જાણવા જેવું
👉 મોઢેરાના સુર્યમંદિર વિશે
☀️ 1026-27 માં ભીમદેવ પ્રથમ દ્વારા બંધાવેલ છે.
☀️ મહેસાણામાં પુષ્પાવતી નદીનાં કાંઠે આવેલું છે.
☀️ મોઢેરા પ્રાચીન સમયમાં ધર્મારણ્ય કે ભગવદ્દગામ તરીકે ઓળખાતું.
☀️ સ્થનિકો સુર્યમંદિરને સીતાની ચોરે અને રામકુંડ પણ કહેતા.
☀️ સુર્યમંદિર સાથે સુર્યકુંડ અને રામકુંડની 108 દેરીઓ પણ આવેલી છે.
☀️ 1992થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉતરાધ મહોત્સવ ઉજવાય છે.
👉 મોઢેરાના સુર્યમંદિર વિશે
☀️ 1026-27 માં ભીમદેવ પ્રથમ દ્વારા બંધાવેલ છે.
☀️ મહેસાણામાં પુષ્પાવતી નદીનાં કાંઠે આવેલું છે.
☀️ મોઢેરા પ્રાચીન સમયમાં ધર્મારણ્ય કે ભગવદ્દગામ તરીકે ઓળખાતું.
☀️ સ્થનિકો સુર્યમંદિરને સીતાની ચોરે અને રામકુંડ પણ કહેતા.
☀️ સુર્યમંદિર સાથે સુર્યકુંડ અને રામકુંડની 108 દેરીઓ પણ આવેલી છે.
☀️ 1992થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉતરાધ મહોત્સવ ઉજવાય છે.