Teaching Kishan
80.4K subscribers
1.61K photos
11 videos
1.17K files
3.46K links
Learn...learn and learn
Download Telegram
Forwarded from Akshar study with Hardik panchal (Hardik Panchal)
મિત્રો જે લોકો Instagram use કરતાં હોય તે લોકો નીચેની લીંક પર ક્લિક કરી ને follow કરી દેજો...

https://instagram.com/aksharstudy_with_hardikpanchal?igshid=7qu05c1kdyeh
Forwarded from Teaching Kishan (Jaydip Patel)
સામાન્ય વિજ્ઞાનના પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ભાગ 12

https://youtu.be/m1XjJvLCq4U
Forwarded from JK Education (Jaydip Patel)
સામાન્ય વિજ્ઞાનના પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ભાગ 13

https://youtu.be/OlSN5ynQP20
Forwarded from Akshar study with Hardik panchal (Hardik Panchal)
મિત્રો આજે રાત્રે ૯ વાગે સુંદર મજાની quiz રાખેલ છે..તો જોડાઈ જજો.. અને સોમવાર થી ટાર્ગેટ વાઇસ ટેસ્ટ શરૂ થશે.તો તમે પણ આપડા ગ્રુપ ની ચેનલ બધા જ group માં share કરી દો..જેથી વધુ લોકો ને લાભ મળે.

https://t.me/hardikpanchal2109
Forwarded from JK Education (Jaydip Patel)
સામાન્ય વિજ્ઞાનના પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ભાગ 13

https://youtu.be/OlSN5ynQP20
Forwarded from Akshar study with Hardik panchal (Hardik Panchal)
મિત્રો આવી જ સુંદર મજાની માહિતી મેળવવા હાલ જ જોડાઈ જાઓ અમારી telegram ચેનલમાં જે આવનારી પરીક્ષા માં ખુબ જ ઉપયોગી નીવડશે.

https://t.me/hardikpanchal2109
સામાન્ય વિજ્ઞાનના પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ભાગ 14

https://youtu.be/xsM2hZqXCcU
સામાન્ય વિજ્ઞાનના પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ભાગ 15

https://youtu.be/qPgquDnFYvU
6:00 PM Today 👆join Everyone
Teaching Kishan
https://unacademy.com/class/computer-mcq-with-explanation/4AVREEX3 6:00PM Today Computer MCQ Practice
6:00 PM jodai jajo Computer Network MCQ Practice and Test.....
Forwarded from JK Education (Jaydip Patel)
સામાન્ય વિજ્ઞાનના પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ભાગ 15

https://youtu.be/qPgquDnFYvU
Forwarded from JK Education (Jaydip Patel)
કોટેશ્વર ધામ
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના મંદિરમાં સામેલ ;-

પૌરાણીક ઇતિહાસ ધરાવતા કોટેશ્વર જે અંબાજી થી છ કિલોમીટર દૂર આવેલ છે. સરસ્વતી નદી ના ઉદગમસ્થાન તરીકે ઓળખાતા કોટેશ્વર ના ગૌ મુખ સાથેના કુંડ અને કોટેશ્વર મહાદેવ ના મંદિર નું સંચાલન અત્યાર સુધી વાલ્મિકી આશ્રમ દ્વારા કરવામાં આવતું હતું પરંતુ કાનૂની પ્રક્રિયા બાદ આજે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ એ સંપૂર્ણપણે સંચાલન હસ્તાનતર કરેલ છે.

અંબાજી ના ટેક્ષી સ્ટેન્ડ પર જીપો વાળાઓ ની ગબ્બર કોટેશ્વર, ગબ્બર કોટેશ્વર ની બુમો આજ યાદ આવી ગઈ. રજાઓ અને તહેવારોમાં કુંડ માં નાહવા માટે 6કિમિ ચાલી નાખતા. અત્યારે કેડ જેટલા આવતા કુંડ ના એ પાણી માં ડૂબતા..એ બાળપણ યાદ આવ્યું.

કોટેશ્વર એટલે જ્યાં કોટી - ઈશ્વર નો વાસ છે.. એ સ્થળ.
કોટેશ્વર એક અંતિમધામ ....
અંબાજી સહિત ના વિસ્તારો માં મરણ પામેલા લોકો માટે નદી કિનારે અંતિમધામ પણ વર્ષો થી છે.

આજે અંબાજી મંદિર માં સમાવેશ થયા
ગૌ મુખ કુંડ, મહાદેવ મંદિર,સરસ્વતી ગુફા, વાલ્મિકી આશ્રમ, ગૌ શાળા , નર્મદેસ્વર મહાદેવ, માઁ જાનકી અને લવ કુશ નું મંદિર,વાલ્મિકી ગુફા .

શ્રી મહંત વિશ્વંભરદાસજી મહારાજ નું નિવાસ્થાન વાલ્મિકી આશ્રમ જ રહેશે.

..હવે કોટેશ્વર ના વિકાસ ની તકો ઉજળી બનશે..
#અંબાજી

મિત્રો આવી માહિતી મેળવવા માટે ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાઓ :- https://t.me/JK_education
9:00 AM ready rejo... Computer network mcq practice 👆👆