*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-09/04/2021 અને 10/04/2021🗞️*
⭕બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ જેમનું તાજેતરમાં નિધન થયું❓
*✔️પ્રિન્સ ફિલિપ*
*✔️તેમનો જન્મ 1921માં ગ્રીસમ થયો હતો.*
⭕કયા દેશે ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ભાગ ન લેવાની ઘોષણા કરી❓
*✔️ઉત્તર કોરિયા*
⭕સ્પોર્ટ્સ એક્સચેન્જે કયા ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો❓
*✔️પૃથ્વી શો*
⭕IMFના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે❓
*✔️12.5%*
⭕ભારતે કયા દેશ સાથે સમુદ્રી સુરક્ષા મંત્રણા યોજી હતી❓
*✔️વિયેતનામ*
⭕કયા રાજ્યની સરકારે ફ્લિપકાર્ટને 140 એકર જમીનની ફાળવણી કરી❓
*✔️હરિયાણા*
⭕કયા દેશની સરકારે તાડના તેલની આયાત પર પ્રતિબંધ જાહેર કર્યો છે❓
*✔️શ્રીલંકા*
⭕વિપ્રોના મેનેજિંગ ડિરેક્ટર પદે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️સારા એડમ ગેઝ*
⭕આ વખતે બ્રિક્સ દેશોના નાણાંમંત્રીઓની બેઠકની યજમાની કયો દેશ કરી રહ્યો છે❓
*✔️ભારત*
⭕5 એપ્રિલ➖અંતરાત્મા દિવસ
⭕નીતિન ગોખલેનું તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક શું છે❓
*✔️મનોહર પાર્રિકર : બ્રિલીઅન્ટ માઈન્ડ, સિમ્પલ લાઈફ*
⭕રશિયાના વિદેશમંત્રી જેઓ હાલમાં ભારતની બે દિવસીય યાત્રા પર આવ્યા હતા❓
*✔️સર્ગેઈ લાવરોવ*
⭕મહારાષ્ટ્રના ગૃહમંત્રી જેમને હાલમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજીનામું આપી દીધું❓
*✔️અનિલ દેશમુખ*
⭕કયા રાજયમાં બાળવિવાહ રોકવા લગ્નની કંકોતરીમાં વર-કન્યાની જન્મ તારીખ લખવી પડશે❓
*✔️રાજસ્થાન*
⭕IIT કાનપુરના લોકોએ દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે ટચ સેન્સેટિવ ઘડિયાળ બનાવી છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-09/04/2021 અને 10/04/2021🗞️*
⭕બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ જેમનું તાજેતરમાં નિધન થયું❓
*✔️પ્રિન્સ ફિલિપ*
*✔️તેમનો જન્મ 1921માં ગ્રીસમ થયો હતો.*
⭕કયા દેશે ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ભાગ ન લેવાની ઘોષણા કરી❓
*✔️ઉત્તર કોરિયા*
⭕સ્પોર્ટ્સ એક્સચેન્જે કયા ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો❓
*✔️પૃથ્વી શો*
⭕IMFના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે❓
*✔️12.5%*
⭕ભારતે કયા દેશ સાથે સમુદ્રી સુરક્ષા મંત્રણા યોજી હતી❓
*✔️વિયેતનામ*
⭕કયા રાજ્યની સરકારે ફ્લિપકાર્ટને 140 એકર જમીનની ફાળવણી કરી❓
*✔️હરિયાણા*
⭕કયા દેશની સરકારે તાડના તેલની આયાત પર પ્રતિબંધ જાહેર કર્યો છે❓
*✔️શ્રીલંકા*
⭕વિપ્રોના મેનેજિંગ ડિરેક્ટર પદે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️સારા એડમ ગેઝ*
⭕આ વખતે બ્રિક્સ દેશોના નાણાંમંત્રીઓની બેઠકની યજમાની કયો દેશ કરી રહ્યો છે❓
*✔️ભારત*
⭕5 એપ્રિલ➖અંતરાત્મા દિવસ
⭕નીતિન ગોખલેનું તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક શું છે❓
*✔️મનોહર પાર્રિકર : બ્રિલીઅન્ટ માઈન્ડ, સિમ્પલ લાઈફ*
⭕રશિયાના વિદેશમંત્રી જેઓ હાલમાં ભારતની બે દિવસીય યાત્રા પર આવ્યા હતા❓
*✔️સર્ગેઈ લાવરોવ*
⭕મહારાષ્ટ્રના ગૃહમંત્રી જેમને હાલમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજીનામું આપી દીધું❓
*✔️અનિલ દેશમુખ*
⭕કયા રાજયમાં બાળવિવાહ રોકવા લગ્નની કંકોતરીમાં વર-કન્યાની જન્મ તારીખ લખવી પડશે❓
*✔️રાજસ્થાન*
⭕IIT કાનપુરના લોકોએ દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે ટચ સેન્સેટિવ ઘડિયાળ બનાવી છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*📚Part - 2📚*
~~~~~~~~~~~~~~~~~~
*★ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો :-*
*★કંઠીનું મેદાન :-*
➖કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ
*★વાગડનું મેદાન :-*
➖કચ્છ જિલ્લામાં મુખ્ય ભૂમિનો પૂર્વ ભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર વાગડનું મેદાન કહેવાય છે.
*★ગોઢ અથવા ગોઢાનું મેદાન :-*
➖બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ અર્ધરણ વિસ્તારમાં આવેલા ટેકરા જેવા ઉપસેલા મેદાની ભાગો
*★વઢીયાર :-*
➖પાટણ જિલ્લાનો બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ
*★ગઢવાડા :-*
➖મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો પ્રદેશ
*★ચરોતર :-*
➖ખેડા અને આણંદ જિલ્લાનો મહી નદી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ
*★કાનમ :-*
➖ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ
*★સુવાલીની ટેકરીઓ :-*
➖સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તર કિનારાનો પોચી જમીનવાળો ભાગ
*★પૂરનાં મેદાન :-*
➖દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓના કાંપથી રચાયેલા મેદાની પ્રદેશ
*★ભાલ :-*
➖અમદાવાદ જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગને 'ભાલપ્રદેશ' તરીકે ઓળખવામાં આવે છે.
*★નળકાંઠો :-*
➖નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો ભાગ
*★ઝાલાવાડ :-*
➖કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ
*★ગોહિલવાડ :-*
➖ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ અથવા તળાજા અને ભાવનગર વચ્ચેનો પ્રદેશ
*★લીલીનાઘેર :-*
➖જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ઉના સુધીનો ભાગ અથવા ગીરની ટેકરીઓનો દક્ષિણમાં દરિયા કિનારા સુધીનો ગીર સોમનાથ જિલ્લાનો ભાગ
*★બન્નીનો ઘાસનો પ્રદેશ :-*
➖કચ્છના ઉત્તરમાં બન્ની પ્રકારનું ઘાસ ઉગે છે તે પ્રદેશ
*★સોરઠ :-*
➖જૂનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ
*★માળ :-*
➖ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો પ્રદેશ
*★ઘેડ :-*
➖પોરબંદર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલા નવીબંદરથી જૂનાગઢ જિલ્લાના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ
*★હાલાર :-*
➖બરડા ડુંગરનો દક્ષિણ-પશ્ચિમ દરિયા કિનારા સુધી આવેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ
*★દારૂકાવન :-*
➖દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર કે જ્યાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે તે પ્રદેશ
*★દંડકારણ્ય :-*
➖રામાયણમાં વર્ણવેલો દંડકારણ્ય પ્રદેશ અર્થાત હાલનો ડાંગ જિલ્લો
*★ખારોપાટ :-*
➖દરિયા કિનારાના ઝીણી રેતી તથા ક્ષારયુક્ત સપાટ કાદવકીચડ વાળો મેદાની પ્રદેશ
*★આનર્ત :-*
➖પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ
*★વાકળ :-*
➖મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ
*★લાટ :-*
➖નર્મદાની દક્ષિણમાં આવેલો તળગુજરાતનો પ્રદેશ
*★ખાખરિયા ટપ્પાનો પ્રદેશ :-*
➖મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વચ્ચેનો પ્રદેશ
*★પોશીનો પટ્ટો :-*
➖સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વનવાસી વિસ્તાર
*👉🏾Next - Part : 3 ➖ગુજરાતની ભૂસ્તરરચના*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*📚Part - 2📚*
*★ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો :-*
*★કંઠીનું મેદાન :-*
➖કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ
*★વાગડનું મેદાન :-*
➖કચ્છ જિલ્લામાં મુખ્ય ભૂમિનો પૂર્વ ભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર વાગડનું મેદાન કહેવાય છે.
*★ગોઢ અથવા ગોઢાનું મેદાન :-*
➖બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ અર્ધરણ વિસ્તારમાં આવેલા ટેકરા જેવા ઉપસેલા મેદાની ભાગો
*★વઢીયાર :-*
➖પાટણ જિલ્લાનો બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ
*★ગઢવાડા :-*
➖મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો પ્રદેશ
*★ચરોતર :-*
➖ખેડા અને આણંદ જિલ્લાનો મહી નદી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ
*★કાનમ :-*
➖ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ
*★સુવાલીની ટેકરીઓ :-*
➖સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તર કિનારાનો પોચી જમીનવાળો ભાગ
*★પૂરનાં મેદાન :-*
➖દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓના કાંપથી રચાયેલા મેદાની પ્રદેશ
*★ભાલ :-*
➖અમદાવાદ જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગને 'ભાલપ્રદેશ' તરીકે ઓળખવામાં આવે છે.
*★નળકાંઠો :-*
➖નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો ભાગ
*★ઝાલાવાડ :-*
➖કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ
*★ગોહિલવાડ :-*
➖ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ અથવા તળાજા અને ભાવનગર વચ્ચેનો પ્રદેશ
*★લીલીનાઘેર :-*
➖જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ઉના સુધીનો ભાગ અથવા ગીરની ટેકરીઓનો દક્ષિણમાં દરિયા કિનારા સુધીનો ગીર સોમનાથ જિલ્લાનો ભાગ
*★બન્નીનો ઘાસનો પ્રદેશ :-*
➖કચ્છના ઉત્તરમાં બન્ની પ્રકારનું ઘાસ ઉગે છે તે પ્રદેશ
*★સોરઠ :-*
➖જૂનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ
*★માળ :-*
➖ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો પ્રદેશ
*★ઘેડ :-*
➖પોરબંદર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલા નવીબંદરથી જૂનાગઢ જિલ્લાના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ
*★હાલાર :-*
➖બરડા ડુંગરનો દક્ષિણ-પશ્ચિમ દરિયા કિનારા સુધી આવેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ
*★દારૂકાવન :-*
➖દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર કે જ્યાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે તે પ્રદેશ
*★દંડકારણ્ય :-*
➖રામાયણમાં વર્ણવેલો દંડકારણ્ય પ્રદેશ અર્થાત હાલનો ડાંગ જિલ્લો
*★ખારોપાટ :-*
➖દરિયા કિનારાના ઝીણી રેતી તથા ક્ષારયુક્ત સપાટ કાદવકીચડ વાળો મેદાની પ્રદેશ
*★આનર્ત :-*
➖પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ
*★વાકળ :-*
➖મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ
*★લાટ :-*
➖નર્મદાની દક્ષિણમાં આવેલો તળગુજરાતનો પ્રદેશ
*★ખાખરિયા ટપ્પાનો પ્રદેશ :-*
➖મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વચ્ચેનો પ્રદેશ
*★પોશીનો પટ્ટો :-*
➖સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વનવાસી વિસ્તાર
*👉🏾Next - Part : 3 ➖ગુજરાતની ભૂસ્તરરચના*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*📚Part - 3📚*
*⭕ગુજરાતની ભૂસ્તરરચના⭕*
~~~~~~~~~~~~~~~~~~
➖ગુજરાતનો 10% જેટલો ભાગ જમીનભાગ પ્રી-કેમ્બ્રિયન/આર્કિયન/આદિ જીવયુગ સમયનો બનેલો છે.
➖પેલીયોઝોઈ (પ્રથમ જીવયુગ) સમયના ખડકોનો ગુજરાતમાં અભાવ જોવા મળે છે.
➖ગુજરાતમાં મેસોઝોઈક (દ્વિતીય જીવયુગ)ના ક્રિટેસિયસ કાળના ખડકો 34.7% અને જુરાસિક કાળના ખડકો 3.4% ભાગમાં આવેલા છે.
➖ગુજરાતની જમીનનો 51.9% ભાગ ટર્શિઅરી (તૃતીય જીવયુગ)સમયના ખડકોનો બનેલો છે.
➖આર્કિયન યુગનો અંત ભાગ 'ધારવાડ યુગ' , ગુજરાતમાં તે સમયના ખડકો 'અરવલ્લી સ્તર' કહેવાય છે.
➖અરવલ્લી સ્તરનો સૌથી વધુ વિસ્તાર પાવાગઢ, ચાંપાનેર, નર્મદા ખીણમાં આવેલો છે. જ્યાંથી ફાઈલાઈટ, ગ્રેનાઈટ, ક્વાર્ટરઝાઈટ જેવા ખડકો મળી આવે છે.
*★દિલ્હી સ્તર :-*
➖કેલ્સિફાયર્સ, ચૂનાના પથ્થરો, શિસ્ટ, ફાઈલાઈટ, ક્વાર્ટઝ જેવા ખડકો મળી આવે છે.
➖દાંતા, પાલનપુર, ડીસામાં આ સ્તરના ખડકો જોવા મળે છે.
*★દિલ્હી સ્તરમાંથી મળી આવતાં અગત્યના ખનીજો :-*
➖શિવરાજપુરની મેંગેનીઝની ખાણ
➖મોતીપુરાના લીલા આરસની ખાણ
➖દાંતા તાલુકામાંથી તાંબું, જસત, સીસું
➖અમીરગઢ નજીક દિવાનિયા અને પાસુવાલના વિસ્તારોમાંથી સ્ફટિકમય ચૂનાના પથ્થરો
➖કચ્છ અને સૌરાષ્ટ્રનો સૌથી જૂનો સ્તર જુરાસિક સમયનો છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધ્રાંગધ્રા અને વઢવાણ પાસેથી જુરાસિક કાળના અવશેષો મળી આવે છે.
➖સાબરકાંઠાના હિંમતનગર, વડોદરાના સોનગીર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી ક્રિટેસિયસ કાળના રેતીના પથ્થરો, શેઈલ, કોંગ્લેમરેટ્સ મળી આવે છે.
➖નિમાર સેન્ડસ્ટોન અને બાઘ સ્તર એ પાવાગઢ ખાતે મળી આવે છે.
➖ક્રિટેસિયસ સમયના સ્તર કચ્છ, મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુરમાં જોવા મળે છે.
➖ગિરનાર અને આંબાડુંગરના વિસ્તારોમાં પ્લુટોનિક (પાતાલીય) અગ્નિકૃત ખડકો મળી આવે છે.
➖સૌરાષ્ટ્રમાં 'ડાઈક' જોવા મળે છે. એમાં રાજકોટના સરધાર પાસે આવેલી 60 કિમી. લાંબી ડાઈક ગુજરાતની સૌથી લાંબી ડાઈક છે.
➖રતનપુરના અકીક ટર્શિયરી યુગના સ્તરમાંથી મળી આવે છે.
➖કચ્છમાં મળતા માયોસીન સમયના સ્તરો 'નરી' અને 'ગાજ' સ્તર તરીકે જાણીતા છે, જ્યાંથી ચૂનાના ખડકો મોટા પ્રમાણમાં મળી આવે છે.
➖સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોની સ્તરની રચના થયેલી છે જે દ્વારકા સ્તર તરીકે ઓળખાય છે.
➖પોરબંદર પાસે રહેલા મિલિયોલાઈટ લાઈમસ્ટોનના સ્તર 'પોરબંદર પથ્થર' તરીકે જાણીતા છે.
➖ભૂકંપની તીવ્રતાની દૃષ્ટિએ કચ્છનો પ્રદેશ ભારતના ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પાંચમા ઝોનમાં આવે છે.
*★ગુજરાતમાં ફોલ્ટલાઈન :-*
➖હૈદરાબાદની જાણીતી સંસ્થા 'નેશનલ જીઓફિઝિકસ ઇન્સ્ટિટ્યૂટ' ના નિષ્ણાતોના મત મુજબગુજરાતમાં ત્રણ મોટા નબળા ઝોન (ફોલ્ટ લાઈન)આવેલા છે.
1.કેમ્બે ગ્રેબન ઝોન➖ખંભાતના અખાતથી કચ્છ સુધી
2.ખંભાત ઝોન➖મહેસાણાથી રાજસ્થાનના રણ સુધી
3.પશ્ચિમ દરિયાકાંઠા ઝોન➖મહારાષ્ટ્રના રત્નાગિરિથી ગુજરાતના સુરત સુધી
➖વિશ્વના 17 ભૂસ્તર પેટાવિભાગમાંથી ગુજરાતમાં કુલ 8 વિભાગો જોવા મળે છે.
➖ગુજરાતમાં પ્રી-કેમ્બ્રિયન અને ટર્શિયરી જીવયુગના ખડકો વધુ જોવા મળે છે.
➖પંચમહાલ/ભરૂચના બેસાલ્ટિક લાવાથી રચિત અગ્નિકૃત ખડકોમાંથી 'ગ્રેનાઈટ અને નીસ' મળી આવે છે.
➖ડેક્કનટ્રેપના ખડકો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય વધુ જોવા મળે છે.
➖સૌરાષ્ટ્રના મૂળ ખડકો ગ્રેનાઈટ પ્રકારના છે, જેના પર લાવા પથરાતા બેસાલ્ટના ખડકો બન્યા છે.
➖પોરબંદરનો પથ્થર - અગ્નિકૃત ખડકોના વિસ્તારમાં વધુ મળી આવે છે.
*👉🏾Next - Part : 4 ➖ગુજરાતનું ભૂપૃષ્ઠ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*📚Part - 3📚*
*⭕ગુજરાતની ભૂસ્તરરચના⭕*
➖ગુજરાતનો 10% જેટલો ભાગ જમીનભાગ પ્રી-કેમ્બ્રિયન/આર્કિયન/આદિ જીવયુગ સમયનો બનેલો છે.
➖પેલીયોઝોઈ (પ્રથમ જીવયુગ) સમયના ખડકોનો ગુજરાતમાં અભાવ જોવા મળે છે.
