Teaching Kishan
80.4K subscribers
1.61K photos
11 videos
1.17K files
3.46K links
Learn...learn and learn
Download Telegram
Forwarded from JK Education (Jaydip Patel)
રોજ નવી માહિતી માટે ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ.
https://t.me/JK_education
Jaydip Patel

🏅જ્ઞાનપીઠ મેળવનારા ગુજરાતીઓ🏅

1️⃣ ઉમાશંકર જોશી
🎖️ સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર
ગુજરાતી સાહિત્યકાર
વર્ષ 👉 1967
કૃતિ 👉 નિશીથ
સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ

2️⃣ પન્નાલાલ પટેલ
🔸વર્ષ 👉 1985
🔸કૃતિ 👉 માનવીની ભવાઈ
🔸સ્વરૂપ👉 નવલકથા

3️⃣ રાજેન્દ્ર શાહ
🔺વર્ષ 👉 2001
🔺કૃતિ 👉 ધ્વનિ
🔺સ્વરૂપ👉 કાવ્યસંગ્રહ

4️⃣ રઘુવીર ચૌધરી
🔹 વર્ષ 👉 2015
🔹કૃતિ 👉 અમૃતા
🔹સ્વરૂપ👉 નવલકથા
Forwarded from JK Education (Jaydip Patel)
https://youtu.be/W1o9K62OXmY

કોમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના

યોજના તો આ રીતે જ યાદ રખાય
એકવાર આ વિડિયો જોઈ લો...રોજ એક યોજના તૈયાર કરવાની.... 🙏
Jodai Jajo badha 👆👆👆 live 8:30 PM

... Gujarat Culture Most IMP MCQ
Aavi jao badha 👆 link par click kari
Lecture 01 : ભારતમાં પહેલી વાર ૨૦૨૧

time : 14/09 morning 11:00 AM

Link : https://unacademy.com/course/first-time-in-india-2021-current-affairs-important-mcq/GDGA564H

---------------------------------------------------------------------------------

Lecture 02 : ચર્ચિત મહિલાઓ ૨૦૨૧

Time : 14/09 Morning 11:00 AM

Link : https://unacademy.com/course/crcit-mhilaao-2021-current-affairs-topic-2021/6GFPP05T


તો રાહ કોની જોવો છો ઉપર ની બંને લિંક પાર ક્લિક કરી " NOTIFY ME " કરી દો જેથી નોટિફિકેશન આવતી રે ...
👍1
વર્તમાન માં કોણ શું છે.pdf
11.5 MB
વર્તમાન માં કોણ શું છે
👍2
Forwarded from JK Education (Jaydip Patel)
https://youtu.be/TPTUBTigjzA

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

યોજના તો આ રીતે જ યાદ રખાય
એકવાર આ વિડિયો જોઈ લો...રોજ એક યોજના તૈયાર કરવાની.... 🙏
Don't worry who miss the morning special class..... Jodai Jajo badha 8:30 PM live

👆👆👆🥳👆👆👆
.
.
Forwarded from JK Education (Jaydip Patel)
રોજ નવી માહિતી મેળવવા માટે ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ.
https://t.me/JK_education

👌🎯ગુજરાતનો સાંસ્કૃતિક વારસો🎯👌

1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ?
- સીદી

2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?
- ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત

3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ?
- મારુ- ગુર્જર

4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ?
- જયા

5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ?
- રાણી સિપ્રીની મસ્જિદ

6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ?
- અહમદશાહનો રોજો

7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ?
- અમદાવાદ

8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ?
- અજયપાળનો પાળિયો

9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?
- શૂરાપૂરા

10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?
- ઠેસ

11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ?
- આટકોટ

12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે ?
- સુરધન
1
https://youtu.be/C59z7eOduJU


New Video Out 👆👆👆👆👆
Aavi jao badha 👆 link par click lari