તા.13/4/25 ને રવિવારના રોજ PSI માટેની અમદાવાદ કેન્દ્ર ખાતે આયોજિત લેખિત પરીક્ષા આપવા આવનાર મહિલા ઉમેદવારો માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા તા.12.04.2025 ના બપોર ના 12.00 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તથા વાલીના આધાર કાર્ડની કોપી સંસ્થામાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.
સરનામું: 'રોહિદાસ ધામ' સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ,
287/1833, સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સંપર્ક : મો.નં.9228641543,9099998688,9825521008,9924154011,9537544899.📖
રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા તા.12.04.2025 ના બપોર ના 12.00 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી તથા વાલીના આધાર કાર્ડની કોપી સંસ્થામાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.
સરનામું: 'રોહિદાસ ધામ' સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ,
287/1833, સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સંપર્ક : મો.નં.9228641543,9099998688,9825521008,9924154011,9537544899.📖
CEN_01-2025_ALP (2).pdf
10.1 MB
RRB ALP CEN 01/2025 Full Notification Out
📌મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની જાહેરાતોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
#GSSSB
#GSSSB
📌ત્રણેય ભરતીની પરીક્ષા તારીખ એક જ દિવસ
11/05/2025
📌ખેતી મદદનીશ
📌હાઇકોર્ટ DYSO,બેલિફ
📌GMC MPHW,ફાર્માસીસ્ટ
11/05/2025
📌ખેતી મદદનીશ
📌હાઇકોર્ટ DYSO,બેલિફ
📌GMC MPHW,ફાર્માસીસ્ટ
RRB JE CBT-2 City Intimation Out
Exam Date : 22 April
https://rrb.digialm.com/EForms/configuredHtml/1907/91775/login.html
Exam Date : 22 April
https://rrb.digialm.com/EForms/configuredHtml/1907/91775/login.html
INCPED-45120425.pdf
143.5 KB
Important Notice regarding change in the Preliminary Exam date of the 45 (41+4) Advertisements Exam to 27-04-2025
તમારી PSI ની પરીક્ષા માટે તમને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તમે જે મહેનત અને લગનથી તૈયારી કરી છે, તેનું તમને ચોક્કસ સારું પરિણામ મળશે. આત્મવિશ્વાસ રાખો અને શાંત મનથી પરીક્ષા આપો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું છે: "શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે,જેનો ઉપયોગ તમે દુનિયાને બદલવા માટે કરી શકો છો."
તમારી આ પરીક્ષા તમારા ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થાય તેવી મારી શુભકામનાઓ. સફળતા તમારી સાથે રહે!
All the best!
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું છે: "શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે,જેનો ઉપયોગ તમે દુનિયાને બદલવા માટે કરી શકો છો."
તમારી આ પરીક્ષા તમારા ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થાય તેવી મારી શુભકામનાઓ. સફળતા તમારી સાથે રહે!
All the best!