➖ગુજરાતમાં મેસોઝોઈક (દ્વિતીય જીવયુગ)ના ક્રિટેસિયસ કાળના ખડકો 34.7% અને જુરાસિક કાળના ખડકો 3.4% ભાગમાં આવેલા છે.
➖ગુજરાતની જમીનનો 51.9% ભાગ ટર્શિઅરી (તૃતીય જીવયુગ)સમયના ખડકોનો બનેલો છે.
➖આર્કિયન યુગનો અંત ભાગ 'ધારવાડ યુગ' , ગુજરાતમાં તે સમયના ખડકો 'અરવલ્લી સ્તર' કહેવાય છે.
➖અરવલ્લી સ્તરનો સૌથી વધુ વિસ્તાર પાવાગઢ, ચાંપાનેર, નર્મદા ખીણમાં આવેલો છે. જ્યાંથી ફાઈલાઈટ, ગ્રેનાઈટ, ક્વાર્ટરઝાઈટ જેવા ખડકો મળી આવે છે.
*★દિલ્હી સ્તર :-*
➖કેલ્સિફાયર્સ, ચૂનાના પથ્થરો, શિસ્ટ, ફાઈલાઈટ, ક્વાર્ટઝ જેવા ખડકો મળી આવે છે.
➖દાંતા, પાલનપુર, ડીસામાં આ સ્તરના ખડકો જોવા મળે છે.
*★દિલ્હી સ્તરમાંથી મળી આવતાં અગત્યના ખનીજો :-*
➖શિવરાજપુરની મેંગેનીઝની ખાણ
➖મોતીપુરાના લીલા આરસની ખાણ
➖દાંતા તાલુકામાંથી તાંબું, જસત, સીસું
➖અમીરગઢ નજીક દિવાનિયા અને પાસુવાલના વિસ્તારોમાંથી સ્ફટિકમય ચૂનાના પથ્થરો
➖કચ્છ અને સૌરાષ્ટ્રનો સૌથી જૂનો સ્તર જુરાસિક સમયનો છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધ્રાંગધ્રા અને વઢવાણ પાસેથી જુરાસિક કાળના અવશેષો મળી આવે છે.
➖સાબરકાંઠાના હિંમતનગર, વડોદરાના સોનગીર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી ક્રિટેસિયસ કાળના રેતીના પથ્થરો, શેઈલ, કોંગ્લેમરેટ્સ મળી આવે છે.
➖નિમાર સેન્ડસ્ટોન અને બાઘ સ્તર એ પાવાગઢ ખાતે મળી આવે છે.
➖ક્રિટેસિયસ સમયના સ્તર કચ્છ, મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુરમાં જોવા મળે છે.
➖ગિરનાર અને આંબાડુંગરના વિસ્તારોમાં પ્લુટોનિક (પાતાલીય) અગ્નિકૃત ખડકો મળી આવે છે.
➖સૌરાષ્ટ્રમાં 'ડાઈક' જોવા મળે છે. એમાં રાજકોટના સરધાર પાસે આવેલી 60 કિમી. લાંબી ડાઈક ગુજરાતની સૌથી લાંબી ડાઈક છે.
➖રતનપુરના અકીક ટર્શિયરી યુગના સ્તરમાંથી મળી આવે છે.
➖કચ્છમાં મળતા માયોસીન સમયના સ્તરો 'નરી' અને 'ગાજ' સ્તર તરીકે જાણીતા છે, જ્યાંથી ચૂનાના ખડકો મોટા પ્રમાણમાં મળી આવે છે.
➖સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોની સ્તરની રચના થયેલી છે જે દ્વારકા સ્તર તરીકે ઓળખાય છે.
➖પોરબંદર પાસે રહેલા મિલિયોલાઈટ લાઈમસ્ટોનના સ્તર 'પોરબંદર પથ્થર' તરીકે જાણીતા છે.
➖ભૂકંપની તીવ્રતાની દૃષ્ટિએ કચ્છનો પ્રદેશ ભારતના ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પાંચમા ઝોનમાં આવે છે.
*★ગુજરાતમાં ફોલ્ટલાઈન :-*
➖હૈદરાબાદની જાણીતી સંસ્થા 'નેશનલ જીઓફિઝિકસ ઇન્સ્ટિટ્યૂટ' ના નિષ્ણાતોના મત મુજબગુજરાતમાં ત્રણ મોટા નબળા ઝોન (ફોલ્ટ લાઈન)આવેલા છે.
1.કેમ્બે ગ્રેબન ઝોન➖ખંભાતના અખાતથી કચ્છ સુધી
2.ખંભાત ઝોન➖મહેસાણાથી રાજસ્થાનના રણ સુધી
3.પશ્ચિમ દરિયાકાંઠા ઝોન➖મહારાષ્ટ્રના રત્નાગિરિથી ગુજરાતના સુરત સુધી
➖વિશ્વના 17 ભૂસ્તર પેટાવિભાગમાંથી ગુજરાતમાં કુલ 8 વિભાગો જોવા મળે છે.
➖ગુજરાતમાં પ્રી-કેમ્બ્રિયન અને ટર્શિયરી જીવયુગના ખડકો વધુ જોવા મળે છે.
➖પંચમહાલ/ભરૂચના બેસાલ્ટિક લાવાથી રચિત અગ્નિકૃત ખડકોમાંથી 'ગ્રેનાઈટ અને નીસ' મળી આવે છે.
➖ડેક્કનટ્રેપના ખડકો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય વધુ જોવા મળે છે.
➖સૌરાષ્ટ્રના મૂળ ખડકો ગ્રેનાઈટ પ્રકારના છે, જેના પર લાવા પથરાતા બેસાલ્ટના ખડકો બન્યા છે.
➖પોરબંદરનો પથ્થર - અગ્નિકૃત ખડકોના વિસ્તારમાં વધુ મળી આવે છે.
*👉🏾Next - Part : 4 ➖ગુજરાતનું ભૂપૃષ્ઠ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕ગુજરાતનું ભૂપૃષ્ઠ⭕*
~~~~~~~~~~~~~~~~~~
*◆ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને મુખ્યત્વે નીચે મુજબના ભાગોમાં વહેંચી શકાય છે :*
1.ગુજરાતનો દરિયા કિનારો અને કચ્છનો રણપ્રદેશ
2.ગુજરાતનો મેદાની પ્રદેશ
3.સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
4.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
*⭕1.ગુજરાતનો દરિયા કિનારો અને કચ્છનો રણપ્રદેશ*
➖ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો (1600 કિમી.) ધરાવે છે તથા ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો તથા કાદવ-કીચડવાળો વિસ્તાર છે.
*◆ A. કચ્છનો દરિયા કિનારો :-*
➖કચ્છના દરિયા કિનારોનો પ્રદેશ 'કંઠીના મેદાન' તરીકે ઓળખાય છે.
*★કોરીનાળ :-*
➖પશ્ચિમમાં આવેલી કોરીનાળ સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ છે તથા નજીકમાં જ 'સિરક્રીક'ની ખાડી આવેલી છે.
*★કોટેશ્વરથી જખૌ સુધી :-*
➖કોટેશ્વર ખાતે મંદિર આવેલું છે તથા જખૌનો સમાવેશ જૈન પંચતીર્થ (જખૌ, માંડવી, સુથરી, તેરા, કોઠારા)માં થાય છે. આ દરિયા કિનારો 10-13 કિમી. પહોળો કાદવ-કીચડવાળો સપાટ મેદાની વિસ્તાર છે.
*★જખૌથી માંડવી :-*
➖રેતાળ ટેકરીઓનો બનેલો છે.
➖સુથરીથી માંડવી વચ્ચેનો કિનારો રેતાળ, સીધો અને ચુનાયુક્ત લાંબી ટેકરીઓનો બનેલો છે.
*◆B.સૌરાષ્ટ્રનો દરિયા કિનારો :-*
*★કંડલાથી દ્વારકા :-*
➖મુખ્યત્વે જામનગર જિલ્લાના કિનારાનો સમાવેશ થાય છે.
➖દ્વારકાની ભૂશિર કચ્છના અખાતને અરબ સાગરથી અલગ પાડે છે.દ્વારકાની આસપાસનો કિનારો કરાડમય છે.
➖જામનગર પાસેના પરવાળાના પિરોટન ટાપુઓ તેની મુખ્ય વિશેષતા જ્યાં મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય આવેલાં છે. અહીં મોતી આપતી કાલુ માછલી મળી આવે છે.
*★અગત્યના બેટ :-*
➖બેટ દ્વારકા, શંખદ્વાર બેટ, નોરા બેટ, ભેડા બેટ
*★અગત્યના બંદરો :-*
➖નવલખી (મોરબી), જોડિયા (જામનગર), ઓખા (દેવભૂમિ દ્વારકા), બેડી (જામનગર), સિક્કા (જામનગર), સલાયા (દેવભૂમિ દ્વારકા)
*★દ્વારકાથી વેરાવળ :-*
➖તદ્દન સીધો અને વિકસિત રેતાળ બીચનો બનેલો 'ચોરવાડ બીચ' જાણીતો છે.
➖ચુનાયુક્ત રેતીની લાંબી ટેકરીઓ જેની પાછળ લગૂનની રચના થયેલી છે.
➖'ઘેડ' પ્રદેશ આ કિનારાનો ભાગ છે.
*★વેરાવળથી ગોપનાથ સુધી :-*
➖વેરાવળ - મત્સ્યબંદર
➖આ કિનારો સીધો અને 'મિલિયોલાઈટ લાઈમસ્ટોન' (ચૂનાના પથ્થરો)ની ટેકરીઓનો બનેલો છે. આ ચૂનાના પથ્થર 'પોરબંદરના પથ્થર' તરીકે ઓળખાય છે.
*★અગત્યની ખાડીઓ :-*
➖જાફરાબાદની ખાડી, સોમારાની ખાડી, માંડવાની ખાડી
*★અગત્યના બંદરો :-*
➖સોમનાથ, જાફરાબાદ, પીપાવાવ (પ્રથમ ખાનગી બંદર)
*★ગોપનાથની સાબરમતી મુખ સુધીનો દરિયા કિનારો :-*
➖આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ
*1.ભાવનગરની ખાડી :-*
➖કાંપના કારણે લુપ્ત
*2.કોપાલાની ખાડી :-*
➖અહીં સાબરમતી પોતાનું મુખ ખંભાતના અખાતમાં ખોલે છે.
*★અગત્યના બેટ :-*
➖સુલતાનપુર, જેગરી, માલબેંક, પીરમબેટ
*★બંદરો :-*
➖અલંગ, ભાવનગર, ઘોઘા, તળાજા
*◆ C. તળ ગુજરાતનો દરિયા કિનારો :-*
➖છીછરો દરિયા કિનારો જે સાબરમતી મુખથી વલસાડના ઉમરગામ સુધી ફેલાયેલો છે.
*★મહી અને ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો :-*
➖જૂના કાંપની કરાળવાળી જમીનનો દરિયા કિનારો
*★દહેજથી હજીરા સુધીનો દરિયા કિનારો :-*
➖નર્મદા, કીમ અને તાપી જેવી નદીઓ પોતાનું મુખ ખોલે છે.
➖અહીં નર્મદાના મુખપ્રદેશમાં 'અલિયા બેટ ટાપુ' આવેલો છે.
➖દહેજ અને હજીરા જેવા બંદરોનો વિકાસ થયેલો છે.
*★હજીરાથી ઉમરગામ સુધીનો દરિયા કિનારો :-*
➖ખૂબ જ સાંકળો દરિયા કિનારો તથા રેતાળ
*★અગત્યના બીચ :-*
➖ડૂમસ (સુરત), ઉભરાટ (નવસારી), દાંડી (નવસારી), તીથલ (વલસાડ)
*👉🏾Next :- કચ્છનો રણપ્રદેશ અને ગુજરાતનો મેદાની પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⭕ગુજરાતનું ભૂપૃષ્ઠ⭕*
*◆ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને મુખ્યત્વે નીચે મુજબના ભાગોમાં વહેંચી શકાય છે :*
1.ગુજરાતનો દરિયા કિનારો અને કચ્છનો રણપ્રદેશ
2.ગુજરાતનો મેદાની પ્રદેશ
3.સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
4.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
*⭕1.ગુજરાતનો દરિયા કિનારો અને કચ્છનો રણપ્રદેશ*
➖ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો (1600 કિમી.) ધરાવે છે તથા ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો તથા કાદવ-કીચડવાળો વિસ્તાર છે.
*◆ A. કચ્છનો દરિયા કિનારો :-*
➖કચ્છના દરિયા કિનારોનો પ્રદેશ 'કંઠીના મેદાન' તરીકે ઓળખાય છે.
*★કોરીનાળ :-*
➖પશ્ચિમમાં આવેલી કોરીનાળ સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ છે તથા નજીકમાં જ 'સિરક્રીક'ની ખાડી આવેલી છે.
*★કોટેશ્વરથી જખૌ સુધી :-*
➖કોટેશ્વર ખાતે મંદિર આવેલું છે તથા જખૌનો સમાવેશ જૈન પંચતીર્થ (જખૌ, માંડવી, સુથરી, તેરા, કોઠારા)માં થાય છે. આ દરિયા કિનારો 10-13 કિમી. પહોળો કાદવ-કીચડવાળો સપાટ મેદાની વિસ્તાર છે.
*★જખૌથી માંડવી :-*
➖રેતાળ ટેકરીઓનો બનેલો છે.
➖સુથરીથી માંડવી વચ્ચેનો કિનારો રેતાળ, સીધો અને ચુનાયુક્ત લાંબી ટેકરીઓનો બનેલો છે.
*◆B.સૌરાષ્ટ્રનો દરિયા કિનારો :-*
*★કંડલાથી દ્વારકા :-*
➖મુખ્યત્વે જામનગર જિલ્લાના કિનારાનો સમાવેશ થાય છે.
➖દ્વારકાની ભૂશિર કચ્છના અખાતને અરબ સાગરથી અલગ પાડે છે.દ્વારકાની આસપાસનો કિનારો કરાડમય છે.
➖જામનગર પાસેના પરવાળાના પિરોટન ટાપુઓ તેની મુખ્ય વિશેષતા જ્યાં મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય આવેલાં છે. અહીં મોતી આપતી કાલુ માછલી મળી આવે છે.
*★અગત્યના બેટ :-*
➖બેટ દ્વારકા, શંખદ્વાર બેટ, નોરા બેટ, ભેડા બેટ
*★અગત્યના બંદરો :-*
➖નવલખી (મોરબી), જોડિયા (જામનગર), ઓખા (દેવભૂમિ દ્વારકા), બેડી (જામનગર), સિક્કા (જામનગર), સલાયા (દેવભૂમિ દ્વારકા)
*★દ્વારકાથી વેરાવળ :-*
➖તદ્દન સીધો અને વિકસિત રેતાળ બીચનો બનેલો 'ચોરવાડ બીચ' જાણીતો છે.
➖ચુનાયુક્ત રેતીની લાંબી ટેકરીઓ જેની પાછળ લગૂનની રચના થયેલી છે.
➖'ઘેડ' પ્રદેશ આ કિનારાનો ભાગ છે.
*★વેરાવળથી ગોપનાથ સુધી :-*
➖વેરાવળ - મત્સ્યબંદર
➖આ કિનારો સીધો અને 'મિલિયોલાઈટ લાઈમસ્ટોન' (ચૂનાના પથ્થરો)ની ટેકરીઓનો બનેલો છે. આ ચૂનાના પથ્થર 'પોરબંદરના પથ્થર' તરીકે ઓળખાય છે.
*★અગત્યની ખાડીઓ :-*
➖જાફરાબાદની ખાડી, સોમારાની ખાડી, માંડવાની ખાડી
*★અગત્યના બંદરો :-*
➖સોમનાથ, જાફરાબાદ, પીપાવાવ (પ્રથમ ખાનગી બંદર)
*★ગોપનાથની સાબરમતી મુખ સુધીનો દરિયા કિનારો :-*
➖આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ
*1.ભાવનગરની ખાડી :-*
➖કાંપના કારણે લુપ્ત
*2.કોપાલાની ખાડી :-*
➖અહીં સાબરમતી પોતાનું મુખ ખંભાતના અખાતમાં ખોલે છે.
*★અગત્યના બેટ :-*
➖સુલતાનપુર, જેગરી, માલબેંક, પીરમબેટ
*★બંદરો :-*
➖અલંગ, ભાવનગર, ઘોઘા, તળાજા
*◆ C. તળ ગુજરાતનો દરિયા કિનારો :-*
➖છીછરો દરિયા કિનારો જે સાબરમતી મુખથી વલસાડના ઉમરગામ સુધી ફેલાયેલો છે.
*★મહી અને ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો :-*
➖જૂના કાંપની કરાળવાળી જમીનનો દરિયા કિનારો
*★દહેજથી હજીરા સુધીનો દરિયા કિનારો :-*
➖નર્મદા, કીમ અને તાપી જેવી નદીઓ પોતાનું મુખ ખોલે છે.
➖અહીં નર્મદાના મુખપ્રદેશમાં 'અલિયા બેટ ટાપુ' આવેલો છે.
➖દહેજ અને હજીરા જેવા બંદરોનો વિકાસ થયેલો છે.
