*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-17/12/2021 થી 20/12/2021🗞️*
⭕16 ડિસેમ્બર➖વિજય દિવસ
⭕ભારતની યુવા મહિલા શૂટર જેમને હાલમાં આત્મહત્યા કરી❓
*✔️કોનિકા લાયકે*
⭕ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC) કોણે બનાવવામાં આવ્યા❓
*✔️આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે*
⭕સીરમ ઇન્સ્ટિટ્યૂટની કઈ રસીને WHOએ મંજૂરી આપી❓
*✔️કૉવોવેક્સ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનનું કયું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે❓
*✔️ઓર્ડર ઓફ ધ દ્રૂક ગ્યાલપો*
*✔️ભૂતાનના વડાપ્રધાન લોતેય શેરિંગ*
*✔️નરેન્દ્ર મોદીને રશિયા અને UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચુક્યા છે*
⭕ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું❓
*✔️રાય*
⭕રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1971માં પાકિસ્તાન સૈન્ય દ્વારા તોડી પડાયેલ કયા મંદિરને જીર્ણોદ્ધાર બાદ ફરી ખુલ્લું મુકાયું❓
*✔️ઢાકાનું રમના કાલી મંદિર*
⭕DRDOએ રેલવે અને રોડ પરથી લોન્ચ કરી શકાય તેવી કઈ બેલેસ્ટિક ન્યૂક્લિયર મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
*✔️અગ્નિપ્રાઈમ*
*✔️2 હજાર કિમી. મારક ક્ષમતા*
⭕24મો વિન્ટર ઓલિમ્પિક ક્યાં યોજાશે❓
*✔️બેઇજિંગ*
⭕1984ના શીખ વિરોધી રમખાણ અને 2002ના ગોધરા રમખાણોના કેસની તપાસ કરનાર જસ્ટિસ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️જસ્ટિસ ગિરીશ ઠાકોરલાલ*
⭕પૂર્વ ચીફ જસ્ટિસ અને વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈની આત્મકથા❓
*✔️જસ્ટિસ ફોર ધ જજ*
⭕વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ ખેલાડી કોણ બન્યો❓
*✔️કિદામ્બી શ્રીકાંત*
*✔️સિંગાપુરના લોહ કીન યેવ સામે હાર્યો*
⭕અમદાવાદ પોલીસ અધિકારી કર્મચારીઓને ગુનેગારો, વાહનોની માહિતી કઈ એક જ એપ્લિકેશન દ્વારા મળી જશે❓
*✔️તરકસ*
⭕નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડથી કયા રાજ્યને સન્માનિત કરવામાં આવ્યુ❓
*✔️રાજસ્થાન*
⭕કયા રાજ્યના પર્યટનના વિકાસ માટે જાપાનની એજન્સી દ્વારા ૱700 કરોડ આપવામાં આવ્યા❓
*✔️મેઘાલય*
⭕સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા મેડલથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️સુનિલ ગાવસ્કર*
⭕ચીને અંતરિક્ષ સંશોધન માટે કયો ઉપગ્રહ લોન્ચ કર્યો❓
*✔️સીજીયન-605*
⭕કયા રાજ્યના મીથિલા મખાનાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો❓
*✔️બિહાર*
*✔️મખાના ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે*
⭕જાપાનની કઈ ફિલ્મને આઇફામાં ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી❓
*✔️રીંગવાઈડિંગ*
⭕ભારતનો સૌપ્રથમ સાઇબર તાલુકો કયા રાજયમાં બનાવવામાં આવશે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕ભારતીય રેલવેએ દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ ક્યાં બનાવ્યો❓
*✔️મણિપુર*
⭕તાજેતરમાં સંગીતકાર સ્ટીફન સોન્ડહાઈસનું અવસાન થયું તેઓ કયા દેશના સંગીતકાર અને ગીતકાર હતા❓
*✔️અમેરિકા*
⭕રામાનુજન એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️ભારતીય ગણિતશાસ્ત્રી નીના ગુપ્તા*
*✔️આ એવોર્ડ જીતનાર વિશ્વના માત્ર ત્રીજા મહિલા*
*✔️2005માં આ એવોર્ડની શરૂઆત થઈ હતી.*
*✔️વિકાસશીલ દેશોના 45 વર્ષથી ઓછી વયના ગણિતના ક્ષેત્રે કામ કરતા સંશોધકોને પ્રદાન કરાય છે.*
⭕તાજેતરમાં કોરિયોગ્રાફર શિવશંકરનું નિધન થયું.
⭕ઓડિશામાં સાઇબર અપરાધ અને આર્થિક અપરાધ સંબંધિત 11 નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-17/12/2021 થી 20/12/2021🗞️*
⭕16 ડિસેમ્બર➖વિજય દિવસ
⭕ભારતની યુવા મહિલા શૂટર જેમને હાલમાં આત્મહત્યા કરી❓
*✔️કોનિકા લાયકે*
⭕ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC) કોણે બનાવવામાં આવ્યા❓
*✔️આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે*
⭕સીરમ ઇન્સ્ટિટ્યૂટની કઈ રસીને WHOએ મંજૂરી આપી❓
*✔️કૉવોવેક્સ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનનું કયું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે❓
*✔️ઓર્ડર ઓફ ધ દ્રૂક ગ્યાલપો*
*✔️ભૂતાનના વડાપ્રધાન લોતેય શેરિંગ*
*✔️નરેન્દ્ર મોદીને રશિયા અને UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચુક્યા છે*
⭕ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું❓
*✔️રાય*
⭕રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1971માં પાકિસ્તાન સૈન્ય દ્વારા તોડી પડાયેલ કયા મંદિરને જીર્ણોદ્ધાર બાદ ફરી ખુલ્લું મુકાયું❓
*✔️ઢાકાનું રમના કાલી મંદિર*
⭕DRDOએ રેલવે અને રોડ પરથી લોન્ચ કરી શકાય તેવી કઈ બેલેસ્ટિક ન્યૂક્લિયર મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
*✔️અગ્નિપ્રાઈમ*
*✔️2 હજાર કિમી. મારક ક્ષમતા*
⭕24મો વિન્ટર ઓલિમ્પિક ક્યાં યોજાશે❓
*✔️બેઇજિંગ*
⭕1984ના શીખ વિરોધી રમખાણ અને 2002ના ગોધરા રમખાણોના કેસની તપાસ કરનાર જસ્ટિસ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️જસ્ટિસ ગિરીશ ઠાકોરલાલ*
⭕પૂર્વ ચીફ જસ્ટિસ અને વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈની આત્મકથા❓
*✔️જસ્ટિસ ફોર ધ જજ*
⭕વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ ખેલાડી કોણ બન્યો❓
*✔️કિદામ્બી શ્રીકાંત*
*✔️સિંગાપુરના લોહ કીન યેવ સામે હાર્યો*
⭕અમદાવાદ પોલીસ અધિકારી કર્મચારીઓને ગુનેગારો, વાહનોની માહિતી કઈ એક જ એપ્લિકેશન દ્વારા મળી જશે❓
*✔️તરકસ*
⭕નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડથી કયા રાજ્યને સન્માનિત કરવામાં આવ્યુ❓
*✔️રાજસ્થાન*
⭕કયા રાજ્યના પર્યટનના વિકાસ માટે જાપાનની એજન્સી દ્વારા ૱700 કરોડ આપવામાં આવ્યા❓
*✔️મેઘાલય*
⭕સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા મેડલથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️સુનિલ ગાવસ્કર*
⭕ચીને અંતરિક્ષ સંશોધન માટે કયો ઉપગ્રહ લોન્ચ કર્યો❓
*✔️સીજીયન-605*
⭕કયા રાજ્યના મીથિલા મખાનાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો❓
*✔️બિહાર*
*✔️મખાના ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે*
⭕જાપાનની કઈ ફિલ્મને આઇફામાં ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી❓
*✔️રીંગવાઈડિંગ*
⭕ભારતનો સૌપ્રથમ સાઇબર તાલુકો કયા રાજયમાં બનાવવામાં આવશે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕ભારતીય રેલવેએ દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ ક્યાં બનાવ્યો❓
*✔️મણિપુર*
⭕તાજેતરમાં સંગીતકાર સ્ટીફન સોન્ડહાઈસનું અવસાન થયું તેઓ કયા દેશના સંગીતકાર અને ગીતકાર હતા❓
*✔️અમેરિકા*
⭕રામાનુજન એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️ભારતીય ગણિતશાસ્ત્રી નીના ગુપ્તા*
*✔️આ એવોર્ડ જીતનાર વિશ્વના માત્ર ત્રીજા મહિલા*
*✔️2005માં આ એવોર્ડની શરૂઆત થઈ હતી.*
*✔️વિકાસશીલ દેશોના 45 વર્ષથી ઓછી વયના ગણિતના ક્ષેત્રે કામ કરતા સંશોધકોને પ્રદાન કરાય છે.*
⭕તાજેતરમાં કોરિયોગ્રાફર શિવશંકરનું નિધન થયું.
⭕ઓડિશામાં સાઇબર અપરાધ અને આર્થિક અપરાધ સંબંધિત 11 નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-21/12/2021 થી 25/12/2021🗞️*
⭕ચીલીના સૌથી નાની વયના પ્રમુખ કોણ બન્યા❓
*✔️ગ્રેબિયલ બોરિસ*
⭕ઇન્ડિયન સ્ટેટીસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જારિસ્કી કેન્સલેશન પ્રોબ્લેમનો ઉકેલ શોધવા બદલ રામાનુજન એવોર્ડ કોણે મળ્યો❓
*✔️નીના ગુપ્તા*
⭕પ્રો કબડ્ડી લીગનો કઈ સિઝનનો બેંગલુરુમાં પ્રારંભ થયો❓
*✔️8મી સિઝન*
⭕કયા રાજ્યમાં સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડરોની પણ ભરતી થશે અને 1 ટકો અનામત પણ મળી❓
*✔️કર્ણાટક*
⭕23 ડિસેમ્બર➖રાષ્ટ્રીય ખેડૂત દિવસ
⭕DRDO દ્વારા જમીન પરથી જમીન પર પ્રહાર કરતી કઈ મિસાઈલનું ઓડિશાના ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
*✔️પ્રલય મિસાઈલ*
⭕26 થી 31 ડિસેમ્બર➖સુશાસન સપ્તાહ અને નદી ઉત્સવની ઉજવણી
⭕ફ્રાન્સમાં કયો જ્વાળામુખી ફાટ્યો❓
*✔️પીટોન ડે લા ફોરનાઇસ*
⭕એશિયા હોકી ચેમ્પિયનશિપમાં ભારતે કયા દેશને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો❓
*✔️પાકિસ્તાન*
⭕ત્રણ દિવસીય ચિલા-એ-કલાન કાશ્મીર ઉત્સવનો પ્રારંભ ક્યાં થયો❓
*✔️શ્રીનગર*
⭕સાબરમતી વોક-વે બ્રિજનું નામ કોના નામ પરથી રખાયું❓
*✔️અટલ બિહારી વાજપેયી*
⭕ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બાદ કયા રાજયમાં ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષણ બિલ 2021 પસાર થયું❓
*✔️કર્ણાટક*
⭕હાલમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી❓
*✔️હરભજન સિંહ*
*✔️ઉપનામ ટર્બાનેટર*
*✔️હરભજને 1998માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું*
*✔️ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય*
⭕નાસાનું કયું મહત્વાકાંક્ષી ટેલિસ્કોપ લોન્ચ થશે જે ઉપગ્રહની માફક અંતરિક્ષમાં રહીને ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે❓
*✔️જેમ્સ વેબ ટેલિસ્કોપ*
⭕25 ડિસેમ્બર➖ગુડ ગવર્નન્સ ડે (સુશાસન દિવસ)
⭕યુરોપિયન દેશ મોન્ટેગ્રા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્કીઇંગ ચેમ્પિયનશિપમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો❓
*✔️મનાલીની આંચલ ઠાકુર*
*✔️સ્કીઇંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્કીઅર બની*
⭕શ્રીલંકાના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે❓
*✔️મહિન્દા રાજપકસે*
⭕ભારતીય નૌકાદળમાં 32 વર્ષ સુધી દેશની સેવા કરનાર જહાજ જે હાલમાં નિવૃત્ત થયું❓
*✔️INS ખુકરી*
⭕NCRBના નવા નિર્દેશક કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️વિવેક ગોગિયા*
⭕ઓસ્ટ્રેલિયાના ચાન્સલર કોણ નિયુક્ત થયા❓
*✔️કાર્લ નેહમર*
*✔️ચાન્સલર વડાપ્રધાન સમકક્ષ જ પદ હોય છે*
⭕ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અને સમાધાન કેન્દ્ર કયા રાજયમાં ખોલવામાં આવ્યું❓
*✔️તેલંગણા*
⭕ગુજરાતમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે કઈ કંપનીએ કરાર કર્યા છે❓
*✔️ગેઇલ*
⭕તાજેતરમાં ડૉ.રેખા ચૌધરીનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે❓
*✔️ઇન્ડિયાઝ એન્શિયન્ટ લીગેસી ઓફ વેલનેસ*
⭕કોમનવેલ્થ વેઇટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપ-2021માં ભારતે કેટલા મેડલ જીત્યા❓
*✔️16*
⭕વર્ષ 2021નો ગોલ્ડન પીકોક એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ કઈ કંપનીને આપવામાં આવ્યો❓
*✔️સેઈલ*
⭕2021ના ITF વિશ્વ ચેમ્પિયનશિપ ખિતાબના વિજેતા કોણ બન્યા❓
*✔️નોવાક જોકોવિચ*
⭕20 ડિસેમ્બર➖આંતરરાષ્ટ્રીય માનવીય એકતા દિવસ
⭕ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ 52 સ્ટારલીન્ક ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાંથી કર્યું❓
*✔️કેલિફોર્નિયા*
⭕વર્ષ 2021માં સ્પામ કોલનો સૌથી વધુ ત્રાસ કયા દેશમાં જોવા મળ્યો હતો❓
*✔️બ્રાઝીલ*
⭕જ્યાં 100% રસીકરણ થઈ ચૂક્યું હોય એવો પહેલો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો❓
*✔️અંદમાન અને નિકોબાર*
⭕ક્રિકેટર રિષભ પંતને કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️ઉત્તરાખંડ*
⭕શાંતનુ ગુપ્તાએ યોગી આદિત્યનાથ પર એક પુસ્તક લખ્યું છે તેનું શીર્ષક શું છે❓
*✔️ધ મોન્ક હુ ટ્રાન્સફોમ્ર્ડ ધ ઉત્તરપ્રદેશ*
⭕લોકસભા અને રાજ્યસભામાં ચૂંટણી સુધારા બિલ પસાર થયું.આધાર-ચૂંટણી કાર્ડ લિંક થશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-21/12/2021 થી 25/12/2021🗞️*
⭕ચીલીના સૌથી નાની વયના પ્રમુખ કોણ બન્યા❓
*✔️ગ્રેબિયલ બોરિસ*
⭕ઇન્ડિયન સ્ટેટીસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જારિસ્કી કેન્સલેશન પ્રોબ્લેમનો ઉકેલ શોધવા બદલ રામાનુજન એવોર્ડ કોણે મળ્યો❓
*✔️નીના ગુપ્તા*
⭕પ્રો કબડ્ડી લીગનો કઈ સિઝનનો બેંગલુરુમાં પ્રારંભ થયો❓
*✔️8મી સિઝન*
⭕કયા રાજ્યમાં સરકારી નોકરીમાં ટ્રાન્સજેન્ડરોની પણ ભરતી થશે અને 1 ટકો અનામત પણ મળી❓
*✔️કર્ણાટક*
⭕23 ડિસેમ્બર➖રાષ્ટ્રીય ખેડૂત દિવસ
⭕DRDO દ્વારા જમીન પરથી જમીન પર પ્રહાર કરતી કઈ મિસાઈલનું ઓડિશાના ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
*✔️પ્રલય મિસાઈલ*
⭕26 થી 31 ડિસેમ્બર➖સુશાસન સપ્તાહ અને નદી ઉત્સવની ઉજવણી
⭕ફ્રાન્સમાં કયો જ્વાળામુખી ફાટ્યો❓
*✔️પીટોન ડે લા ફોરનાઇસ*
⭕એશિયા હોકી ચેમ્પિયનશિપમાં ભારતે કયા દેશને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો❓
*✔️પાકિસ્તાન*
⭕ત્રણ દિવસીય ચિલા-એ-કલાન કાશ્મીર ઉત્સવનો પ્રારંભ ક્યાં થયો❓
*✔️શ્રીનગર*
⭕સાબરમતી વોક-વે બ્રિજનું નામ કોના નામ પરથી રખાયું❓
*✔️અટલ બિહારી વાજપેયી*
⭕ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બાદ કયા રાજયમાં ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષણ બિલ 2021 પસાર થયું❓
*✔️કર્ણાટક*
⭕હાલમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી❓
*✔️હરભજન સિંહ*
*✔️ઉપનામ ટર્બાનેટર*
*✔️હરભજને 1998માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું*
*✔️ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય*
⭕નાસાનું કયું મહત્વાકાંક્ષી ટેલિસ્કોપ લોન્ચ થશે જે ઉપગ્રહની માફક અંતરિક્ષમાં રહીને ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે❓
*✔️જેમ્સ વેબ ટેલિસ્કોપ*
⭕25 ડિસેમ્બર➖ગુડ ગવર્નન્સ ડે (સુશાસન દિવસ)
⭕યુરોપિયન દેશ મોન્ટેગ્રા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્કીઇંગ ચેમ્પિયનશિપમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો❓
*✔️મનાલીની આંચલ ઠાકુર*
*✔️સ્કીઇંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સ્કીઅર બની*
⭕શ્રીલંકાના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવ્યા છે❓
*✔️મહિન્દા રાજપકસે*
⭕ભારતીય નૌકાદળમાં 32 વર્ષ સુધી દેશની સેવા કરનાર જહાજ જે હાલમાં નિવૃત્ત થયું❓
*✔️INS ખુકરી*
⭕NCRBના નવા નિર્દેશક કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️વિવેક ગોગિયા*
⭕ઓસ્ટ્રેલિયાના ચાન્સલર કોણ નિયુક્ત થયા❓
*✔️કાર્લ નેહમર*
*✔️ચાન્સલર વડાપ્રધાન સમકક્ષ જ પદ હોય છે*
⭕ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અને સમાધાન કેન્દ્ર કયા રાજયમાં ખોલવામાં આવ્યું❓
*✔️તેલંગણા*
⭕ગુજરાતમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે કઈ કંપનીએ કરાર કર્યા છે❓
*✔️ગેઇલ*
⭕તાજેતરમાં ડૉ.રેખા ચૌધરીનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક શું છે❓
*✔️ઇન્ડિયાઝ એન્શિયન્ટ લીગેસી ઓફ વેલનેસ*
⭕કોમનવેલ્થ વેઇટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપ-2021માં ભારતે કેટલા મેડલ જીત્યા❓
*✔️16*
⭕વર્ષ 2021નો ગોલ્ડન પીકોક એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ કઈ કંપનીને આપવામાં આવ્યો❓
*✔️સેઈલ*
⭕2021ના ITF વિશ્વ ચેમ્પિયનશિપ ખિતાબના વિજેતા કોણ બન્યા❓
*✔️નોવાક જોકોવિચ*
⭕20 ડિસેમ્બર➖આંતરરાષ્ટ્રીય માનવીય એકતા દિવસ
⭕ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ 52 સ્ટારલીન્ક ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાંથી કર્યું❓
*✔️કેલિફોર્નિયા*
⭕વર્ષ 2021માં સ્પામ કોલનો સૌથી વધુ ત્રાસ કયા દેશમાં જોવા મળ્યો હતો❓
*✔️બ્રાઝીલ*
⭕જ્યાં 100% રસીકરણ થઈ ચૂક્યું હોય એવો પહેલો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો❓
*✔️અંદમાન અને નિકોબાર*
⭕ક્રિકેટર રિષભ પંતને કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️ઉત્તરાખંડ*
⭕શાંતનુ ગુપ્તાએ યોગી આદિત્યનાથ પર એક પુસ્તક લખ્યું છે તેનું શીર્ષક શું છે❓
*✔️ધ મોન્ક હુ ટ્રાન્સફોમ્ર્ડ ધ ઉત્તરપ્રદેશ*
⭕લોકસભા અને રાજ્યસભામાં ચૂંટણી સુધારા બિલ પસાર થયું.આધાર-ચૂંટણી કાર્ડ લિંક થશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-26/12/2021🗞️*
⭕દક્ષિણ આફ્રિકામાં સર્વોચ્ચ ન્યાયિક પીઠ બંધારણીય અદાલતમાં કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક થઈ❓
*✔️નારંદ્રન જોડી કોલ્લાપન*
⭕વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબનું સફળતાપૂર્વક લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું❓
*✔️દક્ષિણ અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગીઆના ખાતેથી એરિયન-5 રોકેટ દ્વારા*
⭕ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021માં કયા રાજ્યએ પ્રથમ નંબર મેળવ્યો❓
*✔️ગુજરાત*
*✔️મહારાષ્ટ્ર બીજા ક્રમે*
⭕સાયક્લોથોન - 2021નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી પ્રારંભ કરાવ્યો❓
*✔️સુરતના વેસુ, ભરથાણા સ્થિત શ્રી મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનથી*
*✔️સુરતથી દાંડી સાયકલ યાત્રા જશે*
*✔️સંદેશ :- સાયકલ ચાલન થકી બિનચેપી રોગોથી મુક્તિ*
⭕26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર➖નદી ઉત્સવ
✔️સાબરમતી, નર્મદા અને તાપી નદીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો
*⭕સુશાસનની દિશામાં મહેસુલ વિભાગ👇🏾*
✔️હુકમની નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની 135/ડી નોટીસની સમયમર્યાદા 30 દિવસથી ઘટાડી 10 દિવસ કરવામાં આવી.
✔️લેન્ડ રેવન્યુ કોડની કલમ-73AA ની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન થશે.
✔️ગણોતધારા કલમ-32 M અંતર્ગત ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદતમાં 3 વર્ષનો વધારો કરાયો.
✔️ગણોતધારા કલમ-43 તથા કલમ-63 ની મુદ્દત અનુક્રમે 2 વર્ષથી વધારી 5 વર્ષ તથા 5 વર્ષથી વધારી 10 વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને આપવામાં આવી.
*⭕નાગરિક સુવિધાલક્ષી નિર્ણયોની પહેલ👇🏾*
✔️સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદઢીકરણ માટે ઈ-સરકાર પોર્ટલનો પ્રારંભ
✔️PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો 3 વર્ષ સુધી માન્ય રખાશે.
✔️જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક My Ration મોબાઈલ એપ્લિકેશનથી દરેક વ્યક્તિ પાસે પહોંચશે.
✔️સ્વાવલંબનથી સ્વરોજગારની ડિજિટલ સેવા ઈ-કુટિર પોર્ટલનો પ્રારંભ.
✔️વન વિભાગ દ્વારા ટીંબર ટ્રાન્ઝિટ પાસ મંજૂરી પોર્ટલનો પ્રારંભ.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-26/12/2021🗞️*
⭕દક્ષિણ આફ્રિકામાં સર્વોચ્ચ ન્યાયિક પીઠ બંધારણીય અદાલતમાં કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક થઈ❓
*✔️નારંદ્રન જોડી કોલ્લાપન*
⭕વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબનું સફળતાપૂર્વક લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું❓
*✔️દક્ષિણ અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગીઆના ખાતેથી એરિયન-5 રોકેટ દ્વારા*
⭕ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021માં કયા રાજ્યએ પ્રથમ નંબર મેળવ્યો❓
*✔️ગુજરાત*
*✔️મહારાષ્ટ્ર બીજા ક્રમે*
⭕સાયક્લોથોન - 2021નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી પ્રારંભ કરાવ્યો❓
*✔️સુરતના વેસુ, ભરથાણા સ્થિત શ્રી મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનથી*
*✔️સુરતથી દાંડી સાયકલ યાત્રા જશે*
*✔️સંદેશ :- સાયકલ ચાલન થકી બિનચેપી રોગોથી મુક્તિ*
⭕26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર➖નદી ઉત્સવ
✔️સાબરમતી, નર્મદા અને તાપી નદીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો
*⭕સુશાસનની દિશામાં મહેસુલ વિભાગ👇🏾*
✔️હુકમની નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની 135/ડી નોટીસની સમયમર્યાદા 30 દિવસથી ઘટાડી 10 દિવસ કરવામાં આવી.
✔️લેન્ડ રેવન્યુ કોડની કલમ-73AA ની મંજૂરી પ્રક્રિયા ઓનલાઈન થશે.
✔️ગણોતધારા કલમ-32 M અંતર્ગત ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદતમાં 3 વર્ષનો વધારો કરાયો.
✔️ગણોતધારા કલમ-43 તથા કલમ-63 ની મુદ્દત અનુક્રમે 2 વર્ષથી વધારી 5 વર્ષ તથા 5 વર્ષથી વધારી 10 વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને આપવામાં આવી.
*⭕નાગરિક સુવિધાલક્ષી નિર્ણયોની પહેલ👇🏾*
✔️સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદઢીકરણ માટે ઈ-સરકાર પોર્ટલનો પ્રારંભ
✔️PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો 3 વર્ષ સુધી માન્ય રખાશે.
✔️જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક My Ration મોબાઈલ એપ્લિકેશનથી દરેક વ્યક્તિ પાસે પહોંચશે.
✔️સ્વાવલંબનથી સ્વરોજગારની ડિજિટલ સેવા ઈ-કુટિર પોર્ટલનો પ્રારંભ.
✔️વન વિભાગ દ્વારા ટીંબર ટ્રાન્ઝિટ પાસ મંજૂરી પોર્ટલનો પ્રારંભ.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-27/12/2021🗞️*
⭕બ્રહ્મોસ મિસાઈલની ફેક્ટરીનો શિલાન્યાસ ક્યાં કરાયો❓
*✔️ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે*
⭕23 સપ્ટેમ્બર➖ભારતીય રાષ્ટ્રીય કિસાન દિવસ
⭕આફસ્પાનું ફૂલ ફોર્મ શું❓
*✔️આર્મ્ર્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ*
⭕નેતૃત્વ પ્રતિબદ્ધતા-2021 માટે સંયુક્ત રાષ્ટ્ર મહિલા પુરસ્કાર વિજેતા કોણ બન્યા❓
*✔️દિવ્યા હેગડે*
⭕નાણાં મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો વધારો થયો❓
*✔️54%*
⭕વિજય હજારે વન-ડે ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔️હિમાચલ પ્રદેશ*
*✔️તમિલનાડુને હરાવ્યું*
⭕ICC ક્રિકેટ વર્લ્ડકપ અંડર-19ની યજમાની કયો દેશ કરી રહ્યો છે❓
*✔️વેસ્ટઇન્ડિઝ*
⭕તુષાર કપૂરે પોતાના પ્રથમ પુસ્તકનું અનાવરણ કર્યું.તેનું શીર્ષક શું છે❓
*✔️બેચલર ડેડ*
⭕કયા રાજ્યમાં ટોળાં હિંસા અને લિંચિંગને રોકવા માટે ખરડો લાવવામાં આવ્યો છે❓
*✔️ઝારખંડ*
⭕યુનિકોર્ન કંપનીઓની બાબતમાં કયો દેશ ટોચના સ્થાને છે❓
*✔️અમેરિકા*
*✔️યુનિકોર્ન એટલે એવી સ્ટાર્ટઅપ કંપની જેની કેપિટલ એક અબજ ડોલરને પાર થઈ જાય છે. જે સ્ટાર્ટઅપની મૂડી 10 અબજને પાર થઈ જાય તેને ડેકા કોર્ન કહે છે*
⭕ઓડિશાના સૌથી લાંબા પૂલ ટી સેતુનું ઉદ્દઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું❓
*✔️કટક*
⭕22 ડિસેમ્બર➖રાષ્ટ્રીય ગણિત દિવસ
⭕વાડા (વર્લ્ડ એન્ટી ડ્રગ્સ એજન્સી)ના નિયમ પ્રમાણે વિશ્વના ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાની બાબતમાં કયો દેશ ટોચ પર છે❓
*✔️રશિયા*
⭕કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર માટે પોલીસ આરક્ષણની ઘોષણા કરી છે❓
*✔️કર્ણાટક*
⭕કયા રાજ્યની સરકારે ફ્રી સ્માર્ટફોન યોજના શરૂ કરી છે❓
*✔️ઉત્તરપ્રદેશ*
⭕અનાહત સિંહ જુનિયર US સ્ક્વોશ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-27/12/2021🗞️*
⭕બ્રહ્મોસ મિસાઈલની ફેક્ટરીનો શિલાન્યાસ ક્યાં કરાયો❓
*✔️ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે*
⭕23 સપ્ટેમ્બર➖ભારતીય રાષ્ટ્રીય કિસાન દિવસ
⭕આફસ્પાનું ફૂલ ફોર્મ શું❓
*✔️આર્મ્ર્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ*
⭕નેતૃત્વ પ્રતિબદ્ધતા-2021 માટે સંયુક્ત રાષ્ટ્ર મહિલા પુરસ્કાર વિજેતા કોણ બન્યા❓
*✔️દિવ્યા હેગડે*
⭕નાણાં મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો વધારો થયો❓
*✔️54%*
⭕વિજય હજારે વન-ડે ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔️હિમાચલ પ્રદેશ*
*✔️તમિલનાડુને હરાવ્યું*
⭕ICC ક્રિકેટ વર્લ્ડકપ અંડર-19ની યજમાની કયો દેશ કરી રહ્યો છે❓
*✔️વેસ્ટઇન્ડિઝ*
⭕તુષાર કપૂરે પોતાના પ્રથમ પુસ્તકનું અનાવરણ કર્યું.તેનું શીર્ષક શું છે❓
*✔️બેચલર ડેડ*
⭕કયા રાજ્યમાં ટોળાં હિંસા અને લિંચિંગને રોકવા માટે ખરડો લાવવામાં આવ્યો છે❓
*✔️ઝારખંડ*
⭕યુનિકોર્ન કંપનીઓની બાબતમાં કયો દેશ ટોચના સ્થાને છે❓
*✔️અમેરિકા*
*✔️યુનિકોર્ન એટલે એવી સ્ટાર્ટઅપ કંપની જેની કેપિટલ એક અબજ ડોલરને પાર થઈ જાય છે. જે સ્ટાર્ટઅપની મૂડી 10 અબજને પાર થઈ જાય તેને ડેકા કોર્ન કહે છે*
⭕ઓડિશાના સૌથી લાંબા પૂલ ટી સેતુનું ઉદ્દઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું❓
*✔️કટક*
⭕22 ડિસેમ્બર➖રાષ્ટ્રીય ગણિત દિવસ
⭕વાડા (વર્લ્ડ એન્ટી ડ્રગ્સ એજન્સી)ના નિયમ પ્રમાણે વિશ્વના ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાની બાબતમાં કયો દેશ ટોચ પર છે❓
*✔️રશિયા*
⭕કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર માટે પોલીસ આરક્ષણની ઘોષણા કરી છે❓
*✔️કર્ણાટક*
⭕કયા રાજ્યની સરકારે ફ્રી સ્માર્ટફોન યોજના શરૂ કરી છે❓
*✔️ઉત્તરપ્રદેશ*
⭕અનાહત સિંહ જુનિયર US સ્ક્વોશ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥 Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-28/12/2021🗞️*
⭕દેશના નવા ડેપ્યુટી NSO (નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી) તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️વિક્રમ મિસરી*
⭕નીતિ આયોગના હેલ્થ ઇન્ડેક્સ અનુસાર ગુજરાત ક્રમ કેટલામો❓
*✔️છઠ્ઠો*
*✔️કેરળ ટોચના ક્રમે*
*✔️બીજો તમિલનાડુ, ત્રીજા ક્રમે તેલંગણા, ચોથા સ્થાને આંધ્રપ્રદેશ અને પાંચમા સ્થાને મહારાષ્ટ્ર*
*✔️ઉત્તરપ્રદેશ સૌથી ખરાબ*
⭕ઓડિશા દ્વારા આઝાદીના પહેલા યુદ્ધ તરીકે કયા યુદ્ધને ગણવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે❓
*✔️પૈકા વિદ્રોહ*
⭕23 ડિસેમ્બરે આયુષ મંત્રાલયે કયા દિવસની ઉજવણી કરી હતી❓
*✔️સિદ્ધ દિવસ (5મો)*
*✔️સિદ્ધ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે*
*✔️તમિલ પરંપરા અનુસાર 18 સિદ્ધાર છે.જેને સિદ્ધ ચિકિત્સાના સ્તંભ માનવામાં આવે છે.*
*✔️અગથિયાર પ્રથમ સિદ્ધાર છે.તેઓ તમિલ સાહિત્યના જનક કહેવાય છે.*
*✔️તેમને સૌપ્રથમ તમિલ વ્યાકરણ રચેલું છે.તેનું નામ છે અગથિયામ*
*✔️તેમને કલારી માર્શલ આર્ટના પણ જનક માનવામાં આવે છે.*
⭕પંજાબ કેબિનેટે ગીતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યાં કરી❓
*✔️પતિયાલા*
⭕કયા દેશની મહિલા ટીમ સેફ અંડર-19 ચેમ્પિયનશિપની વિજેતા બની❓
*✔️બાંગ્લાદેશ*
*✔️સેફનું ફૂલ ફોર્મ :- સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન*
⭕તમિલનાડુ રાજ્ય સરકારે કપડાંની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી❓
*✔️મીનદુમ મંજપ્પઈ યોજના*
⭕મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ વિજેતા કોણ બન્યા❓
*✔️અનિલ પ્રકાશ જોશી*
⭕IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના બેટિંગ કોચ કોણે બનાવવામાં આવ્યા❓
*✔️બ્રાયન લારા*
⭕સાઉથ આફ્રિકન ઓફ ધ ઈયર પુરસ્કાર કોણે આપવામાં આવશે❓
*✔️ડૉ.ઈમ્તિયાઝ સુલેમાન*
⭕FIH-2021 રેન્કિંગમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું❓
*✔️ઓસ્ટ્રેલિયા*
⭕કયા રાજ્યની વિધાનસભાએ ધાર્મિક સંરક્ષણનો ખરડો પસાર કર્યો❓
*✔️કર્ણાટક*
⭕વિપ્રોએ 23 કરોડ ડોલર ચૂકવીને અમેરિકાની સાઈબર સુરક્ષા એડવાઇઝરી કંપની એડગિલ ખરીદી લીધી.
⭕મોસ્ટ ઈનોવેટિવ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં IIT રુડકીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું.
⭕તાજેતરમાં ફિલ્મ નિર્માતા કે.એસ.સેતુમાધવનનું નિધન થયું હતું.
⭕NTPCએ પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે ગ્રેટર નોઈડા ઓથોરિટી સાથે ભાગીદારી કરી.
⭕DRDOએ હાઈસ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ (હીટ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
⭕તાજેતરમાં લેખક જોન ડીડીઅનનું અવસાન થયું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-28/12/2021🗞️*
⭕દેશના નવા ડેપ્યુટી NSO (નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી) તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️વિક્રમ મિસરી*
⭕નીતિ આયોગના હેલ્થ ઇન્ડેક્સ અનુસાર ગુજરાત ક્રમ કેટલામો❓
*✔️છઠ્ઠો*
*✔️કેરળ ટોચના ક્રમે*
*✔️બીજો તમિલનાડુ, ત્રીજા ક્રમે તેલંગણા, ચોથા સ્થાને આંધ્રપ્રદેશ અને પાંચમા સ્થાને મહારાષ્ટ્ર*
*✔️ઉત્તરપ્રદેશ સૌથી ખરાબ*
⭕ઓડિશા દ્વારા આઝાદીના પહેલા યુદ્ધ તરીકે કયા યુદ્ધને ગણવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે❓
*✔️પૈકા વિદ્રોહ*
⭕23 ડિસેમ્બરે આયુષ મંત્રાલયે કયા દિવસની ઉજવણી કરી હતી❓
*✔️સિદ્ધ દિવસ (5મો)*
*✔️સિદ્ધ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે*
*✔️તમિલ પરંપરા અનુસાર 18 સિદ્ધાર છે.જેને સિદ્ધ ચિકિત્સાના સ્તંભ માનવામાં આવે છે.*
*✔️અગથિયાર પ્રથમ સિદ્ધાર છે.તેઓ તમિલ સાહિત્યના જનક કહેવાય છે.*
*✔️તેમને સૌપ્રથમ તમિલ વ્યાકરણ રચેલું છે.તેનું નામ છે અગથિયામ*
*✔️તેમને કલારી માર્શલ આર્ટના પણ જનક માનવામાં આવે છે.*
⭕પંજાબ કેબિનેટે ગીતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યાં કરી❓
*✔️પતિયાલા*
⭕કયા દેશની મહિલા ટીમ સેફ અંડર-19 ચેમ્પિયનશિપની વિજેતા બની❓
*✔️બાંગ્લાદેશ*
*✔️સેફનું ફૂલ ફોર્મ :- સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન*
⭕તમિલનાડુ રાજ્ય સરકારે કપડાંની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી❓
*✔️મીનદુમ મંજપ્પઈ યોજના*
⭕મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ વિજેતા કોણ બન્યા❓
*✔️અનિલ પ્રકાશ જોશી*
⭕IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના બેટિંગ કોચ કોણે બનાવવામાં આવ્યા❓
*✔️બ્રાયન લારા*
⭕સાઉથ આફ્રિકન ઓફ ધ ઈયર પુરસ્કાર કોણે આપવામાં આવશે❓
*✔️ડૉ.ઈમ્તિયાઝ સુલેમાન*
⭕FIH-2021 રેન્કિંગમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું❓
*✔️ઓસ્ટ્રેલિયા*
⭕કયા રાજ્યની વિધાનસભાએ ધાર્મિક સંરક્ષણનો ખરડો પસાર કર્યો❓
*✔️કર્ણાટક*
⭕વિપ્રોએ 23 કરોડ ડોલર ચૂકવીને અમેરિકાની સાઈબર સુરક્ષા એડવાઇઝરી કંપની એડગિલ ખરીદી લીધી.
⭕મોસ્ટ ઈનોવેટિવ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં IIT રુડકીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું.
⭕તાજેતરમાં ફિલ્મ નિર્માતા કે.એસ.સેતુમાધવનનું નિધન થયું હતું.
⭕NTPCએ પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે ગ્રેટર નોઈડા ઓથોરિટી સાથે ભાગીદારી કરી.
⭕DRDOએ હાઈસ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ (હીટ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
⭕તાજેતરમાં લેખક જોન ડીડીઅનનું અવસાન થયું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
ગુજરાતી સાહિત્યની મહત્વની પંક્તિઓ
આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર➖પ્રિયકાંત મણીયાર
આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર➖પ્રિયકાંત મણીયાર
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-29/12/2021 થી 31/12/2021🗞️*
⭕ગુજરાતમાં પહેલીવાર કયા શહેરમાં 32 માળના બિલ્ડીંગને મંજૂરી મળી❓
*✔️અમદાવાદ*
⭕ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું❓
*✔️વિરાંગના લક્ષ્મીબાઈ*
⭕સશસ્ત્ર સીમા બલ(SSB)ના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔️સંજય અરોડા*
⭕અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂશન ઓન ઇનોવેશન એચિવમેન્ટ 2021માં સતત ત્રીજા વર્ષે કઈ IIT મોખરે રહી❓
*✔️મદ્રાસ IIT*
*✔️IIT બોમ્બે બીજા અને દિલ્હી ત્રીજા ક્રમે*
*✔️સ્ટેટ યુનિવર્સિટીના રેન્કિંગમાં GTU 7મા ક્રમે અને ગુજરાત યુનિવર્સિટી 9મા ક્રમે*
⭕વિશ્વના સૌથી ભ્રષ્ટની યાદીમાં સૌથી ભ્રષ્ટાચારી કોણ છે❓
*✔️બેલારુસના પ્રમુખ એલેકસાન્દ્રા લુકાશેન્કો*
⭕સુશાસન ઇન્ડેક્સ 2021માં કયા ત્રણ રાજ્યો અગ્રક્રમે છે❓
*✔️ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર*
⭕કયા રાજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સડક બની❓
*✔️સિક્કિમ*
*✔️સોમગો સરોવર અને નાથુલા સરહદને રાજધાની ગેંગટોક સાથે સાંકળતો નવો 19.51 કિમી.નવો રસ્તો*
⭕ રશિયાએ ભારેખમ સ્પેસ ક્રાફટને અવકાશમાં લોન્ચ કરી શકતો કયા ઉપગ્રહનું તાજેતરમાં સફળ પરીક્ષણ કર્યું❓
*✔️રોકેટ અંગારા-A-5*
⭕કયા દેશે ભારતમાંથી પોલ્ટ્રીની આયાત પર પ્રતિબંધ હટાવી દીધો છે❓
*✔️UAE*
⭕ગ્લોબલ એન્વાર્યમેન્ટ એક્શન સીટીઝન એવોર્ડ-2021થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️વિરલ દેસાઈ*
⭕તાજેતરમાં લેખક સંજુ વર્માએ એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શું છે❓
*✔️'ધ મોદી ગેમ્બિટ : ડિકોડિંગ મોદી 2.0*
⭕જાપાને તાજેતરમાં નવો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે. તેનું નામ શું છે❓
*✔️ઈનમાર્સ સેટ-6F-1*
⭕આસામના સૌપ્રથમ મહિલા નિર્દેશક કોણ બન્યા❓
*✔️વાયલેટ બરૂઆ*
⭕પીટા ઇન્ડિયા દ્વારા વર્ષ 2021 માટે પર્સન ઓફ ધ ઈયર કઈ અભિનેત્રીને ઘોષિત કરવામાં આવી❓
*✔️આલિયા ભટ્ટ*
⭕27 ડિસેમ્બર➖મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
⭕નીતિ આયોગ દ્વારા પ્રગટ કરવામાં આવેલ ધી હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસીવ ઇન્ડિયા રિપોર્ટમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે❓
*✔️કેરળ*
*✔️સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ કેરળ દેશભરમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે*
⭕નિર્મલ ચંદર વિઝનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે. તેનું શીર્ષક શું છે❓
*✔️કાશ્મીર ધ કવેટ ફોર પીસ ઇન અ ટ્રબલ્ડ*
⭕વિશ્વ સંગીત તાનસેન ઉત્સવ કયા રાજ્યમાં યોજાય છે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕સુશીલા દેવી પુરસ્કાર 2021થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️અનુકૃતિ ઉપાધ્યાય*
*✔️તેમની નવલકથા કિત્સુંગી માટે*
⭕11મી હોકી ઇન્ડિયા જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં કયું રાજ્ય વિજેતા બન્યું❓
*✔️ઉત્તરપ્રદેશ*
⭕કેનેડાનો સર્વોચ્ચ પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ કેનેડા'થી કયા ગુજરાતી વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️બાળરોગ નિષ્ણાત ડૉ.પ્રદીપ મર્ચન્ટ*
⭕વડનગરને 1000 વર્ષ પહેલાં હચમચાવી મૂકનારા 6.0 થી 6.5ની તીવ્રતાના ભયાનક ભૂકંપના પુરાવા પુરાતત્વ વિભાગને કયા ગામ નજીકથી મળ્યા❓
*✔️અમરથોળ નજીક ખોદકામ વખતે 14 મીટર ઉંડેથી*
⭕હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર-2021 કોણે મળ્યો❓
*✔️દયા પ્રકાશ સિન્હાને 'સમ્રાટ અશોક' નાટક માટે*
*✔️અંગ્રેજીમાં નમિતા ગોખલેને 'થીંગ્સ ટુ લીવ બિહાઈન્ડ' નવલકથા માટે*
*✔️સાહિત્ય અકાદમી દર વર્ષે 24 ભારતીય ભાષાના લેખકોને પુરસ્કૃત કરે છે*
⭕કયા દેશે ભારત પાસે બ્રહ્મોસ મિસાઈલ અંગે સોદો કર્યો❓
*✔️ફિલિપાઈન્સ*
⭕નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર 2021માં ભારતમાં કેટલા વાઘના મોત થયા❓
*✔️126 વાઘ*
⭕શારદા-યમુના-રાજસ્થાન-સાબરમતી 1 લાખ કરોડનો લિંક પ્રોજેક્ટ હેઠળ હિમાલયની નદીઓના પાણીને લાવવાનો પ્રયાસ કરાશે. આ પ્રોજેક્ટમાં કયા રાજ્યોને લાભ થશે❓
*✔️ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત*
⭕ન્યુઝીલેન્ડના રોસ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી.
⭕નવલખી બંદર ખાતે 485 મીટર જેટીની સુવિધાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન.
⭕ભારત દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચમાં જીત મેળવનાર પ્રથમ એશિયન દેશ બન્યો.
⭕તાજેતરમાં ફિલ્મ નિર્માતા જિન માર્ક વેલીનું અવસાન થયું.
⭕તાજેતરમાં બ્રિટનના પ્રખ્યાત ક્રિકેટર ઈલિંગવર્થનું અવસાન થયું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-29/12/2021 થી 31/12/2021🗞️*
⭕ગુજરાતમાં પહેલીવાર કયા શહેરમાં 32 માળના બિલ્ડીંગને મંજૂરી મળી❓
*✔️અમદાવાદ*
⭕ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું❓
*✔️વિરાંગના લક્ષ્મીબાઈ*
⭕સશસ્ત્ર સીમા બલ(SSB)ના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔️સંજય અરોડા*
⭕અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂશન ઓન ઇનોવેશન એચિવમેન્ટ 2021માં સતત ત્રીજા વર્ષે કઈ IIT મોખરે રહી❓
*✔️મદ્રાસ IIT*
*✔️IIT બોમ્બે બીજા અને દિલ્હી ત્રીજા ક્રમે*
*✔️સ્ટેટ યુનિવર્સિટીના રેન્કિંગમાં GTU 7મા ક્રમે અને ગુજરાત યુનિવર્સિટી 9મા ક્રમે*
⭕વિશ્વના સૌથી ભ્રષ્ટની યાદીમાં સૌથી ભ્રષ્ટાચારી કોણ છે❓
*✔️બેલારુસના પ્રમુખ એલેકસાન્દ્રા લુકાશેન્કો*
⭕સુશાસન ઇન્ડેક્સ 2021માં કયા ત્રણ રાજ્યો અગ્રક્રમે છે❓
*✔️ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર*
⭕કયા રાજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સડક બની❓
*✔️સિક્કિમ*
*✔️સોમગો સરોવર અને નાથુલા સરહદને રાજધાની ગેંગટોક સાથે સાંકળતો નવો 19.51 કિમી.નવો રસ્તો*
⭕ રશિયાએ ભારેખમ સ્પેસ ક્રાફટને અવકાશમાં લોન્ચ કરી શકતો કયા ઉપગ્રહનું તાજેતરમાં સફળ પરીક્ષણ કર્યું❓
*✔️રોકેટ અંગારા-A-5*
⭕કયા દેશે ભારતમાંથી પોલ્ટ્રીની આયાત પર પ્રતિબંધ હટાવી દીધો છે❓
*✔️UAE*
⭕ગ્લોબલ એન્વાર્યમેન્ટ એક્શન સીટીઝન એવોર્ડ-2021થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️વિરલ દેસાઈ*
⭕તાજેતરમાં લેખક સંજુ વર્માએ એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શું છે❓
*✔️'ધ મોદી ગેમ્બિટ : ડિકોડિંગ મોદી 2.0*
⭕જાપાને તાજેતરમાં નવો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે. તેનું નામ શું છે❓
*✔️ઈનમાર્સ સેટ-6F-1*
⭕આસામના સૌપ્રથમ મહિલા નિર્દેશક કોણ બન્યા❓
*✔️વાયલેટ બરૂઆ*
⭕પીટા ઇન્ડિયા દ્વારા વર્ષ 2021 માટે પર્સન ઓફ ધ ઈયર કઈ અભિનેત્રીને ઘોષિત કરવામાં આવી❓
*✔️આલિયા ભટ્ટ*
⭕27 ડિસેમ્બર➖મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
⭕નીતિ આયોગ દ્વારા પ્રગટ કરવામાં આવેલ ધી હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસીવ ઇન્ડિયા રિપોર્ટમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે❓
*✔️કેરળ*
*✔️સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ કેરળ દેશભરમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે*
⭕નિર્મલ ચંદર વિઝનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે. તેનું શીર્ષક શું છે❓
*✔️કાશ્મીર ધ કવેટ ફોર પીસ ઇન અ ટ્રબલ્ડ*
⭕વિશ્વ સંગીત તાનસેન ઉત્સવ કયા રાજ્યમાં યોજાય છે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕સુશીલા દેવી પુરસ્કાર 2021થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️અનુકૃતિ ઉપાધ્યાય*
*✔️તેમની નવલકથા કિત્સુંગી માટે*
⭕11મી હોકી ઇન્ડિયા જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં કયું રાજ્ય વિજેતા બન્યું❓
*✔️ઉત્તરપ્રદેશ*
⭕કેનેડાનો સર્વોચ્ચ પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ કેનેડા'થી કયા ગુજરાતી વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️બાળરોગ નિષ્ણાત ડૉ.પ્રદીપ મર્ચન્ટ*
⭕વડનગરને 1000 વર્ષ પહેલાં હચમચાવી મૂકનારા 6.0 થી 6.5ની તીવ્રતાના ભયાનક ભૂકંપના પુરાવા પુરાતત્વ વિભાગને કયા ગામ નજીકથી મળ્યા❓
*✔️અમરથોળ નજીક ખોદકામ વખતે 14 મીટર ઉંડેથી*
⭕હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર-2021 કોણે મળ્યો❓
*✔️દયા પ્રકાશ સિન્હાને 'સમ્રાટ અશોક' નાટક માટે*
*✔️અંગ્રેજીમાં નમિતા ગોખલેને 'થીંગ્સ ટુ લીવ બિહાઈન્ડ' નવલકથા માટે*
*✔️સાહિત્ય અકાદમી દર વર્ષે 24 ભારતીય ભાષાના લેખકોને પુરસ્કૃત કરે છે*
⭕કયા દેશે ભારત પાસે બ્રહ્મોસ મિસાઈલ અંગે સોદો કર્યો❓
*✔️ફિલિપાઈન્સ*
⭕નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર 2021માં ભારતમાં કેટલા વાઘના મોત થયા❓
*✔️126 વાઘ*
⭕શારદા-યમુના-રાજસ્થાન-સાબરમતી 1 લાખ કરોડનો લિંક પ્રોજેક્ટ હેઠળ હિમાલયની નદીઓના પાણીને લાવવાનો પ્રયાસ કરાશે. આ પ્રોજેક્ટમાં કયા રાજ્યોને લાભ થશે❓
*✔️ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત*
⭕ન્યુઝીલેન્ડના રોસ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી.
⭕નવલખી બંદર ખાતે 485 મીટર જેટીની સુવિધાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન.
⭕ભારત દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચમાં જીત મેળવનાર પ્રથમ એશિયન દેશ બન્યો.
⭕તાજેતરમાં ફિલ્મ નિર્માતા જિન માર્ક વેલીનું અવસાન થયું.
⭕તાજેતરમાં બ્રિટનના પ્રખ્યાત ક્રિકેટર ઈલિંગવર્થનું અવસાન થયું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻 Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚ભારતીય ફોજદારી અધિનિયમ, 1860📚*
*📚The Indian Penal Code, 1860*
●IPC ઘડનાર : *લોર્ડ મેકોલે*
●IPC મુસદ્દો તૈયાર થયો : *ઇ.સ.1837*
●IPC પસાર થયો : *6 ઓક્ટોબર, 1860*
●IPC પસાર કરનાર ગવર્નર : *લોર્ડ કેનિંગ*
●IPCમાં કુલ કલમ : *511*
●IPCમાં પ્રકરણ : *23*
●લોર્ડ મેકોલે ભારતના સ્વતંત્રતા પહેલા રચાયેલા પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 1 : પ્રારંભ (કલમ 1 થી 5)📚*
*●કલમ - 1* : અધિનિયમ (સંહિતા)નું નામ અને તેના અમલનો વિસ્તાર
✔️આ 'ભારતનો ફોજદારી અધિનિયમ' કહેવાશે અને તે સમગ્ર ભારતમાં લાગુ પડશે.
*●કલમ - 2* : ભારતમાં થયેલા ગુનાની શિક્ષા
✔️કોઈપણ જાતના ભેદભાવ વગર લાગુ પડશે.
✔️ભારતમાં કરેલ કોઇપણ ગુનો પછી ભલે તે વિદેશી વ્યક્તિ દ્વારા પણ થયો હોય.
✔️દરિયાઈ સીમામાં 12 નોટિકલ માઈલ સુધી રાજ્યની હકૂમત અને 200 નોટિકલ માઈલ સુધી કેન્દ્ર સરકારની હકૂમત રહેશે.
*●કલમ - 3* : ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા :
✔️ભારત બહાર જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો કદાચ તે દેશમાં તેને ગુનો ન ગણાય પરંતુ ખોટો પુરાવો આપવા બાબત IPCની કલમ 191 મુજબ ગુનો છે તો તેના પર ભારતીય અદાલતમાં ઇન્સાફી કાર્યવાહી કરી શકાય.
*●કલમ - 4* : રાજ્યક્ષેત્રના બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પાડવા અંગે
✔️જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં ખૂન કરે તો ભારતમાં જે સ્થળેથી પત્તો મળે તે સ્થળે તેના પર ખૂનની ઇન્સાફી કાર્યવાહી થાય અને દોષિત ઠેરવી શકાય.
*●કલમ - 5* : અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર નહીં થાય (મુક્ત રખાયો છે):
✔️ભારત સરકારના અધિકારીઓ, સૈનિકો, નાવિકો, વિમાનીઓ બંડ કરે અથવા ફરજ છોડી ચાલ્યા જાય તેને શિક્ષા કરવા થયેલા અધિનિયમ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓને આ અધિનિયમ અસર નહીં કરે.
👉🏻આ ટેલિગ્રામ ચેનલમાં દરરોજ IPCનું એક પ્રકરણ મુકવામાં આવશે.
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚ભારતીય ફોજદારી અધિનિયમ, 1860📚*
*📚The Indian Penal Code, 1860*
●IPC ઘડનાર : *લોર્ડ મેકોલે*
●IPC મુસદ્દો તૈયાર થયો : *ઇ.સ.1837*
●IPC પસાર થયો : *6 ઓક્ટોબર, 1860*
●IPC પસાર કરનાર ગવર્નર : *લોર્ડ કેનિંગ*
●IPCમાં કુલ કલમ : *511*
●IPCમાં પ્રકરણ : *23*
●લોર્ડ મેકોલે ભારતના સ્વતંત્રતા પહેલા રચાયેલા પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 1 : પ્રારંભ (કલમ 1 થી 5)📚*
*●કલમ - 1* : અધિનિયમ (સંહિતા)નું નામ અને તેના અમલનો વિસ્તાર
✔️આ 'ભારતનો ફોજદારી અધિનિયમ' કહેવાશે અને તે સમગ્ર ભારતમાં લાગુ પડશે.
*●કલમ - 2* : ભારતમાં થયેલા ગુનાની શિક્ષા
✔️કોઈપણ જાતના ભેદભાવ વગર લાગુ પડશે.
✔️ભારતમાં કરેલ કોઇપણ ગુનો પછી ભલે તે વિદેશી વ્યક્તિ દ્વારા પણ થયો હોય.
✔️દરિયાઈ સીમામાં 12 નોટિકલ માઈલ સુધી રાજ્યની હકૂમત અને 200 નોટિકલ માઈલ સુધી કેન્દ્ર સરકારની હકૂમત રહેશે.
*●કલમ - 3* : ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા :
✔️ભારત બહાર જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો કદાચ તે દેશમાં તેને ગુનો ન ગણાય પરંતુ ખોટો પુરાવો આપવા બાબત IPCની કલમ 191 મુજબ ગુનો છે તો તેના પર ભારતીય અદાલતમાં ઇન્સાફી કાર્યવાહી કરી શકાય.
*●કલમ - 4* : રાજ્યક્ષેત્રના બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પાડવા અંગે
✔️જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં ખૂન કરે તો ભારતમાં જે સ્થળેથી પત્તો મળે તે સ્થળે તેના પર ખૂનની ઇન્સાફી કાર્યવાહી થાય અને દોષિત ઠેરવી શકાય.
*●કલમ - 5* : અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર નહીં થાય (મુક્ત રખાયો છે):
✔️ભારત સરકારના અધિકારીઓ, સૈનિકો, નાવિકો, વિમાનીઓ બંડ કરે અથવા ફરજ છોડી ચાલ્યા જાય તેને શિક્ષા કરવા થયેલા અધિનિયમ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓને આ અધિનિયમ અસર નહીં કરે.
👉🏻આ ટેલિગ્રામ ચેનલમાં દરરોજ IPCનું એક પ્રકરણ મુકવામાં આવશે.
💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻♂️ Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*
*👉🏻Part-1 કલમ-6 થી 30👇🏻*
*●કલમ - 6* અધિનિયમની વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે એમ સમજવું.
✔️આ અધિનિયમમાં 7 વર્ષથી ઓછી વ્યનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી પરંતુ 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કોઈપણ કૃત્ય ગુનો ગણાશે નહીં એવા સામાન્ય અપવાદને ધ્યાને રાખી વ્યાખ્યા સમજવી પડે છે.
*●કલમ - 7* એકવાર સમજૂતી આપેલા શબ્દપ્રયોગનો ભાવ
*●કલમ - 8* જાતિ
✔️'તે' અને તેના સાધિત રૂપો નર (પુરુષ) કે નારી (સ્ત્રી) માટે વપરાય છે.
✔️આપણે પુરુષ માટે તે અને સ્ત્રી માટે તેણીનો ઉપયોગ કરીએ પરંતુ અહીં 'તે'માં તેણીનો પણ સમાવેશ થઈ જાય છે.
*●કલમ - 9* : વચન
*●કલમ - 10* : પુરુષ, સ્ત્રી
*●કલમ - 11* :- વ્યક્તિ
✔️વ્યક્તિ શબ્દમાં કોઈ કંપની, એસોસિએશન કે વ્યક્તિના મંડળનો પણ સમાવેશ થાય.
✔️કૃત્રિમ અથવા ન્યાયિક અથવા વૈધિક પણ સમાવિષ્ટ
✔️મૂર્તિ વૈધિક વ્યક્તિ છે, તે મિલકત ધારણ કરી શકે.
✔️મ્યુનિસિપાલિટી એક વ્યક્તિ છે.
✔️પૂરેપૂરી રીતે વિકસિત થયેલું ગર્ભમાંનું બાળક કે તેનું અલગ વ્યક્તિત્વ હોય તે પણ વ્યક્તિ છે.
✔️ભાગીદારી પેઢીને વ્યક્તિ ગણી શકાય નહીં (ગુના માટે જવાબદાર ન ઠેરવાય)
✔️માત્ર દંડ કરી શકાય તેવા ગુના માટે ફોજદારી થાય.
✔️માત્ર શિક્ષા સ્વરૂપે કેદ હોય તો કંપની સામે ફરિયાદ થઈ શકે નહીં.
*●કલમ - 12* : લોકો (પબ્લિક)
✔️શબ્દમાં લોકોના કોઈ વર્ગ અથવા કોઈ કોમનો સમાવેશ થાય.
*●કલમ - 13* રાણીની વ્યાખ્યા (એ.ઓ.1950થી રદ)
*●કલમ - 14* સરકારી નોકર
✔️સરકારના અધિકારથી ભારતમાં નોકરી ચાલુ રાખવામાં આવેલા, નિમેલા કે નોકરીમાં રાખેલા કોઈપણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ કરે છે.
*●કલમ - 15* : (બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા) રદ
*●કલમ - 16* : (ભારત સરકારની વ્યાખ્યા) રદ
*●કલમ - 17* : સરકાર
✔️કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકારને દર્શાવે
*●કલમ - 18* : ભારત
✔️ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું ભારતનું રાજ્યક્ષેત્ર. (નોંધ :- તાજેતરમાં બંધારણની કલમ - 370 રદ થતાં હવે આ કલમમાં ભારત એટલે જમ્મુ કાશ્મીર સહિતનું ભારતનું રાજ્યક્ષેત્ર ગણાશે.
*●કલમ - 19* : ન્યાયાધીશ
✔️1859થી કોઈ દાવામાં હકુમત ભોગવતા કલેક્ટર ન્યાયાધીશ છે.
✔️કોઈ તહોમત અંગે હકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ છે.
✔️મદ્રાસ અધિનિયમ, 1816માં પંચાયતને દાવા ચલાવી નિર્ણય કરવાની સત્તા છે, તે ન્યાયાધીશ છે.
✔️અન્ય ન્યાયાલયમાં કેસ કમિટ કરવાની સત્તા હોય તે મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ નથી.
*●કલમ - 20* : કોર્ટ (અદાલત)
✔️મદ્રાસ કોડ, 1816 હેઠળ પંચાયત ન્યાયાલય છે.કારણ કે તે દાવાઓ ચલાવી તેનો ફેંસલો (નિર્ણય) આપે છે.
*●કલમ - 21* : રાજ્ય સેવક
✔️ભારતીય ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળના દરેક કમિશન ધરાવતા અધિકારી
✔️ન્યાય નિર્ણય કરવાનું કાર્ય કરતાં દરેક ન્યાયાધીશ
✔️ન્યાયાલયે ખાસ અધિકાર આપેલો હોય તે દરેક વ્યક્તિ
✔️દરેક જ્યૂરી સભ્ય, મૂલ્યાંકન કરનાર અથવા પંચાયતના સભ્ય
✔️કોઈ નિર્ણય કરવા જાહેર અધિકારીએ મોકલેલ લવાદ કે અન્ય વ્યક્તિ
✔️કોઈને અટકાયતમાં રાખવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️ગુનો અટકાવે, માહિતી આપે, ગુનેગારોને ઇન્સાફ માટે લાવનાર, જાહેર આરોગ્ય કે સલામતીનું રક્ષણ કરતો દરેક અધિકારી
✔️સરકારના નાણાકીય હિતોની જાળવણી કરતો દરેક અધિકારી
✔️ગામ, શહેર કે જિલ્લામાં સમાન બિનસાંપ્રદાયિક હેતુ માટે કોઈ વેરો નાખવાની સત્તા ધરાવતો અધિકારી, લોકોના હકો નિશ્ચિત કરવા દસ્તાવેજ કરવાની કે પ્રમાણિત કરવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️મતદાર યાદી તૈયાર, જાહેર કે જાળવણી કરવાની કે સુધારવાની અથવા ચૂંટણી કાર્યમાં સંચાલન કે જવાબદારી સોપાઈ હોય તે દરેક વ્યક્તિ
✔️સરકાર કોઈ કાર્ય માટે ફી કે કમિશન ચૂકવતી હોય તે દરેક વ્યક્તિ
*●કલમ - 22* : જંગમ મિલકત
✔️જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ તથા જમીન સાથે કાયમ જકડાયેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત મિલકતનો સમાવેશ થાય.
*●કલમ - 23* : ગેરકાયદે લાભ
*●કલમ - 24* : બદદાનતથી
✔️જો ક નામનો વ્યક્તિ ખ ને ગેરકાયદે લાભ કરાવવાના હેતુ સાથે અને ગ ને ગેરકાયદે નુકસાન કરવાના હેતુથી કઈ કૃત્ય કરે તો ક એ બદદાનતથી કર્યું કહેવાય.
*●કલમ -25* : કપટપૂર્વક
✔️કોઈ વ્યક્તિ કપટ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે તો તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય, અન્યથા નહીં.
*●કલમ - 26* : માનવાને કારણ
✔️કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં.
*●કલમ - 27* : પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત
✔️કોઈ મિલકત કોઈ વ્યક્તિ થકી તેની પત્ની, કારકુન કે નોકરના કબજામાં હોય તો તે મિલકત તે વ્યક્તિના કબજામાં કહેવાય.
✔️કારકુન કે નોકર હંગામી ધોરણે અમુક પ્રસંગ પૂરતી નોકરીમાં રાખેલ વ્યક્તિ છે.આ કલમ મુજબ તે કારકુન કે નોકર કહેવાય.
*👮🏻♂️ Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*
*👉🏻Part-1 કલમ-6 થી 30👇🏻*
*●કલમ - 6* અધિનિયમની વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે એમ સમજવું.
✔️આ અધિનિયમમાં 7 વર્ષથી ઓછી વ્યનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી પરંતુ 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કોઈપણ કૃત્ય ગુનો ગણાશે નહીં એવા સામાન્ય અપવાદને ધ્યાને રાખી વ્યાખ્યા સમજવી પડે છે.
*●કલમ - 7* એકવાર સમજૂતી આપેલા શબ્દપ્રયોગનો ભાવ
*●કલમ - 8* જાતિ
✔️'તે' અને તેના સાધિત રૂપો નર (પુરુષ) કે નારી (સ્ત્રી) માટે વપરાય છે.
✔️આપણે પુરુષ માટે તે અને સ્ત્રી માટે તેણીનો ઉપયોગ કરીએ પરંતુ અહીં 'તે'માં તેણીનો પણ સમાવેશ થઈ જાય છે.
*●કલમ - 9* : વચન
*●કલમ - 10* : પુરુષ, સ્ત્રી
*●કલમ - 11* :- વ્યક્તિ
✔️વ્યક્તિ શબ્દમાં કોઈ કંપની, એસોસિએશન કે વ્યક્તિના મંડળનો પણ સમાવેશ થાય.
✔️કૃત્રિમ અથવા ન્યાયિક અથવા વૈધિક પણ સમાવિષ્ટ
✔️મૂર્તિ વૈધિક વ્યક્તિ છે, તે મિલકત ધારણ કરી શકે.
✔️મ્યુનિસિપાલિટી એક વ્યક્તિ છે.
✔️પૂરેપૂરી રીતે વિકસિત થયેલું ગર્ભમાંનું બાળક કે તેનું અલગ વ્યક્તિત્વ હોય તે પણ વ્યક્તિ છે.
✔️ભાગીદારી પેઢીને વ્યક્તિ ગણી શકાય નહીં (ગુના માટે જવાબદાર ન ઠેરવાય)
✔️માત્ર દંડ કરી શકાય તેવા ગુના માટે ફોજદારી થાય.
✔️માત્ર શિક્ષા સ્વરૂપે કેદ હોય તો કંપની સામે ફરિયાદ થઈ શકે નહીં.
*●કલમ - 12* : લોકો (પબ્લિક)
✔️શબ્દમાં લોકોના કોઈ વર્ગ અથવા કોઈ કોમનો સમાવેશ થાય.
*●કલમ - 13* રાણીની વ્યાખ્યા (એ.ઓ.1950થી રદ)
*●કલમ - 14* સરકારી નોકર
✔️સરકારના અધિકારથી ભારતમાં નોકરી ચાલુ રાખવામાં આવેલા, નિમેલા કે નોકરીમાં રાખેલા કોઈપણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ કરે છે.
*●કલમ - 15* : (બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા) રદ
*●કલમ - 16* : (ભારત સરકારની વ્યાખ્યા) રદ
*●કલમ - 17* : સરકાર
✔️કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકારને દર્શાવે
*●કલમ - 18* : ભારત
✔️ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું ભારતનું રાજ્યક્ષેત્ર. (નોંધ :- તાજેતરમાં બંધારણની કલમ - 370 રદ થતાં હવે આ કલમમાં ભારત એટલે જમ્મુ કાશ્મીર સહિતનું ભારતનું રાજ્યક્ષેત્ર ગણાશે.
*●કલમ - 19* : ન્યાયાધીશ
✔️1859થી કોઈ દાવામાં હકુમત ભોગવતા કલેક્ટર ન્યાયાધીશ છે.
✔️કોઈ તહોમત અંગે હકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ છે.
✔️મદ્રાસ અધિનિયમ, 1816માં પંચાયતને દાવા ચલાવી નિર્ણય કરવાની સત્તા છે, તે ન્યાયાધીશ છે.
✔️અન્ય ન્યાયાલયમાં કેસ કમિટ કરવાની સત્તા હોય તે મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ નથી.
*●કલમ - 20* : કોર્ટ (અદાલત)
✔️મદ્રાસ કોડ, 1816 હેઠળ પંચાયત ન્યાયાલય છે.કારણ કે તે દાવાઓ ચલાવી તેનો ફેંસલો (નિર્ણય) આપે છે.
*●કલમ - 21* : રાજ્ય સેવક
✔️ભારતીય ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળના દરેક કમિશન ધરાવતા અધિકારી
✔️ન્યાય નિર્ણય કરવાનું કાર્ય કરતાં દરેક ન્યાયાધીશ
✔️ન્યાયાલયે ખાસ અધિકાર આપેલો હોય તે દરેક વ્યક્તિ
✔️દરેક જ્યૂરી સભ્ય, મૂલ્યાંકન કરનાર અથવા પંચાયતના સભ્ય
✔️કોઈ નિર્ણય કરવા જાહેર અધિકારીએ મોકલેલ લવાદ કે અન્ય વ્યક્તિ
✔️કોઈને અટકાયતમાં રાખવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️ગુનો અટકાવે, માહિતી આપે, ગુનેગારોને ઇન્સાફ માટે લાવનાર, જાહેર આરોગ્ય કે સલામતીનું રક્ષણ કરતો દરેક અધિકારી
✔️સરકારના નાણાકીય હિતોની જાળવણી કરતો દરેક અધિકારી
✔️ગામ, શહેર કે જિલ્લામાં સમાન બિનસાંપ્રદાયિક હેતુ માટે કોઈ વેરો નાખવાની સત્તા ધરાવતો અધિકારી, લોકોના હકો નિશ્ચિત કરવા દસ્તાવેજ કરવાની કે પ્રમાણિત કરવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️મતદાર યાદી તૈયાર, જાહેર કે જાળવણી કરવાની કે સુધારવાની અથવા ચૂંટણી કાર્યમાં સંચાલન કે જવાબદારી સોપાઈ હોય તે દરેક વ્યક્તિ
✔️સરકાર કોઈ કાર્ય માટે ફી કે કમિશન ચૂકવતી હોય તે દરેક વ્યક્તિ
*●કલમ - 22* : જંગમ મિલકત
✔️જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ તથા જમીન સાથે કાયમ જકડાયેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત મિલકતનો સમાવેશ થાય.
*●કલમ - 23* : ગેરકાયદે લાભ
*●કલમ - 24* : બદદાનતથી
✔️જો ક નામનો વ્યક્તિ ખ ને ગેરકાયદે લાભ કરાવવાના હેતુ સાથે અને ગ ને ગેરકાયદે નુકસાન કરવાના હેતુથી કઈ કૃત્ય કરે તો ક એ બદદાનતથી કર્યું કહેવાય.
*●કલમ -25* : કપટપૂર્વક
✔️કોઈ વ્યક્તિ કપટ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે તો તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય, અન્યથા નહીં.
*●કલમ - 26* : માનવાને કારણ
✔️કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં.
*●કલમ - 27* : પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત
✔️કોઈ મિલકત કોઈ વ્યક્તિ થકી તેની પત્ની, કારકુન કે નોકરના કબજામાં હોય તો તે મિલકત તે વ્યક્તિના કબજામાં કહેવાય.
✔️કારકુન કે નોકર હંગામી ધોરણે અમુક પ્રસંગ પૂરતી નોકરીમાં રાખેલ વ્યક્તિ છે.આ કલમ મુજબ તે કારકુન કે નોકર કહેવાય.
*●કલમ - 28* : ખોટી બનાવટ કરવા અંગે
✔️છેતરપિંડીના ઈરાદાથી કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેવ
ી બનાવે અથવા કરે તેને ખોટી બનાવટ કરી કહેવાય.
✔️ખોટી બનાવટ કરવા નકલ આબહુબ હોય તેવું જરૂરી નથી.
*●કલમ - 29* : દસ્તાવેજ
✔️કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ અથવા એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વર્ણવેલી બાબતો દસ્તાવેજ કહેવાય.
✔️કરારની વિગતો વ્યક્ત કરતું લખાણ, બેંક ઉપરનો ચેક, મુખત્યરનામું, લઈ શકાય તેવો નકશો કે પ્લાન, આદેશવાળા લખાણ વગેરે...
*●કલમ - 29 A* : ઇલેક્ટ્રોનિક રેકર્ડ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ -2 (1)(T) મુજબ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે એવી માહિતી કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉત્પન્ન કરાઈ હોય અથવા અવાજ સ્વરૂપે સંગ્રહિત કરી હોય તેવી બાબત
*●કલમ - 30* : કીંમતી જામીનગીરી
✔️જો ક ભાઈ કોઈ વિનિમય પત્ર પાછળ પોતાનું નામ લખે છે. જે વ્યક્તિ વિનિમયપત્ર કાયદેસર રીતે ધરાવતી હોય તેને તેનો હક તબદીલ થવાની આ મહોરને કીંમતી જામીનગીરી કહેવાય.
*●પ્રકરણ - 2ની કલમ -31 થી 52 A part-2 માં*
*👉🏻Continue......*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔️છેતરપિંડીના ઈરાદાથી કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેવ
ી બનાવે અથવા કરે તેને ખોટી બનાવટ કરી કહેવાય.
✔️ખોટી બનાવટ કરવા નકલ આબહુબ હોય તેવું જરૂરી નથી.
*●કલમ - 29* : દસ્તાવેજ
✔️કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ અથવા એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વર્ણવેલી બાબતો દસ્તાવેજ કહેવાય.
✔️કરારની વિગતો વ્યક્ત કરતું લખાણ, બેંક ઉપરનો ચેક, મુખત્યરનામું, લઈ શકાય તેવો નકશો કે પ્લાન, આદેશવાળા લખાણ વગેરે...
*●કલમ - 29 A* : ઇલેક્ટ્રોનિક રેકર્ડ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ -2 (1)(T) મુજબ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે એવી માહિતી કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉત્પન્ન કરાઈ હોય અથવા અવાજ સ્વરૂપે સંગ્રહિત કરી હોય તેવી બાબત
*●કલમ - 30* : કીંમતી જામીનગીરી
✔️જો ક ભાઈ કોઈ વિનિમય પત્ર પાછળ પોતાનું નામ લખે છે. જે વ્યક્તિ વિનિમયપત્ર કાયદેસર રીતે ધરાવતી હોય તેને તેનો હક તબદીલ થવાની આ મહોરને કીંમતી જામીનગીરી કહેવાય.
*●પ્રકરણ - 2ની કલમ -31 થી 52 A part-2 માં*
*👉🏻Continue......*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻 Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*
*👉🏻Part-2 કલમ - 31 થી 52 A👇🏻*
*●કલમ - 31 : વીલ (વસિયતનામું)*
✔️વીલ વસીયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.
*●કલમ - 32 : કૃત્યના ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ થાય.*
✔️આ કાયદામાં દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતાં શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે.
*●કલમ - 33 : 'કૃત્ય કાર્યલોપ'*
✔️કૃત્ય કોઈ એક જ કૃત્ય અને અનેક કૃત્યોનો તેમજ કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપ અને અનેક કાર્યલોપનો નિર્દેશ કરે છે.
*●કલમ - 34 : જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલા કૃત્યો*
✔️ક, ખ, ગ વગેરે વ્યક્તિઓ તેમનો બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કરે તો દરેક વ્યક્તિએ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે કૃત્ય માટે જવાબદાર છે.
✔️ગુનો કરવા માટેનો સમાન ઈરાદો
✔️ગુનો કરવામાં ભાગ લેવો
*●કલમ - 35 : ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે*
*●કલમ - 36 : અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોપથી નિપજેલું પરિણામ*
✔️અંશતઃ ક ને ગેરકાયદેસર રીતે ખોરાક ન આપીને અંશતઃ તેને માર મારીને ક એ ખ નું મૃત્યુ નિપજાવે છે તો ક એ ખ નું ખૂન કર્યું છે.
*●કલમ - 37 : જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપવા અંગે*
✔️ક અને ખ બંને અલગ અલગ રીતે અલગ અલગ સમયે ગ ને થોડા થોડા પ્રમાણમાં ઝેર આપી ખૂન કરવા સહમત થાય અને આ સહમતી અનુસાર ગ ને ઝેર આપે.ઝેરની માત્રાથી ગ મૃત્યુ પામે છે તો ક અને ખ એ ઈરાદાપૂર્વક એકબીજાને સાથ આપ્યો કહેવાય. આમ કૃત્ય અલગ હોવા છતાં ખૂન માટે બંને દોષિત છે.
*●કલમ - 38 : ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે*
*●કલમ - 39 : સ્વેચ્છાપૂર્વક*
✔️ક નામનો વ્યક્તિ લૂંટના ગુનામાં મદદરૂપ થવા રાત્રે એક ઘરમાં આગ લગાડે છે અને તે આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ક ને દિલગીર પણ થાય છે પરંતુ ક ને આગથી મૃત્યુ પણ થઈ શકે તે વિશે ખબર હતી, આથી ક એ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું કહેવાય.
*●કલમ - 40 : ગુનો*
✔️કાયદા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે.
*●કલમ -41 : ખાસ કાયદો*
✔️અમુક બાબતોને લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 42 : સ્થાનિક કાયદો*
✔️ભારતમાં અમુક ભાગમાં લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 43 : ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવા અંગે*
✔️જે કૃત્ય ગુનો હોય અથવા કૃત્યની કાયદાથી મનાઈ કરવામાં આવી હોય અથવા કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે. જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી તેમ કહેવાય.
*●કલમ - 44 : ઈજા*
✔️કોઈ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા, મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈપણ હાનિ છે.
*●કલમ - 45 : જીવન*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના જીવનનો નિર્દેશ કરે છે.
*●કલમ - 46 : મૃત્યુ*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે.
*●કલમ - 47 : પશુ*
✔️પશુ એટલે માણસ સિવાયનું કોઈપણ જીવંત પ્રાણી
*●કલમ - 48 : વહાણ*
✔️વહાણ એટલે માણસો અને માલને જળ માર્ગે લાવવા લઈ જવા માટે બનાવેલું કોઈ સાધન.
*●કલમ - 49 : 'વષ' 'મહિનો'*
✔️વર્ષ અથવા મહિનો શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને ગણવાના છે.
*●કલમ - 50 : કલમ*
✔️અધિનિયમના કોઈ પ્રકરણની આંકડા મૂકીને જુદો દર્શાવવામાં આવે તેનો નિર્દેશ કરે છે.
*●કલમ - 51 : સોગંદ*
✔️સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનો અને કોઈ રાજ્યસેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ જરૂરી હોય અથવા કોર્ટમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.
*●કલમ - 52 : શુદ્ધબુદ્ધિ*
✔️યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધબુદ્ધિથી કરી કે માની કહેવાય નહીં.
*●કલમ - 52 (A) : આશરો આપવા અંગે*
✔️કલમ-157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ-130ના દાખલામાં, પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણાં, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અથવા આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરવી તેમ થાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*
*👉🏻Part-2 કલમ - 31 થી 52 A👇🏻*
*●કલમ - 31 : વીલ (વસિયતનામું)*
✔️વીલ વસીયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.
*●કલમ - 32 : કૃત્યના ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ થાય.*
✔️આ કાયદામાં દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતાં શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે.
*●કલમ - 33 : 'કૃત્ય કાર્યલોપ'*
✔️કૃત્ય કોઈ એક જ કૃત્ય અને અનેક કૃત્યોનો તેમજ કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપ અને અનેક કાર્યલોપનો નિર્દેશ કરે છે.
*●કલમ - 34 : જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલા કૃત્યો*
✔️ક, ખ, ગ વગેરે વ્યક્તિઓ તેમનો બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કરે તો દરેક વ્યક્તિએ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે કૃત્ય માટે જવાબદાર છે.
✔️ગુનો કરવા માટેનો સમાન ઈરાદો
✔️ગુનો કરવામાં ભાગ લેવો
*●કલમ - 35 : ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે*
*●કલમ - 36 : અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોપથી નિપજેલું પરિણામ*
✔️અંશતઃ ક ને ગેરકાયદેસર રીતે ખોરાક ન આપીને અંશતઃ તેને માર મારીને ક એ ખ નું મૃત્યુ નિપજાવે છે તો ક એ ખ નું ખૂન કર્યું છે.
*●કલમ - 37 : જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપવા અંગે*
✔️ક અને ખ બંને અલગ અલગ રીતે અલગ અલગ સમયે ગ ને થોડા થોડા પ્રમાણમાં ઝેર આપી ખૂન કરવા સહમત થાય અને આ સહમતી અનુસાર ગ ને ઝેર આપે.ઝેરની માત્રાથી ગ મૃત્યુ પામે છે તો ક અને ખ એ ઈરાદાપૂર્વક એકબીજાને સાથ આપ્યો કહેવાય. આમ કૃત્ય અલગ હોવા છતાં ખૂન માટે બંને દોષિત છે.
*●કલમ - 38 : ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે*
*●કલમ - 39 : સ્વેચ્છાપૂર્વક*
✔️ક નામનો વ્યક્તિ લૂંટના ગુનામાં મદદરૂપ થવા રાત્રે એક ઘરમાં આગ લગાડે છે અને તે આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ક ને દિલગીર પણ થાય છે પરંતુ ક ને આગથી મૃત્યુ પણ થઈ શકે તે વિશે ખબર હતી, આથી ક એ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું કહેવાય.
*●કલમ - 40 : ગુનો*
✔️કાયદા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે.
*●કલમ -41 : ખાસ કાયદો*
✔️અમુક બાબતોને લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 42 : સ્થાનિક કાયદો*
✔️ભારતમાં અમુક ભાગમાં લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 43 : ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવા અંગે*
✔️જે કૃત્ય ગુનો હોય અથવા કૃત્યની કાયદાથી મનાઈ કરવામાં આવી હોય અથવા કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે. જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી તેમ કહેવાય.
*●કલમ - 44 : ઈજા*
✔️કોઈ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા, મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈપણ હાનિ છે.
*●કલમ - 45 : જીવન*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના જીવનનો નિર્દેશ કરે છે.
*●કલમ - 46 : મૃત્યુ*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે.
*●કલમ - 47 : પશુ*
✔️પશુ એટલે માણસ સિવાયનું કોઈપણ જીવંત પ્રાણી
*●કલમ - 48 : વહાણ*
✔️વહાણ એટલે માણસો અને માલને જળ માર્ગે લાવવા લઈ જવા માટે બનાવેલું કોઈ સાધન.
*●કલમ - 49 : 'વષ' 'મહિનો'*
✔️વર્ષ અથવા મહિનો શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને ગણવાના છે.
*●કલમ - 50 : કલમ*
✔️અધિનિયમના કોઈ પ્રકરણની આંકડા મૂકીને જુદો દર્શાવવામાં આવે તેનો નિર્દેશ કરે છે.
*●કલમ - 51 : સોગંદ*
✔️સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનો અને કોઈ રાજ્યસેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ જરૂરી હોય અથવા કોર્ટમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.
*●કલમ - 52 : શુદ્ધબુદ્ધિ*
✔️યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધબુદ્ધિથી કરી કે માની કહેવાય નહીં.
*●કલમ - 52 (A) : આશરો આપવા અંગે*
✔️કલમ-157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ-130ના દાખલામાં, પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણાં, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અથવા આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરવી તેમ થાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️કોન્સ્ટેબલ👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ત્રણેય કાયદાના પ્રશ્નો👇🏾*
*તારીખ :- 23/10/2016*
◆ભારતના પુરાવાના સંદર્ભે, સહતહોમતદાર કોને ગણી શકાય❓
*✔ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ❓
*✔પાંચ*
◆'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે❓
*✔બખેડો*
◆'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ ગુનાની જાણ થાય છે.❓
*✔'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.*
◆ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે❓
*✔લોર્ડ મેકોલે*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ❓
*✔બે*
◆'અ' , 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે❓
*✔ગંભીર ઈજા*
◆ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે❓
*✔1 થી 511*
●'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે❓
*✔302*
●'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે.પરંતુ પેટીમાં ઘરેણાં નથી.અહીં 'અ' .............❓
*✔ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે*
●'અ' , 'બ'ની માલિકીના બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે❓
*✔બગાડ*
●પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે❓
*✔સી.આર.પી.સી.કલમ - 125*
●CRPCની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે❓
*✔એક વર્ષ*
◆CRPCની જોગવાઈઓ અનુસાર, કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને ,નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય❓
*✔જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટક્લાસ*
◆CRPCના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે❓
*✔ત્રીસ દિવસ*
◆CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે❓
*✔આરોપીને ગુના અંગેની જાણ કરવી*
◆"દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે❓
A)શિલાલેખ
B)ધાતુપત્ર
C)મુદ્રિત સામગ્રી
*D) ઉપરના તમામ A, B અને C*✔
◆ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે❓
*✔ઉલટ તપાસ સમયે*
◆સર તપાસ એટલે શું❓
*✔સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R. K.💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ત્રણેય કાયદાના પ્રશ્નો👇🏾*
*તારીખ :- 23/10/2016*
◆ભારતના પુરાવાના સંદર્ભે, સહતહોમતદાર કોને ગણી શકાય❓
*✔ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ❓
*✔પાંચ*
◆'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે❓
*✔બખેડો*
◆'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ ગુનાની જાણ થાય છે.❓
*✔'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.*
◆ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે❓
*✔લોર્ડ મેકોલે*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ❓
*✔બે*
◆'અ' , 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે❓
*✔ગંભીર ઈજા*
◆ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે❓
*✔1 થી 511*
●'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે❓
*✔302*
●'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે.પરંતુ પેટીમાં ઘરેણાં નથી.અહીં 'અ' .............❓
*✔ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે*
●'અ' , 'બ'ની માલિકીના બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે❓
*✔બગાડ*
●પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે❓
*✔સી.આર.પી.સી.કલમ - 125*
●CRPCની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે❓
*✔એક વર્ષ*
◆CRPCની જોગવાઈઓ અનુસાર, કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને ,નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય❓
*✔જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટક્લાસ*
◆CRPCના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે❓
*✔ત્રીસ દિવસ*
◆CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે❓
*✔આરોપીને ગુના અંગેની જાણ કરવી*
◆"દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે❓
A)શિલાલેખ
B)ધાતુપત્ર
C)મુદ્રિત સામગ્રી
*D) ઉપરના તમામ A, B અને C*✔
◆ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે❓
*✔ઉલટ તપાસ સમયે*
◆સર તપાસ એટલે શું❓
*✔સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R. K.💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 3 : શિક્ષા વિશે (કલમ 53 થી 75)📚*
*●કલમ - 53 : શિક્ષા*
✔️ગુનેગારો નીચે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે.
✔️પહેલી : મોત (મૃત્યુ)
✔️બીજી : આજીવન કેદ
✔️ત્રીજી : રદ
✔️ચોથી : કેદ ➖1.સખત કેદ 2.સાદી કેદ
✔️પાંચમી : મિલકત જપ્ત કરવી
✔️છઠ્ઠી : દંડ
➖આજીવન દેશ નિકલનો અર્થ આજીવન કેદ છે એમ થશે.
➖1955 પહેલા દેશ નિકાલની શિક્ષા થઈ હોય તો તેટલી જ મુદત માટે સખત કેદની સજાની જેમ કામ લેવાતું.
➖દેશ નિકાલનો અથવા ટૂંકી મુદત માટે દેશ નિકાલનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.
➖ટૂંકી મુદતનો દેશનિકાલ અર્થ હોય તો તેને કાઢી નાખવામાં આવ્યું છે.
*●કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે*
✔️મોતની સજાના કિસ્સામાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વગર હળવી કરવી તથા અધિનિયમમાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકાશે.
*●કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે*
✔️આજીવન કેદના કેસમાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વિના તેને હળવી કરી 14 વર્ષ સુધીની બે પૈકી કોઈ એક પ્રકારની કેદની શિક્ષામાં ફેરવાઈ શકે.
*●કલમ - 56 (A) : યોગ્ય સરકાર*
✔️કલમ - 54 અને 55માં દર્શાવેલ યોગ્ય સરકારનો અર્થ
✔️મોતની સજા હોય અથવા સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરેલી હોય ત્યારે કાયદા વિરુદ્ધ ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર.
✔️સજા (મોતની હોય કે ન હોય) રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરુદ્ધના કેસોમાં જે રાજ્યમાં ગુનેગારને સજા ફરમાવાઈ હોય તે રાજ્ય સરકાર.
*●કલમ - 56 : રદ*
✔️યુરોપિયનો તથા અમેરિકનોને કઠોર પરિશ્રમની સજા હતી.
✔️6 એપ્રિલ, 1949થી રદ કરવામાં આવી.
*●કલમ - 57 : શિક્ષાની મુદતના ભાગો*
✔️ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.
*●કલમ - 58 : રદ*
*●કલમ - 59 : રદ*
*●કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે*
✔️કોર્ટને સત્તા રહેશે કે કેદની શિક્ષા થઈ હોય ત્યારે દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખી શકાશે.
*●કલમ - 61 : રદ*
*●કલમ - 62 : રદ*
*●કલમ - 63 : દંડની રકમ*
✔️કેટલો દંડ થઈ શકે તે ન ઠરાવ્યું હોય ત્યારે ગુનેગાર માટે દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં.
*●કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા*
✔️ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તથા દંડની શિક્ષાના પાત્ર ગુનાના દરેક કેસમાં
✔️ગુનેગારને દંડ ન ભરે તો અમુક મુદત સુધી કેદ ભોગવવી તે હુકમ ફરમાવવાની સત્તા કોર્ટને રહેશે.ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંત અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.
*●કલમ - 65 : કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે, દંડ ન ભરાય તો કેદની મુદત*
✔️કેદની તથા દંડની એમ બંને શિક્ષા હોય ત્યારે દંડ ન ભરાય તો કોર્ટ તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે ગુના માટે નક્કી થયેલી વધુમાં વધુ મુદતના 1/4 કરતાં વધુ હોવી જોઈએ નહીં.
*●કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર*
✔️દંડ ન ભરાય તો તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તે કોઈપણ પ્રકારની રહેશે.
*●કલમ -67 : ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો કેદની મુદત*
✔️માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને ગુનેગાર દંડ ન ભરે તો કોર્ટ જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અથવા તે નીચેના પ્રમાણમાં હોવી જોઈએ.
➖દંડની રકમ 50 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 2 મહિનાની મુદત
➖દંડની રકમ 100 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 4 મહિનાની મુદત
(બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદત)
*●કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત લાવવા અંગે*
✔️દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય, તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે.
*●કલમ - 69 : દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા અંગે*
✔️જો ક ભાઈને ૱100નો દંડ થયો હોય અને તે ન ભરપાઈ કરતા 4 માસની કેદની સજા થઈ હોય ત્યારે એક મહિનો પૂરો થાય તે પહેલાં દંડના 75 ૱ આપવામાં કે વસૂલ થાય તો એક મહિનો પૂરો થતાં તુરંત જ ક ભાઈને છોડી મૂકાશે. જો એક મહિનો પૂરો થયો હોય અને કેદ ચાલુ હોય અને 75 ૱ ચુકવવામાં આવે તો તુરંત ક ભાઈને છોડી દેવાશે. જો કેદના બે મહિના પુરા થાય તે પહેલાં દંડના ક ભાઈ ૱ 50 ચુકવી આપે તો બે મહિના પુરા થતા તુરંત છોડી મૂકાશે તેમ છતાં બે મહિનાથી વધુ કેદ હજી ચાલુ છે અને ક ભાઈ ૱ 50ની ચુકવણી કરી આપે તો તેને તુરંત જ છોડી મૂકાશે.
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 3 : શિક્ષા વિશે (કલમ 53 થી 75)📚*
*●કલમ - 53 : શિક્ષા*
✔️ગુનેગારો નીચે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે.
✔️પહેલી : મોત (મૃત્યુ)
✔️બીજી : આજીવન કેદ
✔️ત્રીજી : રદ
✔️ચોથી : કેદ ➖1.સખત કેદ 2.સાદી કેદ
✔️પાંચમી : મિલકત જપ્ત કરવી
✔️છઠ્ઠી : દંડ
➖આજીવન દેશ નિકલનો અર્થ આજીવન કેદ છે એમ થશે.
➖1955 પહેલા દેશ નિકાલની શિક્ષા થઈ હોય તો તેટલી જ મુદત માટે સખત કેદની સજાની જેમ કામ લેવાતું.
➖દેશ નિકાલનો અથવા ટૂંકી મુદત માટે દેશ નિકાલનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.
➖ટૂંકી મુદતનો દેશનિકાલ અર્થ હોય તો તેને કાઢી નાખવામાં આવ્યું છે.
*●કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે*
✔️મોતની સજાના કિસ્સામાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વગર હળવી કરવી તથા અધિનિયમમાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકાશે.
*●કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે*
✔️આજીવન કેદના કેસમાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વિના તેને હળવી કરી 14 વર્ષ સુધીની બે પૈકી કોઈ એક પ્રકારની કેદની શિક્ષામાં ફેરવાઈ શકે.
*●કલમ - 56 (A) : યોગ્ય સરકાર*
✔️કલમ - 54 અને 55માં દર્શાવેલ યોગ્ય સરકારનો અર્થ
✔️મોતની સજા હોય અથવા સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરેલી હોય ત્યારે કાયદા વિરુદ્ધ ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર.
✔️સજા (મોતની હોય કે ન હોય) રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરુદ્ધના કેસોમાં જે રાજ્યમાં ગુનેગારને સજા ફરમાવાઈ હોય તે રાજ્ય સરકાર.
*●કલમ - 56 : રદ*
✔️યુરોપિયનો તથા અમેરિકનોને કઠોર પરિશ્રમની સજા હતી.
✔️6 એપ્રિલ, 1949થી રદ કરવામાં આવી.
*●કલમ - 57 : શિક્ષાની મુદતના ભાગો*
✔️ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.
*●કલમ - 58 : રદ*
*●કલમ - 59 : રદ*
*●કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે*
✔️કોર્ટને સત્તા રહેશે કે કેદની શિક્ષા થઈ હોય ત્યારે દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખી શકાશે.
*●કલમ - 61 : રદ*
*●કલમ - 62 : રદ*
*●કલમ - 63 : દંડની રકમ*
✔️કેટલો દંડ થઈ શકે તે ન ઠરાવ્યું હોય ત્યારે ગુનેગાર માટે દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં.
*●કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા*
✔️ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તથા દંડની શિક્ષાના પાત્ર ગુનાના દરેક કેસમાં
✔️ગુનેગારને દંડ ન ભરે તો અમુક મુદત સુધી કેદ ભોગવવી તે હુકમ ફરમાવવાની સત્તા કોર્ટને રહેશે.ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંત અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.
*●કલમ - 65 : કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે, દંડ ન ભરાય તો કેદની મુદત*
✔️કેદની તથા દંડની એમ બંને શિક્ષા હોય ત્યારે દંડ ન ભરાય તો કોર્ટ તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે ગુના માટે નક્કી થયેલી વધુમાં વધુ મુદતના 1/4 કરતાં વધુ હોવી જોઈએ નહીં.
*●કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર*
✔️દંડ ન ભરાય તો તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તે કોઈપણ પ્રકારની રહેશે.
*●કલમ -67 : ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો કેદની મુદત*
✔️માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને ગુનેગાર દંડ ન ભરે તો કોર્ટ જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અથવા તે નીચેના પ્રમાણમાં હોવી જોઈએ.
➖દંડની રકમ 50 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 2 મહિનાની મુદત
➖દંડની રકમ 100 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 4 મહિનાની મુદત
(બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદત)
*●કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત લાવવા અંગે*
✔️દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય, તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે.
*●કલમ - 69 : દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા અંગે*
✔️જો ક ભાઈને ૱100નો દંડ થયો હોય અને તે ન ભરપાઈ કરતા 4 માસની કેદની સજા થઈ હોય ત્યારે એક મહિનો પૂરો થાય તે પહેલાં દંડના 75 ૱ આપવામાં કે વસૂલ થાય તો એક મહિનો પૂરો થતાં તુરંત જ ક ભાઈને છોડી મૂકાશે. જો એક મહિનો પૂરો થયો હોય અને કેદ ચાલુ હોય અને 75 ૱ ચુકવવામાં આવે તો તુરંત ક ભાઈને છોડી દેવાશે. જો કેદના બે મહિના પુરા થાય તે પહેલાં દંડના ક ભાઈ ૱ 50 ચુકવી આપે તો બે મહિના પુરા થતા તુરંત છોડી મૂકાશે તેમ છતાં બે મહિનાથી વધુ કેદ હજી ચાલુ છે અને ક ભાઈ ૱ 50ની ચુકવણી કરી આપે તો તેને તુરંત જ છોડી મૂકાશે.
*●કલમ - 70 : 6 વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસૂલ કરી શકાય.મૃત્યુ થતા મિલકત બોજામાંથી મુક્ત નહીં થાય*
✔️દંડ અથવા દંડનો જેટલો ભાગ આપવાનો બાકી હોય, તે સજાના હુકમ પછી 6 વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે. જો ગુનેગાર 6 વર્ષ કરતા વધુ સમયની કેદ પાત્ર હોય ત્યારે
મુદત પૂરી થતાં પહેલાં કોઈપણ સમયે વસૂલ કરી શકાય અથવા ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તેમાંથી થાય અને તેના મૃત્યુથી પણ તેની મિલકત દેવાના બોજામાંથી મુક્ત થતી નથી.
*●કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા*
✔️ક ભાઈને એક લાકડી વડે ખ ભાઈ 25 ફટકા મારે ત્યારે દરેક ફટકાથી ખ ભાઈ ક ભાઈને વ્યથા કરવાનો ગુનો કર્યો છે અને ખ ભાઈને એક ફટકા માટે એક વર્ષ તેમ ગણી 25 વર્ષ સુધી કેદમાં નાખી શકાય પણ એકદંર માર માટે ખ ભાઈ એક જ શિક્ષાને પાત્ર થશે.પરંતુ ક ભાઈને ખ ભાઈ મારતો હોય ત્યારે ગ ભાઈ વચ્ચે પડે અને ખ ભાઈ ઈરાદાપૂર્વક ગ ભાઈને ફટકા મારે તો ક ભાઈએ ખ ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો ગ ભાઈને મારેલો ફટકો કોઈ ભાગ ન હોવાથી ક ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા ગ ભાઈને ફટકો મારવા માટે બીજી શિક્ષાને ખ ભાઈ પાત્ર છે.
*●કલમ - 72 : કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તેને કરવાની શિક્ષા*
✔️એવો ફેંસલો અપાય કે અમુક વ્યક્તિ જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે તે વિશે શંકા છે અને તે દરેક ગુના માટે એકસમાન શિક્ષા ન હોય તો ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે માટે ગુનેગારને શિક્ષા કરાશે.
*●કલમ - 73 : એકાંત કેદ*
✔️જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ શકે તે માટે સજા પામેલા ગુનેગારને સજા કરવામાં આવી છે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી નીચે મુજબ એકદંર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ રાખવામાં આવશે.
➖જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો - 1 મહિના કરતા વધુ નહીં.
➖જો કેદની મુદત 6 મહિનાથી વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો - બે મહિનાથી વધુ નહીં.
➖જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય - 3 મહિના કરતા વધુ સમય સુધી નહીં.
*●કલમ - 74 : એકાંત કેદની મુદત*
✔️એકાંત કેદની સજાના અમલ કરવામાં એક વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ નહીં હોય અને તે કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં, અપાયેલી કેદ 3 મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને તે એકાંત કેદની મુદતો વચ્ચે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં.
*●કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ-12 (સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના) અને પ્રકરણ-17 (મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે (ચોરી વિશે)) હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા*
✔️કોર્ટ દ્વારા અધિનિયમના પ્રકરણ-12 અને પ્રકરણ-17 હેઠળ 3 વર્ષની અથવા તેથી વધુ મુદતની બે માંથી ગમે તે એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔️દંડ અથવા દંડનો જેટલો ભાગ આપવાનો બાકી હોય, તે સજાના હુકમ પછી 6 વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે. જો ગુનેગાર 6 વર્ષ કરતા વધુ સમયની કેદ પાત્ર હોય ત્યારે
મુદત પૂરી થતાં પહેલાં કોઈપણ સમયે વસૂલ કરી શકાય અથવા ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તેમાંથી થાય અને તેના મૃત્યુથી પણ તેની મિલકત દેવાના બોજામાંથી મુક્ત થતી નથી.
*●કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા*
✔️ક ભાઈને એક લાકડી વડે ખ ભાઈ 25 ફટકા મારે ત્યારે દરેક ફટકાથી ખ ભાઈ ક ભાઈને વ્યથા કરવાનો ગુનો કર્યો છે અને ખ ભાઈને એક ફટકા માટે એક વર્ષ તેમ ગણી 25 વર્ષ સુધી કેદમાં નાખી શકાય પણ એકદંર માર માટે ખ ભાઈ એક જ શિક્ષાને પાત્ર થશે.પરંતુ ક ભાઈને ખ ભાઈ મારતો હોય ત્યારે ગ ભાઈ વચ્ચે પડે અને ખ ભાઈ ઈરાદાપૂર્વક ગ ભાઈને ફટકા મારે તો ક ભાઈએ ખ ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો ગ ભાઈને મારેલો ફટકો કોઈ ભાગ ન હોવાથી ક ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા ગ ભાઈને ફટકો મારવા માટે બીજી શિક્ષાને ખ ભાઈ પાત્ર છે.
*●કલમ - 72 : કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તેને કરવાની શિક્ષા*
✔️એવો ફેંસલો અપાય કે અમુક વ્યક્તિ જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે તે વિશે શંકા છે અને તે દરેક ગુના માટે એકસમાન શિક્ષા ન હોય તો ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે માટે ગુનેગારને શિક્ષા કરાશે.
*●કલમ - 73 : એકાંત કેદ*
✔️જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ શકે તે માટે સજા પામેલા ગુનેગારને સજા કરવામાં આવી છે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી નીચે મુજબ એકદંર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ રાખવામાં આવશે.
➖જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો - 1 મહિના કરતા વધુ નહીં.
➖જો કેદની મુદત 6 મહિનાથી વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો - બે મહિનાથી વધુ નહીં.
➖જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય - 3 મહિના કરતા વધુ સમય સુધી નહીં.
*●કલમ - 74 : એકાંત કેદની મુદત*
✔️એકાંત કેદની સજાના અમલ કરવામાં એક વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ નહીં હોય અને તે કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં, અપાયેલી કેદ 3 મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને તે એકાંત કેદની મુદતો વચ્ચે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં.
*●કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ-12 (સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના) અને પ્રકરણ-17 (મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે (ચોરી વિશે)) હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા*
✔️કોર્ટ દ્વારા અધિનિયમના પ્રકરણ-12 અને પ્રકરણ-17 હેઠળ 3 વર્ષની અથવા તેથી વધુ મુદતની બે માંથી ગમે તે એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01/01/2022 થી 03/01/2022🗞️*
⭕અંડર-19 એશિયા કપ(ક્રિકેટ)માં ભારતીય ટીમ કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની❓
*✔️શ્રીલંકા*
*✔️ભારત રેકોર્ડ 8મી વાર ચેમ્પિયન*
⭕સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેમને હાલમાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી❓
*✔️ક્વેન્ટન ડી કોક*
⭕ચીનના કયા સ્થળેથી ભગવાન બુદ્ધ અને તેમના જીવનને દર્શાવતી 300 મૂર્તિઓ મળી❓
*✔️શાંકસી પ્રાંતમાં ફેનહી નદીની નજીક*
⭕કેન્દ્ર સરકારમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW - રૉ)ના ડેપ્યુટશન પર 4 વર્ષ માટે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના DIG હિમાંશુ શુક્લા*
⭕હાલમાં કયા દેશમાંથી 6 કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડાં મળી આવ્યા❓
*✔️બ્રાઝીલ*
⭕તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં ફેલાયેલી ભીષણ આગના કારણે 1000 હજાર મકાન બળીને ખાક થઈ ગયા અને 3 લાખ લોકો ગુમ થઈ ગયા❓
*✔️કોલોરાડો રાજ્યમાં ડેનવર જંગલમાં*
⭕મહિલાઓની લગ્નની કાયદાકીય ઉંમર 18 થી 21 વર્ષ કરવા માટે બાળ વિવાહ નિષેધ (સંશોધન) બીલની સમીક્ષા કરનારી સંસદીય સમિતિમાં માત્ર એક જ મહિલા સાંસદ કોણ છે❓
*✔️TMCની સુસ્મિતા દેવ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો.આ યુનિવર્સિટીનું નામ શું છે❓
*✔️મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી*
⭕વર્ષ 2021માં વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન કઈ બની❓
*✔️ટિક-ટોક*
⭕કયા રાજયમાં જલજીવન મિશન માટે કેન્દ્ર સરકાર દ્વારા ૱15,381 કરોડની ફાળવણી કરવામાં આવી❓
*✔️મધ્યપ્રદેશ*
⭕કેનેડાના 'ઓર્ડર ઓફ કેનેડા' પુરસ્કારથી કયા કયા ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️ડૉ.પ્રદીપ મર્ચન્ટ, ડો. વેક્ટમ અય્યર લક્ષ્મણન અને નવજોતસિંહ ઢીલ્લો*
⭕વર્લ્ડ CEO વિનર ઓફ ધ ઈયર 2021 પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️કિશોર યેદમ*
⭕સુરાઈ ઈકો ટુરિઝમ ઝોનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔️ઉત્તરાખંડ*
⭕બ્રિક્સની ન્યુ ડેવલપમેન્ટ બેંકના ચોથો સદસ્ય કયો દેશ બન્યો❓
*✔️ઈજીપ્ત*
⭕ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિશનના અમલીકરણમાં કયું રાજ્ય દેશમાં અવ્વલ રહ્યું છે❓
*✔️તેલંગણા*
⭕કયા દેશે વિશ્વનું સૌપ્રથમ ડ્યુઅલ મોડ વેહિકલ બહાર પાડ્યું છે❓
*✔️જાપાન*
⭕કયા દેશે હિંદુ મંદિરોની દેખરેખ માટે પ્રથમ વખત સંસ્થાની સ્થાપના કરી❓
*✔️પાકિસ્તાન*
⭕ઓડિશામાં રમાઈ રહેલી ચોથી પેરા બેડમિન્ટન રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં નિતેશ કુમાર ગોલ્ડમેડલ વિજેતા બન્યા.
⭕તેલંગણામાં 100% વસ્તીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
⭕ભારતીય બોલર જસપ્રીત બુમરાહે વિદેશી ધરતી પર 100 વિકેટ ખેરવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01/01/2022 થી 03/01/2022🗞️*
⭕અંડર-19 એશિયા કપ(ક્રિકેટ)માં ભારતીય ટીમ કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની❓
*✔️શ્રીલંકા*
*✔️ભારત રેકોર્ડ 8મી વાર ચેમ્પિયન*
⭕સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેમને હાલમાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી❓
*✔️ક્વેન્ટન ડી કોક*
⭕ચીનના કયા સ્થળેથી ભગવાન બુદ્ધ અને તેમના જીવનને દર્શાવતી 300 મૂર્તિઓ મળી❓
*✔️શાંકસી પ્રાંતમાં ફેનહી નદીની નજીક*
⭕કેન્દ્ર સરકારમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW - રૉ)ના ડેપ્યુટશન પર 4 વર્ષ માટે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના DIG હિમાંશુ શુક્લા*
⭕હાલમાં કયા દેશમાંથી 6 કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડાં મળી આવ્યા❓
*✔️બ્રાઝીલ*
⭕તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં ફેલાયેલી ભીષણ આગના કારણે 1000 હજાર મકાન બળીને ખાક થઈ ગયા અને 3 લાખ લોકો ગુમ થઈ ગયા❓
*✔️કોલોરાડો રાજ્યમાં ડેનવર જંગલમાં*
⭕મહિલાઓની લગ્નની કાયદાકીય ઉંમર 18 થી 21 વર્ષ કરવા માટે બાળ વિવાહ નિષેધ (સંશોધન) બીલની સમીક્ષા કરનારી સંસદીય સમિતિમાં માત્ર એક જ મહિલા સાંસદ કોણ છે❓
*✔️TMCની સુસ્મિતા દેવ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો.આ યુનિવર્સિટીનું નામ શું છે❓
*✔️મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી*
⭕વર્ષ 2021માં વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન કઈ બની❓
*✔️ટિક-ટોક*
⭕કયા રાજયમાં જલજીવન મિશન માટે કેન્દ્ર સરકાર દ્વારા ૱15,381 કરોડની ફાળવણી કરવામાં આવી❓
*✔️મધ્યપ્રદેશ*
⭕કેનેડાના 'ઓર્ડર ઓફ કેનેડા' પુરસ્કારથી કયા કયા ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️ડૉ.પ્રદીપ મર્ચન્ટ, ડો. વેક્ટમ અય્યર લક્ષ્મણન અને નવજોતસિંહ ઢીલ્લો*
⭕વર્લ્ડ CEO વિનર ઓફ ધ ઈયર 2021 પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️કિશોર યેદમ*
⭕સુરાઈ ઈકો ટુરિઝમ ઝોનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔️ઉત્તરાખંડ*
⭕બ્રિક્સની ન્યુ ડેવલપમેન્ટ બેંકના ચોથો સદસ્ય કયો દેશ બન્યો❓
*✔️ઈજીપ્ત*
⭕ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિશનના અમલીકરણમાં કયું રાજ્ય દેશમાં અવ્વલ રહ્યું છે❓
*✔️તેલંગણા*
⭕કયા દેશે વિશ્વનું સૌપ્રથમ ડ્યુઅલ મોડ વેહિકલ બહાર પાડ્યું છે❓
*✔️જાપાન*
⭕કયા દેશે હિંદુ મંદિરોની દેખરેખ માટે પ્રથમ વખત સંસ્થાની સ્થાપના કરી❓
*✔️પાકિસ્તાન*
⭕ઓડિશામાં રમાઈ રહેલી ચોથી પેરા બેડમિન્ટન રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં નિતેશ કુમાર ગોલ્ડમેડલ વિજેતા બન્યા.
⭕તેલંગણામાં 100% વસ્તીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
⭕ભારતીય બોલર જસપ્રીત બુમરાહે વિદેશી ધરતી પર 100 વિકેટ ખેરવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 4 : સામાન્ય અપવાદો (કલમ 76 થી 106)📚*
*★●કલમ - 76 : કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય (હકીકત અંગેની ભૂલ)*
✔️જો રણજીત નામક સૈનિક પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહી એક ટોળા ઉપર ગોળીબાર કરે તો રણજીતે ગુનો કર્યો નથી.
*★●કલમ - 77 : ન્યાયિક રીતે કાર્ય કરતાં ન્યાયાધીશનું કૃત્ય*
✔️કાયદાથી મળેલી બાબત અનુસાર સત્તાની રૂએ ન્યાયાધીશ કોઈ ન્યાયિક રીતે કાર્ય કરે અને શુદ્ધબુદ્ધિથી પોતે માનતા હોય તો ન્યાયાધીશે કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 78 : કોર્ટના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય*
✔️કોર્ટનો ફેંસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કૃત્ય ગુનો નથી પછી ભલે તે કોર્ટને તે ફેંસલો કરવાની હકૂમત ન હોય પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી માનતી હોવી જોઈએ કે તે કોર્ટને એવી હકૂમત હતી.
*●કાયદાનુમત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️જો રણજીતને રાજેશ ખૂન કરી રહ્યો હોય એવું લાગે. ખૂનીઓને ખૂન કરતાં પકડવાની તમામ વ્યક્તિઓને કાયદાએ આપેલી સત્તા શુદ્ધબુદ્ધિથી કરેલા નિર્ણય મુજબ વાપરીને રણજીત રાજેશને યોગ્ય અધિકારી સમક્ષ હાજર કરવા પકડે છે. રાજેશ પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવું પાછળથી માલુમ પડે તો પણ રણજીતે કોઈ ગુનો કર્યો નથી.
*★●કલમ - 80 : કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત*
✔️જો રણજીત પાવડા વડે કામ કરતો હોય અને પાવડાનું ફળ છટકીને નજીકમાં ઉભેલા રાજેશનો જીવ લે તો રણજીત દ્વારા સાવચેતીનો યોગ્ય અભાવ ન હોય તો તે કૃત્ય ક્ષમ્ય છે - ગુનો નથી.
*●કલમ - 81 : જો કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય*
✔️ગુનાહિત ઈરાદા વિના તથા શુદ્ધબુદ્ધિથી માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે તેવું જાણી કર્યું હોવાના કારણે તે કૃત્ય કોઈ ગુનો નથી.
*★●કલમ - 82 : 7 વર્ષની અંદરના બાળકનું કૃત્ય*
✔️7 વર્ષની અંદરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 83 : 7થી વધુ અને 12થી ઓછી વયના અપરિપકવ સમજવાળા બાળકનું કૃત્ય*
✔️વર્તણુકનો પ્રકાર અને પરિણામોનો પ્રસંગ સાચો ખ્યાલ કરવા કરવા પૂરતી જેની સમજશક્તિ પરિપક્વ થઈ નથી તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના બાળકનું કોઈ કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય*
✔️અસ્થિર મગજના કારણે પોતાનું કૃત્ય કયા પ્રકારનું છે કે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે તેવું તે કૃત્ય કરતી વખતે જાણવાને અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 85 : પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️વ્યક્તિને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અથવા તેની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવી હોય અને નશાના કારણે તે વ્યક્તિએ કરેલું કૃત્ય અપકૃત્ય છે, કાયદા વિરુદ્ધનું છે તે જાણવા અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 86 : નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ કોઈ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે.*
*●કલમ - 87 : સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 88 : મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 89 : કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
✔️જો રાજેશ ઓપરેશન સમયે તેના બાળકનું મૃત્યુ થવાનું સંભવ હોવાનું જાણતો હોય પરંતુ બાળકનો રોગ મટાડવા બાળકની સંમતિ વિના રાજેશ સર્જન પાસે ઓપરેશન કરાવે તો રાજેશ અપવાદમાં આવી જાય છે કારણ કે ઓપરેશનનો હેતુ બાળકનો રોગ મટાડવાનો હતો.
*●કલમ - 90 : સંમતિ, જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય*
*●કલમ - 91 : હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તે કૃત્યો બાકાત રાખવા અંગે*
✔️કૃત્યોને કલમો 87, 88 અને 89ના અપવાદો લાગુ પડશે નહીં.
*●કલમ - 92 : કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️રણજીત તેના ઘોડા પરથી બેભાન થઈ ગયો છે અને સર્જન રાજેશને લાગે કે તેની ખોપરીનું ઓપરેશન કરવું જરૂરી છે ત્યારે રાજેશ મોત નિપજાવવાના ઈરાદાથી નહીં પણ શુદ્ધબુદ્ધિથી રણજીત ભાનમાં આવે તે પહેલાં તેની ખોપરીનું ઓપરેશન કરે તો રાજેશે કોઈ ગુનો કર્યો ન કહેવાય.
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 4 : સામાન્ય અપવાદો (કલમ 76 થી 106)📚*
*★●કલમ - 76 : કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય (હકીકત અંગેની ભૂલ)*
✔️જો રણજીત નામક સૈનિક પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહી એક ટોળા ઉપર ગોળીબાર કરે તો રણજીતે ગુનો કર્યો નથી.
*★●કલમ - 77 : ન્યાયિક રીતે કાર્ય કરતાં ન્યાયાધીશનું કૃત્ય*
✔️કાયદાથી મળેલી બાબત અનુસાર સત્તાની રૂએ ન્યાયાધીશ કોઈ ન્યાયિક રીતે કાર્ય કરે અને શુદ્ધબુદ્ધિથી પોતે માનતા હોય તો ન્યાયાધીશે કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 78 : કોર્ટના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય*
✔️કોર્ટનો ફેંસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કૃત્ય ગુનો નથી પછી ભલે તે કોર્ટને તે ફેંસલો કરવાની હકૂમત ન હોય પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી માનતી હોવી જોઈએ કે તે કોર્ટને એવી હકૂમત હતી.
*●કાયદાનુમત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️જો રણજીતને રાજેશ ખૂન કરી રહ્યો હોય એવું લાગે. ખૂનીઓને ખૂન કરતાં પકડવાની તમામ વ્યક્તિઓને કાયદાએ આપેલી સત્તા શુદ્ધબુદ્ધિથી કરેલા નિર્ણય મુજબ વાપરીને રણજીત રાજેશને યોગ્ય અધિકારી સમક્ષ હાજર કરવા પકડે છે. રાજેશ પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવું પાછળથી માલુમ પડે તો પણ રણજીતે કોઈ ગુનો કર્યો નથી.
*★●કલમ - 80 : કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત*
✔️જો રણજીત પાવડા વડે કામ કરતો હોય અને પાવડાનું ફળ છટકીને નજીકમાં ઉભેલા રાજેશનો જીવ લે તો રણજીત દ્વારા સાવચેતીનો યોગ્ય અભાવ ન હોય તો તે કૃત્ય ક્ષમ્ય છે - ગુનો નથી.
*●કલમ - 81 : જો કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય*
✔️ગુનાહિત ઈરાદા વિના તથા શુદ્ધબુદ્ધિથી માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે તેવું જાણી કર્યું હોવાના કારણે તે કૃત્ય કોઈ ગુનો નથી.
*★●કલમ - 82 : 7 વર્ષની અંદરના બાળકનું કૃત્ય*
✔️7 વર્ષની અંદરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 83 : 7થી વધુ અને 12થી ઓછી વયના અપરિપકવ સમજવાળા બાળકનું કૃત્ય*
✔️વર્તણુકનો પ્રકાર અને પરિણામોનો પ્રસંગ સાચો ખ્યાલ કરવા કરવા પૂરતી જેની સમજશક્તિ પરિપક્વ થઈ નથી તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના બાળકનું કોઈ કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય*
✔️અસ્થિર મગજના કારણે પોતાનું કૃત્ય કયા પ્રકારનું છે કે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે તેવું તે કૃત્ય કરતી વખતે જાણવાને અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 85 : પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️વ્યક્તિને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અથવા તેની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવી હોય અને નશાના કારણે તે વ્યક્તિએ કરેલું કૃત્ય અપકૃત્ય છે, કાયદા વિરુદ્ધનું છે તે જાણવા અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 86 : નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ કોઈ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે.*
*●કલમ - 87 : સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 88 : મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 89 : કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
✔️જો રાજેશ ઓપરેશન સમયે તેના બાળકનું મૃત્યુ થવાનું સંભવ હોવાનું જાણતો હોય પરંતુ બાળકનો રોગ મટાડવા બાળકની સંમતિ વિના રાજેશ સર્જન પાસે ઓપરેશન કરાવે તો રાજેશ અપવાદમાં આવી જાય છે કારણ કે ઓપરેશનનો હેતુ બાળકનો રોગ મટાડવાનો હતો.
*●કલમ - 90 : સંમતિ, જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય*
*●કલમ - 91 : હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તે કૃત્યો બાકાત રાખવા અંગે*
✔️કૃત્યોને કલમો 87, 88 અને 89ના અપવાદો લાગુ પડશે નહીં.
*●કલમ - 92 : કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️રણજીત તેના ઘોડા પરથી બેભાન થઈ ગયો છે અને સર્જન રાજેશને લાગે કે તેની ખોપરીનું ઓપરેશન કરવું જરૂરી છે ત્યારે રાજેશ મોત નિપજાવવાના ઈરાદાથી નહીં પણ શુદ્ધબુદ્ધિથી રણજીત ભાનમાં આવે તે પહેલાં તેની ખોપરીનું ઓપરેશન કરે તો રાજેશે કોઈ ગુનો કર્યો ન કહેવાય.
*●કલમ - 93 : શુદ્ધબુદ્ધિથી જણાવેલી અંગે*
✔️જો રાજેશ નામક સર્જન રણજીત નામક દર્દીને જે જીવી શકશે નહીં તેવો અભિપ્રાય આપે અને આઘાતથી રણજીતનું મૃત્યુ થાય તો રાજેશ જાણતો હતો કે રણજીતનું મૃત્યુ થઈ શકે ત
ે સંભવ છે છતાં રાજેશે ગુનો કર્યો નથી.
*●કલમ - 94 : ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય*
✔️ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનું કૃત્ય કરતી વખતે તેમ ન કરે તો તત્કાળ મારી નાખવાની દહેશત ઉભી કરાય અને ધમકીથી તેમ કરવાની ફરજ પડાય ત્યારે કરેલું કૃત્ય ગુનો નથી.તે વ્યક્તિ ઓછી હાનિ થવાની દહેશત કે આમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો ન હોવો જોઈએ.
*●કલમ - 95 : જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય*
✔️સમાન્ય સમજવાળી અને સ્વભાવની કોઈ વ્યક્તિ તેવી હાનિ માટે ફરિયાદ કરે નહિ તો તે હાનિને કારણે કોઈ કૃત્ય ગુનો નથી.
*📚ખાનગી બચાવનો હક (કલમ 96 થી 106)📚*
*★●કલમ - 96 : ખાનગી બચાવમાં કરેલા કૃત્યો*
✔️ખાનગી બચાવનો હક વાપરતા કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 97 : શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક*
✔️પહેલું :- મનુષ્યના શરીરને અસરકર્તા ગુના સામે પોતાને અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો
✔️બીજું :- ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા કૃત્ય સામે પોતાની અથવા બીજી વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત બચાવવાનો.
*●કલમ - 98 : અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓએ કૃત્ય સામે ખાનગી બચાવનો હક*
*★●કલમ - 99 : કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી*
✔️કોઈ રાજ્યસેવક હોદ્દાની રૂએ કામ કરતો હોય અને જેમાં મોત અથવા મહાવ્યથાની દહેશત હોય ત્યારે ખાનગી બચાવનો હક નથી.
✔️સરકારી અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા સમયે ખાનગી બચાવનો હક નથી.
*★●કલમ - 100 : શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે :*
✔️પહેલું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મૃત્યુ થશે એવો હુમલો.
✔️બીજું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મહાવ્યથા થશે.
✔️ત્રીજું :- બળાત્કાર કરવાના ઇરાદે કરેલો હુમલો.
✔️ચોથું :- સૃષ્ટિશ્રમ વિરુદ્ધ કામ વાસના સંતોષવાના ઈરાદે કરેલો હુમલો
✔️પાંચમું :- અપહરણ કે અપનયન ઇરાદે કરેલો હુમલો.
✔️છઠ્ઠું :- ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદે કરેલો હુમલો.
✔️સાતમું :- એસિડ ફેંકવાનું અથવા એસિડ પીવડાવવાનું કૃત્ય જેનાથી મહાવ્યથા થવાની વાજબી દહેશત ઉભી થાય.
*●કલમ - 101 : એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે*
✔️ઉપરની કલમમાં ગણાવેલ પ્રકારો પૈકી કોઈ પ્રકાર ન હોય તો.
*●કલમ - 102 : શરીરના ખાનગી બચાવની હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે*
✔️ગુનો કરવામાં ન આવ્યો હોય પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમમાં પહોંચવાનો વાજબી ભય પેદા થાય કે તરત ખાનગી બચાવનો હક શરૂ થાય અને શરીરને જોખમ પહોંચવાનો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે.
*★●કલમ - 103 : મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે.*
✔️પહેલું :- લૂંટ
✔️બીજું :- રાત્રે ઘરફોડ
✔️ત્રીજું :- મકાન, તંબુ અથવા વહાણ માણસના રહેણાંકની જેમ વપરાતું હોય અથવા સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે હોય તેનો આગથી બગાડ
✔️ચોથું :- ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ, મહાવ્યથા થવાનો વાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી, બગાડ અથવા ગૃહ અપ-પ્રવેશ.
*●કલમ - 104 : એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે.*
*●કલમ - 105 : મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે.*
✔️મિલકતને જોખમ પહોંચવાનો વાજબી ભય લાગે ત્યારથી મિલકતના ખાનગી બચાવનો હક શરૂ થાય.
*●કલમ - 106 : નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક*
✔️જો કોઈ ટોળું રણજીતનું ખૂન કરવા હુમલો કરે અને ટોળા પર ગોળીબાર વિના ખાનગી બચાવ થઈ શકે તેમ નથી ત્યારે ટોળામાં સામેલ નાના બાળકોને હાનિ પહોંચે તેવા જોખમ વિના ગોળીબાર થાય તેમ નથી અને એ ગોળીબારથી કોઈ હાનિ થાય તો રણજીતે ગુનો કર્યો ગણાય નહીં.
*👉🏻નોંધ :- '★' નિશાની વાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔️જો રાજેશ નામક સર્જન રણજીત નામક દર્દીને જે જીવી શકશે નહીં તેવો અભિપ્રાય આપે અને આઘાતથી રણજીતનું મૃત્યુ થાય તો રાજેશ જાણતો હતો કે રણજીતનું મૃત્યુ થઈ શકે ત
ે સંભવ છે છતાં રાજેશે ગુનો કર્યો નથી.
*●કલમ - 94 : ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય*
✔️ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનું કૃત્ય કરતી વખતે તેમ ન કરે તો તત્કાળ મારી નાખવાની દહેશત ઉભી કરાય અને ધમકીથી તેમ કરવાની ફરજ પડાય ત્યારે કરેલું કૃત્ય ગુનો નથી.તે વ્યક્તિ ઓછી હાનિ થવાની દહેશત કે આમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો ન હોવો જોઈએ.
*●કલમ - 95 : જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય*
✔️સમાન્ય સમજવાળી અને સ્વભાવની કોઈ વ્યક્તિ તેવી હાનિ માટે ફરિયાદ કરે નહિ તો તે હાનિને કારણે કોઈ કૃત્ય ગુનો નથી.
*📚ખાનગી બચાવનો હક (કલમ 96 થી 106)📚*
*★●કલમ - 96 : ખાનગી બચાવમાં કરેલા કૃત્યો*
✔️ખાનગી બચાવનો હક વાપરતા કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 97 : શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક*
✔️પહેલું :- મનુષ્યના શરીરને અસરકર્તા ગુના સામે પોતાને અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો
✔️બીજું :- ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા કૃત્ય સામે પોતાની અથવા બીજી વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત બચાવવાનો.
*●કલમ - 98 : અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓએ કૃત્ય સામે ખાનગી બચાવનો હક*
*★●કલમ - 99 : કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી*
✔️કોઈ રાજ્યસેવક હોદ્દાની રૂએ કામ કરતો હોય અને જેમાં મોત અથવા મહાવ્યથાની દહેશત હોય ત્યારે ખાનગી બચાવનો હક નથી.
✔️સરકારી અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા સમયે ખાનગી બચાવનો હક નથી.
*★●કલમ - 100 : શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે :*
✔️પહેલું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મૃત્યુ થશે એવો હુમલો.
✔️બીજું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મહાવ્યથા થશે.
✔️ત્રીજું :- બળાત્કાર કરવાના ઇરાદે કરેલો હુમલો.
✔️ચોથું :- સૃષ્ટિશ્રમ વિરુદ્ધ કામ વાસના સંતોષવાના ઈરાદે કરેલો હુમલો
✔️પાંચમું :- અપહરણ કે અપનયન ઇરાદે કરેલો હુમલો.
✔️છઠ્ઠું :- ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદે કરેલો હુમલો.
✔️સાતમું :- એસિડ ફેંકવાનું અથવા એસિડ પીવડાવવાનું કૃત્ય જેનાથી મહાવ્યથા થવાની વાજબી દહેશત ઉભી થાય.
*●કલમ - 101 : એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે*
✔️ઉપરની કલમમાં ગણાવેલ પ્રકારો પૈકી કોઈ પ્રકાર ન હોય તો.
*●કલમ - 102 : શરીરના ખાનગી બચાવની હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે*
✔️ગુનો કરવામાં ન આવ્યો હોય પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમમાં પહોંચવાનો વાજબી ભય પેદા થાય કે તરત ખાનગી બચાવનો હક શરૂ થાય અને શરીરને જોખમ પહોંચવાનો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે.
*★●કલમ - 103 : મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે.*
✔️પહેલું :- લૂંટ
✔️બીજું :- રાત્રે ઘરફોડ
✔️ત્રીજું :- મકાન, તંબુ અથવા વહાણ માણસના રહેણાંકની જેમ વપરાતું હોય અથવા સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે હોય તેનો આગથી બગાડ
✔️ચોથું :- ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ, મહાવ્યથા થવાનો વાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી, બગાડ અથવા ગૃહ અપ-પ્રવેશ.
*●કલમ - 104 : એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે.*
*●કલમ - 105 : મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે.*
✔️મિલકતને જોખમ પહોંચવાનો વાજબી ભય લાગે ત્યારથી મિલકતના ખાનગી બચાવનો હક શરૂ થાય.
*●કલમ - 106 : નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક*
✔️જો કોઈ ટોળું રણજીતનું ખૂન કરવા હુમલો કરે અને ટોળા પર ગોળીબાર વિના ખાનગી બચાવ થઈ શકે તેમ નથી ત્યારે ટોળામાં સામેલ નાના બાળકોને હાનિ પહોંચે તેવા જોખમ વિના ગોળીબાર થાય તેમ નથી અને એ ગોળીબારથી કોઈ હાનિ થાય તો રણજીતે ગુનો કર્યો ગણાય નહીં.
*👉🏻નોંધ :- '★' નિશાની વાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-04-05/01/2022🗞️*
⭕ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટના રિપોર્ટ અનુસાર ભારત પ્રેસની આઝાદીના મામલે 180 દેશોમાં કેટલામાં સ્થાને છે❓
*✔️142*
⭕ઉત્તરાખંડ રાજ્ય સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન ૱1200 થી વધારીને કેટલું કર્યું❓
*✔️૱1400*
⭕પહેલી જાન્યુઆરીએ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)એ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો❓
*✔️64મો*
⭕કયા દેશે 2026 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવવાની ઘોષણા કરી છે❓
*✔️દક્ષિણ કોરિયા*
⭕મિસ ઇન્ડિયા ગેલેક્સી-2021ની વિજેતા કોણ બની❓
*✔️નિકિતા સોકલ*
⭕કયા રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારી 31% કરી નાખ્યું❓
*✔️તમિલનાડુ*
⭕દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી કઈ ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ ઈતિહાસ રચ્યો જે પ્રથમ અશ્વેત મહિલા બની❓
*✔️હરપ્રિત ચાંડી*
⭕વિશ્વની સૌથી જૂની ક્રિપ્ટો કરન્સી બીટકોઈને તાજેતરમાં 3 જાન્યુઆરીએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા❓
*✔️13 વર્ષ*
*✔️સાતોષી નકામોતો દ્વારા*
*✔️3 જાન્યુઆરી,2009માં માન્યતા મળી હતી*
⭕સરકારી કંપની ONGCના પહેલા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહિલા કોણ બન્યા❓
*✔️અલકા મિત્તલ*
*✔️વર્તમાનમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના માનવ સંશાધન વિભાગના નિર્દેશક*
*✔️મિતુલ સુભાષકુમારનું સ્થાન લેશે*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના કયા ઓઇલ ટેન્ક સાથે કરાર કર્યા❓
*✔️ત્રિન્કોમાલી*
⭕તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટને પેટા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવે. PETAનું ફૂલ ફોર્મ શું છે❓
*✔️પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ*
*✔️આલિયા ભટ્ટને મંદિરમાં ચડાવાતાં ફૂલોમાંથી શાકાહારી ચામડું બનાવવા માટે પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી*
*✔️આ પૂર્વે PETA દ્વારા અભિનેતા જોન અબ્રાહમ, અનુષ્કા શર્મા, આર.માધવન અને શશિ થરૂરને આ સન્માન મળ્યું છે*
⭕આરબ દેશોમાં નિકાસ કરવામાં કયા દેશને પાછળ છોડી ભારત પ્રથમ સ્થાન પર પહોંચ્યું❓
*✔️બ્રાઝિલ*
⭕ FATF ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સનું વડુમથક ક્યાં છે❓
*✔️પેરિસ*
⭕તાજેતરમાં WHOએ દુનિયાના કયા એશિયાઈ દેશને 'ઓરીમુક્ત' રાષ્ટ્ર જાહેર કર્યું❓
*✔️શ્રીલંકા*
⭕14 દેવી-દેવતાની પૂજાનો તહેવાર ખચ્ચી પૂજા ભારતના કયા રાજયમાં ઉજવાય છે❓
*✔️ત્રિપુરા*
⭕INSનું જહાજ સાગરધ્વનિ તાજેતરમાં કયા મિશન પર ગયેલું છે❓
*✔️સાગરમૈત્રી*
⭕DRDOએ તાજેતરમાં નાગ મિસાઈલના પરીક્ષણ કઈ જગ્યાએ કર્યા હતા❓
*✔️રાજસ્થાનના પોખરણ*
⭕તાજેતરમાં ભારત સરકારે 'રો' ના નવા વડા તરીકે કોની નિમણૂક કરી❓
*✔️સામંત ગોયલ*
⭕2020 ફિફા વિમેન્સ અંડર-20 કયા દેશમાં યોજાયો હતો❓
*✔️નાઇજિરિયા*
⭕ઇન્ટરનેશનલ MSME ડે ક્યારે ઉજવાયો❓
*✔️27 જૂન*
⭕ભારતના કયા રાજ્યમાં નહેરોનું પ્રમાણ સૌથી વધુ છે❓
*✔️ઉત્તરપ્રદેશ*
⭕ઈટાલીના ગાંધી તરીકે ખ્યાતિ પામનારનું નામ શું❓
*✔️દાનો લો-દોલ્ચી*
⭕વૈષ્ણોદેવી મંદિરમાં ધક્કામુક્કીથી 12ના મોત.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-04-05/01/2022🗞️*
⭕ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટના રિપોર્ટ અનુસાર ભારત પ્રેસની આઝાદીના મામલે 180 દેશોમાં કેટલામાં સ્થાને છે❓
*✔️142*
⭕ઉત્તરાખંડ રાજ્ય સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન ૱1200 થી વધારીને કેટલું કર્યું❓
*✔️૱1400*
⭕પહેલી જાન્યુઆરીએ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)એ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો❓
*✔️64મો*
⭕કયા દેશે 2026 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવવાની ઘોષણા કરી છે❓
*✔️દક્ષિણ કોરિયા*
⭕મિસ ઇન્ડિયા ગેલેક્સી-2021ની વિજેતા કોણ બની❓
*✔️નિકિતા સોકલ*
⭕કયા રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારી 31% કરી નાખ્યું❓
*✔️તમિલનાડુ*
⭕દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી કઈ ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ ઈતિહાસ રચ્યો જે પ્રથમ અશ્વેત મહિલા બની❓
*✔️હરપ્રિત ચાંડી*
⭕વિશ્વની સૌથી જૂની ક્રિપ્ટો કરન્સી બીટકોઈને તાજેતરમાં 3 જાન્યુઆરીએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા❓
*✔️13 વર્ષ*
*✔️સાતોષી નકામોતો દ્વારા*
*✔️3 જાન્યુઆરી,2009માં માન્યતા મળી હતી*
⭕સરકારી કંપની ONGCના પહેલા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહિલા કોણ બન્યા❓
*✔️અલકા મિત્તલ*
*✔️વર્તમાનમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના માનવ સંશાધન વિભાગના નિર્દેશક*
*✔️મિતુલ સુભાષકુમારનું સ્થાન લેશે*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના કયા ઓઇલ ટેન્ક સાથે કરાર કર્યા❓
*✔️ત્રિન્કોમાલી*
⭕તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટને પેટા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવે. PETAનું ફૂલ ફોર્મ શું છે❓
*✔️પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ*
*✔️આલિયા ભટ્ટને મંદિરમાં ચડાવાતાં ફૂલોમાંથી શાકાહારી ચામડું બનાવવા માટે પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી*
*✔️આ પૂર્વે PETA દ્વારા અભિનેતા જોન અબ્રાહમ, અનુષ્કા શર્મા, આર.માધવન અને શશિ થરૂરને આ સન્માન મળ્યું છે*
⭕આરબ દેશોમાં નિકાસ કરવામાં કયા દેશને પાછળ છોડી ભારત પ્રથમ સ્થાન પર પહોંચ્યું❓
*✔️બ્રાઝિલ*
⭕ FATF ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સનું વડુમથક ક્યાં છે❓
*✔️પેરિસ*
⭕તાજેતરમાં WHOએ દુનિયાના કયા એશિયાઈ દેશને 'ઓરીમુક્ત' રાષ્ટ્ર જાહેર કર્યું❓
*✔️શ્રીલંકા*
⭕14 દેવી-દેવતાની પૂજાનો તહેવાર ખચ્ચી પૂજા ભારતના કયા રાજયમાં ઉજવાય છે❓
*✔️ત્રિપુરા*
⭕INSનું જહાજ સાગરધ્વનિ તાજેતરમાં કયા મિશન પર ગયેલું છે❓
*✔️સાગરમૈત્રી*
⭕DRDOએ તાજેતરમાં નાગ મિસાઈલના પરીક્ષણ કઈ જગ્યાએ કર્યા હતા❓
*✔️રાજસ્થાનના પોખરણ*
⭕તાજેતરમાં ભારત સરકારે 'રો' ના નવા વડા તરીકે કોની નિમણૂક કરી❓
*✔️સામંત ગોયલ*
⭕2020 ફિફા વિમેન્સ અંડર-20 કયા દેશમાં યોજાયો હતો❓
*✔️નાઇજિરિયા*
⭕ઇન્ટરનેશનલ MSME ડે ક્યારે ઉજવાયો❓
*✔️27 જૂન*
⭕ભારતના કયા રાજ્યમાં નહેરોનું પ્રમાણ સૌથી વધુ છે❓
*✔️ઉત્તરપ્રદેશ*
⭕ઈટાલીના ગાંધી તરીકે ખ્યાતિ પામનારનું નામ શું❓
*✔️દાનો લો-દોલ્ચી*
⭕વૈષ્ણોદેવી મંદિરમાં ધક્કામુક્કીથી 12ના મોત.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 5 : દુષ્પ્રેરણ (કલમ 107 થી 120)📚*
*★●કલમ - 107 : કૃત્યનું દુષ્પ્રેરણ*
✔️પહેલું :- કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે
✔️બીજું :- કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિઓ સાથે કાવતરામાં સામેલ થાય, કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે.
✔️ત્રીજું :- કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તો. (તે વ્યક્તિએ તે કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય)
*★●કલમ - 108 : દુષ્પ્રેરણ*
✔️રણજીતનું ખૂન કરવા રાજેશ સાહિલને ખોટી રીતે ઉશ્કેરે છે, સાહિલ તેમ કરવા ના પાડે છે. રાજેશ સાહિલને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે.
*★●કલમ - 108 (A) : ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ*
✔️હૈદરાબાદમાં જોસેફ નામક વિદેશીને હૈદરાબાદમાં ખૂન કરવા માટે રણજીત ભારતમાં ઉશ્કેરે છે.તો રણજીત ખૂનનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે.
*●કલમ - 109 : દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણ શિક્ષા*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાને કંઈ ફાયદો કરી આપવા માટે રાજેશ લાંચ આપે છે., રણજીત તે લાંચ લે છે તો રાજેશ કલમ-161માં વ્યાખ્યા કર્યા મુજબ ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે.
*●કલમ - 110 : દુષ્પ્રેરિત વ્યક્તિ, દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા*
✔️દુષ્પ્રેરિત વ્યક્તિનો ઈરાદો દુષ્પ્રેરકે જેટલું કૃત્ય કરવા માટે દુષ્પ્રેરણ કરેલ હોય તેટલા અંશે જવાબદાર ગણાશે.
*●કલમ - 111 : એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરણની જવાબદારી*
✔️જો રણજીતના ખોરાકમાં ઝેર નાખવા રાજેશ બાળકને ઉશ્કેરે છે અને ભુલથી બાળકથી બાજુના સાહિલના ખોરાકમાં ઝેર નંખાય છે તો સાહિલના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરની કરી હોય તે રીતે અને તેટલે અંશે રાજેશ જવાબદાર છે.
*●કલમ - 112 : દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય*
✔️કોઇ રાજ્યસેવક દ્વારા થતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા રણજીત રાજેશને ઉશ્કેરે છે, જે પરિણામે રાજેશ ધરપકડનો સામનો કરતાં રાજેશ અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો રાજેશ ધરપકડનો સામનો કરવા અને મહાવ્યથા કરવાનો એમ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે. રાજેશ દ્વારા મહાવ્યથાનો સંભવ હોવાનું રણજીત જાણતો હોય તો રણજીત પણ તે ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
*●કલમ - 113 : દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી*
✔️રણજીતને મહાવ્યથા કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલ રણજીતને મહાવ્યથા કરે છે અને તેના પરિણામે રણજીતનું મૃત્યુ થાય છે. ત્યારે રાજેશ દુષ્પ્રેરિત મહાવ્યથાથી મૃત્યુ થવાનો સંભવ હતો તેમ જાણતો હતો તેથી ખૂન માટે કરાયેલી શિક્ષાને પાત્ર બંને છે.
*★●કલમ - 114 : ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી*
✔️પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર એવું કૃત્ય, પોતાની હાજરીમાં થાય તો તેણે પણ તે કૃત્ય અથવા ગુનો કર્યો એમ ગણાશે.
*●કલમ - 115 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીતનું ખૂન કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલે રણજીતનું ખૂન કર્યું હોત તો તે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થાત.રાજેશ 7 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર છે, દુષ્પ્રેરણના પરિણામે રણજીતને કાંઈ વ્યથા કરવામાં આવે તો 14 વર્ષ સુધીની કેદ અને દંડને પાત્ર થશે.
*●કલમ - 116 : કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાની તરફેણ કરવા રાજેશ લાંચ ધરે છે. રણજીત તે લેવાની ના પાડે છે. રાજેશ આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.
*●કલમ - 117 : લોકોને અથવા 10થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️કોઈ વિરોધી સભ્યોએ સરઘસ કાઢ્યું હોય, ત્યારે તેમના ઉપર હુમલો કરવાના હેતુ માટે અમુક સમયે જગ્યાએ ભેગા થવા માટે 10થી વધુ સભ્યોના બનેલા કોઇ પંથને ઉશ્કેરણી કરતું ચોપાણિયું રણજીત કોઈ જાહેર જગ્યાએ લગાડે તો રણજીતે આ કલમ મુજબ ગુનો કર્યો કહેવાશે.
*🔫શિક્ષા :-* 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 5 : દુષ્પ્રેરણ (કલમ 107 થી 120)📚*
*★●કલમ - 107 : કૃત્યનું દુષ્પ્રેરણ*
✔️પહેલું :- કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે
✔️બીજું :- કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિઓ સાથે કાવતરામાં સામેલ થાય, કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે.
✔️ત્રીજું :- કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તો. (તે વ્યક્તિએ તે કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય)
*★●કલમ - 108 : દુષ્પ્રેરણ*
✔️રણજીતનું ખૂન કરવા રાજેશ સાહિલને ખોટી રીતે ઉશ્કેરે છે, સાહિલ તેમ કરવા ના પાડે છે. રાજેશ સાહિલને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે.
*★●કલમ - 108 (A) : ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ*
✔️હૈદરાબાદમાં જોસેફ નામક વિદેશીને હૈદરાબાદમાં ખૂન કરવા માટે રણજીત ભારતમાં ઉશ્કેરે છે.તો રણજીત ખૂનનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે.
*●કલમ - 109 : દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણ શિક્ષા*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાને કંઈ ફાયદો કરી આપવા માટે રાજેશ લાંચ આપે છે., રણજીત તે લાંચ લે છે તો રાજેશ કલમ-161માં વ્યાખ્યા કર્યા મુજબ ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે.
*●કલમ - 110 : દુષ્પ્રેરિત વ્યક્તિ, દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા*
✔️દુષ્પ્રેરિત વ્યક્તિનો ઈરાદો દુષ્પ્રેરકે જેટલું કૃત્ય કરવા માટે દુષ્પ્રેરણ કરેલ હોય તેટલા અંશે જવાબદાર ગણાશે.
*●કલમ - 111 : એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરણની જવાબદારી*
✔️જો રણજીતના ખોરાકમાં ઝેર નાખવા રાજેશ બાળકને ઉશ્કેરે છે અને ભુલથી બાળકથી બાજુના સાહિલના ખોરાકમાં ઝેર નંખાય છે તો સાહિલના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરની કરી હોય તે રીતે અને તેટલે અંશે રાજેશ જવાબદાર છે.
*●કલમ - 112 : દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય*
✔️કોઇ રાજ્યસેવક દ્વારા થતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા રણજીત રાજેશને ઉશ્કેરે છે, જે પરિણામે રાજેશ ધરપકડનો સામનો કરતાં રાજેશ અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો રાજેશ ધરપકડનો સામનો કરવા અને મહાવ્યથા કરવાનો એમ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે. રાજેશ દ્વારા મહાવ્યથાનો સંભવ હોવાનું રણજીત જાણતો હોય તો રણજીત પણ તે ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
*●કલમ - 113 : દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી*
✔️રણજીતને મહાવ્યથા કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલ રણજીતને મહાવ્યથા કરે છે અને તેના પરિણામે રણજીતનું મૃત્યુ થાય છે. ત્યારે રાજેશ દુષ્પ્રેરિત મહાવ્યથાથી મૃત્યુ થવાનો સંભવ હતો તેમ જાણતો હતો તેથી ખૂન માટે કરાયેલી શિક્ષાને પાત્ર બંને છે.
*★●કલમ - 114 : ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી*
✔️પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર એવું કૃત્ય, પોતાની હાજરીમાં થાય તો તેણે પણ તે કૃત્ય અથવા ગુનો કર્યો એમ ગણાશે.
*●કલમ - 115 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીતનું ખૂન કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલે રણજીતનું ખૂન કર્યું હોત તો તે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થાત.રાજેશ 7 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર છે, દુષ્પ્રેરણના પરિણામે રણજીતને કાંઈ વ્યથા કરવામાં આવે તો 14 વર્ષ સુધીની કેદ અને દંડને પાત્ર થશે.
*●કલમ - 116 : કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાની તરફેણ કરવા રાજેશ લાંચ ધરે છે. રણજીત તે લેવાની ના પાડે છે. રાજેશ આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.
*●કલમ - 117 : લોકોને અથવા 10થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️કોઈ વિરોધી સભ્યોએ સરઘસ કાઢ્યું હોય, ત્યારે તેમના ઉપર હુમલો કરવાના હેતુ માટે અમુક સમયે જગ્યાએ ભેગા થવા માટે 10થી વધુ સભ્યોના બનેલા કોઇ પંથને ઉશ્કેરણી કરતું ચોપાણિયું રણજીત કોઈ જાહેર જગ્યાએ લગાડે તો રણજીતે આ કલમ મુજબ ગુનો કર્યો કહેવાશે.
*🔫શિક્ષા :-* 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને