Forwarded from JK Education (Jaydip Patel)
કોટેશ્વર ધામ
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના મંદિરમાં સામેલ ;-
પૌરાણીક ઇતિહાસ ધરાવતા કોટેશ્વર જે અંબાજી થી છ કિલોમીટર દૂર આવેલ છે. સરસ્વતી નદી ના ઉદગમસ્થાન તરીકે ઓળખાતા કોટેશ્વર ના ગૌ મુખ સાથેના કુંડ અને કોટેશ્વર મહાદેવ ના મંદિર નું સંચાલન અત્યાર સુધી વાલ્મિકી આશ્રમ દ્વારા કરવામાં આવતું હતું પરંતુ કાનૂની પ્રક્રિયા બાદ આજે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ એ સંપૂર્ણપણે સંચાલન હસ્તાનતર કરેલ છે.
અંબાજી ના ટેક્ષી સ્ટેન્ડ પર જીપો વાળાઓ ની ગબ્બર કોટેશ્વર, ગબ્બર કોટેશ્વર ની બુમો આજ યાદ આવી ગઈ. રજાઓ અને તહેવારોમાં કુંડ માં નાહવા માટે 6કિમિ ચાલી નાખતા. અત્યારે કેડ જેટલા આવતા કુંડ ના એ પાણી માં ડૂબતા..એ બાળપણ યાદ આવ્યું.
કોટેશ્વર એટલે જ્યાં કોટી - ઈશ્વર નો વાસ છે.. એ સ્થળ.
કોટેશ્વર એક અંતિમધામ ....
અંબાજી સહિત ના વિસ્તારો માં મરણ પામેલા લોકો માટે નદી કિનારે અંતિમધામ પણ વર્ષો થી છે.
આજે અંબાજી મંદિર માં સમાવેશ થયા
ગૌ મુખ કુંડ, મહાદેવ મંદિર,સરસ્વતી ગુફા, વાલ્મિકી આશ્રમ, ગૌ શાળા , નર્મદેસ્વર મહાદેવ, માઁ જાનકી અને લવ કુશ નું મંદિર,વાલ્મિકી ગુફા .
શ્રી મહંત વિશ્વંભરદાસજી મહારાજ નું નિવાસ્થાન વાલ્મિકી આશ્રમ જ રહેશે.
..હવે કોટેશ્વર ના વિકાસ ની તકો ઉજળી બનશે..
#અંબાજી
મિત્રો આવી માહિતી મેળવવા માટે ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાઓ :- https://t.me/JK_education
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના મંદિરમાં સામેલ ;-
પૌરાણીક ઇતિહાસ ધરાવતા કોટેશ્વર જે અંબાજી થી છ કિલોમીટર દૂર આવેલ છે. સરસ્વતી નદી ના ઉદગમસ્થાન તરીકે ઓળખાતા કોટેશ્વર ના ગૌ મુખ સાથેના કુંડ અને કોટેશ્વર મહાદેવ ના મંદિર નું સંચાલન અત્યાર સુધી વાલ્મિકી આશ્રમ દ્વારા કરવામાં આવતું હતું પરંતુ કાનૂની પ્રક્રિયા બાદ આજે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ એ સંપૂર્ણપણે સંચાલન હસ્તાનતર કરેલ છે.
અંબાજી ના ટેક્ષી સ્ટેન્ડ પર જીપો વાળાઓ ની ગબ્બર કોટેશ્વર, ગબ્બર કોટેશ્વર ની બુમો આજ યાદ આવી ગઈ. રજાઓ અને તહેવારોમાં કુંડ માં નાહવા માટે 6કિમિ ચાલી નાખતા. અત્યારે કેડ જેટલા આવતા કુંડ ના એ પાણી માં ડૂબતા..એ બાળપણ યાદ આવ્યું.
કોટેશ્વર એટલે જ્યાં કોટી - ઈશ્વર નો વાસ છે.. એ સ્થળ.
કોટેશ્વર એક અંતિમધામ ....
અંબાજી સહિત ના વિસ્તારો માં મરણ પામેલા લોકો માટે નદી કિનારે અંતિમધામ પણ વર્ષો થી છે.
આજે અંબાજી મંદિર માં સમાવેશ થયા
ગૌ મુખ કુંડ, મહાદેવ મંદિર,સરસ્વતી ગુફા, વાલ્મિકી આશ્રમ, ગૌ શાળા , નર્મદેસ્વર મહાદેવ, માઁ જાનકી અને લવ કુશ નું મંદિર,વાલ્મિકી ગુફા .
શ્રી મહંત વિશ્વંભરદાસજી મહારાજ નું નિવાસ્થાન વાલ્મિકી આશ્રમ જ રહેશે.
..હવે કોટેશ્વર ના વિકાસ ની તકો ઉજળી બનશે..
#અંબાજી
મિત્રો આવી માહિતી મેળવવા માટે ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાઓ :- https://t.me/JK_education
Forwarded from Akshar study with Hardik panchal (Hardik Panchal)
નમસ્કાર મિત્રો...ચાલો ફરીથી આવી ગયો છું તમારા માટે લઈને target vise test લઈને...આવી ગયો છું તો જોડાઈ જજો 4.30 વાગે Unacedemy નાં પ્લેટફોર્મ પર..ટેસ્ટ આપવા..