*★હજીરાથી ઉમરગામ સુધીનો દરિયા કિનારો :-*
➖ખૂબ જ સાંકળો દરિયા કિનારો તથા રેતાળ
*★અગત્યના બીચ :-*
➖ડૂમસ (સુરત), ઉભરાટ (નવસારી), દાંડી (નવસારી), તીથલ (વલસાડ)
*👉🏾Next :- કચ્છનો રણપ્રદેશ અને ગુજરાતનો મેદાની પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌊ગુજરાતના સરોવરો / તળાવો🌊*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
★નળ સરોવર➖અમદાવાદ
★નારાયણ સરોવર➖ કચ્છ
★બિંદુ સરોવર➖ સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ)
★સૂર સાગર સરોવર➖વડોદરા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
◆અમદાવાદ➖કાંકરિયા, ચંડોળા તળાવ
◆ધોળકા ➖ મલાવ તળાવ
◆વિરમગામ➖મુનસર તળાવ, ગંગાસર તળાવ
◆ડાકોર➖ગોમતી તળાવ
◆જામનગર➖લખોટા, રણમલ, રણજીત સાગર તળાવ
◆રાજકોટ➖લાલપરી તળાવ, આજી તળાવ
◆ભાવનગર➖ગૌરીશંકર તળાવ
◆જૂનાગઢ➖સુદર્શન તળાવ
◆પાટણ➖સહસ્ત્રલિંગ તળાવ
◆વડનગર➖શર્મિષ્ઠા તળાવ
◆ભૂજ➖હમીરસર તળાવ
◆વડોદરા➖આજવા તળાવ
◆પાવાગઢ➖છાસિયુ, દૂધીયુ, તલિયું તળાવ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
★નળ સરોવર➖અમદાવાદ
★નારાયણ સરોવર➖ કચ્છ
★બિંદુ સરોવર➖ સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ)
★સૂર સાગર સરોવર➖વડોદરા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
◆અમદાવાદ➖કાંકરિયા, ચંડોળા તળાવ
◆ધોળકા ➖ મલાવ તળાવ
◆વિરમગામ➖મુનસર તળાવ, ગંગાસર તળાવ
◆ડાકોર➖ગોમતી તળાવ
◆જામનગર➖લખોટા, રણમલ, રણજીત સાગર તળાવ
◆રાજકોટ➖લાલપરી તળાવ, આજી તળાવ
◆ભાવનગર➖ગૌરીશંકર તળાવ
◆જૂનાગઢ➖સુદર્શન તળાવ
◆પાટણ➖સહસ્ત્રલિંગ તળાવ
◆વડનગર➖શર્મિષ્ઠા તળાવ
◆ભૂજ➖હમીરસર તળાવ
◆વડોદરા➖આજવા તળાવ
◆પાવાગઢ➖છાસિયુ, દૂધીયુ, તલિયું તળાવ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-11/04/2021 થી 13/04/2021🗞️*
⭕9 એપ્રિલ➖શૌર્ય દિવસ
⭕ભારતે સાઉદી અરબ પાસેથી કેટલા ટકા ઓછું તેલ આયાત કરવાનો નિર્ણય કર્યો છે❓
*✔️36%*
⭕છત્તીસગઢ વીરની પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવી❓
*✔️દુતી ચંદ*
⭕તાજેતરમાં ડૉ.અચ્યુત સામંતનું એક પુસ્તક પ્રગટ થયું છે જેનું શીર્ષક શું છે❓
*✔️નિલિમારાની : માય મધર, માય હીરો*
⭕RBIએ કયો ઇન્ડેક્સ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે❓
*✔️ફાયનાન્શિયલ ઈન્કલુઝન ઇન્ડેક્સ*
⭕ભારતે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે કયા દેશ સાથે કરાર કર્યો❓
*✔️જાપાન*
⭕વર્ષ 2020નો દેવીશંકર અવસ્થી પુરસ્કાર કોણે આપવામાં આવ્યો❓
*✔️આશુતોષ ભારદ્વાજ*
⭕કોસોવોના રાષ્ટ્રપતિ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા❓
*✔️જોસા ઉસમાની*
⭕મંત્રી સ્તરની 17મી બિમસ્ટેક બેઠક ક્યાં યોજાઈ હતી❓
*✔️શ્રીલંકા*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ઓડિશા ઈતિહાસ' નામના પુસ્તકનું હિન્દી અનુવાદનું લોન્ચિંગ કરશે.આ પુસ્તકના લેખક કોણ છે❓
*✔️ડૉ.હરેકૃષ્ણા મહતાબ*
⭕તાજેતરમાં સુહાસ કુલકર્ણીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓
*✔️ટેબલ ટેનિસ*
⭕ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ કોમેન્ટેટર જેમનું હાલમાં અવસાન થયું❓
*✔️ચંદ્રા નાયડુ*
⭕કયા રાજ્યની સરકારે સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનો નિર્ણય કર્યો છે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની❓
*✔️નેથ્રા કુમાનન*
⭕ફિફાએ કયા દેશની ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું❓
*✔️પાકિસ્તાન*
⭕રશિયન બનાવટની કઈ કોરોના રસીના વપરાયને ભારતમાં મંજૂરી મળી❓
*✔️સ્પુતનિક - 5*
⭕બ્રિટિશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન (બાફટા) એવોર્ડની જાહેરાત કરવામાં આવી. જેમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો❓
*✔️સોલો પ્રવાસી મહિલાની ફિલ્મ નોમાડલેન્ડ (આ ફિલ્મને કુલ 4 એવોર્ડ)*
*✔️એન્થની હોપકિન્સ બેસ્ટ એક્ટર*
*✔️આ એવોર્ડ બ્રિટન દ્વારા અપાતો સર્વોચ્ચ ફિલ્મ એવોર્ડ છે.*
*✔️આ એવોર્ડ 1949થી અપાય છે.*
⭕નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔️સુશિલ ચંદ્રા*
⭕IIT દિલ્હીએ 1 કલાકમાં ડેન્ગ્યુની પરખ કરી લે તેવું ઉપકારણ વિકસિત કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-11/04/2021 થી 13/04/2021🗞️*
⭕9 એપ્રિલ➖શૌર્ય દિવસ
⭕ભારતે સાઉદી અરબ પાસેથી કેટલા ટકા ઓછું તેલ આયાત કરવાનો નિર્ણય કર્યો છે❓
*✔️36%*
⭕છત્તીસગઢ વીરની પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવી❓
*✔️દુતી ચંદ*
⭕તાજેતરમાં ડૉ.અચ્યુત સામંતનું એક પુસ્તક પ્રગટ થયું છે જેનું શીર્ષક શું છે❓
*✔️નિલિમારાની : માય મધર, માય હીરો*
⭕RBIએ કયો ઇન્ડેક્સ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે❓
*✔️ફાયનાન્શિયલ ઈન્કલુઝન ઇન્ડેક્સ*
⭕ભારતે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે કયા દેશ સાથે કરાર કર્યો❓
*✔️જાપાન*
⭕વર્ષ 2020નો દેવીશંકર અવસ્થી પુરસ્કાર કોણે આપવામાં આવ્યો❓
*✔️આશુતોષ ભારદ્વાજ*
⭕કોસોવોના રાષ્ટ્રપતિ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા❓
*✔️જોસા ઉસમાની*
⭕મંત્રી સ્તરની 17મી બિમસ્ટેક બેઠક ક્યાં યોજાઈ હતી❓
*✔️શ્રીલંકા*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ઓડિશા ઈતિહાસ' નામના પુસ્તકનું હિન્દી અનુવાદનું લોન્ચિંગ કરશે.આ પુસ્તકના લેખક કોણ છે❓
*✔️ડૉ.હરેકૃષ્ણા મહતાબ*
⭕તાજેતરમાં સુહાસ કુલકર્ણીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓
*✔️ટેબલ ટેનિસ*
⭕ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ કોમેન્ટેટર જેમનું હાલમાં અવસાન થયું❓
*✔️ચંદ્રા નાયડુ*
⭕કયા રાજ્યની સરકારે સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનો નિર્ણય કર્યો છે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની❓
*✔️નેથ્રા કુમાનન*
⭕ફિફાએ કયા દેશની ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું❓
*✔️પાકિસ્તાન*
⭕રશિયન બનાવટની કઈ કોરોના રસીના વપરાયને ભારતમાં મંજૂરી મળી❓
*✔️સ્પુતનિક - 5*
⭕બ્રિટિશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન (બાફટા) એવોર્ડની જાહેરાત કરવામાં આવી. જેમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો❓
*✔️સોલો પ્રવાસી મહિલાની ફિલ્મ નોમાડલેન્ડ (આ ફિલ્મને કુલ 4 એવોર્ડ)*
*✔️એન્થની હોપકિન્સ બેસ્ટ એક્ટર*
*✔️આ એવોર્ડ બ્રિટન દ્વારા અપાતો સર્વોચ્ચ ફિલ્મ એવોર્ડ છે.*
*✔️આ એવોર્ડ 1949થી અપાય છે.*
⭕નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔️સુશિલ ચંદ્રા*
⭕IIT દિલ્હીએ 1 કલાકમાં ડેન્ગ્યુની પરખ કરી લે તેવું ઉપકારણ વિકસિત કર્યું.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥સિંધી સંસ્કૃતિનું પર્વ : ચેટીચંદ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*ચેટીચંડના દિવસને સિંધી દિવસ પણ કહેવાય છે.'ચેટી'નો અર્થ થાય છે ચૈત્ર માસ અને 'ચંડ'નો અર્થ થાય છે 'ચંદ્રતિથિ'. ચેટીચંડના તહેવાર પાછળ વરૂણ દેવતા ઝૂલેલાલની કથા વણેલી છે.*
*સિંધના પ્રાચીન ઐતિહાસિક નગર ઠટ્ટામાં મિરખશાહ નામનો ભારે જુલ્મી અને ધર્માંધ બાદશાહનું શાસન હતું.તે સિંધી પ્રજાને અનેક રીતે પીડતો. તેના પરિણામે બાદશાહ સિંધી પ્રજામાં અપ્રિય થઈ પડ્યો.સિંધી પ્રજા પ્રાચીન કાળથી જળદેવતા-વરૂણદેવની ઉપાસક રહી છે.મિરખશાહના આતંકથી બચવા સિંધુ નદીના કિનારે જઈને વરૂણ દેવતાને પોકારવા લાગ્યા.અન્ન અને જળનો ત્યાગ કરીને સંકટ દૂર કરવા વરૂણ દેવતાનું સ્મરણ કરતા રહ્યા. ભક્તોનો પોકાર વરૂણ દેવતાએ સાંભળી લીધો.અચાનક સિંધુ નદીની લહેર આકાશ તરફ ઊંચે ઉડી અને ધીમે ધીમે શાંત થવા લાગી. પછી એક વિશાળ નર માછલી 'પલ્લો' પર બિરાજમાન એક દિવ્ય પુરુષ દેખાયા અને ક્ષણભરમાં તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે વાદળોની ગર્જના સાથે આકાશવાણી થઈ, 'મારા પ્રિય ભક્તો ! મિરખશાહના જુલમથી તમને બધાને બચાવવા માટે હું સાત દિવસ પછી પૃથ્વી પર અવતાર લઈને આવું છું.' અને ખરેખર સાત દિવસ પછી નરસપુર નગરના રતનરાયના ઘરે માતા દેવકીબાઈની કુખે એક બાળકનો જન્મ થયો. ઇ.સ.951, વિક્રમ સંવત 1007 નો એ શુક્રવાર હતો.બાળકનું નામ 'ઉદયચંદ્ર' રાખવામાં આવ્યું. યુવાન ઉદયચંદ્રે દેવીશક્તિને કારણે જુલ્મી બાદશાહ મિરખશાહના ત્રાસમાંથી સિંધી પ્રજાને મુક્ત કરી. સાથે મિરખશાહ ઉદયચંદ્રના શરણે આવ્યો. આવી વિભૂતિની જન્મજયંતી તરીકે ચેટીચંડ ઉજવાય છે. સાગર ખેડીને વિશ્વભરમાં વ્યાપાર અર્થે ગયેલા પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે અને એ ક્ષેમકુશળ પાછા ફરે, એવી કામના સાથે સિંધી પત્નીઓ દરિયાની પૂજા કરી આ રીતે વરૂણ દેવતા ઉડેરોલાલ તેમના આરાધ્યદેવ બન્યા છે. ચેટીચંડના દિવસે સિંધીઓ એકબીજાને અભિનંદન પાઠવે છે.આ પવિત્ર દિવસે શુભ પ્રસંગો યોજે છે.આ પર્વ નિમિત્તે સિંધી લોકનૃત્ય 'છેજ' અને 'પંજડા' ગવાય છે. બહિરાણો (જ્યોતિ)નું પૂજન પણ થાય છે. પ્રસાદ રૂપે તાહીરી (મીઠો ભાત) શ્રદ્ધાળુઓમાં વહેંચાય છે.*
*🗞️દિવ્ય ભાસ્કરમાંથી🗞️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*ચેટીચંડના દિવસને સિંધી દિવસ પણ કહેવાય છે.'ચેટી'નો અર્થ થાય છે ચૈત્ર માસ અને 'ચંડ'નો અર્થ થાય છે 'ચંદ્રતિથિ'. ચેટીચંડના તહેવાર પાછળ વરૂણ દેવતા ઝૂલેલાલની કથા વણેલી છે.*
*સિંધના પ્રાચીન ઐતિહાસિક નગર ઠટ્ટામાં મિરખશાહ નામનો ભારે જુલ્મી અને ધર્માંધ બાદશાહનું શાસન હતું.તે સિંધી પ્રજાને અનેક રીતે પીડતો. તેના પરિણામે બાદશાહ સિંધી પ્રજામાં અપ્રિય થઈ પડ્યો.સિંધી પ્રજા પ્રાચીન કાળથી જળદેવતા-વરૂણદેવની ઉપાસક રહી છે.મિરખશાહના આતંકથી બચવા સિંધુ નદીના કિનારે જઈને વરૂણ દેવતાને પોકારવા લાગ્યા.અન્ન અને જળનો ત્યાગ કરીને સંકટ દૂર કરવા વરૂણ દેવતાનું સ્મરણ કરતા રહ્યા. ભક્તોનો પોકાર વરૂણ દેવતાએ સાંભળી લીધો.અચાનક સિંધુ નદીની લહેર આકાશ તરફ ઊંચે ઉડી અને ધીમે ધીમે શાંત થવા લાગી. પછી એક વિશાળ નર માછલી 'પલ્લો' પર બિરાજમાન એક દિવ્ય પુરુષ દેખાયા અને ક્ષણભરમાં તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે વાદળોની ગર્જના સાથે આકાશવાણી થઈ, 'મારા પ્રિય ભક્તો ! મિરખશાહના જુલમથી તમને બધાને બચાવવા માટે હું સાત દિવસ પછી પૃથ્વી પર અવતાર લઈને આવું છું.' અને ખરેખર સાત દિવસ પછી નરસપુર નગરના રતનરાયના ઘરે માતા દેવકીબાઈની કુખે એક બાળકનો જન્મ થયો. ઇ.સ.951, વિક્રમ સંવત 1007 નો એ શુક્રવાર હતો.બાળકનું નામ 'ઉદયચંદ્ર' રાખવામાં આવ્યું. યુવાન ઉદયચંદ્રે દેવીશક્તિને કારણે જુલ્મી બાદશાહ મિરખશાહના ત્રાસમાંથી સિંધી પ્રજાને મુક્ત કરી. સાથે મિરખશાહ ઉદયચંદ્રના શરણે આવ્યો. આવી વિભૂતિની જન્મજયંતી તરીકે ચેટીચંડ ઉજવાય છે. સાગર ખેડીને વિશ્વભરમાં વ્યાપાર અર્થે ગયેલા પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે અને એ ક્ષેમકુશળ પાછા ફરે, એવી કામના સાથે સિંધી પત્નીઓ દરિયાની પૂજા કરી આ રીતે વરૂણ દેવતા ઉડેરોલાલ તેમના આરાધ્યદેવ બન્યા છે. ચેટીચંડના દિવસે સિંધીઓ એકબીજાને અભિનંદન પાઠવે છે.આ પવિત્ર દિવસે શુભ પ્રસંગો યોજે છે.આ પર્વ નિમિત્તે સિંધી લોકનૃત્ય 'છેજ' અને 'પંજડા' ગવાય છે. બહિરાણો (જ્યોતિ)નું પૂજન પણ થાય છે. પ્રસાદ રૂપે તાહીરી (મીઠો ભાત) શ્રદ્ધાળુઓમાં વહેંચાય છે.*
*🗞️દિવ્ય ભાસ્કરમાંથી🗞️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕કચ્છનો રણપ્રદેશ⭕*
~~~~~~~~~~~~~~~~~~~~
➖કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે, જે બંનેનું કુલ ક્ષેત્રફળ 27,200 ચો.કિ.મી. થાય છે.
1.કચ્છનું મોટું રણ 2.નાનું રણ
*★1.મોટું રણ :-*
➖કચ્છની મુખ્ય ભૂમિની ઉત્તરમાં જે પૂર્વ-પશ્ચિમ 256 કિ.મી. લાંબું તથા ઉત્તર-દક્ષિણ 128 કિ.મી. પહોળું છે.
*★2.નાનું રણ :-*
➖કચ્છ અને તળ ગુજરાત વચ્ચે જે પૂર્વ-પશ્ચિમ 128 કિ.મી. લાંબું તથા ઉત્તર-દક્ષિણ 16 થી 64 કિ.મી. પહોળું છે.
*★કચ્છના રણની મુખ્ય વિશેષતાઓ :-*
➖કચ્છનું રણ એ રણ નહિ પરંતુ ખારપાટનો વેરાન પ્રદેશ છે, જેની રચના કિનારાના ક્ષારીય કાદવકિચડવાળા પ્રદેશોની જેમ થઈ છે.
➖કચ્છના રણ ખંડિય છાજલી ઉંચકાવવાથી બનેલું હોવાનું મનાય છે.
➖ચોમાસામાં બંને રણ નદીઓના પાણીથી જળબંબાકાર થતા ઉપસેલા ટેકરા જેવા ભાગો મોટા રણમાં 'બેટ' અથવા 'ટાપુ' જ્યારે નાના રણમાં 'ટીંબા' કહેવાય છે. જેમ કે મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા, ખાવડા વગેરે બેટ આવેલા છે.
➖શિયાળામાં રણનું પાણી સુકાતા સપાટી ઉપર અને નીચેના સ્તરમાં ક્ષારના પોપડા જામે છે. આ ક્ષારથી છવાયેલો ભાગ 'ખારો' કહેવાય છે. રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલો કાળો અને ઘણો કડવો ક્ષાર 'ખારીસરી' કહેવાય છે, જ્યારે રણનો ઊંચો ભાગ 'લાણાસરી' કહેવાય છે.
➖કચ્છનું નાનું રણ જ્યારે પાણીથી છલકાય છે ત્યારે નળસરોવરના માર્ગે પાણી ખંભાતના અખાતમાં પહોંચે છે.
➖નાના રણમાં ઘૂડખર અભયારણ્ય આવેલું છે.
*👉🏾Next :- ગુજરાતનો મેદાની પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⭕કચ્છનો રણપ્રદેશ⭕*
➖કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે, જે બંનેનું કુલ ક્ષેત્રફળ 27,200 ચો.કિ.મી. થાય છે.
1.કચ્છનું મોટું રણ 2.નાનું રણ
*★1.મોટું રણ :-*
➖કચ્છની મુખ્ય ભૂમિની ઉત્તરમાં જે પૂર્વ-પશ્ચિમ 256 કિ.મી. લાંબું તથા ઉત્તર-દક્ષિણ 128 કિ.મી. પહોળું છે.
