સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*⃣ઉત્સર્ગ તંત્ર*⃣

👉શરીર માં રહેલો વધારાનો કચરો કે બિનઉપયોગી શરીર ની બહાર કાઢવાની ક્રિયા ને ઉત્સર્જન કહેવાય.
👉જેમાં ઉત્સર્ગ તંત્ર મદદ કરે છે.

👉મુખ્ય અંગ:-
કિડની-ફેફસાં-નાક-ચામડી

નોંધ :-ફેફસા,નાક,અને ચામડી આપડે આગળ ના ટોપિક માં જોઈ ગયા છીએ .

➡️કિડની:-(મૂત્રપિંડ)

👉શરીર માં વાલ ના દાણાં જેવી બે કિડની આવેલી છે.
👉કિડની માં અસંખ્ય સુક્ષ્મ વળી આવેલી છે.જેને નેફ્રોન કહે છે.

➡️કાર્ય:-
👉ગાળણ પદ્ધતિ દ્ધારા રુધિર ને શુદ્ધ કરે છે.
👉લોહી જ્યારે ગાળવામાં આવે ત્યારે તેમાંથી યુરિયા, યુરિક એસિડ, અને એમોનિયા પદાર્થ છુટા પડે છે.
👉જે વ્યક્તિ માં કિડની કાર્ય ના કરતી હોય તેવા વ્યક્તિ એ લોહી ને શુદ્ધ કરવા માટે ડાયાલિસીસ કરાવવું જોઈએ.
👉કિડની માં જોવા મળતી પથરી એટલે કેલ્શિયમ ઓક્ઝોલેટ નો ક્ષાર.


નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-20/08/2019👇🏻*

●20 ઓગસ્ટWorld Mosquito Day (વિશ્વ મચ્છર દિવસ)

●આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસના અહેવાલ મુજબ પ્રદુષક અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઇડ (SO2)ના ઉત્પાદનમાં કયો દેશ પહેલા ક્રમે છે
*ભારત*
*વિશ્વના કુલ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં એકલા ભારતનો હિસ્સો 15%થી વધુ છે*
*સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ પેદા કરતા ભારતના સ્થળોમાં ગુજરાતના કચ્છનો સમાવેશ*

●સતાધાર જગ્યાના મહંત જેમનું હાલમાં અવસાન થયું
*પૂજ્ય જીવરાજ બાપુ*

●હિન્દી ફિલ્મોના મશહૂર સંગીતકાર જેમનું હાલમાં અવસાન થયું
*ખૈયામ સાહેબ*
*તેમનું મૂળ નામ મહમ્મદ ઝહૂર ખૈયામ હતું*
*1977માં કભી કભી અને 1982માં ઉમરાવજાન માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો*
*2010માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*
*તેમને 1947માં હીર રાંઝાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી*

●બિહારના પૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*જગન્નાથ મિશ્રા*

●એશિયાની સૌથી મોટી ઇન્ટર સ્કૂલ યુથ ફુટબોલ ટુર્નામેન્ટ કઈ જેની હવે શરૂઆત થશે
*સુબ્રતો કપ*
*1960થી યોજાઈ રહ્યો છે*
*આ વર્ષે રેકોર્ડ 112 ટીમો ઉતરશે,જેમાં 16 વિદેશી ટીમો છે*
*ટુર્નામેન્ટમાં 3 એજ(age) ગ્રુપમાં રમાડવામાં આવશે (અંડર-14 બોયઝ,અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ)*

●સિનસિનાટી (ટેનિસ) ઓપનમાં કોણ ચેમ્પિયન બન્યું
*મેન્સમાં રશિયાનો ડેનિલ મેડવેદેવ અને વિમેન્સમાં અમેરિકન ખેલાડી મેડિસન કિસ*

●ફુટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક પર બની રહેલી ફિલ્મ કઈ
*મૈદાન : કિક્સ ઓફ ટુડે*
*અભિનેતા:-અજય દેવગણ*

●સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2019નો શુભારંભ કોણે કરાવ્યો
*ગજેન્દ્રસિંહ શેખાવત*
*તેઓ જોધપુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને હાલ નવનિર્મિત જળશક્તિ મંત્રાલય સંભાળી રહ્યા છે*

●આંતરરાષ્ટ્રીય સેના સ્કાઉટ માસ્ટર્સ પ્રતિયોગીતામાં કયો દેશ વિજેતા બન્યો
*ભારત*
*આ આપણી 5મી જીત છે*
*સ્પર્ધા જેસલમેરમાં યોજાઈ હતી.*
*રશિયા,ચીન સહિત 8 દેશોએ ભાગ લીધો હતો*

●વરિષ્ઠ અભિનેત્રી વિદ્યા સિન્હાનું અવસાન થયું.મિસ બોમ્બે ટાઈટલ જીત્યા હતા

●ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તાજેતરમાં કઈ ઈ-કોમર્સ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
*શોપી*

●કુસ્તીની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કોણ બન્યા
*દિપક પુનિયા*
*તેઓ અહીં સુધી પહોંચનારા પ્રથમ ભારતીય કુસ્તીબાજ છે*
*તેમને રશિયાના 86 કિલોના ગેન્ડા એલિક શેબઝુકોવને ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં હરાવ્યા*

●શારીરિક વિકલાંગતા ક્રિકેટ વર્લ્ડકપમાં કયો દેશ વિજેતા બન્યો
*ભારત*
*ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું*

●ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ
*ચંદ્રિમા સાહા*
*2020-2022 સુધી કાર્યભાર સંભાળશે*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*▪️શોધ અને શોધક▪️*

●ComputerCharles Babbage

●FacebookMark Zuckerberg

●Mozila Firefox Black Aaron Rozz, Dave Hyatt

●GoogleLarry Page and Sergey Brin

●G mail Paul Buchheit

●Yahoo Jerry Yang and David Filo

●Hike Kavin Bharti Mittal

●WhatsappJan Koum , Brian Acton

●Twitter Evan Williams, Jack Dorsey, Biz Stone, Noah Glass

●OrkutOrkut Buyukkokten

●You TubeChad Hurley, Jawed Karim, steve Chen

●SKYPENiklas Zennstrom

●www Tim Berners Lee

●Internet Robert E. Kahn & Vint Cerf

●wikipedia Jimmy Wales

💥Randheer💥
[20/08, 4:35 pm] Naresh Zala.: *⃣ વાવ ના પ્રકારો*⃣

Short Trick સૂત્ર: ન ભજવિ

ન- નંદા- એક મુખ- ત્રણ મજલા
ભ- ભદ્રા- બે મુખ- છ મજલા
જ-જયા- ત્રણ મુખ- નવ મજલા
વિ- વિજયા- ચાર મુખ- બાર મજલા

N.zala
[20/08, 4:35 pm] Naresh Zala.: યુનેસ્કો દ્રારા વલ્ડઁ હેરીટેઝ સાઈટમાં અત્યાર સુધીમાં જાહેર થયેલ એશિયાના વલ્ડઁ હેરીટેઝ શહેરો

શ્રીલંકા-ગાલે શહેર
નેપાળ-ભક્તપુર
ભારત-અમદાવાદ, જયપુર

N.zala
*⃣રોગ અને કારણો *⃣

*⃣પ્રજીવ દ્ધારા થતા રોગ:-

મલેરિયા:-
👉પ્લાજમોડિયમ પ્રજીવ દ્ધારા થતો રોગ
👉કે જેનો ફેલાવો માદા એનો ફિલિસ મચ્છર દ્ધારા થાય છે.
👉મલેરિયા એ ચેતાતંત્ર પર અસર કરતો રોગ છે.

પાયોરિયા:-
👉દાંત ના પેઢામાં થતો રોગ

કાલા અજાર:-
👉એક પ્રકાર નો તાવ

નિંદ્રા રોગ:-
👉ઊંઘ સાથે સંકળાયેલ રોગ


નરેશ ઝાલા 💐
*⃣બેક્ટેરિયા (જીવાણું)દ્ધારા થતા રોગ *⃣

પ્લેગ:-
👉ફેલાવો ચાંચળ કે ઉંદર દ્ધારા થાય છે.
👉ફેફસાં અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.

ધનુર:-(કીટેનસ)
👉માટી અને લોખંડમાં રહેલા બેક્ટેરિયા દ્ધારા ધનુર નો રોગ થાય છે.
👉ધનુર માં હાડકા ,સ્નાયુ,અને જડબા જકડાઈ જાય છે.
👉ધનુર ના જીવાણું ચેતાતંત્ર ને નુકશાન કરે છે.
👉ધનુર માટે ટીટેનસ અને ત્રિગુણી રસી આપવામાં આવે છે.

ક્ષય:-(ટી.બી)
👉જેનો ફેલાવો દર્દી ના સીધા સમ્પર્ક માં આવવાથી થાય છે.
👉ફેફસા અને શ્વસનતંત્ર સાથે સંકળાયેલ રોગ છે.
👉ક્ષય માટે બી.સી.જી.ની રસી કલમેટ અને ક્યુરી નામના વૈજ્ઞાનિક શોધી.

કોલેરા:-
👉વિબ્રો કોલેરા નામના બેક્ટેરિયા દ્ધારા થાય છે .
👉જેનો ફેલાવો દૂષિત પાણી દ્ધારા થાય છે.
👉કોલેરા અન્નનળી ના નીચેના ભાગ માં થતો રોગ છે.
👉કોલેરા ની રસી ની શોધ રોબર્ટ કોચે કરી છે.

આ ઉપરાંત,
👉ટાઈ ફોઈડ
👉નિમોનિયા
👉ડીપ્થેરીયા
વગેરે બેકટેરિયા દ્ધારા થાય છે.


નોંધ:-

👉મનુષ્ય ના આંતરડા માં નિવાસ કરતા બેક્ટેરિયા :-ઇશ્વરીશિયા કોલાઈ
👉દૂધમાંથી દહી બનાવતા બેક્ટેરિયા :-લેકટો બેઝિલાઈ

નરેશ ઝાલા💐
*🔥CURRENT🔥*

*🔘Date:-21/08/2019👇🏾*

●પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવે છે
*દીવ*
*વાંઝા જ્ઞાતિ દ્વારા દેશમાં એકમાત્ર સ્થળે 150 વર્ષથી થતી ઉજવણી*
*15મી સદીના મહા પુરુષ કબીર ભગતની સ્મૃતિમાં*

●વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે
*કઝાખસ્તાન*

●વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ એવોર્ડ:-
જેસન હોલ્ડરટેસ્ટ પ્લેયર ઓફ ધ યર
શાઈ હોપવન-ડે શ્રેષ્ઠ ખેલાડી

●દેશની પ્રથમ ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*અમદાવાદ-મુંબઈ*

●ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ કોણ બન્યા
*શીશપાલ રાજપૂત*

●ખૂબ જ ઓછા ખર્ચે બ્લડ ટેસ્ટ થઈ શકે તેવી ડિવાઇસનું નિર્માણ કઈ ઇન્સ્ટિટ્યૂટે કર્યું
*IIT ખડગપુર*

●સિક્કિમ રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ ક્યારે કરવામાં આવ્યો હતો
*1998*

●જળશક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ સર્વે કેટલા જિલ્લામાં કરવામાં આવશે
*698*

●કયા રાજ્યની સરકારે રાજ્યના દરેક પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તર પ્રદેશ*

●કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષપદે કોની નિમણુંક કરવામાં આવી
*ઈન્જેતી શ્રીનિવાસન*

●ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*અલજાનદરો જિયામેતી*

●ભારત છોડો આંદોલનની 77મી વર્ષગાંઠ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં કેટલા રોપા રોપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો
*22 કરોડ*
*જેના માટે સરકારે 'વાવેતર મહાકુંભ' નામનું અભિયાન શરૂ કર્યું હતું*

●ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તાજેતરમાં કયા રાજયમાં મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાની શરૂઆત કરી
*ઝારખંડ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
◆મહારાષ્ટ્રમાં પહેલું સહકારી ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*પ્રવટાનગર*

◆કયા દેશની સંસદનું નામ શૂરા છે
*અફઘાનિસ્તાન*

◆ગંગાના ત્રિકોણ પ્રદેશમાં કયા વૃક્ષોની સંખ્યા વધુ છે
*સુંદરી*

◆રાષ્ટ્રીય 'સાગરી વિજ્ઞાન સંસ્થા' ક્યાં આવેલી છે
*ગોવા*

◆કયો દેશ સૌથી વધુ તમાકુ પેદા કરે છે
*અમેરિકા*

◆કયો દેશ આલ્બીયન તરીકે ઓળખાય છે
*બ્રિટન*

◆તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હતાં
*નવસારી*

◆વિશ્વબેન્કની સ્થાપના ક્યારે થઈ હતી
*1944*

◆જુવારની કઈ જાતનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં વધુ થાય છે
*માલદાંડી*

◆ભારતીય હવામાન ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી
*1815*

*🗞સંદેશ : અર્ધ સાપ્તાહિક🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
◆ભારતના પ્રથમ IPS અધિકારી જેમને એવરેસ્ટ આરોહણ કર્યું
*અતુલ કરવાલ*

◆તાજેતરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના નિમણૂક પામનાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજનું નામ શું
*જસ્ટિસ સીકરી*

◆ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નવા DG કોણ નિમાયા
*ક્રિષ્નાસ્વામી નટરાજન*

◆યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તાજેતરમાં કોણ નિમાયા
*ક્રિસ્ટિન લેગાર્ડે*

◆અમેરિકાનું ભૌગોલિક કેન્દ્ર અમેરિકાના કયા રાજયમાં આવેલું છે
*નોર્થ ડાકોટા*

◆તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઈલ પ્રણાલીનો સોદો કર્યો
*R-27*

◆RBIના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાના મુદ્દે કોના નેતૃત્વ હેઠળ કમિટી રચાઈ
*ભૂતપૂર્વ ગવર્નર RBI બિમલ જાલન*

◆તામિલનાડુ રાજ્ય પતંગિયા તમિલ એઓમેનનું વૈજ્ઞાનિક નામ શું છે
*સિરોકોઆ થાઇઝ*

◆તાજેતરમાં લોકાર્પણ કરાયેલ વિશ્વની સૌથી મોટી બહુ ઉદ્દેશીય લિફ્ટ ઇરિગેશન યોજનાનું નામ અને રાજ્યનું નામ
*કાલેશ્વરમ પ્રોજેક્ટ, તેલંગણા*

◆મેઘાલયનું અરોમા મિશન શેની સાથે સંકળાયેલુ છે
*ઔષધીય અને સુગંધિત ખેતીના પ્રોત્સાહન માટે*

◆એશિયાની ટોચની લો યુનિવર્સિટીનું નામ શું છે
*નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર (NUS) લો*

◆વિશ્વનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે
*બાલાસિનોર-મહીસાગર જિલ્લો*

◆ભારતીય નૌસેનાના 24મા નૌસેના અધ્યક્ષ કોણ
*એડમીરલ કર્મવીર સિંહ*

*🗞દિવ્ય ભાસ્કર : કળશ🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*⃣વાયરસ(દ્ધિષાણુ) દ્ધારા થતા રોગ*⃣

વાયરસ ને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહેવાય છે.

1)શીતળા:-
👉શરીર પર નાની નાની ફોલ્લી ઓ જોવા મળે છે.
👉શીતળા ની રસી ની શોધ એડવર્ડ જેનરે કરી.
👉હાલ માં આ રોગ ભારત માંથી નાબૂદ થઈ ગયો છે.

2)હડકવા:-
👉પાગલ કૂતરા ના કરડવાથી
👉વ્યક્તિ ને પાણી નો ભય લાગે છે.જેને હાઇડ્રોફોબિયા કહે છે.
👉હડકવા ચેતાતંત્ર પર અસર કરે છે.
👉હડકવા ની રસી ની શોધ લુઇ પાશ્ચરે કરી.

3)ડેન્ગ્યુ:-
👉એડિસ ઇજિપ્ત મચ્છર દ્ધારા
👉ત્રાકતન્તુ ની સંખ્યા ધટી જાય છે.