વિષય : મોક ટેસ્ટ
Time : 4.30 pm
નીચેની લીંક પર ક્લિક કરીને notify કરી દેજો
https://unacademy.com/course/target-binsachivalay/P0PW88CT
અને જો તમે plus subscription લેવા માંગતા હોવ તો Hardik2109
કોડ નો use કરી ને 10% discount મેળવી શકો છો..
વિષય : મોક ટેસ્ટ
Time : 4.30 pm
નીચેની લીંક પર ક્લિક કરીને notify કરી દેજો
https://unacademy.com/course/target-binsachivalay/P0PW88CT
અને જો તમે plus subscription લેવા માંગતા હોવ તો Hardik2109
કોડ નો use કરી ને 10% discount મેળવી શકો છો..
Unacademy
Target Binsachivalay | Unacademy
આ લેક્ચર માં આવનારી વર્ગ ૩ ની તમામ પરિક્ષા માં ઉપયોગી થાય તેવા પ્રશ્નો ની સમજૂતી સાથે ચર્ચા કરવામાં આવશે.
Forwarded from JK Education (Jaydip Patel)
આદિવાસી લોકોમાં સાપ્તાહિક બજાર "હાટ" પરથી વારના નામ પડયા
🔹 સોમવાર - બંધારપાડિયો, વોડિઓ
🔹 મંગળવાર - અરોહાર, બાણો, બોરડી
🔹 બુધવાર - ઉમાડિયો, માંડવિઓ
🔹 ગુરુવાર - દેવ ગાડિયો, ઇશરવાડિયો
🔹 શુક્રવાર - વલોડિયો, રાયપુરીયો
🔹 શનિવાર - વ્યારિયો, થાવરવાર
🔹 રવિવાર - ઈતવાર કે દીતવાર
સોમવાર - રાપચોરિયો
મંગળવાર -ડોડીયો
બુધવાર -ગુજરીહાટ
ગુરુવાર -દેવનોહાટ
શુક્રવાર -જુનલો
શનિવાર -થાવર (ઉદાપરીયો )
રવિવાર - દીતવાર.
છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તરોમાં હાટ ભરાય તેના નામ ☝️
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ👇👇👇👇👇👇👇👇👇https://t.me/JK_education
🔹 સોમવાર - બંધારપાડિયો, વોડિઓ
🔹 મંગળવાર - અરોહાર, બાણો, બોરડી
🔹 બુધવાર - ઉમાડિયો, માંડવિઓ
🔹 ગુરુવાર - દેવ ગાડિયો, ઇશરવાડિયો
🔹 શુક્રવાર - વલોડિયો, રાયપુરીયો
🔹 શનિવાર - વ્યારિયો, થાવરવાર
🔹 રવિવાર - ઈતવાર કે દીતવાર
સોમવાર - રાપચોરિયો
મંગળવાર -ડોડીયો
બુધવાર -ગુજરીહાટ
ગુરુવાર -દેવનોહાટ
શુક્રવાર -જુનલો
શનિવાર -થાવર (ઉદાપરીયો )
રવિવાર - દીતવાર.
છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તરોમાં હાટ ભરાય તેના નામ ☝️
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ👇👇👇👇👇👇👇👇👇https://t.me/JK_education
👍1
https://unacademy.com/course/computer-mcq-practice-04/MDW5HP21
9:00 AM jodai jajo badha.....
Computer Free Special class
Use code to join class : KISHANLIVE
9:00 AM jodai jajo badha.....
Computer Free Special class
Use code to join class : KISHANLIVE
Unacademy
Computer MCQ Practice 04 | Unacademy
hello Friends in this video we discuss about computer MCQ with explanation. which is very helpful for upcoming examination like GPSC , Binsachivalay PSI and Many more
Forwarded from Akshar study with Hardik panchal (Hardik Panchal)
નમસ્કાર મિત્રો...ચાલો ફરીથી આવી ગયો છું તમારા માટે લઈને target vise test લઈને...આવી ગયો છું તો જોડાઈ જજો 6.00 વાગે Unacedemy નાં પ્લેટફોર્મ પર..ટેસ્ટ આપવા..
વિષય : મોક ટેસ્ટ
Time : 6.00 pm
નીચેની લીંક પર ક્લિક કરીને notify કરી દેજો
https://unacademy.com/course/target-binsachivalay/HA5RYMRK
અને જો તમે plus subscription લેવા માંગતા હોવ તો Hardik2109
કોડ નો use કરી ને 10% discount મેળવી શકો છો..
વિષય : મોક ટેસ્ટ
Time : 6.00 pm
નીચેની લીંક પર ક્લિક કરીને notify કરી દેજો
https://unacademy.com/course/target-binsachivalay/HA5RYMRK
અને જો તમે plus subscription લેવા માંગતા હોવ તો Hardik2109
કોડ નો use કરી ને 10% discount મેળવી શકો છો..
Unacademy
GPSC - Target Binsachivalay Concepts Explained on Unacademy
Understand the concept of Target Binsachivalay with GPSC course curated by
Hardik Panchal on Unacademy. The Mock Tests course is delivered in Gujarati.
Hardik Panchal on Unacademy. The Mock Tests course is delivered in Gujarati.
Forwarded from JK Education (Jaydip Patel)