*★2.નાનું રણ :-*
➖કચ્છ અને તળ ગુજરાત વચ્ચે જે પૂર્વ-પશ્ચિમ 128 કિ.મી. લાંબું તથા ઉત્તર-દક્ષિણ 16 થી 64 કિ.મી. પહોળું છે.
*★કચ્છના રણની મુખ્ય વિશેષતાઓ :-*
➖કચ્છનું રણ એ રણ નહિ પરંતુ ખારપાટનો વેરાન પ્રદેશ છે, જેની રચના કિનારાના ક્ષારીય કાદવકિચડવાળા પ્રદેશોની જેમ થઈ છે.
➖કચ્છના રણ ખંડિય છાજલી ઉંચકાવવાથી બનેલું હોવાનું મનાય છે.
➖ચોમાસામાં બંને રણ નદીઓના પાણીથી જળબંબાકાર થતા ઉપસેલા ટેકરા જેવા ભાગો મોટા રણમાં 'બેટ' અથવા 'ટાપુ' જ્યારે નાના રણમાં 'ટીંબા' કહેવાય છે. જેમ કે મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા, ખાવડા વગેરે બેટ આવેલા છે.
➖શિયાળામાં રણનું પાણી સુકાતા સપાટી ઉપર અને નીચેના સ્તરમાં ક્ષારના પોપડા જામે છે. આ ક્ષારથી છવાયેલો ભાગ 'ખારો' કહેવાય છે. રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલો કાળો અને ઘણો કડવો ક્ષાર 'ખારીસરી' કહેવાય છે, જ્યારે રણનો ઊંચો ભાગ 'લાણાસરી' કહેવાય છે.
➖કચ્છનું નાનું રણ જ્યારે પાણીથી છલકાય છે ત્યારે નળસરોવરના માર્ગે પાણી ખંભાતના અખાતમાં પહોંચે છે.
➖નાના રણમાં ઘૂડખર અભયારણ્ય આવેલું છે.
*👉🏾Next :- ગુજરાતનો મેદાની પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕ગુજરાતનો મેદાની પ્રદેશ⭕*
~~~~~~~~~~~~~~~~~~
➖મેદાની પ્રદેશોની રચનામાં નિક્ષેપણની ક્રિયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
➖ગુજરાતનો મેદાની પ્રદેશ 50%થી પણ વધુ ભૂમિભાગ રોકે છે.
➖તળગુજરાતનો મેદાની પ્રદેશ ભૂ-સંચલનથી નીચે બેસી જતાં તેમાં કાંપ પુરાતાં બન્યો છે.
*★ગુજરાતના મેદાનોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.*
A..કચ્છનું મેદાન
B.સૌરાષ્ટ્રનું મેદાન
C.તળગુજરાતનું મેદાન
*★A.કચ્છનું મેદાન :-*
➖તેમાં 'વાગડ' અને 'કંઠીના મેદાન'નો સમાવેશ કરવામાં આવે છે.
*★B.સૌરાષ્ટ્રનું મેદાન :-*
➖તેમાં મુખ્યત્વે શેત્રુંજી બેસિન અને ભાદર બેસિનનો સમાવેશ થાય છે, જેને ગીરની ટેકરીઓ અલગ પાડે છે તથા ભાદર બેસિનને અલેકની ટેકરીઓ બે ભાગમાં વહેંચે છે.
➖સૌરાષ્ટ્રના મેદાનો ટ્રેપ-ખડકોના ઘસારણથી બનેલાં હોવાથી કાળી જમીનના ફળદ્રુપ મેદાન છે.
*★3.તળગુજરાતનો મેદાની પ્રદેશ :-*
➖તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
1.ઉત્તર ગુજરાતનું મેદાન
2.મધ્ય ગુજરાતનું મેદાન
3.દક્ષિણ ગુજરાતનું મેદાન
*★1.ઉત્તર ગુજરાતનું મેદાન :-*
➖ઉત્તર ગુજરાતનું મેદાન બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ફેલાયેલું છે જેમાં ગ્રેનાઈટ અને વિકૃત ખડકોમાંથી છૂટી પડેલી જમીન આવેલી છે.
➖ઉત્તર ગુજરાતનું મેદાન બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલું છે.
➖બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગની રેતાળ, જ્યારે સાબરકાંઠામાં કાળી જમીન ધરાવે છે. આ મેદાની પ્રદેશમાં 'ગોઢ' અને 'વઢીયાર' પંથકનો સમાવેશ થાય છે.
*★2.મધ્ય ગુજરાતનું મેદાન :-*
➖મધ્ય ગુજરાતના મેદાનને "ગુજરાતનો બગીચો" કહેવાય છે.
➖મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું અને અમદાવાદથી ભરૂચ સુધી ફેલાયેલું છે.
➖આ મેદાનને મુખ્યત્વે 4 પેટાવિભાગોમાં વહેંચી શકાય છે.
*●a. સાબરમતીનું મેદાન અથવા અમદાવાદનું મેદાન :-*
➖મધ્ય ગુજરાતમાં ચરોતરની ઉત્તર અને પશ્ચિમમાં આવેલું છે.
➖લગભગ સમગ્ર અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
➖કાળી અને ચીકણી જમીનવાળો "ભાલપ્રદેશ" આવેલો છે.
➖સાબરમતી અને તેની સહાયક નદીઓના નિક્ષેપણથી બનેલું છે.
*●b.ચરોતરનું મેદાન અથવા શેઢી અને મહી વચ્ચેનું મેદાન :-*
➖મહી, શેઢી અને વાત્રક નદીના કાંપથી રચાયેલું
➖મહી નદી દ્વારા આણંદ જિલ્લામાં ઊંડા કોતરોની રચના
➖ખેતીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ છે જે તમાકુની ખેતી માટે જાણીતો છે.
*●નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ) :-*
➖કપાસની ખેતી માટે જાણીતો
➖વડોદરાની ઉત્તર ભાગમાં રાતી જમીન અને દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે જે નર્મદા, ઢાઢરના કાંપથી રચાયેલી છે.
*●d.વિરમગામનું મેદાન :-*
➖ભાલના નીચા પ્રદેશની ઉત્તરમાં વિરમગામનું મેદાન આવેલું છે.
➖અમદાવાદ અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
➖આ મેદાનના પૂર્વ ભાગની જમીન મરડિયાવાળી છે જે રૂપેણ નદીના કાંપથી રચાયેલ મેદાન છે.
*★દક્ષિણ ગુજરાતનું મેદાન :-*
➖ભરૂચ જિલ્લાના દક્ષિણ ભાગથી વલસાડ સુધી વિસ્તરેલું છે.
➖દક્ષિણ ગુજરાતના મેદાની પ્રદેશને 'પૂરનું મેદાન' પણ કહેવાય છે.
*👉🏾Next :- સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⭕ગુજરાતનો મેદાની પ્રદેશ⭕*
➖મેદાની પ્રદેશોની રચનામાં નિક્ષેપણની ક્રિયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
➖ગુજરાતનો મેદાની પ્રદેશ 50%થી પણ વધુ ભૂમિભાગ રોકે છે.
➖તળગુજરાતનો મેદાની પ્રદેશ ભૂ-સંચલનથી નીચે બેસી જતાં તેમાં કાંપ પુરાતાં બન્યો છે.
*★ગુજરાતના મેદાનોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.*
A..કચ્છનું મેદાન
B.સૌરાષ્ટ્રનું મેદાન
C.તળગુજરાતનું મેદાન
*★A.કચ્છનું મેદાન :-*
➖તેમાં 'વાગડ' અને 'કંઠીના મેદાન'નો સમાવેશ કરવામાં આવે છે.
*★B.સૌરાષ્ટ્રનું મેદાન :-*
➖તેમાં મુખ્યત્વે શેત્રુંજી બેસિન અને ભાદર બેસિનનો સમાવેશ થાય છે, જેને ગીરની ટેકરીઓ અલગ પાડે છે તથા ભાદર બેસિનને અલેકની ટેકરીઓ બે ભાગમાં વહેંચે છે.
➖સૌરાષ્ટ્રના મેદાનો ટ્રેપ-ખડકોના ઘસારણથી બનેલાં હોવાથી કાળી જમીનના ફળદ્રુપ મેદાન છે.
*★3.તળગુજરાતનો મેદાની પ્રદેશ :-*
➖તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
1.ઉત્તર ગુજરાતનું મેદાન
2.મધ્ય ગુજરાતનું મેદાન
3.દક્ષિણ ગુજરાતનું મેદાન
*★1.ઉત્તર ગુજરાતનું મેદાન :-*
➖ઉત્તર ગુજરાતનું મેદાન બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ફેલાયેલું છે જેમાં ગ્રેનાઈટ અને વિકૃત ખડકોમાંથી છૂટી પડેલી જમીન આવેલી છે.
➖ઉત્તર ગુજરાતનું મેદાન બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલું છે.
➖બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગની રેતાળ, જ્યારે સાબરકાંઠામાં કાળી જમીન ધરાવે છે. આ મેદાની પ્રદેશમાં 'ગોઢ' અને 'વઢીયાર' પંથકનો સમાવેશ થાય છે.
*★2.મધ્ય ગુજરાતનું મેદાન :-*
➖મધ્ય ગુજરાતના મેદાનને "ગુજરાતનો બગીચો" કહેવાય છે.
➖મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું અને અમદાવાદથી ભરૂચ સુધી ફેલાયેલું છે.
➖આ મેદાનને મુખ્યત્વે 4 પેટાવિભાગોમાં વહેંચી શકાય છે.
*●a. સાબરમતીનું મેદાન અથવા અમદાવાદનું મેદાન :-*
➖મધ્ય ગુજરાતમાં ચરોતરની ઉત્તર અને પશ્ચિમમાં આવેલું છે.
➖લગભગ સમગ્ર અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
➖કાળી અને ચીકણી જમીનવાળો "ભાલપ્રદેશ" આવેલો છે.
➖સાબરમતી અને તેની સહાયક નદીઓના નિક્ષેપણથી બનેલું છે.
*●b.ચરોતરનું મેદાન અથવા શેઢી અને મહી વચ્ચેનું મેદાન :-*
➖મહી, શેઢી અને વાત્રક નદીના કાંપથી રચાયેલું
➖મહી નદી દ્વારા આણંદ જિલ્લામાં ઊંડા કોતરોની રચના
➖ખેતીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ છે જે તમાકુની ખેતી માટે જાણીતો છે.
*●નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ) :-*
➖કપાસની ખેતી માટે જાણીતો
➖વડોદરાની ઉત્તર ભાગમાં રાતી જમીન અને દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે જે નર્મદા, ઢાઢરના કાંપથી રચાયેલી છે.
*●d.વિરમગામનું મેદાન :-*
➖ભાલના નીચા પ્રદેશની ઉત્તરમાં વિરમગામનું મેદાન આવેલું છે.
➖અમદાવાદ અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
➖આ મેદાનના પૂર્વ ભાગની જમીન મરડિયાવાળી છે જે રૂપેણ નદીના કાંપથી રચાયેલ મેદાન છે.
*★દક્ષિણ ગુજરાતનું મેદાન :-*
➖ભરૂચ જિલ્લાના દક્ષિણ ભાગથી વલસાડ સુધી વિસ્તરેલું છે.
➖દક્ષિણ ગુજરાતના મેદાની પ્રદેશને 'પૂરનું મેદાન' પણ કહેવાય છે.
*👉🏾Next :- સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ⭕*
~~~~~~~~~~~~~~~~~~
➖સૌરાષ્ટ્રના આ ઉચ્ચપ્રદેશમાં ઉત્તરમાં માંડવની ટેકરીઓ અને દક્ષિણમાં ગીરની હારમાળા ઉપરાંત ગિરનાર અને બરડા ડુંગરનો સમાવેશ થાય છે.
➖આ ઉચ્ચપ્રદેશમાં ડાઈકના વિસ્તારો આવેલા છે જે 60 મીટરથી 60 કિમી.ના વિસ્તરેલા જોવા મળે છે.
➖સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ "બેસાલ્ટ ખડકો"નો બનેલો છે.
*★ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ :-*
➖સામાન્ય ભાષામાં ડુંગરાળ પ્રદેશ અર્થાત 300 મીટર કરતાં ઊંચો અને ખડકાળ પ્રદેશ એવો થાય છે.
➖જૂનાગઢ જિલ્લામાં આવેલો ગિરનાર ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે.
➖ગુજરાતના ડુંગરાળ પ્રદેશો મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
A. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ
C. તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
*★A.કચ્છનો ડુંગરાળ પ્રદેશ :-*
➖કચ્છમાં નાના નાના ડુંગરોની હારમાળા આવેલી છે જેને 'ધાર' કહેવામાં આવે છે.
*●1.ઉત્તર ધાર :-*
➖કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર (437.08 મીટર)છે જે ઉત્તર ધારમાં આવેલો છે.
➖ઉપરાંત ગારો, ખાડીયો વગેરે ડુંગર આવેલા છે. ઉત્તર ધારમાં પચ્છમ, ખદીર, બેલા ખાવડા વગેરે ટાપુઓ આવેલા છે.
*★2.મધ્ય ધાર :-*
➖ મધ્ય ધાર વાગડ અંજારથી લખપત સુધી ફેલાયેલી અથવા ચાડવા ડુંગરથી ગર્દા ટેકરીઓ સુધી ફેલાયેલી છે.આ ડુંગર ધાર સળંગ નથી.
➖તેનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર (388 મીટર) (નખત્રાણા) છે.આ ઉપરાંત મધ ધારમાં ઉમિયા, ઝુરા, વરાર, રતનાલ, લીલિયો, ભુજિયો વગેરે ડુંગરો આવેલા છે.
➖કંથકોટનો ઐતિહાસિક ડુંગર વાગડના મેદાનમાં આવેલો છે.
➖મધ ધારના ખડકોમાં બેસાલ્ટનો જાડો થર જોવા મળે છે. મધ્ય ધારમાં બેટ એ ડુંગરો કરતાં ઊંચો છે તથા આ ધાર સળંગ નથી.
*★3.દક્ષિણ ધાર :-*
➖દક્ષિણ ધાર પાનન્ધ્રો અને માતાના મઢથી અંજાર સુધી ફેલાયેલી જે કચ્છની મુખ્યભૂમિ વચ્ચેથી પસાર થાય છે.
➖તેનો સૌથી ઊંચો પર્વત નનામો (નામ વગરનો) છે.આ ઉપરાંત વાગડની ટેકરીઓ, અધોઇની ટેકરીઓ, ગેડીપાદરની ટેકરીઓ વગેરે આવેલી છે. તેના ખડકો પર પરવાળાના થર જોવા મળે છે.
➖કચ્છના ડુંગરાળ પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ખનીજો મળી આવે છે.
*👉🏾Next :- સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R. K.💥
*⭕સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ⭕*
➖સૌરાષ્ટ્રના આ ઉચ્ચપ્રદેશમાં ઉત્તરમાં માંડવની ટેકરીઓ અને દક્ષિણમાં ગીરની હારમાળા ઉપરાંત ગિરનાર અને બરડા ડુંગરનો સમાવેશ થાય છે.
➖આ ઉચ્ચપ્રદેશમાં ડાઈકના વિસ્તારો આવેલા છે જે 60 મીટરથી 60 કિમી.ના વિસ્તરેલા જોવા મળે છે.
➖સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ "બેસાલ્ટ ખડકો"નો બનેલો છે.
*★ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ :-*
➖સામાન્ય ભાષામાં ડુંગરાળ પ્રદેશ અર્થાત 300 મીટર કરતાં ઊંચો અને ખડકાળ પ્રદેશ એવો થાય છે.
➖જૂનાગઢ જિલ્લામાં આવેલો ગિરનાર ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે.
➖ગુજરાતના ડુંગરાળ પ્રદેશો મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
A. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ
C. તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
*★A.કચ્છનો ડુંગરાળ પ્રદેશ :-*
➖કચ્છમાં નાના નાના ડુંગરોની હારમાળા આવેલી છે જેને 'ધાર' કહેવામાં આવે છે.
*●1.ઉત્તર ધાર :-*
➖કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર (437.08 મીટર)છે જે ઉત્તર ધારમાં આવેલો છે.
➖ઉપરાંત ગારો, ખાડીયો વગેરે ડુંગર આવેલા છે. ઉત્તર ધારમાં પચ્છમ, ખદીર, બેલા ખાવડા વગેરે ટાપુઓ આવેલા છે.
*★2.મધ્ય ધાર :-*
➖ મધ્ય ધાર વાગડ અંજારથી લખપત સુધી ફેલાયેલી અથવા ચાડવા ડુંગરથી ગર્દા ટેકરીઓ સુધી ફેલાયેલી છે.આ ડુંગર ધાર સળંગ નથી.
➖તેનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર (388 મીટર) (નખત્રાણા) છે.આ ઉપરાંત મધ ધારમાં ઉમિયા, ઝુરા, વરાર, રતનાલ, લીલિયો, ભુજિયો વગેરે ડુંગરો આવેલા છે.
➖કંથકોટનો ઐતિહાસિક ડુંગર વાગડના મેદાનમાં આવેલો છે.
➖મધ ધારના ખડકોમાં બેસાલ્ટનો જાડો થર જોવા મળે છે. મધ્ય ધારમાં બેટ એ ડુંગરો કરતાં ઊંચો છે તથા આ ધાર સળંગ નથી.
*★3.દક્ષિણ ધાર :-*
➖દક્ષિણ ધાર પાનન્ધ્રો અને માતાના મઢથી અંજાર સુધી ફેલાયેલી જે કચ્છની મુખ્યભૂમિ વચ્ચેથી પસાર થાય છે.
➖તેનો સૌથી ઊંચો પર્વત નનામો (નામ વગરનો) છે.આ ઉપરાંત વાગડની ટેકરીઓ, અધોઇની ટેકરીઓ, ગેડીપાદરની ટેકરીઓ વગેરે આવેલી છે. તેના ખડકો પર પરવાળાના થર જોવા મળે છે.
➖કચ્છના ડુંગરાળ પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ખનીજો મળી આવે છે.
*👉🏾Next :- સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R. K.💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ⭕*
~~~~~~~~~~~~~~~~~~~
➖તેમાં બેસાલ્ટના ખડકો જોવા મળે છે.
➖ટ્રેપ ખડકોના અવશેષો જોવા મળે છે.
➖તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે.