4)એઇડ્સ:-
👉એકવાયર્ડ ઇમ્યુનો ડિફીસિયન્સી સિન્ડ્રોમ
👉HIV હ્યુમન ઇમ્યુનો
ડિફીસિયન્સી વાયરસ દ્ધારા થતો રોગ જેનો ફેલાવો લોહી ના સમ્પર્ક દ્ધારા થાય છે.
👉એઇડ્સ એ શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી નાખતો રોગ છે.
👉જેમો શ્વેત કાણ ની સખ્યાં ધટી જાય છે.
👉એઇડ્સ માટે બે ટેસ્ટ કરાવી શકાય છે.
1.એલીસા ટેસ્ટ
2.બેસ્ટન બ્લોર ટેસ્ટ

5)કમળો:-
👉ડિપ્રેટાઈટીસ-A વાયરસ દ્ધારા
👉જેનો ફેલાવો દૂષિત ખોરાક કે પાણી દ્ધારા
👉લીવર પર સોજો અને શરીર પીડા રંગ નું થાય છે.
👉કમળો નો રોગ રુધિર માં લાગે ત્યાંરે વાયરસ ડિપ્રેટાઈટીસ-B જોવા મળે છે.

6)શ્વાઇન ફ્લુ:-
👉H1 N1 વાયરસ દ્ધારા
👉ફેલાવો હવા દ્ધારા
👉શ્વસન તંત્ર અને ફેફસાં પર અસર કરે છે.

7)પોલિયો:-
👉વાયરસ જન્ય રોગ જે પગ ની નસ માં જોવા મળે છે.
👉પોલિયો ની રસી જ્હોન ઇન્સોલ્ક નામના વૈજ્ઞાનિક કરી.

નરેશ ઝાલા💐
[25/08, 1:00 am] Naresh Zala.: *કૃદંત*

*1.વર્તમાન કૃદંત*

★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.

●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં

1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?

◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.

*2.ભૂતકૃદંત*

★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.

*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)

*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)

*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.

*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.

*3.ભવિષ્યકૃદંત*

★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર

●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.

*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*

★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.

●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.

★વિધ્યર્થના બે પ્રકાર છે.

1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે

●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.

2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના

●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.

*5.સંબંધક ભૂતકૃદંત*

★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.

●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.

★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*

*6.હેત્વર્થ કૃદંત*

★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*

●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)
[25/08, 1:03 am] Naresh Zala.: *ગુજરાતી*

કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા 'ઉશનસ્' વડોદરા જિલ્લાના કયા ગામના વતની હતા
*સાવલી*

બકુલ પદ્મશંકર ત્રિપાઠી ક્યાંના વતની હતા
*નડિયાદ*

'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' કોના જાણીતા નિબંધસંગ્રહ છે
*બકુલ ત્રિપાઠી*

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કયા જિલ્લાના વતની છે
*મહેસાણા*

સૉનેટ મૂળ ક્યાંથી ઉદ્દભવ્યું
*ઇટલી*

ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 'ભણકારા' નામનું પ્રથમ સૉનેટ ક્યારે રચ્યું
*ઇ.સ.1888માં*

સૉનેટ માટે કેટલી પંક્તિની મર્યાદા એના ઉદ્દભવકાળથી સ્વીકારવામાં આવી છે
*14*

ગઝલ વાસ્તવમાં એક ___ કાવ્યપ્રકાર છે.
*ફારસી*

'ગઝલ' નો અર્થ શું થાય
*'પ્રિયતમા સાથેની ગુફ્ તેગુ'*

ગઝલમાં વપરાતા રદીફ અને કાફિયા એટલે શું
*અનુપ્રાસ*

યશવંત સવાઈલાલ પંડ્યા ક્યાંના વતની હતી
*ભાવનગર*

ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોણે કર્યો હતો
*બટુભાઈ ઉમરવાડિયાએ*

ડૉ.રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ ક્યાં થયો હતો
*અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં*

'મારી શિક્ષણગાથા' અને 'વર્ગ એ જ સ્વર્ગ' શિક્ષણવિષયક પુસ્તકો કોના છે
*ડૉ.રાઘવજી માધડ*

મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

પ્રેમાનંદ ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*સત્તરમી સદી*

પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર હોવાના કારણે કયું માન પામ્યા છે
*કવિ-શિરોમણિ*

કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો
*લીંબડી*

'પરમ સમીપે' વિશિષ્ટ રીતે તૈયાર કરેલો પ્રાર્થનાસંગ્રહ કોનો છે
*કુન્દનિકા કાપડિયા*

મિજલસ,નસીબ,નસીબદાર આ કઈ ભાષાના શબ્દો છે
*અરબી*

જિંદગી,ચશ્માં,ચીજ આ કઈ ભાષાના શબ્દો છે
*ફારસી*

હાઈકુનો કાવ્યપ્રકાર કયા દેશમાં થયો
*જાપાન*

ઝીણાભાઈ દેસાઈ - સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં ક્યારે લખ્યા
*ઈ.સ
.1960માં*

હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે
*17*

હાઈકુમાં પંક્તિ દીઠ કેટલા અક્ષરે-વિભાજન થાય છે
*5-7-5*

હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે
*ચિત્રાત્મકતા*

ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ' કયા ગામના વતની હતા
*ચીખલી*

ઈશ્વર પેટલીકરનનું મૂળ નામ શું હતું
*ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ*

દુહાના કુલ કેટલા ચરણ હોય છે
*ચાર*

મણિલાલ હરિદાસ પટેલ(મણિલાલ હ.પટેલ)નો જન્મ ક્યાં થયો હતો
*પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે*

'કમાડે ચીતર્યાં મેં.......' કાવ્યના કવિ તુષાર શુક્લ ક્યાંના વતની છે
*અમદાવાદ*

સ્વામી આનંદનું મૂળ નામ શું હતું
*હિંમતલાલ રામચંદ્ર દવે*

સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો
*સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના શિયાણી ગામમાં*

સ્વામી આંનદના ઉત્તમ લેખોનો સંગ્રહ શેમાં કરવામાં આવ્યો છે
*'ધરતીની આરતી'*

ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ ક્યાં થયો હતો
*રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં*

'ભગતબાપુ' તરીકે કોણ જાણીતું છે
*દુલા ભાયા કાગ*

પ્રતાપસિંહ હ.રાઠોડનું તખલ્લુસ શું છે
*સારસ્વત*

'આરસીની ભીતરમાં' , 'રસદ્વાર' , 'કાર્પાસી અને બીજી વાતો' , 'કદલીવન' વગેરે કોની કૃતિઓ છે
*વિનોદિની નીલkanth
[25/08, 9:27 am] Naresh Zala.: *વિરુદ્વાર્થી શબ્દો*

અથ × ઇતિ
જહન્નમ × જન્નત
આપકર્મી × બાપકર્મી
આબાદી × બરબાદી
આધ્યાત્મિક × આધિભૌતિક
આવરો × જાવરો
તાણો × વાણો
પ્રવૃત્તિ × નિવૃત્તિ
સમ × વિષમ
સાધક × બાધક
સાવધ × ગાફેલ
સ્વાર્થ × પરમાર્થ
ઈહલોક × પરલોક
ઉત્કર્ષ × અપકર્ષ
ઉત્તરાયણ × દક્ષિણાયન
ઐહિક × પારલૌકિક
કુપિત × પ્રસન્ન
ખંડન × મંડન
ખોફ × મહેર
લાઘવ × ગૌરવ
વિનીત × ઉદ્ધત
વ્યક્તિ × સમષ્ટિ
વ્યય × સંચય
વિરાટ × વામન
વિભક્ત × અવિભક્ત
વિપત્તિ × આપત્તિ
વાદી × પ્રતિવાદી
વિધિ × નિષેધ
વાચાળ × મૂક
વકીલ × અસીલ
લક્ષ × દુર્લક્ષ
હરામખોર × હલાલખોર
હાનિ × વૃદ્ધિ
હેવાતન × રંડાપો
ક્ષય × વૃદ્ધિ
ખુશકી × તરી
ગૌણ × પ્રધાન
ચંચળ × સ્થિર
રંક × રાય
રચનાત્મક × ખંડનાત્મક
યાચક × દાતા
મ્લાન × પ્રફુલ્લ
મહાન × પામર
ભરતી × ઓટ
પ્રાણપોષક × પ્રાણઘાતક
ક્ષણિક × શાશ્વત
કૃતજ્ઞ × કૃતઘ્ન
કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
ઉછરતું × પીઢ
સંધિ × વિગ્રહ
સાકાર × નિરાકાર
સ્થાવર × જંગમ
સ્વસ્થ × બેચેન
સ્તુતિ × નિંદા
ઉગ્ર × સૌમ્ય
નેકી × બદી
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
સહધર્મી × વિધર્મી
સન્મુખ × વિમુખ
તેજ × તિમિર
[25/08, 9:28 am] Naresh Zala.: ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક

*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ્ટ*



*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United State
[25/08, 9:29 am] Naresh Zala.: *ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવ
નારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક vigyan
[25/08, 9:31 am] Naresh Zala.: અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે
*નં.8A*

મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે
*તાપી*

ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે
*દહેજ*

ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
*પંચમહાલ*

'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે
*હજીરા*

ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો
*ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*

IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી
*1969માં વડોદરા ખાતે*

મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે
*આલ્કોહોલ*

ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા
*વાલચંદ હિરાચંદ*

ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે
*ખેડા જિલ્લામાં*

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી
*ઇ.સ.1860*

હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે
*ખારાઘોડા*

મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે
*શેરડી*

આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે
*હોળીનો તહેવાર*

કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે
*ડેરી ઉદ્યોગ*

'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે
*રોઝ*

પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા
*મનુ*

'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે
*બૃહદારણ્ય ઉપનિષદમાં*

'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી
*આનંદપુરમાં*

'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો
*અબ્દુલ કાદિર બદાયુનીએ*

કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા
*એડવર્ડ સાતમાના*

કર્ણની પાલક માતાનું નામ શું હતું
*અનુરાધા*

કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે
*જૈન*

ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે
*પુરુષ સુક્ત*

ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે
*તૃષ્ણા*

શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા
*ઈટેરી સ્તૂપ*

જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે
*બાવા-પ્યારાની ગુફા*

કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો
*સંત માણેકનાથ*

ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું
*ઈલ્વ દૂર્ગ*

શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું
*વાગભટ્ટ*

શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે
*અંગારશા*

સમરથપુર કોનું પ્રાચીન નામ હતું
*ગિરનાર*

વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા
*
ાશીનો દીકરો*

"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે
*શામળ*

'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે
*ઈંટોના સાત રંગ*

મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે
*કાકાની શશી*

ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે
*સંદેશક રાસ*

ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો
*હરિપ્રસાદ દેસાઈ*

નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા
*જ્યોતિન્દ્ર દવે*

સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી
*વડતાલ*

કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે
*ડાકોર*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે
*બ્રહ્મસાવિત્રીનું*

ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો
*શિરીન ફોજદાર*

ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું
*ખંભાત*

ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું
*સજ્જન મહેતા*

સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો
*નાદિરશાહ*

ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે
*નેમ-રાજુલ ગુફા*

ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે
*સદનશાપીર*

કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા
*ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે
*ગુણભાખરી*

મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......
*ગલિયારા*

મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે
*મહેરાબ*
[25/08, 1:10 am] Naresh Zala.: 💥 બંધારણમાં સુધારા પ્રકિયા 💥

બંધારણમાં સુધારા પદ્ધતિએ દક્ષિણ આફ્રિકાની બંધારણથી પ્રભાવિત થાય છે.
બંધારણના સુધારા કરવા અ.નુ . ૩૬૮ અંતર્ગત કોઈપણ ગૃહમા પ્રસ્તાવ લગાવવામાં આવે છે.

સંસદ કોઈપણ ગૃહમાં ૨/૩
બહુમતી સાથે સુધારાનો પ્રસ્તાવ
અન્ય ગૃહમાં ૨/૩ બહુમતી સાથે
પસાર થાય તો પ્રવર્તમાન 28 રાજ્યો
અને 9 કેન્દ્રશાસિત પ્રદેશની
વિધાનસભામાં ૫૦% વિધાનસભા
તે ખરડો પસાર કરે તો છેલ્લે
રાષ્ટ્રપતિની સહીથી બંધારણમાં
સુધારો નિશ્ર્ચિત થાય છે.

નરેશ ઝાલા
🙏🏻🙏🏻🙏🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻
[25/08, 1:12 am] Naresh Zala.: 💐 🌴 વિધાન પરિષદ 🌴 💐

🌼 (૧) વિધાનપરિષદવાળા દરેક રાજ્યમાં તેનીવિધાનપરિષદના સભ્યો તે રાજ્યની વિધાનસભાના રાજ્યોની સંખ્યાના ૧/૩ કરતા વધારે હોઈ શકે નહી.

🌼(૨) કોઈપણ વિધાનપરિષદમાં ૪૦ થી ઓછા સભ્યો પણ ન હોઈ શકે.

🌼(૩) રાજ્ય વિ.પરિષદના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોઈ છે.

🌼 (૪) વિ. પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષના અંતે નિવૃત થાય છે. અને એટલાજ સભ્યો ચુંટાઈને ફરી આવે છે.

🌼(૫) વિ.પરિષદના સભ્યો પોતાનાચેરમેન અને નાયબ ચેરમેનની પસંદગી કરે છે.

નરેશ ઝાલા

💐💐💐💐💐💐💐💐💐
[25/08, 3:38 pm] G K. Group: આપણા જગતના મુખ્ય ધર્મો જ્ઞાનગંગા ગ્રુપ દ્રારા


1.હિંદુ ધર્મ
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

2.ઈસ્લામ
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

3.ખ્રિસ્તી ધર્મ
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

4.જૈન ધર્મ
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

5.કોન્ફ્યુશિયસ ધર્મ
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

6.તાઓ ધર્મ
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

7.શિન્તો ધર્મ
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

8.બૌદ્ધ ધર્મ
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

9.જરથોસ્તી ધર્મ
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

10.યહૂદી ધર્મ
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

11.શીખ ધર્મ
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા

💊 @TALATI_PREPARATION
[25/08, 3:38 pm] G K. Group: *ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક વિજ્ઞાન*

@Talatipreparation

[25/08, 3:39 pm] G K. Group: *રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી*


મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
*મણિભવન*

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
*વિનોબા ભાવે*

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
*ગીતા*

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અન
ે પોશાકમાં પોતડી અપનાવી
*મદુરાઈ*

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
*ડી.જી.બિરલા*

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
*ગંગાબેન મજમુદાર*

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
*યમુના*

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*ગાંધી દર્શન ટ્રેન*
[25/08, 3:39 pm] G K. Group: *🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*
: *⭕️વાયુઓના અને તેની લાક્ષણિકતાઓ⭕️*
---------------------------------------------------------------
▪️હાઇડ્રોજનસૌથી હલકો વાયુ, દહનશીલ વાયુ

▪️ઓક્સિજનદહનપોષક વાયુ

▪️કાર્બન ડાયોક્સાઇડદહનશામક વાયુ

▪️નાઈટ્રોજનવાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ

▪️હિલિયમ, નિયોન, ઓર્ગોન, ક્રિપટોન, રેડોન, ઝેનોનનિષ્ક્રિય વાયુઓ

▪️નાઈટ્રસ ઓક્સાઇડહાસ્ય વાયુ

▪️કલોરોબેંઝાલ્મોનો નાઈટ્રાઈલઅશ્રુવાયુ

---------------------------------------------------------------
: *⭕️સંયોજન અને તેમાં રહેલા એસિડ⭕️*
---------------------------------------------------------------
▪️લીંબુ,નારંગી સાઈટ્રિક એસિડ

▪️ટામેટા ઓક્ઝેલિક એસિડ

▪️મધમાખી અને કીડીના ડંખમાં ફોર્મિક એસિડ

▪️દહીં,છાશ લેક્ટિક એસિડ

▪️વિનેગાર એસિટીક એસિડ

▪️આબલી ટાર્ટરિક એસિડ

▪️ફડ પ્રોસેસિંગ બન્ઝોઈક એસિડ

---------------------------------------------------------------
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*
કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે
*કલમ-65*

ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે
*વિરોધ પક્ષ દ્વારા*

ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે
*કલમ-32*

કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે
*સર તપાસ*

સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે
*498 (ક)*

કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે
*12 નોટિકલ માઈલ*

મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે
*506 (2)*

જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે
*507*

ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે
*કલમ-230 થી કલમ-263*

ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-232*

જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે
*કલમ-279 થી કલમ-289*

અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-228*

કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે
*અપનયન*