લગભગ 1600 કિ.મી.ની લંબાઈમાં વ્યાપ્ત એવા પશ્ચિમ ઘાટને સહ્યાદ્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અરબસાગરમાં દ્વીપકલ્પના ભાગરૂપ અધોવલન પ્રક્રિયાને કારણે તેનું નિર્માણ ખંડપર્વતો (Block Mt.) ના સ્વરૂપે થયું છે.
તેનો પશ્ચિમ તરફનો ઢાળ પ્રમાણમાં વધારે તીવ્ર (ઊભો) જયારે પૂર્વ તરફનો ઢાળ મંદ અને ક્રમિક જોવા મળે છે.
હકીકત એ છે કે દ્વીપકલ્પના વાસ્તવિક જળવિભાજક તરીકેનું તે નિર્માણ કરેછે. અહીંથી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી મુખ્યનદીઓ અને તેની શાખા નદીઓએ જ ટેકરીમાંથી નીકળી પૂર્વમાં બંગાળની ખાડી તરફ વહે છે. પશ્ચિમ તરફ વહેતી નદીઓ ઊભો ઢાળ ધરાવતી સાંકડી કોતરોમાંથી નીકળી તીવ્ર ગતિથી અરબસાગર તરફ વહે છે અને જળધોધનું નિર્માણ કરે છે. (જોગ ધોધ અથવા ગેરસપ્પા જળ ધોધ, 250 મીટર ઊંચાઇ, શરાવતી નદી) સહ્યાદ્રિની સરેરાશ ઊંચાઈ 1000-1300 મી જોવા મળે છે.
મુખ્યત્વે બેસાલ્ટ ખડક-સંરચના ધરાવતા આ સહાદ્રિનું ઉચ્ચાવચન ડેક્કન ટ્રેપ જેવું છે.
ગોદાવરી, ભીમા અને કૃષ્ણા નદીઓનાં ઉદગમ (મહાબળેશ્વર પાસે) આ ક્ષેત્રમાં આવેલા છે.
તાપી અને ગોદાવરીની વચ્ચે સતમાલા રીજ અને ભીમા તથા કૃષ્ણાની વચ્ચેથી મહાદેવ રીજ પસાર થઇ પૂર્વ તરફ ફેલાયેલ છે.
હરિશ્ચંદ્રગઢ (1424 મી.), મહાબળેશ્વર (1438 મી.), સલ્હર (1567 મી.) કલસુબાઈ (1646 મી.) વગેરે અહીંના મહત્ત્વના શિખરો છે.
થલઘાટ તથા ભોરઘાટ અહીંના મુખ્ય ઘાટ છે જે દખ્ખણના ઉચ્ચપ્રદેશને કોંકણ-મેદાન સાથે જોડે છે.
ગોવાથી દક્ષિણ સહ્યાદ્રિનું નિર્માણ મુખ્યત્વે ગ્રેનાઇટ અને નીસ ખડકો થકી નીચું છે અને તેની સ્થળાકૃતિ વધુ ઉબડ-ખાબડ છે તેની સરેરાશ ઉંચાઈ 1220 મી. છે., પરંતુ કેટલાક શિખરોની ઉંચાઈ 1500 મી.થી પણ વધુ છે. દા.ત. કુદ્રેમુખ (1892 મી.) પુષ્પગિરિ (1714 મી.) વગેર.
નીલગિરિની પાસે સહ્યાદ્રિ પૂર્વઘાટ સાથે મળીને પર્વતગ્રંથિ (Knot)નું નિર્માણ કર્યું છે. જેનું સર્વોચ્ચ શિખર દોદાબેટ્ટા (2637 મી.) છે
નીલગિરિથી દક્ષિણી પાલઘાટ (ઊંચાઈ 144 મી. અને પહોળાઈ 24 કિ.મી.) તમિલનાડુને કેરળ સાથે જોડે છે. પાલઘાટથી દક્ષિણ-અન્નાઈમુડ્ડી (2695મી.) પર્વતગ્રંથીનું નિર્માણ ઉત્તરેથી અનામલાઈ ટેકરીઓ (1800-2000 મી.) ઉત્તર-પૂર્વ બાજુએથી પાલની ટેકરીઓ (900-1200 મી.) તથા દક્ષિણેથી ઇલામલાઈ (કાર્ડેમમ) ટેકરીઓના મળવાથી થયું છે.
પેરિયાર નદીનું ઉદ્ગમ સ્થાન ડાબરમલાઈ (1922 મી.) નજીક આવેલું છે.
અન્નામલાઈની ટેકરીઓના ઢોળાવો યા, કોફી, સિકોના અને ઇલાયચીની બાગાયત માટે અનુકૂળ છે.
તામ્રપર્ણી નદીનો સ્રોત અગત્સ્યમલાઈની નજીક છે. જે જળધોધની શ્રૃંખલા (વનતીર્થમ્ અને પાપનાસમ)નું નિર્માણ કરે છે.
પાલની- ટેકરીઓ પર જ કોડાઈકેનાલ ગિરિમથક (2195 મી.) આવેલું છે. કોમોરીન- ભૂશિરથી લગભગ 20 કિ.મી.ના અંતરે જ સહ્યાદ્રિ (પશ્ચિમ ઘાટ) સમાપ્ત થાય છે.
તમારા જીવનને સાહસોથી ભરો, વસ્તુઓથી નહીં. કહેવા માટે વાર્તાઓ રાખો, બતાવવા માટે સામગ્રી નહીં....
Good morning future officers💐💐
Good morning future officers💐💐
ગુરુ-શિશ્ય પરમપરા યોજના:-
સંસ્કૃતિ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહ્યું છે, "ગુરુ-શિષ્ય પરમપરા (રિપરેટરી ગ્રાન્ટ) ના પ્રમોશન માટે નાણાકીય સહાય"
- તે ગુરુના માર્ગદર્શન હેઠળ કલાકારો (શિષ્ય) માટે કલાકારો (સંગીત, નૃત્ય, થિયેટર, લોક કલા, વગેરે) માં રોકાયેલા સાંસ્કૃતિક સંગઠનોને આર્થિક સહાય પૂરી પાડે છે.
યોગ્યતા: દેશભરની સાંસ્કૃતિક સંસ્થાઓ અરજી કરવા માટે પાત્ર છે, જો તેઓ ગુરુ-શિશ્યા પરમપરાને અનુસરે છે.
જૂથ જૂથ: આ યોજના નૃત્ય, સંગીત, થિયેટર અને પરંપરાગત કલા સ્વરૂપોમાં 3 વર્ષ અને તેથી વધુ વયના શિશ્યાને ટેકો આપે છે.
- નાણાકીય સહાય: આ યોજના રૂ. દરેક ગુરુ/ડિરેક્ટર માટે દર મહિને 15,000. થિયેટરમાં મહત્તમ 18 શિશ્યાઓ અને સંગીત અને નૃત્યમાં 10 શિશ્યા દરેક ગુરુ હેઠળ સહાય મેળવી શકે છે.
ઉદેશ: ધ્યેય એ છે કે પરંપરાગત ગુરુ-શિષ્ય પરમપરાને અનુસરીને, તેમના સંબંધિત ગુરુઓ દ્વારા શિષ્યોની નિયમિત તાલીમ સુનિશ્ચિત કરવી.
સંસ્કૃતિ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહ્યું છે, "ગુરુ-શિષ્ય પરમપરા (રિપરેટરી ગ્રાન્ટ) ના પ્રમોશન માટે નાણાકીય સહાય"
- તે ગુરુના માર્ગદર્શન હેઠળ કલાકારો (શિષ્ય) માટે કલાકારો (સંગીત, નૃત્ય, થિયેટર, લોક કલા, વગેરે) માં રોકાયેલા સાંસ્કૃતિક સંગઠનોને આર્થિક સહાય પૂરી પાડે છે.
યોગ્યતા: દેશભરની સાંસ્કૃતિક સંસ્થાઓ અરજી કરવા માટે પાત્ર છે, જો તેઓ ગુરુ-શિશ્યા પરમપરાને અનુસરે છે.
જૂથ જૂથ: આ યોજના નૃત્ય, સંગીત, થિયેટર અને પરંપરાગત કલા સ્વરૂપોમાં 3 વર્ષ અને તેથી વધુ વયના શિશ્યાને ટેકો આપે છે.
- નાણાકીય સહાય: આ યોજના રૂ. દરેક ગુરુ/ડિરેક્ટર માટે દર મહિને 15,000. થિયેટરમાં મહત્તમ 18 શિશ્યાઓ અને સંગીત અને નૃત્યમાં 10 શિશ્યા દરેક ગુરુ હેઠળ સહાય મેળવી શકે છે.
ઉદેશ: ધ્યેય એ છે કે પરંપરાગત ગુરુ-શિષ્ય પરમપરાને અનુસરીને, તેમના સંબંધિત ગુરુઓ દ્વારા શિષ્યોની નિયમિત તાલીમ સુનિશ્ચિત કરવી.
ગુજરાત વન વિભાગની વધુ એક ગૌરવશાળી સિદ્ધિ🍃
"મિશન મેંગ્રૂવ્ઝ" અંતર્ગત દેશના ૨૪,૦૦૦ હેક્ટર વિસ્તારના ચેરના વાવેતરમાં ગુજરાત ૧૯,૫૨૦ હેક્ટરમાં ચેરના વાવેતર સાથે પ્રથમ ક્રમે હોવાનું ગૌરવ ધરાવે છે જેમાં કચ્છ બે વર્ષમાં ૬,૦૦૦ હેક્ટરમાં વાવેતર સાથે પ્રથમ સ્થાને તથા દ્વિતીય સ્થાને રાજકોટ-મોરબી( ૪૬૭૫ હેક્ટર), ભાવનગર (૨૫૦૦ હેક્ટર), ભરુચ(૨૨૮૦ હેક્ટર) છે.
"મિશન મેંગ્રૂવ્ઝ" અંતર્ગત દેશના ૨૪,૦૦૦ હેક્ટર વિસ્તારના ચેરના વાવેતરમાં ગુજરાત ૧૯,૫૨૦ હેક્ટરમાં ચેરના વાવેતર સાથે પ્રથમ ક્રમે હોવાનું ગૌરવ ધરાવે છે જેમાં કચ્છ બે વર્ષમાં ૬,૦૦૦ હેક્ટરમાં વાવેતર સાથે પ્રથમ સ્થાને તથા દ્વિતીય સ્થાને રાજકોટ-મોરબી( ૪૬૭૫ હેક્ટર), ભાવનગર (૨૫૦૦ હેક્ટર), ભરુચ(૨૨૮૦ હેક્ટર) છે.
RBI એ તાજેતરમાં ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વ પોર્ટફોલિયોમાં ગ્રીન બોન્ડનો સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. "ગ્રીન બોન્ડ" શું છે?
(a) રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે જ જારી કરાયેલ બોન્ડ્સ
(b) બોન્ડ જે કરમુક્ત વળતરની બાંયધરી આપે છે
(c) ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણ સાથે જોડાયેલા બોન્ડ્સ
(d) ક્લાઈમેટ ચેન્જ પર યુએન ફ્રેમવર્ક દ્વારા સમર્થિત બોન્ડ્સ
ગ્રીન બોન્ડ એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેનો ઉપયોગ ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આબોહવા-મૈત્રીપૂર્ણ પ્રોજેક્ટ્સને નાણાં આપવા માટે થાય છે. ટકાઉ રોકાણ પદ્ધતિઓ સાથે સંરેખિત કરવા માટે હવે તેઓ ભારતના ફોરેક્સ પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ છે. આથી, વિકલ્પ (c) સાચો છે. 2000 ના દાયકાના અંતમાં ગ્રીન બોન્ડની વિભાવના ઉભરી આવી હતી, જ્યારે 2008માં વિશ્વ બેંકે તેના પ્રથમ ગ્રીન બોન્ડ જારી કર્યા હતા. ત્યારથી, બજારે નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે, જે ટકાઉ ફાઇનાન્સ તરફ વૈશ્વિક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. રોકાણકારો પર્યાવરણીય, સામાજિક, અને ગવર્નન્સ (પ્રોજેક્ટ)ને સમર્થન આપે છે, જે તેમને પ્રોજેકટને સમર્થન આપે છે. વળતર મેળવતી વખતે પર્યાવરણીય ટકાઉપણું. ભારતમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રીન ફાઇનાન્સને પ્રોત્સાહન આપવા માટે પગલાં લીધાં છે. ઑગસ્ટ 2024માં, RBIએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2019માં સુધારો કર્યો હતો, જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) માં વિદેશી રોકાણકારોને ભારત સરકાર દ્વારા જારી કરાયેલા સોવરિન ગ્રીન બોન્ડ્સ (SGrBs)માં રોકાણ કરવાની મંજૂરી આપે છે.
(a) રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે જ જારી કરાયેલ બોન્ડ્સ
(b) બોન્ડ જે કરમુક્ત વળતરની બાંયધરી આપે છે
(c) ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણ સાથે જોડાયેલા બોન્ડ્સ
(d) ક્લાઈમેટ ચેન્જ પર યુએન ફ્રેમવર્ક દ્વારા સમર્થિત બોન્ડ્સ
ગ્રીન બોન્ડ એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેનો ઉપયોગ ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આબોહવા-મૈત્રીપૂર્ણ પ્રોજેક્ટ્સને નાણાં આપવા માટે થાય છે. ટકાઉ રોકાણ પદ્ધતિઓ સાથે સંરેખિત કરવા માટે હવે તેઓ ભારતના ફોરેક્સ પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ છે. આથી, વિકલ્પ (c) સાચો છે. 2000 ના દાયકાના અંતમાં ગ્રીન બોન્ડની વિભાવના ઉભરી આવી હતી, જ્યારે 2008માં વિશ્વ બેંકે તેના પ્રથમ ગ્રીન બોન્ડ જારી કર્યા હતા. ત્યારથી, બજારે નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે, જે ટકાઉ ફાઇનાન્સ તરફ વૈશ્વિક પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. રોકાણકારો પર્યાવરણીય, સામાજિક, અને ગવર્નન્સ (પ્રોજેક્ટ)ને સમર્થન આપે છે, જે તેમને પ્રોજેકટને સમર્થન આપે છે. વળતર મેળવતી વખતે પર્યાવરણીય ટકાઉપણું. ભારતમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રીન ફાઇનાન્સને પ્રોત્સાહન આપવા માટે પગલાં લીધાં છે. ઑગસ્ટ 2024માં, RBIએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2019માં સુધારો કર્યો હતો, જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) માં વિદેશી રોકાણકારોને ભારત સરકાર દ્વારા જારી કરાયેલા સોવરિન ગ્રીન બોન્ડ્સ (SGrBs)માં રોકાણ કરવાની મંજૂરી આપે છે.
"ડિજિટલ ઈન્ડિયા એક્ટ, 2024" ના સંદર્ભમાં, નીચેના નિવેદનોને ધ્યાનમાં લો:
1. તે ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ને બદલવા માંગે છે.
2.આ કાયદો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-આધારિત તકનીકોના નિયમન પર ભાર મૂકે છે.
3. તેમાં $1 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્ર તરીકે 2026ના ડિજિટલ ઈન્ડિયા ગોલ્સનો સમાવેશ થાય છે.
કયું વિધાન સાચા છે/છે?
(a) માત્ર 1
(b) માત્ર 1 અને 2
(c) 2 અને 3 માત્ર 25
(d) 1, 2, અને 3
ડિજિટલ ઈન્ડિયા એક્ટ, 2024નો ઉદ્દેશ્ય જૂનો થઈ ગયેલો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ને બદલીને ભારતમાં ડિજિટલ નિયમનકારી માળખાને આધુનિક બનાવવાનો છે. તે ખાસ કરીને સાયબર સુરક્ષા, ડેટા ગોપનીયતા અને ડિજિટલ પ્લેટફોર્મના ક્ષેત્રોમાં તકનીકી પ્રગતિથી ઉદ્ભવતા સમકાલીન મુદ્દાઓને સંબોધિત કરે છે. તેથી, વિધાન 1 સાચું છે.
નૈતિક ઉપયોગ, પારદર્શિતા, જવાબદારી અને દુરુપયોગ અટકાવવા માટે આ અધિનિયમનો નોંધપાત્ર ભાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ટેક્નોલોજીઓનું નિયમન કરવા પર છે. તે ઝડપથી વિકસતી AI ઇકોસિસ્ટમમાં AI ગવર્નન્સ માટે ધોરણો સ્થાપિત કરવા અને વપરાશકર્તાઓની સલામતી અને અધિકારોને સુનિશ્ચિત કરવાની દરખાસ્ત કરે છે. તેથી, વિધાન 2 સાચું છે.
આ અધિનિયમ 2026ના મહત્વાકાંક્ષી ડિજિટલ ઈન્ડિયા ગોલ્સ સાથે સંરેખિત છે, જેમાં $1 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્રની કલ્પના કરવામાં આવી છે. સૌથી વધુ સંખ્યામાં ઈન્ટરનેટ યુઝર્સ ધરાવતા રાષ્ટ્ર તરીકે, ભારત વૈશ્વિક ટેકનોલોજીકલ લેન્ડસ્કેપને આકાર આપવા અને વિશ્વભરમાં નવીનતા લાવવા માટે તેની ડિજિટલ ક્ષમતાનો લાભ લેવાનું લક્ષ્ય રાખે છે. તેથી, વિધાન 3 સાચું છે.
1. તે ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ને બદલવા માંગે છે.
2.આ કાયદો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-આધારિત તકનીકોના નિયમન પર ભાર મૂકે છે.
3. તેમાં $1 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્ર તરીકે 2026ના ડિજિટલ ઈન્ડિયા ગોલ્સનો સમાવેશ થાય છે.
કયું વિધાન સાચા છે/છે?
(a) માત્ર 1
(b) માત્ર 1 અને 2
(c) 2 અને 3 માત્ર 25
(d) 1, 2, અને 3
ડિજિટલ ઈન્ડિયા એક્ટ, 2024નો ઉદ્દેશ્ય જૂનો થઈ ગયેલો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ને બદલીને ભારતમાં ડિજિટલ નિયમનકારી માળખાને આધુનિક બનાવવાનો છે. તે ખાસ કરીને સાયબર સુરક્ષા, ડેટા ગોપનીયતા અને ડિજિટલ પ્લેટફોર્મના ક્ષેત્રોમાં તકનીકી પ્રગતિથી ઉદ્ભવતા સમકાલીન મુદ્દાઓને સંબોધિત કરે છે. તેથી, વિધાન 1 સાચું છે.
નૈતિક ઉપયોગ, પારદર્શિતા, જવાબદારી અને દુરુપયોગ અટકાવવા માટે આ અધિનિયમનો નોંધપાત્ર ભાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ટેક્નોલોજીઓનું નિયમન કરવા પર છે. તે ઝડપથી વિકસતી AI ઇકોસિસ્ટમમાં AI ગવર્નન્સ માટે ધોરણો સ્થાપિત કરવા અને વપરાશકર્તાઓની સલામતી અને અધિકારોને સુનિશ્ચિત કરવાની દરખાસ્ત કરે છે. તેથી, વિધાન 2 સાચું છે.
આ અધિનિયમ 2026ના મહત્વાકાંક્ષી ડિજિટલ ઈન્ડિયા ગોલ્સ સાથે સંરેખિત છે, જેમાં $1 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્રની કલ્પના કરવામાં આવી છે. સૌથી વધુ સંખ્યામાં ઈન્ટરનેટ યુઝર્સ ધરાવતા રાષ્ટ્ર તરીકે, ભારત વૈશ્વિક ટેકનોલોજીકલ લેન્ડસ્કેપને આકાર આપવા અને વિશ્વભરમાં નવીનતા લાવવા માટે તેની ડિજિટલ ક્ષમતાનો લાભ લેવાનું લક્ષ્ય રાખે છે. તેથી, વિધાન 3 સાચું છે.
👮♀️ PSI & CONSTABLE 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 𝐁𝐀𝐓𝐂𝐇👮♀️
─────────────────
🚨 પોલીસ ભારતીના નવા નિયમ મુજબ સંપૂર્ણ તૈયારી
⭐️ઑફલાઇન બેચની વિશેષતા ⤵️
👉ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા ઉત્તમ શિક્ષણ
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ તૈયારી
👉GCERT-NCERT મુજબ આયોજન બદ્ધ મૂલ્યાંકન ટેસ્ટ
✅ વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ ✅
─────────────────
🚨 પોલીસ ભારતીના નવા નિયમ મુજબ સંપૂર્ણ તૈયારી
⭐️ઑફલાઇન બેચની વિશેષતા ⤵️
👉ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા ઉત્તમ શિક્ષણ
👉નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ તૈયારી
👉GCERT-NCERT મુજબ આયોજન બદ્ધ મૂલ્યાંકન ટેસ્ટ
✅ વિદ્યાર્થીઓની સફળતા એ જ અમારો સંકલ્પ ✅