*★1.ઉત્તરની ટેકરીઓ :-*
*◆માંડવની ટેકરીઓ :-*
➖માંડવની ટેકરીઓ રાજકોટમાં આનંદપુરથી સુરેન્દ્રનગરના ભાડલા સુધી વિસ્તરેલી છે.તેનું સૌથી ઊંચું શિખર - ચોટીલા (સુરેન્દ્રનગર) (340 મીટર) જે શંકુ આકારનો ડુંગર છે.
➖માંડવની ટેકરીઓનો દક્ષિણનો સાંકળો ભાગ ઠાંગાનો ડુંગર કહેવાય છે.
*◆બરડો ડુંગર :-*
➖બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર 'આભપરા' (637 મીટર) છે.આ ઉપરાંત અન્ય 'વેણુ' (625 મીટર) નામનું શિખર આવેલું છે.
➖આ ઉપરાંત ઉત્તરની ટેકરીઓમાં જામનગરની અલેકની ટેકરીઓ અને ગોપની ટેકરીઓનો સમાવેશ થાય છે.
*★2.દક્ષિણની ટેકરીઓ :-*
*◆ગિરનાર :-*
➖ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે તથા તેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ (1117 મીટર) છે.
➖ગિરનાર "ડાયોરાઈટ" અને "મોન્ઝાનાઈટ" જેવા પાતાલિય અગ્નિકૃત ખડકોનો બનેલો છે.
➖આ ઉપરાંત ગિરનારમાં આવેલાં અન્ય શિખરોમાં અંબાજી, કાલકા, ઓઘડ, દાતારનો ડુંગર (847 મીટર)નો સમાવેશ થાય છે.
*◆ગીર :-*
➖ગિરનારની દક્ષિણે જતી ટેકરીઓની હારમાળા પૂર્વ તરફ અમરેલી જિલ્લાના મેદાન સુધીનો વિસ્તાર "ગીર" કહેવાય છે.
*◆ગીરની ટેકરીઓ :-*
➖ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર - સરકલા (643 મીટર) છે.આ ઉપરાંત અન્ય કનારા, સાસણ, નંદીવેલ, તુલસીશ્યામ જેવાં શિખરો આવેલાં છે.
➖ગીરની ટેકરીઓનો પ્રદેશ ગીચ જંગલોથી છવાયેલો છે જ્યાં ગીરનું અભયારણ્ય આવેલું છે.
*◆મોરધારનો ડુંગર :-*
➖ગીરના પૂર્વમાં અમરેલી જિલ્લામાં "નાનાગીર" તરીકે ઓળખાતો પ્રદેશ આવેલો છે. ત્યાં આવેલા ડુંગરાળ પ્રદેશને "મોરધારના ડુંગર" કહેવાય છે.
*◆શેત્રુંજો ડુંગર અને લોંચનો ડુંગર :-*
➖આ હારમાળા આગળ જઈ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદી પાસે શેત્રુંજા ડુંગરની રચના કરે છે.
*◆ખોખરાનો ડુંગર :-*
➖ભાવનગર જિલ્લામાં ભાવનગરની ઉત્તરમાં ખોખરાના ડુંગરો આવેલા છે. આ ઉપરાંત દક્ષિણની ટેકરીઓમાં તળાજાલોરના ડુંગરો અને શાણાના ડુંગરો આવેલા છે.
*👉🏾Next :- તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⭕સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ⭕*
➖તેમાં બેસાલ્ટના ખડકો જોવા મળે છે.
➖ટ્રેપ ખડકોના અવશેષો જોવા મળે છે.
➖તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે.
*★1.ઉત્તરની ટેકરીઓ :-*
*◆માંડવની ટેકરીઓ :-*
➖માંડવની ટેકરીઓ રાજકોટમાં આનંદપુરથી સુરેન્દ્રનગરના ભાડલા સુધી વિસ્તરેલી છે.તેનું સૌથી ઊંચું શિખર - ચોટીલા (સુરેન્દ્રનગર) (340 મીટર) જે શંકુ આકારનો ડુંગર છે.
➖માંડવની ટેકરીઓનો દક્ષિણનો સાંકળો ભાગ ઠાંગાનો ડુંગર કહેવાય છે.
*◆બરડો ડુંગર :-*
➖બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર 'આભપરા' (637 મીટર) છે.આ ઉપરાંત અન્ય 'વેણુ' (625 મીટર) નામનું શિખર આવેલું છે.
➖આ ઉપરાંત ઉત્તરની ટેકરીઓમાં જામનગરની અલેકની ટેકરીઓ અને ગોપની ટેકરીઓનો સમાવેશ થાય છે.
*★2.દક્ષિણની ટેકરીઓ :-*
*◆ગિરનાર :-*
➖ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે તથા તેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ (1117 મીટર) છે.
➖ગિરનાર "ડાયોરાઈટ" અને "મોન્ઝાનાઈટ" જેવા પાતાલિય અગ્નિકૃત ખડકોનો બનેલો છે.
➖આ ઉપરાંત ગિરનારમાં આવેલાં અન્ય શિખરોમાં અંબાજી, કાલકા, ઓઘડ, દાતારનો ડુંગર (847 મીટર)નો સમાવેશ થાય છે.
*◆ગીર :-*
➖ગિરનારની દક્ષિણે જતી ટેકરીઓની હારમાળા પૂર્વ તરફ અમરેલી જિલ્લાના મેદાન સુધીનો વિસ્તાર "ગીર" કહેવાય છે.
*◆ગીરની ટેકરીઓ :-*
➖ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર - સરકલા (643 મીટર) છે.આ ઉપરાંત અન્ય કનારા, સાસણ, નંદીવેલ, તુલસીશ્યામ જેવાં શિખરો આવેલાં છે.
➖ગીરની ટેકરીઓનો પ્રદેશ ગીચ જંગલોથી છવાયેલો છે જ્યાં ગીરનું અભયારણ્ય આવેલું છે.
*◆મોરધારનો ડુંગર :-*
➖ગીરના પૂર્વમાં અમરેલી જિલ્લામાં "નાનાગીર" તરીકે ઓળખાતો પ્રદેશ આવેલો છે. ત્યાં આવેલા ડુંગરાળ પ્રદેશને "મોરધારના ડુંગર" કહેવાય છે.
*◆શેત્રુંજો ડુંગર અને લોંચનો ડુંગર :-*
➖આ હારમાળા આગળ જઈ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદી પાસે શેત્રુંજા ડુંગરની રચના કરે છે.
*◆ખોખરાનો ડુંગર :-*
➖ભાવનગર જિલ્લામાં ભાવનગરની ઉત્તરમાં ખોખરાના ડુંગરો આવેલા છે. આ ઉપરાંત દક્ષિણની ટેકરીઓમાં તળાજાલોરના ડુંગરો અને શાણાના ડુંગરો આવેલા છે.
*👉🏾Next :- તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-14-15/04/2021🗞️*
⭕14 એપ્રિલ➖નેશનલ ફાયર સર્વિસ ડે
⭕તાજેતરમાં બલબીરસિંઘનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓
*✔️હોકી*
⭕વિશ્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔️ગુજરાત કેડરના IAS ડૉ.રાજેન્દ્રકુમાર*
⭕બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશિકા જેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી❓
*✔️દાદી જાનકીજી*
⭕2021ના બેસ્ટ કન્ટ્રી રિપોર્ટમાં કયો દેશ સૌપ્રથમવાર વિશ્વનો નંબર વન દેશ બન્યો❓
*✔️કેનેડા*
*✔️ભારત 25મા ક્રમે*
⭕અમેરિકન પુરુષ ટીમના નવા કોચ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી❓
*✔️ભારતીય હોકી ટીમના પૂર્વ કોચ હરેન્દ્રસિંઘ*
*✔️તેમને 2012માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો*
⭕ભારતીય સૈન્યના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જેમને સૌથી ઝડપી સિંગલ સાયકલિંગ માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા❓
*✔️ભરત પન્નુ*
⭕RBIએ પેમેન્ટ્સ બેંકમાં મહત્તમ બેલેન્સ મર્યાદા કેટલી કરી❓
*✔️૱2 લાખ*
⭕સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા-સિડબીના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️એસ.રમન*
⭕ક્લાઈમેટ ચેન્જ અંગેનો કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓
*✔️ન્યૂઝીલેન્ડ*
*✔️2050 સુધીમાં ન્યૂઝીલેન્ડને કાર્બનમુક્ત કરાશે*
⭕ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન ચોથી વખત સર રિચાર્ડ હેડલી મેડલથી સન્માનિત
⭕ડીયુ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ.ઋષિરાજ પાઠક સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે નામાંકિત થયા.
⭕તરુણ બજાજની નવા મહેસુલ સચિવ તરીકે નિમણૂક
⭕અજય શેઠની આર્થિક બાબતોના વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક
⭕અમેરિકન રેપર અને અભિનેતા અર્લ સીમન્સનું નિધન
⭕ભાજપના પીરવ સાંસદ શ્યામચરણ ગુપ્તાનું નિધન
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-14-15/04/2021🗞️*
⭕14 એપ્રિલ➖નેશનલ ફાયર સર્વિસ ડે
⭕તાજેતરમાં બલબીરસિંઘનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા❓
*✔️હોકી*
⭕વિશ્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*✔️ગુજરાત કેડરના IAS ડૉ.રાજેન્દ્રકુમાર*
⭕બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશિકા જેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી❓
*✔️દાદી જાનકીજી*
⭕2021ના બેસ્ટ કન્ટ્રી રિપોર્ટમાં કયો દેશ સૌપ્રથમવાર વિશ્વનો નંબર વન દેશ બન્યો❓
*✔️કેનેડા*
*✔️ભારત 25મા ક્રમે*
⭕અમેરિકન પુરુષ ટીમના નવા કોચ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી❓
*✔️ભારતીય હોકી ટીમના પૂર્વ કોચ હરેન્દ્રસિંઘ*
*✔️તેમને 2012માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો*
⭕ભારતીય સૈન્યના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જેમને સૌથી ઝડપી સિંગલ સાયકલિંગ માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા❓
*✔️ભરત પન્નુ*
⭕RBIએ પેમેન્ટ્સ બેંકમાં મહત્તમ બેલેન્સ મર્યાદા કેટલી કરી❓
*✔️૱2 લાખ*
⭕સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા-સિડબીના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️એસ.રમન*
⭕ક્લાઈમેટ ચેન્જ અંગેનો કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓
*✔️ન્યૂઝીલેન્ડ*
*✔️2050 સુધીમાં ન્યૂઝીલેન્ડને કાર્બનમુક્ત કરાશે*
⭕ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન ચોથી વખત સર રિચાર્ડ હેડલી મેડલથી સન્માનિત
⭕ડીયુ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ.ઋષિરાજ પાઠક સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે નામાંકિત થયા.
⭕તરુણ બજાજની નવા મહેસુલ સચિવ તરીકે નિમણૂક
⭕અજય શેઠની આર્થિક બાબતોના વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક
⭕અમેરિકન રેપર અને અભિનેતા અર્લ સીમન્સનું નિધન
⭕ભાજપના પીરવ સાંસદ શ્યામચરણ ગુપ્તાનું નિધન
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ⭕*
~~~~~~~~~~~~~~~~~~
➖તળ ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી પૂર્વ સરહદે બનાસકાંઠાથી વલસાડ સુધી ડુંગરાળ પ્રદેશ આવેલો છે.
➖તળ ગુજરાતનો આ ડુંગરાળ પ્રદેશ એ અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી (પશ્ચિમ ઘાટ)ના અવશેષરૂપે આવેલો છે.
*★1.અરવલ્લીનો ડુંગરાળ પ્રદેશ :-*
*◆બનાસકાંઠા જિલ્લો :-*
➖બનાસકાંઠા જિલ્લામાં જેસોરની ટેકરીઓ આવેલી છે જેનું સૌથી ઊંચું શિખર - આરાસુર (દાંતા) છે.તેમાંથી તાંબું, જસત, સીસું, આરસ પથ્થર મળી આવે છે.
*◆સાબરકાંઠા જિલ્લો :-*
➖ઇડરિયો ગઢ, ખેડબ્રહ્માની ટેકરીઓ, વિજયનગરની ટેકરીઓ, હિંમતનગરની ટેકરીઓનો સમાવેશ થાય છે. તેમાંથી બાંધકામ માટે પથ્થર મળી આવે છે.
*◆અરવલ્લી જિલ્લો :-*
➖શામળાજીની ટેકરીઓ, ભિલોડાની ટેકરીઓનો સમાવેશ થાય છે.
➖અરવલ્લીના આ ભાગમાં જુના સ્ફટિકમય ખડકો અથવા ધારવાડ સમયના વિકૃત ખડકો જોવા મળે છે.
*◆મહેસાણા જિલ્લો :-*
➖મહેસાણા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની ભાગરૂપે 'તારંગા ડુંગર' આવેલો છે, જ્યાં કુમારપાળે બંધાવેલ અજિતનાથનું જૈન મંદિર આવેલું છે.
*★2.વિંધ્યાચળનો ડુંગરાળ પ્રદેશ :-*
*◆પંચમહાલ :-*
➖પાવાગઢનો ડુંગર (હાલોલ) (829 મીટર)
*◆દાહોદ :-*
➖રતનમહાલનો ડુંગર (લીમખેડા)
*◆વડોદરા :-*
➖છોટા ઉદેપુરની ટેકરીઓ જે ઓરસંગ નદીની પાસે આવેલી છે.
➖આ વિસ્તારમાં આંબાડુંગર, ડુંગરગામ અને નૈતિ ટેકરી વિસ્તારમાં ફ્લોરસ્પારનો વિશ્વનો સૌથી મોટો જથ્થો રહેલો છે.
*★3.સાતપુડાનો ડુંગરાળ પ્રદેશ :-*
*◆નર્મદા :-*
➖રાજપીપળાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર - માથાસર (800 મીટર) છે.રાજપીપળાની ટેકરીઓ નર્મદા અને તાપી વચ્ચે આવેલી છે જે અકીકની ખાણો માટે જાણીતી છે.
*★4.સહ્યાદ્રી અથવા પશ્ચિમઘાટ અથવા સાતમાળા :-*
➖સહ્યાદ્રી પર્વતમાળા બેસાલ્ટના ખડકોની બનેલી છે.
*◆તાપી :-*
➖સોનગઢનો ડુંગર, ખાંડા આંબાનો ડુંગર, અસીકાનો ડુંગર, તારાપોરનો ડુંગર.
*◆ડાંગ :-*
➖સાપુતારા (1100 મીટર) જે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે.
*◆વલસાડ :-*
➖પારનેરાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર વિલ્સન છે.
*👉🏾Next :- કચ્છનું નદીતંત્ર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⭕તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ⭕*
➖તળ ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી પૂર્વ સરહદે બનાસકાંઠાથી વલસાડ સુધી ડુંગરાળ પ્રદેશ આવેલો છે.
➖તળ ગુજરાતનો આ ડુંગરાળ પ્રદેશ એ અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી (પશ્ચિમ ઘાટ)ના અવશેષરૂપે આવેલો છે.
*★1.અરવલ્લીનો ડુંગરાળ પ્રદેશ :-*
*◆બનાસકાંઠા જિલ્લો :-*
➖બનાસકાંઠા જિલ્લામાં જેસોરની ટેકરીઓ આવેલી છે જેનું સૌથી ઊંચું શિખર - આરાસુર (દાંતા) છે.તેમાંથી તાંબું, જસત, સીસું, આરસ પથ્થર મળી આવે છે.
*◆સાબરકાંઠા જિલ્લો :-*
➖ઇડરિયો ગઢ, ખેડબ્રહ્માની ટેકરીઓ, વિજયનગરની ટેકરીઓ, હિંમતનગરની ટેકરીઓનો સમાવેશ થાય છે. તેમાંથી બાંધકામ માટે પથ્થર મળી આવે છે.
*◆અરવલ્લી જિલ્લો :-*
➖શામળાજીની ટેકરીઓ, ભિલોડાની ટેકરીઓનો સમાવેશ થાય છે.
➖અરવલ્લીના આ ભાગમાં જુના સ્ફટિકમય ખડકો અથવા ધારવાડ સમયના વિકૃત ખડકો જોવા મળે છે.
*◆મહેસાણા જિલ્લો :-*
➖મહેસાણા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની ભાગરૂપે 'તારંગા ડુંગર' આવેલો છે, જ્યાં કુમારપાળે બંધાવેલ અજિતનાથનું જૈન મંદિર આવેલું છે.
*★2.વિંધ્યાચળનો ડુંગરાળ પ્રદેશ :-*
*◆પંચમહાલ :-*
➖પાવાગઢનો ડુંગર (હાલોલ) (829 મીટર)
*◆દાહોદ :-*
➖રતનમહાલનો ડુંગર (લીમખેડા)
*◆વડોદરા :-*
➖છોટા ઉદેપુરની ટેકરીઓ જે ઓરસંગ નદીની પાસે આવેલી છે.
➖આ વિસ્તારમાં આંબાડુંગર, ડુંગરગામ અને નૈતિ ટેકરી વિસ્તારમાં ફ્લોરસ્પારનો વિશ્વનો સૌથી મોટો જથ્થો રહેલો છે.
*★3.સાતપુડાનો ડુંગરાળ પ્રદેશ :-*
*◆નર્મદા :-*
➖રાજપીપળાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર - માથાસર (800 મીટર) છે.રાજપીપળાની ટેકરીઓ નર્મદા અને તાપી વચ્ચે આવેલી છે જે અકીકની ખાણો માટે જાણીતી છે.
*★4.સહ્યાદ્રી અથવા પશ્ચિમઘાટ અથવા સાતમાળા :-*
➖સહ્યાદ્રી પર્વતમાળા બેસાલ્ટના ખડકોની બનેલી છે.
*◆તાપી :-*
➖સોનગઢનો ડુંગર, ખાંડા આંબાનો ડુંગર, અસીકાનો ડુંગર, તારાપોરનો ડુંગર.
*◆ડાંગ :-*
➖સાપુતારા (1100 મીટર) જે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે.
*◆વલસાડ :-*
➖પારનેરાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર વિલ્સન છે.
*👉🏾Next :- કચ્છનું નદીતંત્ર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕કચ્છનું નદીતંત્ર⭕*
~~~~~~~~~~~~~~~~~~
➖કચ્છનું નદીતંત્ર :- શુષ્ક નદીતંત્ર
➖કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.કચ્છની નદીઓ ટૂંકી, સમાંતર અને બારેમાસ લગભગ શુષ્ક રહે છે. કચ્છની નદીઓ મધ્યની ડુંગરધારો માંથી નીકળી ઉત્તર-દક્ષિણ તરફ વહે છે. આથી તેને બે પ્રકારે વહેંચી શકાય છે.
*★1.ઉત્તરવાહિની નદીઓ :-*
➖આ મધ્ય ડુંગર ધારમાંથી ઉત્તર તરફ વહી કચ્છના મોટા રણમાં સમાય છે.જેમ કે કાળી, ઘુરુડ, સૂવિ, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ખારી વગેરે.
➖અહીં ખારી નદી ઉપર રુદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે, જે કચ્છના નદીતંત્રની એકમાત્ર અગત્યની સિંચાઈ યોજના છે.
*★B.દક્ષિણવાહિની નદીઓ :-*
➖આ નદીઓ મધ્યની ધારોમાંથી નીકળી દક્ષિણ તરફ વહી અરબ સાગર, કચ્છના અખાત અને કચ્છના નાના રણમાં સમાય છે.
➖જેમ કે ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મિતિ, નૈયરા, સકરા, સાંગ, સાંઈ વગેરે.
*■યાદ રાખો :-*
*◆અલ્લાહ બંધ :-*
➖આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયા.દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઉપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો.અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું.એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.
*◆સૂરજબારી બંધ :-*
➖કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.
*👉🏾Next :- સૌરાષ્ટ્રનું નદીતંત્ર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⭕કચ્છનું નદીતંત્ર⭕*
➖કચ્છનું નદીતંત્ર :- શુષ્ક નદીતંત્ર
➖કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.કચ્છની નદીઓ ટૂંકી, સમાંતર અને બારેમાસ લગભગ શુષ્ક રહે છે. કચ્છની નદીઓ મધ્યની ડુંગરધારો માંથી નીકળી ઉત્તર-દક્ષિણ તરફ વહે છે. આથી તેને બે પ્રકારે વહેંચી શકાય છે.
*★1.ઉત્તરવાહિની નદીઓ :-*
➖આ મધ્ય ડુંગર ધારમાંથી ઉત્તર તરફ વહી કચ્છના મોટા રણમાં સમાય છે.જેમ કે કાળી, ઘુરુડ, સૂવિ, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ખારી વગેરે.
➖અહીં ખારી નદી ઉપર રુદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે, જે કચ્છના નદીતંત્રની એકમાત્ર અગત્યની સિંચાઈ યોજના છે.
*★B.દક્ષિણવાહિની નદીઓ :-*
➖આ નદીઓ મધ્યની ધારોમાંથી નીકળી દક્ષિણ તરફ વહી અરબ સાગર, કચ્છના અખાત અને કચ્છના નાના રણમાં સમાય છે.
➖જેમ કે ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મિતિ, નૈયરા, સકરા, સાંગ, સાંઈ વગેરે.
*■યાદ રાખો :-*
*◆અલ્લાહ બંધ :-*
➖આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયા.દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઉપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો.અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું.એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.
*◆સૂરજબારી બંધ :-*
➖કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.
*👉🏾Next :- સૌરાષ્ટ્રનું નદીતંત્ર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*
*⭕સૌરાષ્ટ્રની નદીઓ⭕*
~~~~~~~~~~~~~~~~~~
➖સૌરાષ્ટ્રનું નદીતંત્ર :- અપકેન્દ્રીય / ત્રિજ્યાકાર જળ પરિવાહ વિકસેલો છે, જે મધ્યના ડુંગરાળ પ્રદેશમાંથી નીકળીને પૈડાંના આરાની જેમ ચારે તરફ વહે છે.
➖સૌરાષ્ટ્રમાં નાની-મોટી 71 નદીઓ આવેલી છે.
➖સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજી, મચ્છુ અગત્યની નદીઓ છે.
➖સૌરાષ્ટ્રની મોટામાં મોટી અને લાંબામાં લાંબી નદી "ભાદર" છે, જે 260 કિમી. લાંબી છે.
➖સૌરાષ્ટ્રની નદીઓને ચાર ભાગમાં વહેંચી શકાય છે 👇🏾
*★ઉત્તર તરફ વહેતી નદીઓ :-*
➖ઘી, ફૂલઝર, સાસોઈ, નાગમતી, ઊંડું, આજી, મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્કું, રંગમતી, રૂપારેણ, સિંહણ વગેરે.
➖તેમાં મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્કુ કચ્છના નાના રણને મળે છે. અર્થાત કુંવારિકા કે અંતઃસ્થ છે, જ્યારે બાકીની નદીઓ કચ્છના અખાતને મળે છે.
*◆આજી :-*
➖રાજકોટ જિલ્લામાં સરધાર પાસેના ડુંગરમાંથી નીકળી ઉત્તર તરફ કચ્છના અખાતને મળે છે.
➖રાજકોટ પાસે આજી ડેમ બાંધવામાં આવ્યો છે જેને "લાલપરી સરોવર" પણ કહેવામાં આવે છે.
*◆મચ્છુ :-*
➖રાજકોટમાં આનંદપુર પાસેથી નીકળે છે.મોરબી શહેર તેના પર વસેલું છે.
➖મોરબી જિલ્લાના જોધપુર ગામ પાસે મચ્છુ ડેમ આવેલો છે.
*★B.પશ્ચિમ તરફ વહેતી નદીઓ :-*
➖સની, ભાદર, ઓઝત, ઉબેણ વગેરે.
➖ગીરની ટેકરીઓમાંથી નીકળતી ઓઝત અને ઉબેણ એ પોરબંદરના નવીબંદર ખાતે ભાદર નદીને મળી જાય છે.
*◆ભાદર :-*
➖સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી જે રાજકોટ જિલ્લાના આણંદપરાના ઉચ્ચપ્રદેશમાં જસદણના પૂર્વમાં મદાવાના ડુંગરમાંથી નીકળી જેતપુરથી પશ્ચિમ તરફ વહી પોરબંદરના નવીબંદર પાસે અરબ સાગરને મળે છે.
➖રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામ (નિખાલા) ખાતે ભાદર ડેમ બાંધવામાં આવ્યો છે.
*★C.દક્ષિણ તરફ વહેતી નદીઓ:-*
➖તેમાં પ્રભાસ પાટણ (સોમનાથ) પાસે સંગમ પામતી કપિલા, સરસ્વતી અને હિરણ મુખ્ય છે.
➖આ ઉપરાંત શિંગવડો, મચ્છુન્દ્રી, ધાતરવડી, રાવળ વગેરે નદીઓનો સમાવેશ કરી શકાય છે. તેઓ દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. કોડીનાર એ શિંગવડો નદીના કિનારે આવેલું છે.
*★D.સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેતી નદીઓ :-*
➖આ નદીઓ મોટા ભાગે ખંભાતના અખાતને મળે છે.
➖પૂર્વ તરફ વહેનારી નદીઓમાં સૂકભાદર, ભોગાવો, ઘેલો, શેત્રુંજી, કાળુભાર, રંઘોળી મુખ્ય છે.
➖સૂકભાદર ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળે છે તથા ધંધુકા પાસેથી પસાર થઈ ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે.
➖ઘેલો નદી ફૂલઝર નજીકના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે.
➖કાળુભાર નદી સમઢીયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ભાવનગર જિલ્લામાં ખંભાતના અખાતને મળે છે.
➖ભોગાવો (લીંબડી ભોગાવો) સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે.
➖લીંબડી ભોગાવો નદી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે.
➖સાયલા તાલુકાના થોરિયાળી ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે.
➖વઢવાણ ભોગાવો નદી નળ સરોવરને મળે છે.
➖વઢવાણ ભોગાવો નદી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરોમાંથી નીકળી ચોટીલા, સાયલા, મૂળી અને વઢવાણ પાસેથી પસાર થઈ નળ સરોવરને મળે છે.
➖સુરેન્દ્રનગરમાં ગૌતમગઢ પાસે "નાયકા" અને સુરેન્દ્રનગર પાસે "ધોળીધજા" બંધ બાંધવામાં આવ્યો છે.
➖સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી શેત્રુંજી છે જે 160 કિમી. લાંબી છે.
➖શેત્રુંજી નદી ગીરની ટેકરીઓમાંના ઢુંઢીના ડુંગરમાંથી નીકળી ધારી અને અમરેલી પાસેથી પસાર થઈ પૂર્વ તરફ વહી સુલતાનપુર પાસે (ભાવનગર જિલ્લામાં) ખંભાતના અખાતને મળે છે.
➖ભાવનગર જિલ્લામાં પાલીતાણા પાસે રાજસ્થળી બંધ આવેલો છે.
➖અમરેલી જિલ્લાના ધારી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે ખોડિયાર બંધ આવેલો છે.
*👉🏾Next :- તળગુજરાતનું નદીતંત્ર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*⭕સૌરાષ્ટ્રની નદીઓ⭕*
➖સૌરાષ્ટ્રનું નદીતંત્ર :- અપકેન્દ્રીય / ત્રિજ્યાકાર જળ પરિવાહ વિકસેલો છે, જે મધ્યના ડુંગરાળ પ્રદેશમાંથી નીકળીને પૈડાંના આરાની જેમ ચારે તરફ વહે છે.
➖સૌરાષ્ટ્રમાં નાની-મોટી 71 નદીઓ આવેલી છે.
➖સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજી, મચ્છુ અગત્યની નદીઓ છે.
➖સૌરાષ્ટ્રની મોટામાં મોટી અને લાંબામાં લાંબી નદી "ભાદર" છે, જે 260 કિમી. લાંબી છે.
➖સૌરાષ્ટ્રની નદીઓને ચાર ભાગમાં વહેંચી શકાય છે 👇🏾
*★ઉત્તર તરફ વહેતી નદીઓ :-*
➖ઘી, ફૂલઝર, સાસોઈ, નાગમતી, ઊંડું, આજી, મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્કું, રંગમતી, રૂપારેણ, સિંહણ વગેરે.
➖તેમાં મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્કુ કચ્છના નાના રણને મળે છે. અર્થાત કુંવારિકા કે અંતઃસ્થ છે, જ્યારે બાકીની નદીઓ કચ્છના અખાતને મળે છે.
*◆આજી :-*
➖રાજકોટ જિલ્લામાં સરધાર પાસેના ડુંગરમાંથી નીકળી ઉત્તર તરફ કચ્છના અખાતને મળે છે.
➖રાજકોટ પાસે આજી ડેમ બાંધવામાં આવ્યો છે જેને "લાલપરી સરોવર" પણ કહેવામાં આવે છે.
*◆મચ્છુ :-*
➖રાજકોટમાં આનંદપુર પાસેથી નીકળે છે.મોરબી શહેર તેના પર વસેલું છે.
➖મોરબી જિલ્લાના જોધપુર ગામ પાસે મચ્છુ ડેમ આવેલો છે.
*★B.પશ્ચિમ તરફ વહેતી નદીઓ :-*
➖સની, ભાદર, ઓઝત, ઉબેણ વગેરે.
➖ગીરની ટેકરીઓમાંથી નીકળતી ઓઝત અને ઉબેણ એ પોરબંદરના નવીબંદર ખાતે ભાદર નદીને મળી જાય છે.
*◆ભાદર :-*
➖સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી જે રાજકોટ જિલ્લાના આણંદપરાના ઉચ્ચપ્રદેશમાં જસદણના પૂર્વમાં મદાવાના ડુંગરમાંથી નીકળી જેતપુરથી પશ્ચિમ તરફ વહી પોરબંદરના નવીબંદર પાસે અરબ સાગરને મળે છે.
➖રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામ (નિખાલા) ખાતે ભાદર ડેમ બાંધવામાં આવ્યો છે.
*★C.દક્ષિણ તરફ વહેતી નદીઓ:-*
➖તેમાં પ્રભાસ પાટણ (સોમનાથ) પાસે સંગમ પામતી કપિલા, સરસ્વતી અને હિરણ મુખ્ય છે.
➖આ ઉપરાંત શિંગવડો, મચ્છુન્દ્રી, ધાતરવડી, રાવળ વગેરે નદીઓનો સમાવેશ કરી શકાય છે. તેઓ દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. કોડીનાર એ શિંગવડો નદીના કિનારે આવેલું છે.
*★D.સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેતી નદીઓ :-*
➖આ નદીઓ મોટા ભાગે ખંભાતના અખાતને મળે છે.
➖પૂર્વ તરફ વહેનારી નદીઓમાં સૂકભાદર, ભોગાવો, ઘેલો, શેત્રુંજી, કાળુભાર, રંઘોળી મુખ્ય છે.
➖સૂકભાદર ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળે છે તથા ધંધુકા પાસેથી પસાર થઈ ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે.
➖ઘેલો નદી ફૂલઝર નજીકના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે.
➖કાળુભાર નદી સમઢીયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ભાવનગર જિલ્લામાં ખંભાતના અખાતને મળે છે.
➖ભોગાવો (લીંબડી ભોગાવો) સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે.
➖લીંબડી ભોગાવો નદી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે.
➖સાયલા તાલુકાના થોરિયાળી ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે.
➖વઢવાણ ભોગાવો નદી નળ સરોવરને મળે છે.
➖વઢવાણ ભોગાવો નદી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરોમાંથી નીકળી ચોટીલા, સાયલા, મૂળી અને વઢવાણ પાસેથી પસાર થઈ નળ સરોવરને મળે છે.
➖સુરેન્દ્રનગરમાં ગૌતમગઢ પાસે "નાયકા" અને સુરેન્દ્રનગર પાસે "ધોળીધજા" બંધ બાંધવામાં આવ્યો છે.
➖સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી શેત્રુંજી છે જે 160 કિમી. લાંબી છે.
➖શેત્રુંજી નદી ગીરની ટેકરીઓમાંના ઢુંઢીના ડુંગરમાંથી નીકળી ધારી અને અમરેલી પાસેથી પસાર થઈ પૂર્વ તરફ વહી સુલતાનપુર પાસે (ભાવનગર જિલ્લામાં) ખંભાતના અખાતને મળે છે.
➖ભાવનગર જિલ્લામાં પાલીતાણા પાસે રાજસ્થળી બંધ આવેલો છે.
➖અમરેલી જિલ્લાના ધારી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે ખોડિયાર બંધ આવેલો છે.
*👉🏾Next :- તળગુજરાતનું નદીતંત્ર*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-16/04/2021 થી 21/04/2021🗞️*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.આંબેડકરના જીવન આધારિત ચાર પુસ્તકો વ્યક્તિ દર્શન, આયામ દર્શન, જીવન દર્શન અને રાષ્ટ્ર દર્શનનું વિમોચન કર્યું.આ પુસ્તકોના લેખક કોણ છે❓
*✔️કિશોર મકવાણા*
⭕15 એપ્રિલે ઈઝરાયેલે તેનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો❓
*✔️73મો*
⭕16 એપ્રિલના રોજ ભારતીય રેલવેએ તેની શરૂઆતના કેટલા વર્ષ પૂર્ણ કર્યા❓
*✔️168 વર્ષ*
*✔️મુંબઈના બોરી બંદર અને થાણા વચ્ચે દોડી હતી પ્રથમ ટ્રેન*
*✔️34 કિલોમીટર, 14 ડબ્બા, 400 મુસાફરો*
⭕અમેઝોનના સ્થાપક જેફ બેઝોસે CEOનું પદ છોડ્યું.ત્યારબાદ નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️એન્ડી જેસી*
⭕હાલમાં કરેલ સરવે મિજબ વિશ્વમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ કયા દેશમાં મળે છે❓
*✔️ઈઝરાયેલ*
*✔️ભારત 28મા ક્રમે*
*✔️ભારતમાં ડેટાનો એવરેજ ભાવ 0.68 ડૉલર (50 ૱)*
*✔️ઈકવેટોરિયલ ગુયાના દેશમાં નેટ સૌથી મોંઘું (1 GB નો ભાવ 3700 ૱)*
⭕પાકિસ્તાનમાં ડીએસપી બનનારા પ્રથમ હિન્દુ મહિલા કોણ બન્યા❓
*✔️મનિષા રોપેટા*
⭕રાઉલ કાસ્ટ્રોએ કયા દેશની કોમ્યુનિસ્ટ પક્ષનું પ્રમુખપદ છોડવાની જાહેરાત સાથે 60 વર્ષે કાસ્ટ્રો શાસનનો અંત આવ્યો❓
*✔️ક્યૂબા*
⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે
⭕PDFના સ્થાપક અને એડોબના સહ-સ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ચાર્લ્સ ગેશ્કી*
⭕નાસાએ મંગળ ગ્રહ પર ઊતરેલા પર્સેવેરન્સ યાન સાથે હેલિકોપ્ટરે પ્રથમ ઉડાન ભરી જે પરગ્રહ પર ફ્લાઈંગની પ્રથમ ઘટના છે.આ હેલિકોપ્ટરનું નામ શું છે❓
*✔️ઈન્જિન્યુઈટિ*
*✔️39.1 સેકન્ડ હવામાં 10 ફૂટ ઊંચે ઉડ્યું*
⭕યુરોપિયન દેશ ગ્રીસમાં છ દેશોની સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થઇ. આ કવાયતનું નામ શું છે❓
*✔️ઈનિઓક્સ-2021*
⭕હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના (HAL) સ્વદેશી બનાવટના કયા 3 હેલિકોપ્ટર નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા❓
*✔️એમકે-3*
*✔️શક્તિ એન્જીનથી સજ્જ*
⭕વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે❓
*✔️142મો*
*✔️નોર્વે સતત ચોથા વર્ષે ટોચ પર*
⭕23 એપ્રિલ➖વર્લ્ડ બુક ડે
⭕બ્લડ કોટિંગની ફરિયાદોને પગલે રસી ઉપર બૅન મુકનાર યુરોપનો પ્રથમ દેશ કયો❓
*✔️ડેન્માર્ક*
⭕અમેરિકાએ સાઈડ ઈફેક્ટસને જોતા કઈ રસી પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લાદ્યો❓
*✔️જોન્સન એન્ડ જોન્સન*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-16/04/2021 થી 21/04/2021🗞️*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.આંબેડકરના જીવન આધારિત ચાર પુસ્તકો વ્યક્તિ દર્શન, આયામ દર્શન, જીવન દર્શન અને રાષ્ટ્ર દર્શનનું વિમોચન કર્યું.આ પુસ્તકોના લેખક કોણ છે❓
*✔️કિશોર મકવાણા*
⭕15 એપ્રિલે ઈઝરાયેલે તેનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો❓
*✔️73મો*
⭕16 એપ્રિલના રોજ ભારતીય રેલવેએ તેની શરૂઆતના કેટલા વર્ષ પૂર્ણ કર્યા❓
*✔️168 વર્ષ*
*✔️મુંબઈના બોરી બંદર અને થાણા વચ્ચે દોડી હતી પ્રથમ ટ્રેન*
*✔️34 કિલોમીટર, 14 ડબ્બા, 400 મુસાફરો*
⭕અમેઝોનના સ્થાપક જેફ બેઝોસે CEOનું પદ છોડ્યું.ત્યારબાદ નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️એન્ડી જેસી*
⭕હાલમાં કરેલ સરવે મિજબ વિશ્વમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ કયા દેશમાં મળે છે❓
*✔️ઈઝરાયેલ*
*✔️ભારત 28મા ક્રમે*
*✔️ભારતમાં ડેટાનો એવરેજ ભાવ 0.68 ડૉલર (50 ૱)*
*✔️ઈકવેટોરિયલ ગુયાના દેશમાં નેટ સૌથી મોંઘું (1 GB નો ભાવ 3700 ૱)*
⭕પાકિસ્તાનમાં ડીએસપી બનનારા પ્રથમ હિન્દુ મહિલા કોણ બન્યા❓
*✔️મનિષા રોપેટા*
⭕રાઉલ કાસ્ટ્રોએ કયા દેશની કોમ્યુનિસ્ટ પક્ષનું પ્રમુખપદ છોડવાની જાહેરાત સાથે 60 વર્ષે કાસ્ટ્રો શાસનનો અંત આવ્યો❓
*✔️ક્યૂબા*
⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે
⭕PDFના સ્થાપક અને એડોબના સહ-સ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ચાર્લ્સ ગેશ્કી*
⭕નાસાએ મંગળ ગ્રહ પર ઊતરેલા પર્સેવેરન્સ યાન સાથે હેલિકોપ્ટરે પ્રથમ ઉડાન ભરી જે પરગ્રહ પર ફ્લાઈંગની પ્રથમ ઘટના છે.આ હેલિકોપ્ટરનું નામ શું છે❓
*✔️ઈન્જિન્યુઈટિ*
*✔️39.1 સેકન્ડ હવામાં 10 ફૂટ ઊંચે ઉડ્યું*
⭕યુરોપિયન દેશ ગ્રીસમાં છ દેશોની સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થઇ. આ કવાયતનું નામ શું છે❓
*✔️ઈનિઓક્સ-2021*
⭕હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના (HAL) સ્વદેશી બનાવટના કયા 3 હેલિકોપ્ટર નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા❓
*✔️એમકે-3*
*✔️શક્તિ એન્જીનથી સજ્જ*
⭕વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે❓
*✔️142મો*
*✔️નોર્વે સતત ચોથા વર્ષે ટોચ પર*
⭕23 એપ્રિલ➖વર્લ્ડ બુક ડે
⭕બ્લડ કોટિંગની ફરિયાદોને પગલે રસી ઉપર બૅન મુકનાર યુરોપનો પ્રથમ દેશ કયો❓
*✔️ડેન્માર્ક*
⭕અમેરિકાએ સાઈડ ઈફેક્ટસને જોતા કઈ રસી પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લાદ્યો❓
*✔️જોન્સન એન્ડ જોન્સન*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-22/04/2021 થી 30/04/2021🗞️*
⭕જાપાનના વડાપ્રધાન જેમને ભારત પ્રવાસ રદ કર્યા❓
*✔️યોશિહિદે સુગા*
⭕રાજસ્થાનના જયપુરના જાણીતા કવ્વાલ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ફરીદ સાબરી*
⭕અમેરિકામાં ભારતીય મૂળના એસોસિએટ જનરલ કોણ બન્યા કે જેઓ આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ એશિયન બન્યા❓
*✔️વનિતા ગુપ્તા*
⭕માઉન્ટ અન્નપૂર્ણા ચડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની❓
*✔️પર્વતારોહક પ્રિયંકા મોહિત*
⭕એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2021માં ભારતને કેટલા મેડલ મળ્યા❓
*✔️14 (5 ગોલ્ડ, 3 સિલ્વર, 6 બ્રોન્ઝ)*
*✔️ઈરાન અને કિર્ગીસ્તાનને સૌથી વધુ 34-34 મેડલ*
⭕હૈતીના વડાપ્રધાન જેમને હાલમાં રાજીનામું આપ્યું❓
*✔️જોસેફ જાઉથે*
⭕ભારતીય વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ તાશ્કંદ ખાતે આયોજિત વેઇટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કેટલા કિલો વજન ઊંચકી નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો❓
*✔️119 કિલો*
⭕IPLમાં 6000 રન કરનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો❓
*✔️વિરાટ કોહલી*
⭕નુતાલપતિ વેંકટ રમન્ના દેશના કેટલામાં ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળ્યો❓
*✔️48મા*
⭕'કાળજા કેરો કટકો' અને 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' જેવી અનેક અમર રચનાઓના સર્જક જેમનું હાલમાં નિધન થયું❓
*✔️કવિ દાદ*
*✔️નામ :-દાદુદાન પ્રતાપદાન ગઢવી*
*✔️વતન :-વેરાવળ નજીક ઇશ્વરીયા ગામ*
*✔️2021માં ભારત સરકારે પદ્મશ્રી સન્માન જાહેર કર્યું હતું*
*✔️અગાઉ ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાયા હતા*
*✔️હિરન હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશ જેવા ગીતો આપ્યા હતા.*
⭕93મા ઓસ્કાર એવોર્ડમાં કઈ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ એનાયત થયો❓
*✔️નોમેડલેન્ડ*
*✔️ક્લાઈ ઝાઓ બેસ્ટ ડિરેક્ટર*
*✔️એન્થની હોપકિન્સ બેસ્ટ એક્ટર*
⭕નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડનાર પાઇલોટ જેમનું અવસાન થયું❓
*✔️માઈકલ કોલિન્સ*
⭕સંગીતકાર જોડી નદીમ-શ્રવણ પૈકીના શ્રવણ રાઠોડનું કોરોનાથી નિધન.
⭕સંગીતકાર રાજન મિશ્રાનું કોરોનાથી નિધન, રાજન-સાજન મિશ્રાની શાસ્ત્રીય સંગીતની જોડી તૂટી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-22/04/2021 થી 30/04/2021🗞️*
⭕જાપાનના વડાપ્રધાન જેમને ભારત પ્રવાસ રદ કર્યા❓
*✔️યોશિહિદે સુગા*
⭕રાજસ્થાનના જયપુરના જાણીતા કવ્વાલ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ફરીદ સાબરી*
⭕અમેરિકામાં ભારતીય મૂળના એસોસિએટ જનરલ કોણ બન્યા કે જેઓ આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ એશિયન બન્યા❓
*✔️વનિતા ગુપ્તા*
⭕માઉન્ટ અન્નપૂર્ણા ચડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની❓
*✔️પર્વતારોહક પ્રિયંકા મોહિત*
⭕એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2021માં ભારતને કેટલા મેડલ મળ્યા❓
*✔️14 (5 ગોલ્ડ, 3 સિલ્વર, 6 બ્રોન્ઝ)*
*✔️ઈરાન અને કિર્ગીસ્તાનને સૌથી વધુ 34-34 મેડલ*
⭕હૈતીના વડાપ્રધાન જેમને હાલમાં રાજીનામું આપ્યું❓
*✔️જોસેફ જાઉથે*
⭕ભારતીય વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ તાશ્કંદ ખાતે આયોજિત વેઇટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કેટલા કિલો વજન ઊંચકી નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો❓
*✔️119 કિલો*
⭕IPLમાં 6000 રન કરનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો❓
*✔️વિરાટ કોહલી*
⭕નુતાલપતિ વેંકટ રમન્ના દેશના કેટલામાં ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળ્યો❓
*✔️48મા*
⭕'કાળજા કેરો કટકો' અને 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' જેવી અનેક અમર રચનાઓના સર્જક જેમનું હાલમાં નિધન થયું❓
*✔️કવિ દાદ*
*✔️નામ :-દાદુદાન પ્રતાપદાન ગઢવી*
*✔️વતન :-વેરાવળ નજીક ઇશ્વરીયા ગામ*
*✔️2021માં ભારત સરકારે પદ્મશ્રી સન્માન જાહેર કર્યું હતું*
*✔️અગાઉ ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાયા હતા*
*✔️હિરન હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશ જેવા ગીતો આપ્યા હતા.*
⭕93મા ઓસ્કાર એવોર્ડમાં કઈ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ એનાયત થયો❓
*✔️નોમેડલેન્ડ*
*✔️ક્લાઈ ઝાઓ બેસ્ટ ડિરેક્ટર*
*✔️એન્થની હોપકિન્સ બેસ્ટ એક્ટર*
⭕નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડનાર પાઇલોટ જેમનું અવસાન થયું❓
*✔️માઈકલ કોલિન્સ*
⭕સંગીતકાર જોડી નદીમ-શ્રવણ પૈકીના શ્રવણ રાઠોડનું કોરોનાથી નિધન.
⭕સંગીતકાર રાજન મિશ્રાનું કોરોનાથી નિધન, રાજન-સાજન મિશ્રાની શાસ્ત્રીય સંગીતની જોડી તૂટી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-01/05/2021 થી 14/05/2021🗞️*
⭕1 મે➖ગુજરાત સ્થાપના દિવસ
⭕દેશના પૂર્વ એટર્ની જનરલ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️સોલી સોરાબજી*
*✔️1980-90 અને 1998-2004 દરમિયાન એટર્ની જનરલ રહ્યા હતા*
⭕1 થી 15 મે➖મારું ગામ કોરોનામુક્ત ગામ
⭕બજાજ ગ્રુપના ચેરમેનપદેથી રાહુલ બજાજે રાજીનામું આપ્યું. નવા ચેરમેન કોણ બનશે❓
*✔️નિરજ બજાજ*
⭕જાણીતા સિતારવાદક જેમનું હાલમાં નિધન થયું❓
*✔️દેવબ્રત ચૌધરી*
⭕બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પહેલા મહિલા અધિકારી કોણ બન્યા❓
*✔️વૈશાલી હિવાસે*
⭕1 મે➖આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
⭕સેલ્ફ ડ્રાઇવિંગ કારને પરવાનગી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓
*✔️બ્રિટન*
⭕રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા❓
*✔️ટી.રવિશંકર*
⭕જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️જગમોહન મલ્હોત્રા*
⭕5 મે➖વર્લ્ડ અસ્થમા ડે
⭕બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર કોરોના કાળમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ દેશ કયો❓
*✔️સિંગાપુર*
*✔️ભારત 30મા ક્રમે*
⭕ઊર્જા રૂપાંતરણમાં ભારત વિશ્વના 156 દેશોમાં કેટલામાં સ્થાને છે❓
*✔️140મા*
⭕રાષ્ટ્રીય લોકદળ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️ચૌધરી અજીતસિંહ*
⭕સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને પૂર્વ નાણાંમંત્રી જેમનું હાલમાં નિધન થયું❓
*✔️પ્રતાપભાઈ શાહ*
⭕પૃથ્વી પરના સૌથી જુના પ્રાણીઓના અશ્મિ ક્યાંથી મળી આવ્યા❓
*✔️મધ્યપ્રદેશ*
⭕હાલમાં દિગ્ગજ સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાનું નિધન થયું. તેમને કયા વર્ષમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો❓
*✔️2012*
⭕કયા રાજયમાં દરેક પરિવારને 4 હજાર રૂપિયા કોરોના રાહત મળશે❓
*✔️તમિલનાડુ*
⭕8 મે➖વિશ્વ રેડક્રોસ દિવસ
⭕DRDO અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મેલીક્યુલર બાયોલોજી સાથે મળીને તૈયાર કરેલી કોરોનાની દવાને શું નામ અપાયું❓
*✔️2-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ (2ડીજી)*
⭕1980ની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હોકી ટીમના બે ખેલાડીઓ જેમનું કોરોનાથી નિધન થયું❓
*✔️એમ.કે.કૌશિક અને રવિંદર પાલ સિંઘ*
⭕નેપાળના કામી રિતા શેરપાએ વિક્રમી કેટલામી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું❓
*✔️25મી વાર*
⭕ઓડિશાના વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભા સાંસદ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️રઘુનાથ મોહપાત્રા*
⭕આસામમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓
*✔️હેમંત બીસ્વા*
*✔️સર્વાનંદ સોનોવાલનું રાજીનામુ*
⭕WHOએ ચીનની કઈ રસીને ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી❓
*✔️સીનોફાર્મ*
⭕જોધપુરના મિયો કા બારા રેલવે સ્ટેશનનું નામ બદલીને શુ રાખવામાં આવ્યું❓
*✔️મહેશ નગર*
⭕કયા રાજ્યએ હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવા માટે સંજીવની ઓક્સિજન ટ્રક લોન્ચ કર્યો❓
*✔️ઝારખંડ*
⭕પ્રતિષ્ઠિત નેશનલ એકેડેમી ઓફ સાયન્સ ઓફ અમેરિકા એવોર્ડ કોણે આપવામાં આવ્યો❓
*✔️શંકર ઘોષ*
⭕તાજેતરમાં વિખ્યાત ટેનિસ પ્લેયર બાર્બરા સ્ટ્રીકોવા નિવૃત્ત થયા. તેઓ કયા દેશ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા❓
*✔️ચેક રિપબ્લિક*
⭕તમિલનાડુના મુખ્ય પ્રધાન કોણ બન્યા❓
*✔️એમ.કે.સ્ટાલિન*
⭕જર્મનીએ કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો ટકાએ લઈ જવાનું નિર્ધારિત કર્યું છે❓
*✔️2045*
⭕8 મે➖વિશ્વ પ્રવાસી દિવસ
⭕વિજ્ઞાનીઓ દ્વારા સર્વોચ્ચ કક્ષાનું યુરેનિયમ સંવર્ધિત કરવામાં આવ્યું છે તેનું નામ શું છે❓
*✔️યુરેનિયમ 214*
⭕તાજેતરમાં પુટોલા નૃત્ય સમાચારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.આ મૂળે કયા રાજ્યની કઠપૂતળી કળા છે❓
*✔️આસામ*
⭕જી20 મિનિસ્ટર્સની બેઠક ક્યાં યોજાઈ હતી❓
*✔️ઈટલી*
⭕16 હજાર ફૂટની ઊંચાઈએ ભારતીય સેનાએ 56 KVMની ક્ષમતાવાળો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી પ્લાન્ટ ક્યાં શરૂ કર્યો❓
*✔️સિક્કિમ*
⭕ગુજરાત પર કયું વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે❓
*✔️તૌકતે*
⭕12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ ડે
⭕કોરોનામાં માતા-પિતા ગુમાવનારાં બાળકને કેટલા હજારની સહાય ચુકવાશે❓
*✔️4000*
*✔️બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી*
⭕ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે કોની વરણી કરવામાં આવી❓
*✔️રમેશ પોવાર*
⭕કોરોનામાં અનાથ બનેલા બાળકોને મફત શિક્ષણ અને 5000 પેન્શન કયું રાજ્ય આપશે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕તમિલનાડુ સરકારે નવ મંત્રાલયોના નામ બદલી કાઢ્યા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-01/05/2021 થી 14/05/2021🗞️*
⭕1 મે➖ગુજરાત સ્થાપના દિવસ
⭕દેશના પૂર્વ એટર્ની જનરલ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️સોલી સોરાબજી*
*✔️1980-90 અને 1998-2004 દરમિયાન એટર્ની જનરલ રહ્યા હતા*
⭕1 થી 15 મે➖મારું ગામ કોરોનામુક્ત ગામ
⭕બજાજ ગ્રુપના ચેરમેનપદેથી રાહુલ બજાજે રાજીનામું આપ્યું. નવા ચેરમેન કોણ બનશે❓
*✔️નિરજ બજાજ*
⭕જાણીતા સિતારવાદક જેમનું હાલમાં નિધન થયું❓
*✔️દેવબ્રત ચૌધરી*
⭕બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પહેલા મહિલા અધિકારી કોણ બન્યા❓
*✔️વૈશાલી હિવાસે*
⭕1 મે➖આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ
⭕સેલ્ફ ડ્રાઇવિંગ કારને પરવાનગી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓
*✔️બ્રિટન*
⭕રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા❓
*✔️ટી.રવિશંકર*
⭕જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️જગમોહન મલ્હોત્રા*
⭕5 મે➖વર્લ્ડ અસ્થમા ડે
⭕બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર કોરોના કાળમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ દેશ કયો❓
*✔️સિંગાપુર*
*✔️ભારત 30મા ક્રમે*
⭕ઊર્જા રૂપાંતરણમાં ભારત વિશ્વના 156 દેશોમાં કેટલામાં સ્થાને છે❓
*✔️140મા*
⭕રાષ્ટ્રીય લોકદળ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️ચૌધરી અજીતસિંહ*
⭕સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને પૂર્વ નાણાંમંત્રી જેમનું હાલમાં નિધન થયું❓
*✔️પ્રતાપભાઈ શાહ*
⭕પૃથ્વી પરના સૌથી જુના પ્રાણીઓના અશ્મિ ક્યાંથી મળી આવ્યા❓
*✔️મધ્યપ્રદેશ*
⭕હાલમાં દિગ્ગજ સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાનું નિધન થયું. તેમને કયા વર્ષમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો❓
*✔️2012*
⭕કયા રાજયમાં દરેક પરિવારને 4 હજાર રૂપિયા કોરોના રાહત મળશે❓
*✔️તમિલનાડુ*
⭕8 મે➖વિશ્વ રેડક્રોસ દિવસ
⭕DRDO અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મેલીક્યુલર બાયોલોજી સાથે મળીને તૈયાર કરેલી કોરોનાની દવાને શું નામ અપાયું❓
*✔️2-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ (2ડીજી)*
⭕1980ની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હોકી ટીમના બે ખેલાડીઓ જેમનું કોરોનાથી નિધન થયું❓
*✔️એમ.કે.કૌશિક અને રવિંદર પાલ સિંઘ*
⭕નેપાળના કામી રિતા શેરપાએ વિક્રમી કેટલામી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું❓
*✔️25મી વાર*
⭕ઓડિશાના વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભા સાંસદ જેમનું હાલમાં નિધન થયું❓
*✔️રઘુનાથ મોહપાત્રા*
⭕આસામમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓
*✔️હેમંત બીસ્વા*
*✔️સર્વાનંદ સોનોવાલનું રાજીનામુ*
⭕WHOએ ચીનની કઈ રસીને ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી❓
*✔️સીનોફાર્મ*
⭕જોધપુરના મિયો કા બારા રેલવે સ્ટેશનનું નામ બદલીને શુ રાખવામાં આવ્યું❓
*✔️મહેશ નગર*
⭕કયા રાજ્યએ હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવા માટે સંજીવની ઓક્સિજન ટ્રક લોન્ચ કર્યો❓
*✔️ઝારખંડ*
⭕પ્રતિષ્ઠિત નેશનલ એકેડેમી ઓફ સાયન્સ ઓફ અમેરિકા એવોર્ડ કોણે આપવામાં આવ્યો❓
*✔️શંકર ઘોષ*
⭕તાજેતરમાં વિખ્યાત ટેનિસ પ્લેયર બાર્બરા સ્ટ્રીકોવા નિવૃત્ત થયા. તેઓ કયા દેશ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા❓
*✔️ચેક રિપબ્લિક*
⭕તમિલનાડુના મુખ્ય પ્રધાન કોણ બન્યા❓
*✔️એમ.કે.સ્ટાલિન*
⭕જર્મનીએ કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો ટકાએ લઈ જવાનું નિર્ધારિત કર્યું છે❓
*✔️2045*
⭕8 મે➖વિશ્વ પ્રવાસી દિવસ
⭕વિજ્ઞાનીઓ દ્વારા સર્વોચ્ચ કક્ષાનું યુરેનિયમ સંવર્ધિત કરવામાં આવ્યું છે તેનું નામ શું છે❓
*✔️યુરેનિયમ 214*
⭕તાજેતરમાં પુટોલા નૃત્ય સમાચારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.આ મૂળે કયા રાજ્યની કઠપૂતળી કળા છે❓
*✔️આસામ*
⭕જી20 મિનિસ્ટર્સની બેઠક ક્યાં યોજાઈ હતી❓
*✔️ઈટલી*
⭕16 હજાર ફૂટની ઊંચાઈએ ભારતીય સેનાએ 56 KVMની ક્ષમતાવાળો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી પ્લાન્ટ ક્યાં શરૂ કર્યો❓
*✔️સિક્કિમ*
⭕ગુજરાત પર કયું વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે❓
*✔️તૌકતે*
⭕12 મે➖આંતરરાષ્ટ્રીય નર્સ ડે
⭕કોરોનામાં માતા-પિતા ગુમાવનારાં બાળકને કેટલા હજારની સહાય ચુકવાશે❓
*✔️4000*
*✔️બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી*
⭕ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે કોની વરણી કરવામાં આવી❓
*✔️રમેશ પોવાર*
⭕કોરોનામાં અનાથ બનેલા બાળકોને મફત શિક્ષણ અને 5000 પેન્શન કયું રાજ્ય આપશે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕તમિલનાડુ સરકારે નવ મંત્રાલયોના નામ બદલી કાઢ્યા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-15/05/2021 થી 20/05/2021🗞️*
⭕15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
⭕કે.પી.શર્મા ઓલીએ નેપાળના વડાપ્રધાન પદના કેટલામી વાર શપથ લીધા❓
*✔️ત્રીજીવાર*
⭕ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે અરબ સાગર પાસેજ એક્સરસાઇઝ યોજી હતી❓
*✔️ઇન્ડોનેશિયા*
⭕કેરળના સૌથી વૃદ્ધ એમએલએ જેમનું હાલમાં 102 વર્ષની ઉંમરે નિધન થયું❓
*✔️કે.આર.ગૌરી અમ્મા*
⭕એટલાન્ટિકને પાર કરનારું દુનિયાનું સૌથી પહેલું માનવરહિત જહાજ કયું બન્યું❓
*✔️મેફ્લાવર 400*
⭕શકુંતલા ખાદ્ય પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા❓
*✔️શકુંતલા થિલ્સટેડ*
⭕અમેરિકાએ કઈ મિસાઈલ સંરક્ષણ સોદાને મંજૂરી આપી❓
*✔️એજીસ*
⭕સીબીએસસીએ કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી❓
*✔️દોસ્ત ફોર લાઈફ*
⭕11 મે➖રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ
⭕કયા રાજ્યની સરકારે મ્યુકરમાઈકોસિસ દર્દીઓને નિઃશુલ્ક ઈલાજ કરવાની ઘોષણા કરી છે❓
*✔️મહારાષ્ટ્ર*
⭕હાલમાં ઘરે ઘરે નળ કનેક્શન ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો❓
*✔️પુડુચેરી*
⭕ઓનલાઈન પૂર રિપોર્ટિંગ અને માહિતી મેનેજમેન્ટ પ્રણાલી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી❓
*✔️મહારાષ્ટ્ર*
⭕ટ્વિટરે ભારતમાં કોવિડ-19 સંકટ નાથવા માટે કેટલા મિલિયન ડોલરનું દાન કર્યું❓
*✔️15 મિલિયન ડોલર*
⭕રેડિયમ જૂથના સંશોધન પ્રમાણે દુનિયામાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતો દેશ કયો છે❓
*✔️ચીન*
⭕MMA વિશ્વ ટાઈટલ હાંસલ કરનાર પ્રથમ મૂળ ભારતીય કોણ બન્યા❓
*✔️અર્જનસિંહ ભુલ્લર*
⭕અમેરિકી રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર કોણ નિમાયા❓
*✔️ભારતીય મૂળના નિરા ટંડન*
⭕તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે❓
*✔️મ્યાંમાર*
*✔️તૌકતેનો અર્થ મોટો અવાજ ધરાવતી ગરોળી*
*✔️વાવાઝોડાનું નામ આપવાની શરૂઆત 2004થી થઈ હતી.*
⭕મંગળ ગ્રહ પર રોવરનું ઉતરાણ કરનાર અમેરિકા પછી બીજો દેશ કયો બન્યો❓
*✔️ચીન*
*✔️રોવરનું નામ 'ઝુરોંગ' , ટીએનવન-1 મંગળની સપાટી પર પહોંચ્યું*
⭕મિસ યુનિવર્સ 2020 કોણ બની❓
*✔️મેક્સિકોની એન્ડ્રિયા મેઝા*
⭕પદ્મશ્રીથી સન્માનિત હદયરોગના નિષ્ણાત ડૉક્ટર જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️ડૉ.કે.કે.અગ્રવાલ*
⭕દિલ્હીમાં કોરોનાથી મૃત્યુમાં કેજરીવાલ સરકારે કેટલું પેન્શન આપવાની ઘોષણા કરી❓
*✔️2500*
*✔️50 હજાર વળતર*
⭕તાજેતરમાં અભિનેતા મદમપુ કુંજકુટ્ટનનું નિધન થયું.
⭕પોલ્સ પિકરીંગે એલીફન્ટ નામે પુસ્તક પ્રકાશિત કર્યું.
⭕શકુર રાથેરે લાઈફ ઇન ધ ક્લોક ટાવર વેલી પુસ્તક લોન્ચ કર્યું.
⭕જમ્મુ કાશ્મીર સરકારે MBBSના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવાની યોજના શરૂ કરી છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-15/05/2021 થી 20/05/2021🗞️*
⭕15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
⭕કે.પી.શર્મા ઓલીએ નેપાળના વડાપ્રધાન પદના કેટલામી વાર શપથ લીધા❓
*✔️ત્રીજીવાર*
⭕ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે અરબ સાગર પાસેજ એક્સરસાઇઝ યોજી હતી❓
*✔️ઇન્ડોનેશિયા*
⭕કેરળના સૌથી વૃદ્ધ એમએલએ જેમનું હાલમાં 102 વર્ષની ઉંમરે નિધન થયું❓
*✔️કે.આર.ગૌરી અમ્મા*
⭕એટલાન્ટિકને પાર કરનારું દુનિયાનું સૌથી પહેલું માનવરહિત જહાજ કયું બન્યું❓
*✔️મેફ્લાવર 400*
⭕શકુંતલા ખાદ્ય પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા❓
*✔️શકુંતલા થિલ્સટેડ*
⭕અમેરિકાએ કઈ મિસાઈલ સંરક્ષણ સોદાને મંજૂરી આપી❓
*✔️એજીસ*
⭕સીબીએસસીએ કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી❓
*✔️દોસ્ત ફોર લાઈફ*
⭕11 મે➖રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ
⭕કયા રાજ્યની સરકારે મ્યુકરમાઈકોસિસ દર્દીઓને નિઃશુલ્ક ઈલાજ કરવાની ઘોષણા કરી છે❓
*✔️મહારાષ્ટ્ર*
⭕હાલમાં ઘરે ઘરે નળ કનેક્શન ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો❓
*✔️પુડુચેરી*
⭕ઓનલાઈન પૂર રિપોર્ટિંગ અને માહિતી મેનેજમેન્ટ પ્રણાલી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી❓
*✔️મહારાષ્ટ્ર*
⭕ટ્વિટરે ભારતમાં કોવિડ-19 સંકટ નાથવા માટે કેટલા મિલિયન ડોલરનું દાન કર્યું❓
*✔️15 મિલિયન ડોલર*
⭕રેડિયમ જૂથના સંશોધન પ્રમાણે દુનિયામાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતો દેશ કયો છે❓
*✔️ચીન*
⭕MMA વિશ્વ ટાઈટલ હાંસલ કરનાર પ્રથમ મૂળ ભારતીય કોણ બન્યા❓
*✔️અર્જનસિંહ ભુલ્લર*
⭕અમેરિકી રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર કોણ નિમાયા❓
*✔️ભારતીય મૂળના નિરા ટંડન*
⭕તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે❓
*✔️મ્યાંમાર*
*✔️તૌકતેનો અર્થ મોટો અવાજ ધરાવતી ગરોળી*
*✔️વાવાઝોડાનું નામ આપવાની શરૂઆત 2004થી થઈ હતી.*
⭕મંગળ ગ્રહ પર રોવરનું ઉતરાણ કરનાર અમેરિકા પછી બીજો દેશ કયો બન્યો❓
*✔️ચીન*
*✔️રોવરનું નામ 'ઝુરોંગ' , ટીએનવન-1 મંગળની સપાટી પર પહોંચ્યું*
⭕મિસ યુનિવર્સ 2020 કોણ બની❓
*✔️મેક્સિકોની એન્ડ્રિયા મેઝા*
⭕પદ્મશ્રીથી સન્માનિત હદયરોગના નિષ્ણાત ડૉક્ટર જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️ડૉ.કે.કે.અગ્રવાલ*
⭕દિલ્હીમાં કોરોનાથી મૃત્યુમાં કેજરીવાલ સરકારે કેટલું પેન્શન આપવાની ઘોષણા કરી❓
*✔️2500*
*✔️50 હજાર વળતર*
⭕તાજેતરમાં અભિનેતા મદમપુ કુંજકુટ્ટનનું નિધન થયું.
⭕પોલ્સ પિકરીંગે એલીફન્ટ નામે પુસ્તક પ્રકાશિત કર્યું.
⭕શકુર રાથેરે લાઈફ ઇન ધ ક્લોક ટાવર વેલી પુસ્તક લોન્ચ કર્યું.
⭕જમ્મુ કાશ્મીર સરકારે MBBSના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવાની યોજના શરૂ કરી છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-21/05/2021 થી 25/05/2021🗞️*
⭕પિનરાઈ વિજયને કેરળના મુખ્યમંત્રી તરીકે કેટલામી વાર શપથ લીધા❓
*✔️બીજી વાર*
⭕રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અને ગોધન ન્યાય યોજના કયા રાજયમાં ચાલી રહી છે❓
*✔️છત્તીસગઢ*
⭕રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્યમંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️જગન્નાથ પહાડીયા*
⭕ચીપકો આંદોલનના પ્રણેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️સુંદરલાલ બહુગુણા*
⭕WHOના બાળકોમાં સ્થૂળતા અંગેની 24 સભ્યોની કમિટીમાં એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી❓
*✔️એમ.એસ.યુનિ.ના ડૉ.વનિષા નમ્બિયાર*
⭕ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) દ્વારા વિકસાવેલી મેડિકલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું નામ શું છે❓
*✔️શ્વાસ*
⭕2023 વિમેન્સ ફિફા વર્લ્ડકપની યજમાની કયો દેશ કરશે❓
*✔️ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે*
*✔️32 ટીમો ભાગ લેશે*
⭕બોક્સિંગમાં ભારતના પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ઓપી ભારદ્વાજ*
*✔️1985માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો*
⭕આરોગ્ય સર્વે મુજબ ગુજરાતમાં મહિલા અને પુરૂષોનું સરેરાશ આયુષ્ય કેટલું છે❓
*✔️મહિલાઓનું 73.3 અને પુરૂષોનું 70.7 વર્ષ*
⭕'મેને પ્યાર કિયા' ફેમ સંગીતકાર રામલક્ષ્મણની જોડીના લક્ષ્મણ ગણાતા કોનું અવસાન થયું❓
*✔️વિજય પાટીલ*
*✔️200 થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું છે.*
⭕23 મે ➖વિશ્વ કાચબા દિવસ
⭕તાજેતરમાં 'યાસ' કયા રાજ્યોમાં ત્રાટક્યું❓
*✔️પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધપ્રદેશ*
⭕23 મે ➖આંતરરાષ્ટ્રીય તિબેટ મુક્તિ દિવસ
⭕અમેરિકાના મહાન દોડવીર જેમનું તાજેતરમાં અવસાન થયું❓
*✔️લી ઈવાન્સ*
⭕FIHના અધ્યક્ષ તરીકે કોણે પસંદ કરવામાં આવ્યા❓
*✔️નરિન્દર બત્રા*
⭕MSN લેબે બ્લેક ફંગસની દવા બનાવી છે તેનું નામ શું છે❓
*✔️પોસ્કોન જોલ*
⭕જો બાઈડેને ઉત્તર કોરિયાના વિશેષ રાજદૂત તરીકે કોણે નિયુક્ત કર્યા❓
*✔️સુંગ કિમ*
⭕કોંગો રાજ્યના પ્રધાનમંત્રી તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️કોલીનેટ માકોસો*
⭕મહિલા રગ્બી વિશ્વકપ કયા દેશમાં યોજવામાં આવશે❓
*✔️ન્યૂઝીલેન્ડ*
⭕સ્પુતનિક-Vનું ભારતમાં ઉત્પાદન કઈ કંપની કરશે❓
*✔️રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને પૈનેસિયા બાયોટેક*
⭕જેફ બેઝોસને પછાડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા❓
*✔️લૂઈ વિટનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ*
⭕25 મે ➖ આંતરરાષ્ટ્રીય ગુમશુદા બાલ દિવસ
⭕RBIએ મહારાષ્ટ્રમાં આવેલી PMN સહકારી બેંકને 1 લાખનો દંડ ફટકાર્યો.
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-21/05/2021 થી 25/05/2021🗞️*
⭕પિનરાઈ વિજયને કેરળના મુખ્યમંત્રી તરીકે કેટલામી વાર શપથ લીધા❓
*✔️બીજી વાર*
⭕રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અને ગોધન ન્યાય યોજના કયા રાજયમાં ચાલી રહી છે❓
*✔️છત્તીસગઢ*
⭕રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્યમંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️જગન્નાથ પહાડીયા*
⭕ચીપકો આંદોલનના પ્રણેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️સુંદરલાલ બહુગુણા*
⭕WHOના બાળકોમાં સ્થૂળતા અંગેની 24 સભ્યોની કમિટીમાં એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી❓
*✔️એમ.એસ.યુનિ.ના ડૉ.વનિષા નમ્બિયાર*
⭕ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) દ્વારા વિકસાવેલી મેડિકલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું નામ શું છે❓
*✔️શ્વાસ*
⭕2023 વિમેન્સ ફિફા વર્લ્ડકપની યજમાની કયો દેશ કરશે❓
*✔️ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે*
*✔️32 ટીમો ભાગ લેશે*
⭕બોક્સિંગમાં ભારતના પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ઓપી ભારદ્વાજ*
*✔️1985માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો*
⭕આરોગ્ય સર્વે મુજબ ગુજરાતમાં મહિલા અને પુરૂષોનું સરેરાશ આયુષ્ય કેટલું છે❓
*✔️મહિલાઓનું 73.3 અને પુરૂષોનું 70.7 વર્ષ*
⭕'મેને પ્યાર કિયા' ફેમ સંગીતકાર રામલક્ષ્મણની જોડીના લક્ષ્મણ ગણાતા કોનું અવસાન થયું❓
*✔️વિજય પાટીલ*
*✔️200 થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું છે.*
⭕23 મે ➖વિશ્વ કાચબા દિવસ
⭕તાજેતરમાં 'યાસ' કયા રાજ્યોમાં ત્રાટક્યું❓
*✔️પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધપ્રદેશ*
⭕23 મે ➖આંતરરાષ્ટ્રીય તિબેટ મુક્તિ દિવસ
⭕અમેરિકાના મહાન દોડવીર જેમનું તાજેતરમાં અવસાન થયું❓
*✔️લી ઈવાન્સ*
⭕FIHના અધ્યક્ષ તરીકે કોણે પસંદ કરવામાં આવ્યા❓
*✔️નરિન્દર બત્રા*
⭕MSN લેબે બ્લેક ફંગસની દવા બનાવી છે તેનું નામ શું છે❓
*✔️પોસ્કોન જોલ*
⭕જો બાઈડેને ઉત્તર કોરિયાના વિશેષ રાજદૂત તરીકે કોણે નિયુક્ત કર્યા❓
*✔️સુંગ કિમ*
⭕કોંગો રાજ્યના પ્રધાનમંત્રી તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔️કોલીનેટ માકોસો*
⭕મહિલા રગ્બી વિશ્વકપ કયા દેશમાં યોજવામાં આવશે❓
*✔️ન્યૂઝીલેન્ડ*
⭕સ્પુતનિક-Vનું ભારતમાં ઉત્પાદન કઈ કંપની કરશે❓
*✔️રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને પૈનેસિયા બાયોટેક*
⭕જેફ બેઝોસને પછાડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા❓
*✔️લૂઈ વિટનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ*
⭕25 મે ➖ આંતરરાષ્ટ્રીય ગુમશુદા બાલ દિવસ
⭕RBIએ મહારાષ્ટ્રમાં આવેલી PMN સહકારી બેંકને 1 લાખનો દંડ ફટકાર્યો.
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન