સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું
A. 2001
B. 2008
C. 2004
D. 2014

38."બુધિયો દરવાજો" ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે
A. જૂનાગઢનો ઉપરકોટ
B. વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ
C. મોરબીનો દરબારગઢ
D. ચાંપાનેરનો કોટ

39.સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું
A. આદિવાસી નૃવંશવિદ્યા મ્યુઝિયમ
B. મોડાસા કોલેજ મ્યુઝિયમ
C. શ્રેયસનું મ્યુઝિયમ
D. એન.સી.મહેતા સંગ્રહાલય

40.યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને "ભારતના સૌપ્રથમ હેરિટેજ શહેર" તરીકે માન્યતા કયા વર્ષે આપી
A. ઇ.સ.2014માં
B. ઇ.સ.2015માં
C. ઇ.સ.2016માં
D. ઇ.સ.2017માં

https://t.me/jnrlgk

~💥રણધીર💥~
*ભારતના પર્વતો અંગેની અગત્યની માહિતી:-*

●ભારતનું સૌથી ઊંચું શિખર
*K2/ગોડવીન ઓસ્ટીન*

●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ગુરુ શિખર/માઉન્ટ આબુ*

●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*

●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*મહેન્દ્રગિરિ(ઉડિશા)*

●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*

●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*ડોડાબેટ્ટા*

●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*સારામતી*

●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*સૈડલ ચોટી*



@gyaanganga🎭
1.ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો
A. થેલ્સ
B. IRS
C. રોહિણી
D. આર્યભટ્ટ

2.કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે
A. વનસ્પતિ શાસ્ત્ર
B. અંતરિક્ષ શાસ્ત્ર
C. ભૂસ્તર શાસ્ત્ર
D. હસ્તરેખા વિજ્ઞાન

3.સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે
A. નેટવર્ક ફોરવર્ડિંગ કંટ્રોલ
B. નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન
C. નેટવર્ક ફીડબેક કંટ્રોલ
D. નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન
4."કેપ્ચા" (Captcha)માટે વપરાય છે
A. પાસવર્ડ એન્ક્રીપટીંગ
B. સ્ટેગ્નોગ્રાફી
C. બોટ્સની ચકાસણી માટે
D. છબીઓ લેવા

5.ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે
A. નવી દિલ્હી
B. મોહાલી
C. કોચીન
D. મુંબઈ

6."Googol" શું છે
A. સર્ચ એન્જીન
B. એક જાતનો ગુંદર
C. દશની સો ઘાત
D. વિદેશી ઉષ્ણકટીબંધીય છોડ

7.ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે
A. GSAT-7
B. GSAT-9
C. MSAT-1
D. CARTOSAT

8.ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે
A. આર્યભટ્ટ-1
B. ભાસ્કર-1
C. આર્યભટ્ટ
D. ભાસ્કર

9.નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂજ મિસાઈલ છે
A. અગ્નિ
B. પૃથ્વી
C. બ્રહ્મઓસ
D. આકાશ

@gyaanganga🎭
1.ચૂંટણી કાર્ડ દાખલ કરનાર મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા
A. શ્રી બી.બી.ટંડન
B. શ્રી ટી.એન.શેષાન
C. શ્રી ટી.સ્વામીનાથન
D. શ્રી એસ.એમ.ગીલ

2.ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો
A. 1987
B. 1988
C. 1986
D. 1989

3.જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે
A. એટર્ની જનરલ
B. લોકસભાના સભાપતિ
C. ભારતના મુખ્ય ન્યાયાધીશ
D. મુખ્ય ચૂંટણી અધિકારી

4.તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો
A. સરોજિની નાયડુ
B. સરદાર વલ્લભભાઈ પટેલ
C. જવાહરલાલ નહેરુ
D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

5.ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે
A. 13
B. 105
C. 194
D. 25 થી 28

6.ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે
A. પંચાયત
B. ન્યાય તંત્ર
C. વહીવટી તંત્ર
D. સૈન્ય

7.બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે
A. ત્રીજી અનુસૂચિ
B. દસમી અનુસૂચિ
C. પાંચમી અનુસૂચિ
D. નવમી અનુસૂચિ

8.'લોકપાલ' શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો
A. જસ્ટિસ હરિલાલ જે.કનિયા
B. જસ્ટિસ પી.બી.ગજેન્દ્ર ગડકર
C. નાથપાઈ
D. એલ.એમ.સિંઘવી

9.સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે
A. અનુચ્છેદ 41
B. અનુચ્છેદ 42
C. અનુચ્છેદ 43
D. અનુચ્છેદ 44

10.નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું
A. દ્વિ-નાગરિકત્વ
B. બહુવિધ નાગરિકત્વ
C. વિદેશી નાગરિકત્વ
D. ઉપરના પૈકી કોઈ નહીં

11.લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડાપ્રધાન
C. અધ્યક્ષ
D. વિરોધપક્ષના નેતા

12. એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણુક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે
A. ચોથો સુધારો
B. સાતમો સુધારો
C. અગિયારમો સુધારો
D. ચોવીસમો સુધારો

13.ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે
A. ભારતના રાષ્ટ્રપતિ
B. ભારતના પ્રધાનમંત્રી
C. ભારતના નાણાંમંત્રી
D. ભારતના નાણાંસચિવ

14.વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે
A. મુખ્યમંત્રી
B. રાજ્યપાલ
C. વિધાનસભાના અધ્યક્ષ
D. રાષ્ટ્રપતિ

15.ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે
A. ટી.એન.સત્યપંથી
B. આર.કે.સુબ્રહ્મણયમ
C. એન.ગોપાલસ્વામી આયંગર
D. એસ.ચેન્નારેડ્ડી

16.'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે
A. 12
B. 14
C. 16
D. 18

17.બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો............
A. એક વિભક્ત ભાગ છે.
B. એક અતૂટ ભાગ છે.
C. એક શ્રેષ્ઠ ભાગ છે.
D. એક સંદિગ્ધ ભાગ છે.

18.ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ............
A. દીવાની અધિકાર છે.
B. મૂળભૂત ફરજ છે.
C. રાજકીય અધિકાર છે.
D. મૂળભૂત અધિકાર છે.

19. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે
A. નાણાંકીય પ્રસ્તાવ
B. નાણાંકીય નિવેદન
C. નાણાંકીય આવેદનપત્ર
D. નાણાંકીય અરજી

20.વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે
A. 22
B. 19
C. 25
D. 18

21.બંધારણની કલમ-356નો ઉપયોગ 1959માં કયા રાજયમાં થયો હતો
A. કેરળ
B. મુંબઈ
C. જમ્મુ કાશ્મીર
D. ઉત્તર પ્રદેશ

22.રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે
A. સંસદ
B. રાજ્યસભાના સભ્યો
C. ઉપરાષ્ટ્રપતિ
D. વડાપ્રધાન

23.રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે
A. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ
B. વડાપ્રધાન
C. ઉપરાષ્ટ્રપતિ
D. લોકસભાના સ્પીકર

24.ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલી બનેલ છે
A. તા.13 જાન્યુઆરી,1977
B. તા.3 જાન્યુઆરી,1977
C. તા.23 જાન્યુઆરી,1977
D. તા.1 જાન્યુઆરી,1977
[19/07, 10:11 pm] Mahi Arohi: 25.ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી
A. જવાહરલાલ નહેરુ
B. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
C. સી.રાજગોપાલાચારી
D. ડૉ. સચ્ચિદાનંદ સિન્હા

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-18-19/07/2019👇🏻*

●સ્વીડન પછી કયો દેશ પરિવહન સેવાઓમાં પ્રદુષણને ઘટાડવા વર્ષ-2020 થી એરોપ્લેનની પ્રત્યેક ટિકિટ ઉપર 18 યુરોનો ગ્રીન ટેક્સ લગાડસે
*ફ્રાન્સ*
*સ્વીડનમાં પ્રત્યેક ટિકિટ ઉપર 40 યુરોનો શુલ્ક લાગે છે*

●સાક્ષીઓની સલામતી માટે કેન્દ્ર સરકારની 'ગવાહ સુરક્ષા યોજના'ને કયા રાજ્યએ અમલી બનાવી
*ઓરિસ્સા*

●મધ્યપ્રદેશ સહકારી બીજ સંઘ દ્વારા કઈ બ્રાન્ડ અંતર્ગત બીજના ઉત્પાદનની યોજના ઘડી છે
*'સહ બીજ'*

●ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*અરુણ કુમાર*

●ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*પ્રવીણકુમાર પુવાર*

●નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*રાહુલ દ્રવિડ*

●યુરોપિય કેન્દ્રીય બેંકના નવા પ્રમુખ તરીકે કોની ઘોષણા કરવામાં આવી
*ફ્રાન્સના ક્રિસ્ટિન લગાર્ડ*
*આ પદે નિયુક્ત થનાર તે પ્રથમ મહિલા છે*
*હેડક્વાર્ટર:-જર્મનીના ફ્રેન્કફર્ટમાં*

●ઈટાલીના નેપોલીમાં યોજાયેલી 30મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્પ્રિંટર કોણ બની
*દુતી ચંદ*

●ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા પુરુષ વિભાગમાં "ફુટબોલ ઓફ ધ યર"નો એવોર્ડ કોણે અપાયો
*સુનિલ છેત્રી*

●જેલના કેદીઓ માટે 3 માસનો કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો
*આસામના બોંગાઈગાવ જિલ્લામાં*

●ચોમાસાના પૂર્વાનુમાન માટે બેલ્જિયમ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરના લુક્રેજિયા તેર્જીએ નવી પદ્ધતિની શોધ કરી છે.જેમાં હવામાં શેનાં પ્રમાણથી પૂર્વાનુમાન થાય છે
*બેરેલિયમ-7*

●કેન્દ્ર સરકારે રાષ્ટ્રવિરોધી ગતિવિધિ બદલ ખાલિસ્તાન સમર્થક કયા જૂથ ઉપર પ્રતિબંધ લગાવ્યો
*જૂથ ધ શિખ્સ ફોર જસ્ટિસ*

●ઓસ્ટ્રેલિયામાં 300 ગોળાકાર પથ્થરોની ઝૂંપડીઓના અવશેષ ધરાવતા 6600 વર્ષ પૂર્વના કયા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કર્યું
*બુદજ બીમ*

●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 3 વર્ષના રોડમેપને ફાઇનલ કરવામાં આવ્યો છે. જેને શું નામ અપાયું છે
*ઉત્કર્ષ-2022*

●નવી ટેકનોલોજીના વધતા પ્રમાણને જોતા પ્રસાર ભારતીએ કોની સાથે MoU કર્યા
*IIT કાનપુર*

●ATCTE નું પૂરું નામ શું
*ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન*

●કેન્દ્ર સરકારે માનવશરીરની સંપૂર્ણ સમજૂતી માટે બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા તૈયાર કરી એટલાસ લોન્ચ કર્યો.તેનું નામ શું છે
*માનવ*

●ફિલ્મ 'ગલીબોય'ને 23મા બુચિયોન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બેસ્ટ એશિયન ફિલ્મ માટે નેટવર્ક ફોર પ્રમોશન ઓફ એશિયન સિનેમા એવોર્ડ મળ્યો. આ ફિલ્મનું નિર્દેશન કોણે કર્યું છે
*જોયા અખ્તર*

●બ્લુમબર્ગની ધનિકોની યાદી👇🏻
*પ્રથમ જેફ બેઝોસ (એમેઝોન) (8.62 લાખ કરોડ)*
*બીજા નંબરે બર્નાડ આર્નોલ્ટ(LVMH) (7.45 લાખ કરોડ)*
*ત્રીજા નંબરે બિલ ગેટ્સ(માઈક્રોસોફ્ટ) (7.38 લાખ કરોડ)*
*મુકેશ અંબાણી(રિલાયન્સ) 3.62 લાખ કરોડ રૂપિયા સાથે 13મા નંબરે*

●ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના ચેરમેન કોણ છે
*એ.એ.યુસુફ*

●આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ કેસમાં ફાંસી રદ કરાવવામાં ભારત વતી દલીલો કયા વકીલે કરી
*હરીશ સાલ્વે*

●2020નો ટી-20 વર્લ્ડકપ ક્યાં રમાશે
*ઓસ્ટ્રેલિયા*

●ભારતની શૂટર ખેલાડી ઇલાવેનિલ વાલારિવ ક્યાંની છે
*અમદાવાદ*

●તાજેતરમાં કયા બે ખેલાડીઓને ભારતીય રમત મંત્રી કિરણ રિજ્જુએ અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા
*મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્ના*

●દેશની ભૂતપૂર્વ એથ્લેટ અને ઓલિમ્પિયન પીટી ઉષાને ઇન્ટરનેશનલ એથ્લેટીક્સ ફેડરેશન દ્વારા કયો એવોર્ડ અપાશે
*વેટરન પીન*

●ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વર્તમાન કોચ ટ્રેવર બેલિસ IPLની કઈ ટીમના કોચ બન્યા
*સનરાઈઝર્સ હૈદરાબાદ*

●ફુટબોલની એશિયાની સૌથી જૂની ટુર્નામેન્ટ કઈ
*ડુરંડ કપ*
*1888માં પ્રારંભ થયો હતો*

●આફ્રિકા ખંડના કયા દેશમાં ઈબોલા રોગના કારણે WHO દ્વારા વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરાઈ
*કોંગો*

●તાબોર એથ્લેટીક્સ મીટમાં કઈ ભારતીય એથ્લિટે 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો
*હિમા દાસ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*🔘Date:-20-21/07/2019👇🏻*

●20 જુલાઈઇન્ટરનેશનલ ચેસ ડે

●સચિન તેંડુલકર ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર કેટલામો ભારતીય ક્રિકેટર બન્યો
*છઠ્ઠો*
*સચિન તેંડુલકર 2013માં નિવૃત્ત થયો હતો*
*આ પહેલા કિશનસિંઘ બેદી,સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને આ સન્માન મળી ચૂક્યું છે*

●ICC હોલ ઓફ ફેમમાં કોણે સ્થાન મળી શકે છે
*ટેસ્ટ કે વન-ડે માંથી એક ફોર્મેટમાં ઓછામાં ઓછા 8,000 રન કર્યા હોય*
*કોઈ બોલરને ટેસ્ટ કે વન-ડેમાં 200 કે તેથી વધુ વિકેટ ઝડપી હોય અને તેનો સ્ટ્રાઈક રેટ ટેસ્ટમાં 50 અને વન-ડેમાં 30 નો હોય*
*નિવૃત્તિના 5 વર્ષનો સમય પસાર થઈ જાય પછી હોલ ઓફ ફેમમાં સ્થાન મળે*

●ભારતનો ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ ક્યાંનો છે
*સુરત*

●દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેમનું હાલમાં નિધન થયું
*શીલા દીક્ષિત*
*તેઓ સતત 15 વર્ષ સુધી સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર દેશના એકમાત્ર મહિલા*
*જન્મ:-31 માર્ચ, 1938માં પંજાબના કપૂરથલામાં*
*1984માં પહેલીવાર કન્નોજથી સાંસદ ચૂંટાયા હતા*

●હાલમાં 6 રાજ્યોમાં થયેલી રાજ્યપાલોની નિમણૂક👇🏻
*1.આનંદીબેન પટેલઉત્તરપ્રદેશ*
*2.લાલજી ટંડનમધ્યપ્રદેશ*
*3.પશ્ચિમ બંગાળજગદીપ ધનખડ*
*4.ફાગુ ચૌહાણબિહાર*
*5.રમેશ બૈસત્રિપુરા*
*6.આર.એન.રવિનાગાલેન્ડ*

●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ તરીકે કોની નિમણૂક થઈ
*અજય ભાદુ*

●પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર કોણ બન્યા
*શિવ થાપા*

●આફ્રિકા નેશન્સ ફુટબોલ કપ કઈ ટીમ જીતી
*અલ્જીરિયાએ સેનેગલને હરાવી*

●બ્રિટિશ ફર્મના રેન્કિંગ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં 20 સૌથી લોકપ્રિય પુરુષોમાં કેટલામાં નંબરના સૌથી લોકપ્રિય નેતા
*છઠ્ઠા*
*બિલ ગેટ્સ પ્રથમ*
*મહિલાઓમાં મિશેલ ઓબામા પ્રથમ*

●હાલમાં ICCએ કયા દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી મેમ્બરશીપ પણ રદ કરી
*ઝિમ્બાબ્વે*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
1.નળ સરોવર ક્યાં આવેલું છે
A. ભાલપ્રદેશ
B. કચ્છ
C. આહવા
D. ચરોતર

2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે
A. જામનગર
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ

3.કયા પાક માટે સુરત જાણીતું છે
A. દ્રાક્ષ
B. કેળા
C. ચીકુ
D. હાફૂસ કેરી

4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
A. માંડવી
B. ધારી
C. ભૂજ
D. અબડાસા

5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે
A. અંબાજી
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર

6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા

7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે
A. વડોદરા
B. વિરમગામ
C. સુરત
D. જામનગર

8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા
C. પંચમહાલ
D. નર્મદા

9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
A. 1965
B. 1951
C. 1961
D. 1960

10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
A. વડોદરા
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર

11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે
A. મીઠું
B. કોલસો
C. રેતી
D. ચૂનાના પથ્થર

12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
A. આઠ
B. સાત
C. ચાર
D. નવ

13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે
A. ગિરનાર
B. ચોટીલા
C. પાવાગઢ
D. શેત્રુંજય

14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા
D. કચ્છ

15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક
D. બોક્સાઇટ

16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે
A. ગોમતી
B. પુષ્પાવતી
C. સરસ્વતી
D. બનાસકાંઠા

17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ

18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી
D. ખદીર

19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન

20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર
D. પાનધ્રો-કચ્છ

21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ

23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા

24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે
A. સુરત
B. કોચિન
C. કંડલા
D. મુંબઈ

25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
A. વડોદરા
B. સાબરકાંઠા
C. જામનગર
D. મહેસાણા

26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા
A. ત્રિભુવનદાસ પટેલ
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં

27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા
D. કોડીનાર

28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે
A. અંબાજી
B. આંબાડુંગર
C. આંબાઘાટ
D. આંબાબેરી

29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ

30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર
D. વડોદરા

https://t.me/jnrlgk

💥રણધીર💥
★ભારતમાં આત્યંતિક ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા
*વાસુદેવ બળવંત ફડકે*

★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા
*એડવિન લ્યુટિન*

★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક
*રાજા રામમોહન રાય*

★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે
*WPI (Wholesale Price Index)*

★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી
*રાસબિહારી ઘોષ*

★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું
*અમેરિકા*

★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*અનંતશયન આયંગર*

★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો
*દાદાભાઈ નવરોજી*

★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે
*સંસદને*

★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ
*હેન્રી ડ્યુનેન્ટ*

★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*

★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે
*3જી મે*

★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે
*તમિલ*

★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ
*મધર ટેરેસા*

★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે
*વિલિયમ ડેલરીમ્પલ*

★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે
*6*

★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે
*વિશ્વ આરોગ્ય દિવસ*

★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે
*કોલસો*

★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી
*વ્રજભાષા*

★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે
*જેલમ*

★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે
*એમ.સી.ચાગલા*

★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું
*1411*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🔘Date:-22-23-24-25/07/2019👇🏻*

●સોલર સહેલી પ્રોજેકટ કયા રાજ્યનો છે
*રાજસ્થાન*

●હિમા દાસે ચેક રિપબ્લિક નોવે મેસ્ટોમાં યોજાયેલી એથ્લેટીક્સ મીટમાં 400 મીટરની દોડ કેટલી સેકન્ડ પુરી કરી 5મો ગોલ્ડ મેડલ મેળવ્યો
*52.9 સેકન્ડ*

●ઇન્ડોનેશિયા ઓપન ફાઇનલમાં કોની સામે પી.વી.સિંધુની હાર થઈ
*જાપાનની યામાગુચી સામે*

●100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 5મા વર્લ્ડ રેકોર્ડ સાથે 57 થી ઓછી સેકન્ડમાં રેસ પુરી કરનાર વિશ્વનો સૌપ્રથમ સ્વિમર કોણ બન્યો
*બ્રિટનનો એડમ પૅટી*

●દેવવ્રત આચાર્યએ ગુજરાતના કેટલામાં રાજ્યપાલ તરીકે શપથ લીધા
*20મા*
*સંસ્કૃતમાં શપથ લીધા*

●ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી
GSLV-MK-3M-1 રોકેટ દ્વારા
વજન:-3850 કિલો
ખર્ચ:-978 કરોડ રૂપિયા

●ગુજરાત રાજ્ય પ્રત્યેક બિમાર વ્યક્તિની માંદગીની સારવાર પાછળ વાર્ષિક માથાદીઠ કેટલા રૂપિયાનો ખર્ચ ઉઠાવે છે
*1239 ૱*
*દેશમાં માથાદીઠ આરોગ્ય સેવામાં ગુજરાત 7મા ક્રમે*
*દેશમાં હિમાચલ પ્રદેશ સૌથી વધુ નાગરિકની બિમારીની સારવાર પાછળ ૱2316 નો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે*

●વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદે કોની નિમણુક કરવામાં આવી
*શાલિની અગ્રવાલ*

●IMF દ્વારા ભારતનો વર્ષ 2019માં GDP ગ્રોથ ઘટાડી કેટલો કરાયો
*7%*
*2020માં 7.2% રહેશે*

●બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા
*બોરિસ જોનસન*
*બ્રિટનના 77મા વડાપ્રધાન બનશે*

●વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ગુજરાતનો 15 વર્ષીય સ્વિમર જે ભારતના 70 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા સ્વિમર બનશે
*આર્યન નેહરા*

●ક્રિકેટ ટી-20 મેચની શરૂઆત ક્યારે થઈ હતી
*17 ફેબ્રુઆરી,2005*

●સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75% અનામત આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*આંધ્ર પ્રદેશ*

●હાલ ગુજરાતના માથે કેટલા રૂપિયાનું દેવું છે
*૱2,43,146 કરોડ*
*દેશમાં છઠ્ઠા ક્રમનું રાજ્ય*
*સૌથી વધુ દેવું ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 4,14,415 કરોડ રૂપિયા સાથે મોખરે*

●ટ્રેનમાં મુસાફરી કરતી મહિલા, વૃદ્ધ અને બિમાર પ્રવાસીઓને રોમિયો પરેશાન ન કરે તે માટે રેલવે પોલીસે કઈ એપ બનાવી છે કે જેનું એક બટન દબાવતા જ પોલીસ હાજર થઈ જશે
*રેલ સુરક્ષા જીઆરપી*

●ભારતના સર્વપ્રથમ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને ડેવલપ કરવામાં આવશે
*દ્વારકા પાસે શિવરાજપુર બીચને*

●ભારતની 2019માં માથાદીઠ આવક
*10,534*

●ભારતમાં જન્મ સમયનું સરેરાશ આયુષ્ય
*68.3 વર્ષ*

●ગુજરાતના IAS જેમની નિમણુક ટોકિયોમાં ભારતીય દૂતવાસમાં થઈ
*મોના ખંધાર*

●બાળ સખા યોજના મુજબ જન્મથી કેટલા દિવસ સુધી બાળકને તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે
*28 દિવસ*

●દેશની પ્રથમ મહિલા બસ ડ્રાઇવર
*પ્રિયંકા દાસ*

●મેલબોર્નની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા કયા બોલિવૂડ અભિનેતાને માનદ ડૉક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા
*શાહરૂખ ખાન*
*વંચિત બાળકો માટે તથા મહિલા સશક્તિકરણની કામગીરી બદલ*

●મહારાષ્ટ્ર સરકારે શહીદો અને શારીરિક રીતે અક્ષમ થયેલા સૈનિકોને અપાતી આર્થિક સહાયતા રાશિમાં કેટલો વધારો કર્યો
*શહીદના પરિવારને અગાઉ ૱25 લાખ અપાતા હતા હવે ૱1 કરોડ અપાશે*
*ઇજાગ્રસ્ત જવાનોને ૱8.5 થી 15 લાખ અપાતા હતા આ રકમ હવે ૱20 થી 60 લાખ કરવામાં આવી*

●ભારતે છોડેલ ચંદ્રયાન-2ના લેન્ડર અને રોવરનું અનુક્રમે શું નામ રાખવામાં આવ્યું છે
*વિક્રમ અને પ્રજ્ઞાન*

●કેનેડામાં ભારતીય હાઈ કમિશનર પ્રવાસી ભારતીય વિભાગના સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે
*વિકાસ સ્વરૂપ*
*તેમને 'Q & A' પુસ્તક લખ્યું છે. જેના પરથી 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મ બનેલી*

●વિશ્વ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ
*ભારતીય સ્ટેટ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અંશુલા કાન્ત*

●ભારતના સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જેમને સિંગાપુર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરાયા
*જસ્ટિસ સિકરી*

●ઇલેક્ટ્રોનિક સિગારેટ દ્વારા મસ્તિષ્કના કયા ભાગને નુકશાન થતું હોવાનું અમેરિકાના સંશોધકોએ પુરવાર કર્યું
*સ્ટેમ સેલ*

●બ્લેક હોલ,ન્યુટ્રોન સ્ટાર તથા ચુંબકીય ક્ષેત્રના સંશોધન માટે રશિયાએ જર્મનીના સહયોગથી એક શક્તિશાળી એક્સ-રે લોન્ચ કર્યું.તેનું નામ શું છે
*Spektr-RG*

●ભારતીય સર્જન એસોસિએશનના પ્રમુખ ડૉ. પી.રઘુરામને પટાયામાં કયું સન્માન મળ્યું
*ઓનરટી ફેલોશિપ ઓફ ધ રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ થાઈલેન્ડ*

●પાણીમાંથી આર્સેનિકને જુદા કરતા ઓછી કિંમતના ફિલ્ટરનો આવિષ્કાર કઈ યુનિવર્સિટીએ કર્યો
*આસામની તેજપુર યુનિવર્સિટી*

●60 અને 70ના દાયકાના બંગાળી સિનેમાના મુખ્ય અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*સ્વરૂપ દત્તા*

●કેરળ રાજ્યનો શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટેનો એવોર્ડ 7 વખત જીતેલા મલયાલમ સિનેમેટોગ્રાફર જેમનું હાલમાં નિધન થયું
*એમ.જે.રાધાકૃષ્ણ*

●ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (GII) 2019ની રેન્કિંગમાં ભારતનું સ્થાન
*52મુ*
*2018માં 57મુ હતું*

●20
0 મીટર બટરફલાયમાં માઈકલ ફ્લેપ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ જીતનાર સ્વિમર
*હંગેરીનો સ્વિમર ક્રિસ્ટોફ મિલાક*
*50.73 સેકન્ડમાં*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥
*જગતના મુખ્ય ધર્મો*

*1.હિંદુ ધર્મ*
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા


💥રણધીર ખાંટ💥
go into-માં જવું

go byપસાર થવું

go forપસંદ કરવું

run intoઆકસ્મિક ભટકાઈ જવું

run forદોડવું

run offનાસી જવું

take forસમજવું

take outબહાર લઈ જવું

take offઉતારવું

put inસમય આપવો/મહેનત કરવી

put intoમાટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો

put outઓલવવું

put offમુલતવી રાખવું
[29/07, 7:19 pm] Naresh Zala.: *⃣મૂળભૂત અધિકારો જો નાગરિક ને ના મળે તો તે નાગરિક

અનુ..32

અને

અનુ..139
અંતર્ગત સર્વોચ્ચ અદાલતમાં

અને

અનુ..226 અંતર્ગત વડી
અદાલત માં દાદ માંગી શકે છે..


Naresh zala
[29/07, 7:25 pm] Naresh Zala.: *⃣મૂળભૂત ફરજો(51 a) *⃣

રશિયા થી પ્રભાવિત

કુલ મૂળ બંધારણ માં 10

11 મી ફરજ પ્રાથમિક શિક્ષણ આપવા બાબત (200૬ માં 86 માં સુધરા દ્વારા ઉમેરવામાં આવી )

વર્તમાન કુલ 11 ફરજો

સુવર્ણ શ્રી ની સમિતિ દ્વારા 42 માં બંધરણીય સુધારા 1976 થી સમાવેશ થયો .


Naresh zala
[29/07, 7:31 pm] Naresh Zala.: *⃣કટોકટી*⃣

રાષ્ટ્રીય કટોકટી

અનુ.352

1 વર્ષ માટે (દર 6 મહિને મંજૂરી )

બંધારણીય કટોકટી(રાષ્ટ્પતિ સાશન )

અનુ..356

3 વર્ષ માટે (દર 6 મહીને મંજૂરી)

નાણાંકીય કટોકટી

અનુ..360


Naresh zala
[29/07, 10:09 pm] Naresh Zala.: *⃣રાષ્ટ્રપતિની કારોબારી સત્તા:-

કારોબારી તંત્ર ના વડાં
દેશ નો વહીવટ તેમના નામેં ચાલે
દેશ ના સર્વોચ પદાધિકરીઓની નિમણુંક કરે

1.વડાપ્રધાન
2.કેબિનેટ કક્ષાના મંત્રી
3.રાજ્યકક્ષા ના રાજ્યપાલ
4.H.C ના ન્યાયાધીશો
5.એટર્ની જનરલ
6.C.A.G
7.ત્રણેય સેના ના સેનાપતિ
8.U.P.S.Cના સભ્યો

નોંધ:-) વડાપ્રધાન ની સલાહ મુજબ કરે છે...



Naresh zala
[29/07, 10:25 pm] Naresh Zala.: સંસદ ના સભ્ય બનાવની લાયકાત:-

લોક સભા ના સભ્ય બનવા માટે 25 વર્ષ

રાજ્ય સભા ના સભ્ય બનાવ માટે 30 વર્ષ


નરેશ ઝાલા
[29/07, 10:45 pm] Naresh Zala.: *⃣પ્રોટેમ સ્પીકર*⃣

લોકસભા ની પ્રથમ બેઠક ના નવા અધ્યક્ષ પહેલા હંગામી ધોરણે લોકસભા ના વરિસ્થ સંસદ ને અનિશ્ચિત કાળ માટે ગૃહનું સંચાલન કરવા રાસ્ટ્રપતિ નિમણુંક અને શપથ અપવે છે..જને પ્રોટેમ સ્પીકર કેહવાય છે ....

નોંધ:-
લોકસભા ના અધ્યક્ષ ની પસંદગી થતા પ્રોટેમ સ્પીકર નું પદ આપોઆપ રદ થઈ જશે..

નરેશ ઝાલા.
[30/07, 12:28 am] Naresh Zala.: *⃣A.G એટરની જનરલ
(મહાન્યાય વિદ)

અનુ.76
નિમણુંક:-રાષ્ટ્રપતિ
સમયગાળો:-રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી
શપથ :-ઉલ્લેખ નથી.
રાજીનામુ:-રાષ્ટ્રપતિને ઉલ્લેખી ને


કાર્યો:-

રાષ્ટ્રપતિ +સરકાર ને બંધારણીય સલાહ અપવાનું
સંસદ માં સભ્ય નથી છતાં ખરડા પર ચર્ચા કરી શકે છે પરંતુ ખરડા પર મતદાન કરી સકતા નથી.
સરકાર ની વકીલાત કરી શકશે .

નોધ:-

દેશ ના પ્રથમ કાયદા અધિકારી તરીકે ઓળખાય છે.

સૌ પ્રથમ :- M.C.સેતલવાડ

આત્યર ના :-K.K.વેણુગોપાલ

નરેશ ઝાલા
[30/07, 12:31 am] Naresh Zala.: *⃣CAG
કંપટ્રોલર ઓડિટર જનરલ
(મહાલેખા અને નિયંત્રણ અધિકારી)

અનુ..148
નિમણુંક:-રાષ્ટ્રપતિ
સમયગાળો:-6/65 વર્ષ વયમર્યાદા
શપથ :-ઉલ્લેખ નથી.
રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધીને


*⃣કાર્યો:-

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાંકીય સલાહ આપવાનું
નાણાંકીય વ્યવહારો પર ધ્યાન આપવાનું
સંસદ માં ઓડિટ રિપોર્ટ મુકવાંનું


*⃣નોંધ:-
જાહેર મિલકત ના વાલી તરીકે ઓળખાય છે ...

સૌ પ્રથમ :-V.નરહરિ રાવ
હાલ ના :-રાજીવ મહર્ષિ


નરેશ ઝાલા
[30/07, 12:44 am] Naresh Zala.: *⃣નાણાંપંચ*⃣

અનુ..280
સભ્યો:-1+4=5
નિમણુંક:-રાષ્ટ્રપતિ
શપથ:-ઉલ્લેખ નથી.
રાજીનામુ:-રાષ્ટ્રપતિ ને સંબોધીને


*⃣કાર્યો:-

કેન્દ્ર અને સભ્યો વચ્ચે નાણાકીય બાબતો પર ચુકાદા આપવાનુ કાર્ય
જરૂર જણાય તો CAG ની મદદ લેવી .



સૌ પ્રથમ :-K.C.નિયોગી
વર્તમાન:-N.K.સિંઘ

નરેશ ઝાલા
[30/07, 1:13 am] Naresh Zala.: *⃣ચૂંટણીપંચ*⃣

અનુ..324
સમયગાળો:-5 વર્ષ
શપથ :-ઉલ્લેખ નથી .
રાજીનામું:-રાષ્ટ્રપતિ ને ઉલ્લેખીને


*⃣કાર્યો:-

સમયાંતરે ચૂંટણી યોજવી
મતદાતા નું ફોર્મ તૈયાર કરવું
જાહેરનામું બાર પાડવું.
વિસ્તાર નક્કી કરવો .
પક્ષ ના ચિહ્નો નક્કી કરવા .



હાલ ના:-સુનિલ અરોરા

નરેશ ઝાલા
[30/07, 1:23 am] Naresh Zala.: *⃣મહાભિયોગ ની પ્રક્રિયા *⃣

કોઈપણ બંધારણિય પદાધિકરી ને પદ પરથી મુક્ત કરવાની પ્રક્રિયા છે..

જેમાં
રાષ્ટ્પતિ
ઉપરાષ્ટ્રપતિ
s.C ના ન્યાયાધીશો
H.C ના ન્યાયાધીશો
cAG
નાણાપંચ e.t.c....

*⃣નોંધ:-રાષ્ટ્રપતિ ને એમના પદ માં મહાભીયોગ ની પ્રક્રિયા માં અનુ..61 અંતર્ગત સંસદ માં લાવામાં આવે છે.

કોઈપણ ગૃહ માં 1/4 સહી સાથે પ્રસ્તાવ લાદવામાં આવે છે.
14 દિવસ ની નોટીસ થી ખુલાસો
પદાધિકારી આવા કૃત્ય માં સમન્ડોવાયલ હોઈ તો રાજીનામુ આપશે.



ખુલશો હકરાત્મક હોઈ તો 2/3 બહુમતી સાથે પસાર થઈ જાય તો પદાધિકારી એ પદમુક્ત થવું ફરજીયાત રહેશે.

*⃣નોંધ:-રાજ્યપાલ ...એટર્ની જનરલ ...એડવોકેટ જનરલ પર મહાભીયોગ નો પ્રસ્તાવ લાગુ પડતો નથી ...


નરેશ ઝાલા
[30/07, 1:29 am] Naresh Zala.: *⃣સોલિસિટર જનરલ *⃣


નિમણુંક:-ભારત સરકાર દ્વારા
સમયગાળો:-3 વર્ષ


*⃣કાર્યો:-સરકાર ના દરેક સામન્ય કેસો
દીવાની કે ફોજદારી કેસ લડશે ..


*⃣નોંધ:-

દેશ ના પ્રથમ વકીલ તરીકે ઓળખાય છે ..

એટર્ની જનરલ નું પદ એ બંધારણીય પદ છે
જ્યારે
સોલિસીટર જનરલ નું પદ એ કાયદા નિર્મિત છે ..


નરેશ ઝાલા
[30/07, 1:45 am] Naresh Zala.: *⃣લોકસભાના સ્પીકર*⃣

લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટની માં લોકસભા ના સભ્યો નો સમાવેશ થાય છે.
લોકસભા ના અધ્યક્ષ ની શપથ વિધિ નો ઉલ્લેખ બંધારણ માં થયેલ નથી .
લોકસભા માં અધ્યક્ષ ની ગેરહાજરી માં ઉપાધ્યક્ષ ફરજ બજાવશે .

*⃣નોંધ :-લોકસભા ના અધ્યક્ષ ની ચૂંટણી નું જાહેરનામું રાષ્ટ્રપતિ મંજુર કરશે.


*⃣સત્તાઓ:-

ગૃહ ની કમગીરી ના નિયમો ને કાયદા નું સંચાલન
ગૃહ માં તે ભારત ના બંધારણ.કામકજ ની પ્રકિયા ના નિયમો નો અંતિમ વિવેચક હશે.
ગણપૂર્તિ (કોરમ)નો અભાવ હોય તો ગૃહ મુલતવી રાખી શકાય છે.
(ગણપૂર્તિ એટલે ગૃહ ની સભ્ય સનખ્યાં નો 10 મો ભાગ જે ગૃહ ચલાવવા જરૂરી છે.)
પોતે મત આપી શકતો નથી પણ સરખા મત પડે તો મત આપી શકે છે.
સંયુક્ત બેઠક ની અધ્યક્ષતા ક
રે છે.
નાણાં વિધેયક છે કે નહીં તે અધ્યક્ષ નક્કી કરે છે.


સૌ પ્રથમ:- ગણેશ વસુદેવ માડવાનકર
હાલ માં :-ઓમ બિરલા

નરેશ ઝાલા
[30/07, 1:49 am] Naresh Zala.: *⃣લોકસભા ના ઉપાધ્યક્ષ*⃣

લોકસભા ના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
લોકસભા અધ્યક્ષ નું પદ ખાલી હોઈ તો ઉપાધ્યક્ષ ફરજ બજાવશે.


નરેશ ઝાલા
[30/07, 1:59 am] Naresh Zala.: *⃣સંસદીય કાર્ય પદ્ધતિ*⃣

1)પ્રશ્ન કાળ :-
સંસદ ના પ્રથમ કલાક ને પ્રશ્નકાળ તરીકે ઓળખવમાં આવે છે .
કુલ ત્રણ પ્રકાર ના પ્રશ્નો નો ઉલ્લેખ છે.

1)તારાંકીત પ્રશ્ન :-(મૌખિક જવાબ )
2))અતારાંકીત પ્રશ્ન:-(લેખિત જવાબ)
3)અલ્પસુચનાઓ પ્રશ્ન :-(10 દિવસ ની સૂચના અન્વયે જવાબ)

2)શૂન્ય કાળ :-

સંસદ ની કાર્યવહી નિયમ માં શૂન્યકાળ નો ઉલ્લેખ થયેલ નથી.
પરંતુ પ્રશ્નકાળ પછી નો સમય શૂન્યકાળ તરીકે ઓળખાય છે.
આ સમય દરમિયાન સંપૂર્ણ દિવસ નો કર્યક્રમ નકકી કરવમાં આવે છે .


નરેશ ઝાલા
[30/07, 2:05 am] Naresh Zala.: *⃣સંસદ ની સંયુક્ત બેઠક*⃣

જયારે કોઈપણ ખરડા પર બન્ને ગૃહ માં મતભેદ ઉતપન્ન થાય તેમજ તે ખરડા ને કાયદો બનાવવો દેશ માટે અનિવાર્ય થાય તો રાષ્ટ્રપતિ એ બન્ને ગૃહ ની સયુંકત બેઠક બોલાવે છે .

ગૃહ ની સયુક્ત બેઠક ની અધ્યક્ષતા લોકસભા ના અધક્ષ કરે છે.

અત્યારસુધી 3 વખત સંયક્ત બેઠક નું અયોજન થયેલ છે.

1)દહેજ પ્રતિબન્ધન ખરડો -1960
2)બેન્કિંગ સેવા આયોજન -1977
3)આંતકવાદ વિરોધી વિધેયક -2000



નરેશ ઝાલા
[30/07, 3:39 pm] Naresh Zala.: *⃣વડાપ્રધાન*⃣

અનુ..74
વડાપ્રધાન એ કારોબારી શાખા ના વાસ્તવિક વડા છે.
25 વર્ષ જોઈ એ
શપથ :-રાષ્ટ્રપતિ દ્વારા

*⃣નોંધ:-બંધારણ ના પરિશિષ્ઠ-3 અનુસાર શપથ વિધિ નો નમૂનો આપવામાં આવે છે.

સમયગાળો:-5 વર્ષ
મહાભીયોગ ની પ્રક્રિયા દ્વારા
કે રાજીનામું દ્વારા
રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધીને આપશે .



નરેશ ઝાલા
[30/07, 4:58 pm] Naresh Zala.: *⃣ઉપરાષ્ટ્રપતિ*⃣

અનુ..63
અનુ..64 અંતર્ગત હોદ્દા ની રૂ એ રાજ્યસભા ના સભાપતિ ની ફરજ
અનુ..65 અંતર્ગત જો રાષ્ટ્રપતિ નો હોદ્દો પ્રસન્ગોપાત ખાલી હોઈ તો ગેરહાજરી દરમિયાન ફરજ બજવશે.
લાયકાત:-35 વર્ષ પૂર્ણ



*⃣નોંધ:-
ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી પ્રક્રિયા માં જો કોઈ મતભેદ ઉતપન્ન થાય તો આખરી નિર્ણય S.C નો રહેશે..
(અનુ.71)(રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અનુ..-71 લાગુ પડે.)

રાજીનામું:-રાષ્ટ્રપતિ ને સંબોધી ને આપશે.



નરેશ ઝાલા
[30/07, 5:12 pm] Naresh Zala.: *⃣રાષ્ટ્રપતિ*⃣(PRESIDENT)

અનુ..52
દેશ ના સર્વોચ્ચ બંધારણીય વડા
કારોબારી શાખા ના વડા અને વહીવટી શાખાના વડા તરીકે ફરજ બજાવે છે.
ત્રણેય પાંખો ના સરસેનપતિ તરીકે ફરજ બજાવે છે.
દેશ ના પ્રથમ નાગરિક કહેવાય છે.
લાયકાત:-૩5 વર્ષ


*⃣ચૂંટણી પ્રકિયા:-
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ ની ચૂંટણી નું આયોજન થાય છે.
જેમાં રજયસભા..લોકસભા અને વિધાનસભા ના ચૂંટયેલા સભ્યો નો સંમાવેશ થાય છે.

*⃣નોંધ:-રાષ્ટ્પતિ ની ચુંટણી પ્રક્રિયા માં જો કોઈ વિવાદ ઉપન્ન થાય તો આખરી નિર્ણય સર્વોચ અદાલત નો રહેશે..(71)

શપથ:-સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ( સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ )

*⃣નોંધ :-સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયાધીશ ની ગેરહાજરી માં વરિષ્ઠ નાયયધીસ દ્વારા શપથ આપવામાં આવશે.
રાજીનામું:-ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપશે.


નરેશ ઝાલા
[30/07, 5:34 pm] Naresh Zala.: *⃣બંધારણનો ઇતિહાસ*⃣

સૌ પ્રથમ ખ્યાલ :- ગાંધીજી
વાસ્તવિક ખ્યાલ :- એમ.એન.રોય(માનવીન્દ્ર નાથ રોય )
1946 માં કેબિનેટ મિશન ભારત માં આવ્યું
જેમાં
1.સ્ટેફર્ડ ક્રિપ્સ
2.A.V એલેક્ઝાન્ડર
3.પેથીક લોરેન્સ

પ્રથમ બંધારણીય સભા:-9 ડિસે.1946(ઝંડા દિવસ)
અસ્થાયી અધ્યક્ષ :- સચિદાનન્દ સિંહા

બીજી બંધારણીય સભા:-11 ડિસે.1946
સ્થાયી અધ્યક્ષ:- ડો.રાજેન્દ્ર પ્રસાદ
કુલ સભાઓ:-166

દ્રાફટિંગ કમિટીની રચના :-
અધ્યક્ષ :- ડો.બી.આર.આંબેડકર
7 સભ્યો હતા

જેમાં એક માત્ર ગુજરાતી ક.માં મુનશી હતા.

સમય:-2 વર્ષ 11મહીના 18 દિવસ

*⃣નોંધ :-
26 નવે.ને કાયદા દિન
ડો.બી.આર.આંબેડકર ને બનાધરણ ના પિતા કહેવાય છે
દ્રફ્તીગ કમિટી ના અન્ય નામ:-
પ્રારૂપ સમિતિ
ખરડા સમિતિ
મુસદ્દા સમિતિ


નરેશ ઝાલા
*🔥CURRENT🔥*

*🔘Date:-26-27-28-29-30/07/2019👇🏻*

●ભારતીય ટીમનું નવું જર્સી સ્પોન્સર કોણ બન્યું
*બાયજૂસ*
*બાયજૂસ લર્નિંગ એપ્લિકેશન છે*
*ઓપ્પોના સ્થાને*

●બ્રિટનની નવી સરકાર જોનસન કેબિનેટમાં 31 મંત્રી છે જેમાંથી 3 ભારતીય મૂળના કોની કોની પસંદગી થઈ
*1.પ્રીતિ પટેલ (તારાપુરના વતની)ગૃહમંત્રી*
*2.ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકમહેસુલ મંત્રી*
*3.આલોક શર્માઆંતરરાષ્ટ્રીય વિકાસ રાજ્ય મંત્રી*

●અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન તરીકે કોની પસંદગી થઈ
*રામસિંહ પરમારચેરમેન*
*રાજેન્દ્રસિંહ પરમારવાઈસ ચેરમેન*

●કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*બી.એસ.યેદિયુરપ્પા*
*ચોથી વખત*

●બ્રિટનના નવા બનેલા વડાપ્રધાન બોરિસ જોનસનનો જન્મ ક્યાં થયો હતો
*અમેરિકા*

●ગુજરાત 11.61% વન્ય વૃક્ષાચ્છાદિત વિસ્તાર સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*છઠ્ઠા*

●એર ચીફ માર્શલબીરેન્દ્ર ધનોઆ
●સેના પ્રમુખજનરલ વીપીન રાવત
●નેવીના વડાએડમિરલ કરમબીર સિંહ

●વર્લ્ડ સ્વિમિંગમાં 100 મીટર બટરફ્લાયમાં માઈકલ ફ્લેપ્સનો વર્લ્ડ રેકોર્ડ કોણે તોડ્યો
*અમેરિકાના ડ્રેસલ કેલેબે*
*49.50 સેકન્ડમાં*

●કોંગ્રેસ નેતા અને કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં નિધન થયું
*એસ.જયપાલ રેડ્ડી*

●લુકુ કયા દેશનું લોકનૃત્ય છે
*તિબેટ*

●એક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 મેડલ (6 ગોલ્ડ, 2 સિલ્વર) જીતનારો સૌપ્રથમ પુરુષ સ્વિમર કોણ બન્યો
*અમેરિકાના ડ્રેસર કેલેબ*

●મહિલા ટી-20 ક્રિકેટ મેચમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કઈ મહિલા ક્રિકેટરે કર્યો
*ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ (133 રન)*

●29 જુલાઈઇન્ટરનેશનલ ટાઇગર ડે

●ઓનલાઈન એપ્લિકેશન એપ બાઈજુના ફાઉન્ડર અને CEO જે હાલમાં દેશના નવા અબજપતિ બન્યા
*બાયજુ રવિન્દ્રન*

●હાલમાં રસગુલ્લાને કયા રાજ્યનું જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન (GI) ટેગ મળ્યું
*ઓડિશા*

●ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં 1000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની
*ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી*

●પોરબંદરના ભૂતપૂર્વ સાંસદ જેમનું હાલમાં નિધન થયું
*વિઠ્ઠલ રાદડિયા*

●ભારત રશિયા પાસેથી કઈ મિસાઈલો ખરીદશે
*R-27*

●વિમેન્સ 400 મીટર હર્ડલ રેસને 52.40 સેકન્ડમાં પુરી કરી ટ્રેક એન્ડ ફિલ્ડનો રેકોર્ડ કોણે તોડ્યો
*દલીલાહ*

●સ્વયંસેવક સંઘની પ્રથમ સૈનિક સ્કૂલ ક્યાં ખુલશે
*ઉત્તર પ્રદેશના બુલંદ શહર જિલ્લાના શિકારપુરમાં*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*એસિડના પ્રાકૃતિક સ્ત્રોત*

ફોર્મિક ઍસિડલાલકીડી,મધમાખી

બેંજોઈક ઍસિડઘાસ,પાંદડા,મૂત્ર

એસિટિક ઍસિડફળોના રસમાં

લેક્ટિક ઍસિડદૂધમાં

સાઈટ્રીક ઍસિડખાટાં ફળોમાં

ઓકર્જલિક ઍસિડવૃક્ષોમાં

ટાર્ટરીક ઍસિડચામડી,દ્રાક્ષ

ગ્લુટેમિક ઍસિડઘઉં

*🔥CURRENT🔥*

*🔘Date:-31/07/2019👇🏻*

●ત્રણ તલાકને ગુનો ગણનારા ત્રણ તલાક બિલ સંસદે પાસ કર્યું.ત્રિપલ તલાક નામે ઓળખાતા આ બિલનું સત્તાવાર નામ શું છે
*ધ મુસ્લિમ વુમન (પ્રોટેકશન ઓફ રાઈટ્સ ઓફ મેરેજ) બિલ-2019*
*બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા*
*કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં રજૂ કર્યું*
*દોષી પતિને 3 વર્ષની સજા થશે*

●વિમ્બલડન ચેમ્પિયન ટેનિસ સ્ટાર સિમોના હાલેપને તેના દેશ રોમાનિયાએ કયું સન્માન આપ્યું
*ઓર્ડર ઓફ ધ સ્ટાર*

●ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*માર્કસનો પ્રતિષ્ઠિત લેજન્ડ એવોર્ડ*

●1 થી 7 ઓગસ્ટવિશ્વ સ્તનપાન સપ્તાહ

●ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુર દ્વારા વૃદ્ધોને સહાયતા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે
*CARE4U*

●દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે જેણે ખાનગી ઉદ્યોગોમાં 75% નોકરી સ્થાનિક ઉમેદવારો માટે આરક્ષિત કરી છે
*આંધ્રપ્રદેશ*

●દેશના નાના શહેરોને બહેતર રેલ સુવિધાથી જોડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો સમક્ષ કયો પ્રસ્તાવ રાખ્યો છે
*લાઈટ અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે મેટ્રોલાઈટ*

●કયા રાજ્યની સરકારે પત્રકારોની નોકરીની સુરક્ષા માટે વિધેયક લાવવાની ઘોષણા કરી છે
*પશ્ચિમ બંગાળ*

●અંતરિક્ષ ક્ષેત્રે કામ કરવા ઉત્સુક સ્ટાર્ટઅપ માટે કયા રાજ્યની સરકારે અત્યાધુનિક 'સ્પેસ સિસ્ટમ પાર્ક' માટે 20.01 એકર જમીન ફાળવી છે
*કેરળ સરકારે તિરૂવનંતપુરમમાં*

●21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ અને પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો
*મહિલામાં અયહિકા મુખર્જી અને પુરુષમાં હરમીત દેસીએ જીત્યો*

●પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો
*શિવ થાપા*

●કયા ભારતીય બોડી બિલ્ડરે કાઠમંડુમાં મિસ્ટર સાઉથ એશિયાનો ખિતાબ જીત્યો
*રવિંદરકુમાર મલિક*

●ફુટબોલની રમત માટે સુપ્રસિદ્ધ મોહન બાગાન રત્ન એવોર્ડ-2019 પ્રથમ વખત કયા હોકીના ખેલાડીને મળ્યો
*કેશવ દત્ત*

●મ્યુઝિક એકેડેમીના સંગીત કલાનિધિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે
*કર્ણાટક શૈલીના પ્રસિદ્ધ ગાયિકા એમ.સૌમ્યા*

●ભારતીય સેનાના ઉપાધ્યાય તરીકે કોની નિયુક્તિ થઈ
*લેફ્ટનન્ટ જનરલ મુકુંદ નરવાને*

●એશિયાઈ મુક્કાબાજી સંગઠનના પ્રતિયોગીતા આયોગના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ
*કિશન નરસી*

●ફરજના સ્થળે યૌનશોષણને રોકવા બનાવવામાં આવેલા પુનર્ગઠિત મંત્રીસમૂહના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ
*ગૃહમંત્રી અમિત શાહ*

●કોમનવેલ્થ ટેબલ ટેનિસ ફેડરેશનના ચેરમેન તરીકે કોની જીત થઈ
*ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશનના મહાસચિવ વિવેક કોહલીની*
*તેમને આ પદ માટેની ચૂંટણીમાં ઈંગ્લેન્ડના એલન રેનસમને હરાવ્યા*

●આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના પ્રમુખ જેમનું હાલમાં નિધન થયું
*યુકિયા અમાનો*

●ખેતરોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરતા અગ્નિકોપ્ટરનો આવિષ્કાર કોણે કર્યો
*IIT, ચેન્નઈ*

●1 દિવસમાં 30 માનવીય જીનોમનું સિકવેનસિંગ કરતી નેક્સ્ટ જનરેશન સિકવેનસિંગ ફેસિલિટીનો આરંભ ક્યાં થયો
*હૈદરાબાદ*

●ક્રિપટોકરન્સી અને બ્લોક ચેઇનની માન્યતા અંગે વિશ્લેષણ કરવા બનેલી સમિતિએ ભારતમાં ખાનગી ડિજિટલ કરન્સી ઉપર પ્રતિબંધ લગાવવાનો અભિપ્રાય આપ્યો છે. આ પેનલના અધ્યક્ષ કોણ છે
*સુભાષચંદ્ર ગર્ગ*

●કેન્દ્ર સરકારે પશુ આહારમાં વપરાતી કઈ દવાનો પ્રતિબંધ લગાવ્યો છે
*એન્ટિબાયોટિક્સ કોલિસ્ટિન*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