સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📖1857 પર આધારિત પુસ્તકો📖*


*📖ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ*
વિનાયક દામોદર સાવરકર

*📖ધ ગ્રેટ રિબેલિયન*
અશોક મહેતા

*📖સિપોય મ્યુનિટી એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857*
આર.સી.મજુમદાર

*📖એઇટીન ફિફટી સેવન📖*
એમ.એસ.સેન

*📖રિબેલિયન-1857📖*
પી.સી.જોશી

*📖હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન મ્યુટિની📖*
ટી.આર.હોમ્સ

*📖કોલેજ ઓફ ધ ઇન્ડિયન મ્યુટિની📖*
સર સૈયદ અહેમદ ખાન

💥રણધીર💥
*અંગ્રેજોના સામાજિક સુધારા માટેના મહત્વના કાયદા*

*સતીપ્રથા નિષેધ કાનૂન*
1829
વિલિયમ બેન્ટિક
તેના દ્વારા સતીપ્રથા પર પ્રતિબંધ મુકાયો

*નવજાત કન્યા હત્યા પ્રતિબંધ*
1795
જોન શોર
નવજાત કન્યાઓની હત્યાને પ્રતિબંધિત કરાઈ

*સંમતિ આયુ અધિનિયમ*
1891
લેન્સડાઉન
12 વર્ષથી ઓછી વયના બાળકોનાં લગ્ન પર પ્રતિબંધ

*બાળહત્યા નિરોધક કાનૂન*
1802
વેલેસ્લી
નવજાત શિશુની હત્યા પર પ્રતિબંધ

*શારદા એક્ટ*
1930
ઇરવિન
છોકરાઓ માટે વિવાહની લઘુતમ વય 18 અને છોકરીઓની વય 14 નિર્ધારિત કરાઈ

*હિંદુ વિધવા પુનર્વિવાહ એક્ટ*
1856
ડેલહાઉસી
વિધવા-વિવાહને માન્યતા અપાઈ

*હિંદુ મહિલા સંપત્તિ કાનૂન*
1937
ઓકલેન્ડ
હિંદુ મહિલાઓને સંપત્તિના અધિકાર અપાયા

💥રણધીર💥
*રતિલાલ બોરીસાગર*
*જન્મ:-* 31 ઓગસ્ટ, 1938
*જન્મ સ્થળ:-* સાવરકુંડલા
*અભ્યાસ:-* એમ.એ.,બી.એડ., પી.એચ.ડી.
*જીવનસાથી:-* સુશીલાબહેન
*માતા:-* સંતોષબહેન
*પિતા:-* મોહનલાલ
*કૃતિઓ:-* મરક-મરક (1977), આનંદ લોક (1983), લાલ વંદના
વ્યવસાયે શિક્ષક, પ્રોફેસર સાવરકુંડલા કોલેજ હતા.
તાજેતરમાં તેમને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ 2019 મળવાની ઘોષણા કરવામાં આવી છે.તેમના પુસ્તક *મોજમાં રહેવું રે* માટે આ એવોર્ડ મળશે.
*ગોળમેજી પરિષદ*

*બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી (Round table conference) પરિષદો બોલાવી.*

*🛑પ્રથમ ગોળમેજી પરિષદ🛑*

●પરિષદનો આશય *સાયમન કમિશનના રિપોર્ટ પર વિચાર* કરવાનો હતો.

*●સમય:-* 12 નવેમ્બર, 1930 થી 19 જાન્યુઆરી, 1931

●ભારતનું *89 સભ્યોનું* પ્રતિનિધિમંડળ *'વાઇસરોય ઓફ ઇન્ડિયા' નામના જહાજમાં* પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયું.

●પરિષદનું *જ્યોર્જ પંચમે ઉદ્દઘાટન* કર્યું.

●કોંગ્રેસે આ પરિષદમાં ભાગ લીધો ન હતો.

*●રામસે મેકડોનાલ્ડ તેના અધ્યક્ષ* હતા.

*🛑બીજી ગોળમેજી પરિષદ🛑*

*●સમય:-* 7 સપ્ટેમ્બર, 1931 થી 1 ડિસેમ્બર, 1931

●કોંગ્રેસના *એકમાત્ર પ્રતિનિધિ ગાંધીજી* હતા.

●તેઓ *એસ.એસ.રાજપૂતાના નામના જહાજમાં* બેસીને લંડન ગયા હતા.

●આ દરમિયાન ગાંધીજીએ લંડનમાં કિંગ્સેહોલમાં પ્રવાસ કર્યો.

●અંગ્રેજ સરકારે *આ પરિષદમાં અનુસૂચિત જાતિને અલગ મતદાર મંડળ આપવાનો આગ્રહ* કર્યો.

●ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની.

*🛑ત્રીજી ગોળમેજી પરિષદ🛑*

*●સમય:-* 17 નવેમ્બર, 1932 થી 24 ડિસેમ્બર, 1932

●તેમાં *કુલ 46 પ્રતિનિધિઓએ* ભાગ લીધો.

●કોંગ્રેસ ગેરહાજર રહી.

*●તેજ બહાદુર સપ્રુ* અને *આંબેડકર* ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા નેતા હતા.

●તેમની ધરપકડ કરવામાં આવી અને *કોંગ્રેસને ગેરકાયદે સંસ્થા જાહેર કરવામાં આવી.*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*💀અવશેષોનો સમય નક્કી કરવાની પદ્ધતિ💀*

*કાર્બન ડેટિંગ*

રેડીયો કાર્બન પદ્ધતિ
કાર્બન C-14
એક વિકિરણશીલ કાર્બન છે જે તમામ પ્રકારના જીવોમાં છે.
સજીવના મૃત્યુ બાદ કાર્બન ફરીવાર વાતાવરણમાં ભળવા માંડે છે.

*પરાગ વિશ્લેષણ પદ્ધતિ*

વનસ્પતિના અવશેષોની ઉંમર નક્કી કરવા માટે
આ અનુમાન આધારે કાશ્મીર અને રાજસ્થાનમાં ઇ.સ.પૂર્વ 7000-6000માં પણ ખેતી થતી હતી.

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-21-22/12/2019🗞👇🏻*

*21 ડિસેમ્બર, દિન વિશેષ*

*વસ્તુલક્ષી ઈતિહાસકાર : લિયોપોન્ડ વોન રાંકે*
*જન્મ:-* 21 ડિસેમ્બર, 1795, જર્મનીના સેકસ પરગનામાં વિશ ખાતે
*નિધન:-* 1886
"હું પહેલા ઇતિહાસકાર છું અને પછી કેથોલિક છું."
1817 થી 1925 સુધી શિક્ષક
1825માં તેમની નિયુક્તિ બર્લિન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે
રાંકેનું પહેલું પુસ્તક લેટિન અને ટ્યુટોનિક પ્રજાનો ઇતિહાસ હતું.
તે પછી યુરોપ અને વિશ્વ ઇતિહાસને લગતા 100થી વધુ પુસ્તકો લખ્યા.


*22 ડિસેમ્બર, દિન વિશેષ*

*રસકવિ : રઘુનાથ બ્રહ્મભટ્ટ*
*જન્મ:-* 22 ડિસેમ્બર, 1892, નડિયાદમાં
*નિધન:-* 25 જુલાઈ, 1983
ભગવાન બુદ્ધ પર 16 વર્ષની ઉંમરે નાટક લખ્યું.
તેમણે લખેલા ગીતોમાં સૂર્યકુમારી, ભાવિ પ્રભાતિયાં, ઉષાકુમારી, સ્નેહમુદ્રા, અજાતશત્રુ અને જય સોમનાથ જેવાં નાટકોનો સમાવેશ થાય છે.
મધુવનમાં ઝૂલે તારી બાલા જોગણ કોઈ તરસ્યાને પાણી પાશો, એક જ લટ વિખરાણી, નવી દુનિયા વસાવીશું, મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવાં ગીતોએ જનમાનસને વિશેષ આકર્ષિત કર્યા છે.

*ગણિતશાસ્ત્રી : શ્રીનિવાસ રામાનુજન*
*જન્મ;-* 22 ડિસેમ્બર, 1887, તમિલનાડુના નાનકડા ગામમાં
*મૃત્યુ:-* 26 એપ્રિલ, 1920
1903માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી
મદ્રાસમાં કારકુન તરીકે જોડાયા
તેમણે ગણિતના 3,884 પ્રમેયોની શોધ કરી
ગણિતની અદ્ભૂત સંખ્યા પાઇ ઉપર તેમણે કામ કર્યું અને તેનાં મૂલ્યો શોધવાના સૂત્રો બનાવ્યા.

●સાયરસ મિસ્ત્રીને કઈ નેશનલ કંપનીએ તેમને તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે બહાલ કરવાનો આદેશ આપ્યો
*લૉ એપેલેટ ટ્રીબ્યુનલ*

●તાજેતરમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કઈ ભારતીય મૂળની યુવતીએ ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરી મિસ ઈંગ્લેન્ડ બની
*ડૉ.ભાષા મુખર્જી*

●મિસ અમેરિકા 2020નો ખિતાબ કોણે જીત્યો
*અમેરિકાના વર્જિનિયાની રહેવાસી બાયોકેમિસ્ટ કેમિલી શ્રિયર*

●હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખપદે કોનો વિજય થયો
*યતીન ઓઝા*

●આનંદ મહિન્દ્રા પહેલી એપ્રિલ 2020ના રોજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું પ્રમુખપદ છોડી દેશે ત્યારબાદ એપ્રિલ 2021માં આ કંપનીના એમડી કોણે બનાવાશે
*અનિલ શાહ*

●કયા રાજ્યએ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવામાફી જાહેર કરી
*મહારાષ્ટ્ર*

●વિશ્વની પ્રથમ રોબોટ એમ્પ્લોયમેન્ટ એજન્સી કયા દેશમાં તૈયાર કરવામાં આવી
*ઈઝરાયેલ*

●સૂર્યમાળાની બહાર મળી આવેલા એક તારા અને તેના ઉપગ્રહને અનુક્રમે કયા ભારતીય નામો આપવામાં આવ્યા
*'વિભા' અને 'સંતમસ'*

●અમેરિકાના ફેશન મેગેઝીને જી-ક્યૂએ દરેક ક્ષેત્રની સેલિબ્રિટીને દાયકાના સૌથી સ્ટાઈલિસ્ટ પુરુષ તરીકે કોની પસંદગી કરી
*સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરર*

●ATPએ સ્પોર્ટ્સમેનશીપ એવોર્ડ કોણે આપ્યો
*સ્પેનિશ ખેલાડી નડાલને*
*નડાલ અને એશ્લી બાર્ટીને ITF વર્લ્ડ ચેમ્પિયન 2019 જાહેર કર્યા*
*ઇટાલીનો બેરેન્ટિની મોસ્ટ ઈમ્પ્રુવ્ડ પ્લેયર ઓફ ધ યર*
*બ્રિટિશ ટેનિસ ખેલાડી એન્ડી મરે 2019ના કમબેક પ્લેયર ઓફ ધ યર*

●ફિફા ટીમ ઓફ ધ યર કઈ ટીમ બની
*બેલ્જિયમ (સતત બીજા વર્ષે)*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-23/12/2019🗞👇🏻*

*23 ડિસેમ્બર, દિન વિશેષ*

*ચૌધરી ચરણસિંહ*

●તેમના જન્મ દિવસ નિમિત્તે 23 ડિસેમ્બર- રાષ્ટ્રીય ખેડૂત દિવસ

●સ્વતંત્ર ભારતના પાંચમા અને વ્યક્તિ તરીકે છઠ્ઠા વડાપ્રધાન બનનાર (1979-80).

●ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન, કેન્દ્રીય નાણાંમંત્રી જેવા પદ શોભાવનાર

●લોકસભામાં ક્યારેય પણ હાજરી ન આપનાર તેઓ એકમાત્ર વડાપ્રધાન

●ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં આવેલી છે

●ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનૌમાં આવેલું છે.

●'કિસાન ઘાટ' ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ છે.

*●લિખિત પુસ્તકો:-* ઇન્ડિયાસ ઇકોનોમિક પોલિસી : ધી ગાંધીયન બ્લુપ્રિન્ટ, ઇકોનોમિક નાઈટમેર ઓફ ઇન્ડિયા : ઇટ્સ કોસીસ એન્ડ ક્યોર, કો-ઓપરેટિવ ફાર્મિંગ એક્સ રેયડ

*ઔદ્યોગિક ક્રાંતિના જનક : રિચાર્ડ આર્કરાઈટ*
*જન્મ:-* 23 ડિસેમ્બર, 1732, ઈંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના પ્રિસ્ટન ખાતે
*નિધન:-* 3 ઓગસ્ટ, 1792
13 સંતાનોમાં સૌથી મોટા
તેમણે 1760ના અરસામાં કાપડ વણવાનું મશીન બનાવવાની શરૂઆત કરી જેનું વિકસિત સ્વરૂપ સ્પિનિંગ ફ્રેમ અને વોટર ફ્રેમ હતા.
1775માં ઓછા બળથી ચાલતા કારડિંગ મશીન બનાવ્યા.
તેમણે યુરોપમાં કારખાના પદ્ધતિનો આવિષ્કાર કર્યો
વિશ્વમાં ફેક્ટરી પદ્ધતિના જનકનું બિરુદ પામ્યા.


●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019માં વિજેતા કોણ બની
*વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયા*

●ખેલ મહાકુંભ-2019નો સમાપન સમારોહ ક્યાં યોજાયો
*અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે*
*ખેલ મહાકુંભનો આરંભ 2010થી કરાયો*

●અમેરિકાના પહેલા મહિલા ચીફ ટેકનોલોજી ઓફિસર કોણ બન્યા
*IIT ખડગપુરના મોનિશા ઘોષ*

●સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલમાં હાલમાં કયા વાવાઝોડાએ તબાહી મચાવી
*એલ્સા અને ફેબિયન વાવાઝોડું*

●ક્યૂબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ કેનલે 43 વર્ષ પછી તે દેશમાં વડાપ્રધાનન તરીકે કોની નિમણુક કરી
*મરેરો ક્રુઝ*
*1976 બાદ પ્રથમ વખત વડાપ્રધાનની નિમણુક*

●ભારતે વિન્ડિઝને સતત કેટલામી વન-ડે ક્રિકેટ સિરીઝમાં હરાવ્યું
*10મી*

●અબુધાબીમાં રમાયેલી મુબાડાલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ કોણે જીતી
*નડાલે(પાંચમી વખત(*
*સિત્સિપાસને હરાવ્યો*

●રોહિત શર્માએ ઓપનર તરીકે 1 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરી કોનો 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો
*શ્રીલંકાના જયસુર્યાનો*

●પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ કતાર ઇન્ટરનેશનલ કપમાં કેટલા કિલોગ્રામ ભારવર્ગમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ મેડલ મેળવ્યો
*49 કિલોગ્રામ*

●લોટરી પર જીએસટી કાઉન્સિલે કેટલા ટકા જીએસટી વસુલવાનો નિર્ણય કર્યો છે
*28%*

●વિજ્ઞાન અને એન્જીનીયરીંગ પર સૌથી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત કરનારો દેશ કયો બન્યો
*ચીન*

●તાજેતરમાં ઇન્ટરનેશનલ માઈગ્રન્ટ ડે (આંતરરાષ્ટ્રીય વસાહતી દિવસ) ક્યારે મનાવાયો
*18 ડિસેમ્બર*

●તાજેતરમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું
*ઓડિશા*

●હાલમાં કઈ અભિનેત્રીને WEF ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*દીપિકા પદુકોણ*

●હાલમાં મહિલા ક્રિકેટર લૌરા માર્શે નિવૃત્તિની ઘોષણા કરી.તે કયા દેશની છે
*ઈંગ્લેન્ડ*

●શતરંજમાં એકાધિક વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલા વિશ્વનાથ આનંદે તેની આત્મકથાનું અનાવરણ કર્યું.તેની આત્મકથાનું નામ શું છે
*માસ્ટરમાઈન્ડ*

●હાલમાં 5 દિવસ સુધી તાનસેન સમારોહ ક્યાં યોજાયો
*ગ્વાલિયરમાં*

●એચડીએફસી બેંકે 100 અબજ ડોલરની માર્કેટ કેપિટલનો આંકડો ક્રોસ કર્યો.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🖌ગુજરાતના ચિત્રકલાકારો🖌*

ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો
*ઈ.સ.1892માં ભાવનગરમાં*

ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
*બિલ્વમંગલ*

રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1935માં*

રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી
*ઇ.સ.1924*

રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો
*અજંતા (ઇ.સ.1926માં)*

ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો
*કપડવંજ*

શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી
*ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*

શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો
*ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*

શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે
*રંગોના રાજા*

ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે
*શ્રી યગ્નેશ્વર શુક્લ*

શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો
*વાલિયા (ભરૂચ જિલ્લો)*

રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો
*મા અને બાળક*

ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે
*શ્રી રસિકલાલ પરીખ*

રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે
*કલાસાધના*

કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો
*ચોટીલા*

શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."
*ગાંધીજીએ*

ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી
*શ્રી બંસીલાલ વર્મા*

જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું
*જવાહરલાલ નહેરુ*

ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા
*'નગરભૂષણ'*

બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઇ.સ.1994*

ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો
*મોહનપુર ગામમાં (વલસાડ)*

ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી
*શ્રી જશુભાઈ નાયક*

શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે
*પોટ્રેટના રાજા*

શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર*

'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે
*ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*

"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે
*શ્રી નટુભાઈ પરીખ*

"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે
*શ્રી રવિશંકર રાવળ*

શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો
*બાંધણી ગામ (જી.ખેડા)*

ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે
*શ્રી કનૈયાલાલ યાદવ*

શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો
*રતલામ*

શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ
*'ચકોર'*

*🔥CURRENT🔥*

*🗞Date:-24/12/2019🗞👇🏻*

*24 ડિસેમ્બર, દિન વિશેષ*

*ગાંધીજીનો બાબલો : નારાયણ દેસાઈ*
*જન્મ:-* 24 ડિસેમ્બર, 1924, વલસાડ
*નિધન:-* 15 માર્ચ, 2015
'ગાંધીજીના હનુમાન' અને અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર
તેમનો ઉછેર અમદાવાદના ગાંધી આશ્રમ અને સેવાગ્રામમાં થયો.
ગાંધી આશ્રમ એ જ જન્મ પછીનું એમનું રહેઠાણ હતું.
વર્ષ 1933માં ગાંધીજી સાથે વર્ધામાં વસવાટ કર્યો હતો.
સેવાગ્રામની બુનિયાદી શાળા અને વેડછીની ગ્રામ શાળામાં શિક્ષણકાર્ય કર્યું.
*મહત્ત્વની કૃતિઓ:-* મોહનને મહાદેવ, મા ધરતીને ખોળે, જયપ્રકાશ નારાયણ, ગાંધી વિચારો જૂનવાણી થઈ ગયા?, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ (પિતા મહાદેવભાઈનું જીવન ચરિત્ર), મારૂં જીવન એ જ મારી વાણી (ગાંધીજી ઉપર), માટીનો માનવી, વેડછીનો વડલો.

આ ઉપરાંત આજે મહમ્મદ રફી, સાને ગુરુજીનો પણ જન્મદિવસ છે.

આજે જયભિખ્ખુ, એમ.જી.રામચંદ્રન અને વાસ્કો-દ-ગામાની પુણ્યતિથિ છે.

●66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ એક્ટર એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોણે આપ્યા
*આયુષ્યમાન ખુરાના અને વિકી કૌશલ*

●2019-20 માટે ફિક્કીના નવા અધ્યક્ષ કોણ બન્યા
*એપોલો હોસ્પિટલના જોઈન્ટ એમડી સંગીતા રેડ્ડી*

●એસોચેમના પ્રમુખ કોણ બન્યા
*હીરાનંદાણી જૂથના સહસ્થાપક અને એમડી ડૉ.નિરંજન હીરાચંદાણી*

●અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલા દેશના નવા વિદેશ સચિવ બનશે.

●13મી ડિસેમ્બરે રાજ્યસભાનું કેટલામું સત્ર સંપન્ન થયું
*250મુ*

●બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના કેટલા પોલિટિશિયન્સ ચૂંટાઈ આવ્યા
*15*

●હાલમાં ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ડૂ ફિલ્મ ડે મારાકેચથી કઈ અભિનેત્રીને સન્માનિત કરવામાં આવી
*પ્રિયંકા ચોપરા*

●બ્રિટન પછી કયો દેશ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયો
*પોલેન્ડ*

●વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિમાં પ્રથમ સ્થાન કઈ મહિલાને આપવામાં આવ્યું
*જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ*

●દર વર્ષે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કઇ તારીખે મનાવામાં આવે છે
*14 ડિસેમ્બર*

●આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*12 ડિસેમ્બર*

●ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર કેટલા ટકા રહેવાનું અનુમાન જારી કર્યું છે
*5.6%*

●36મી આંતરરાષ્ટ્રીય ભૌગોલિક મહાસભા (ઇન્ટરનેશનલ જ્યોગ્રાફીકલ કોંગ્રેસ) કયા દેશમાં યોજાશે
*ભારતમાં*

●એશિયન ડેવલપમેન્ટ બેંકે ચાલુ વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*5.1%*

●આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ દેશના કેટલા સ્મારકોને મસ્ટ સી(must see)ની યાદીમાં મુક્યા છે
*138*

●કયા દેશમાં સર્વપ્રથમ કમર્શિયલ ઇલેક્ટ્રિક વિમાને ઉડાન ભરી
*કેનેડા*

●તાજેતરમાં અમેરિકા અને UAE વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો હતો. તે અભ્યાસનું નામ શું હતું
*આયરન યુનિયન-12*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-25/12/2019🗞👇🏻*

*25 ડિસેમ્બર, દિન વિશેષ*

*અટલબિહારી વાજપેયી*
*જન્મ:-* 25 ડિસેમ્બર, 1924, ગ્વાલિયર માં
*મૃત્યુ:-* 16ઓગસ્ટ, 2018

તેમના જન્મ દિવસ નિમિત્તે- *25 ડિસેમ્બર-રાષ્ટ્રીય સુશાસન દિવસ* (National Good Governance Day)
*વર્ષ 2015ના ભારત રત્ન* થી સન્માનિત
સ્વતંત્ર ભારતના *10માં અને વ્યક્તિ તરીકે 11માં વડાપ્રધાન* બનનાર
વડાપ્રધાન પદે *સૌથી ઓછા સમયગાળા એટલે કે 1996માં માત્ર 13 દિવસ વડાપ્રધાન* પદે રહેનારા વ્યક્તિ
*મોરારજીભાઈ દેસાઈની સરકારમાં વિદેશમંત્રી* પદ શોભાવેલું.
જનસંઘ રાજકીય પક્ષના સહસ્થાપકો પૈકીના એક છે.
*જનતા સંઘનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટી* કરાયું.
*લોકસભામાં 9 વખત રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર*
*વર્ષ 1998માં પોખરણ ખાતે ભૂગર્ભમાં પાંચ અણુ ધડાકાઓ* નું અણુ પરીક્ષણ કરનાર.
*ભારત-પાકિસ્તાન સંબંધો સુધારવા વર્ષ 1999માં દિલ્હી-લાહોર બસ સેવાનો* ઐતિહાસિક નિર્ણય લઈ સેવા શરૂ કરાવનાર.
તેઓના કાર્યકાળમાં *ઇન્ડિયન એર લાઇન્સના વિમાન IC-814નું અપહરણ થયું* અને તે વિમાનને અફઘાનિસ્તાન લઈ જવાયું.તે સમયે આતંકી મૌલાના મસુદ અઝહરને જેલમાંથી મુક્ત કરવો પડ્યો હતો. જે સમયે વિદેશમંત્રી પદે જસવંતસિંહ ફરજ બજાવતા હતા.
*નેશનલ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (સુવર્ણ ચતુર્ભુજ-ગોલ્ડન ક્વોર્ડિલેટરલ) અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના* વાજપેયીની માનીતી યોજનાઓ છે.
*વર્ષ 2001માં સંસદ ઉપર હુમલો થયો* અને આતંકવાદી અફઝલ ગુરુને વર્ષ 2013માં ફાંસી અપાઈ.
*વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા કાંડ* થયો.
રાજ્યસભામાં સંબોધન સમયે *ડો. મનમોહન સિંહે અટલબિહારી વાજપેયીને ભારતીય રાજનીતિના ભીષ્મપિતામહ* તરીકે ઓળખાવ્યા છે.
તેઓએ શિક્ષણમાં સુધારો લાવવા *વર્ષ 2001માં સર્વ શિક્ષા અભિયાનની* શરૂઆત કરી હતી.

*માનવધર્મી : દુર્ગારામ મંછારામ મહેતા*
*જન્મ:-* 25 ડિસેમ્બર, 1809, સુરતમાં વડનાગરા જ્ઞાતિમાં
*નિધન:-* 1876
19મા સૈકામાં દુર્ગારામે પુસ્તક પ્રચારક મંડળી, માનવ ધર્મસભા જેવી સંસ્થાઓના માધ્યમથી વિધવા વિવાહ, નાત-જાતના બંધનો, ભૂત-પ્રેતના ચમત્કારો વગેરે મુદ્દે જબરદસ્ત વાતાવરણ તૈયાર કર્યું હતું.
1844માં મીઠા વેરા વિરુદ્ધ સુરતમાં આંદોલન પણ ચલાવ્યું હતું.
રોજનીશીરૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય દુર્ગારામને જાય છે.
દુર્ગારામ મહેતાએ 'માનવ ધર્મસભા'ની સ્થાપના કરી હતી.
ઇ.સ.1826માં સુરતમાં તેઓએ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી.
*મહત્ત્વની કૃતિઓ:-* રોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારાના પત્રો

આ ઉપરાંત આજે પંડિત મદનમોહન માલવિયા, સંત વિચારક કેદારનાથ, ધર્મવીર ભારતી અને સંગીતકાર નૌશાદનો જન્મદિન છે.

●ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે ક્યાંના લોકભવનમાં તેમની 25 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*લખનઉ*
*દેશમાં અટલજીની આ સૌથી ઊંચી પ્રતિમા હશે*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલબિહારી ચિકિત્સા યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે*

●બ્લુમબર્ગ બીલિયોનેર ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણી દુનિયાના કેટલામાં ક્રમના ધનપતિ બન્યા
*12મા*
*કુલ સંપત્તિ 60.8 અબજ ડોલર (4331.24 અબજ રૂપિયા)*
*113 અબજ ડોલર સાથે બિલ ગેટ્સ નંબર વન*

●ઇન્ડિયન બોક્સિંગ લીગમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*ગુજરાત જાયન્ટ્સ*
*પંજાબ પેન્થર્સને હરાવ્યું*

●ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બનશે
*બિપિન રાવત*

●તાજેતરમાં કયા દેશે તેનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મુક્યો
*ઈથિયોપિયા*
*70 કિગ્રા વજનનો આ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ હવામાનને લગતી માહિતી પૂરી પાડશે*

●એકપણ બાળક રહી ન જાય તે માટે કયા રાજ્યની સરકારે વેક્સિંગ ઓન વ્હીલ્સ અભિયાનની શરૂઆત કરી
*તેલંગણા*

●જનરલ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*દેવેશ શ્રીવાસ્તવ*

●તાજેતરમાં લેખક એલ.એસ.શેષગિરી રાવનું નિધન થયું. તેમનું કઈ ભાષામાં માતબર પ્રદાન કર્યું છે
*કન્નડ*
*ખાસ કરીને કન્નડ-ઈંગ્લીશ ડિક્શનરી તૈયાર કરી*

●તાજેતરમાં છઠ્ઠો કતાર ઇન્ટરનેશનલ વેઇટ લીફટીંગ કપ યોજાયો હતો. તેમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીત્યો.તેઓ ક્યાંના છે
*ઈમ્ફાલ*

●તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*20 ડિસેમ્બર*

●કયા દેશે ગાંધી નાગરિકતા શિક્ષા પુરસ્કાર શરૂ કરવાની ઘોષણા કરી છે
*પોર્ટુગલ*

●તાજેતરમાં પિનાક ગાઈડેડ રોકેટ પ્રણાલીનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*ઓડિશા ખાતે*

●કયો દેશ ભારતીય ફાર્માકોપિયાને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો
*અફઘાનિસ્તાન*
*ફાર્માકોપિયા એટલે એક એવું પુસ્તક કઈ દવામાં કયા કયા રસાયણો કેટલી માત્રામાં હોય છે તેના વિશે માહિતી આપવામાં આવેલી હોય છે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-26/12/2019🗞👇🏻*

*26 ડિસેમ્બર, દિન વિશેષ*

*અભય સાધક : બાબા આમ્ટે*
*મૂળ નામ:-* મુરલીધર દેવીદાસ આમ્ટે
*જન્મ:-* 26 ડિસેમ્બર, 1914, મહારાષ્ટ્રના વર્ધા પાસે હિંગલગઢ ખાતે
*નિધન:-* 9 ફેબ્રુઆરી, 2008
ગાંધીજીએ તેમને 'અભય સાધક' નામ આપ્યું હતું.
15 ઓગસ્ટ, 1943માં રક્તપિતિયાઓની સેવા માટે વર્ધામાં સેવા યજ્ઞ કરી આનંદવન નામની સંસ્થા શરૂ કરી.
બાબાનું નામ પર્યાવરણ સમતુલાની જાગૃતિ, નર્મદા બચાવો આંદોલન, વન સંરક્ષણ અને ભારત જોડો અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે.

●દેશની પ્રથમ લાંબા અંતરની સીએનજી બસ સર્વિસ કયા બે સ્થળો વચ્ચે દોડશે
*દિલ્હીથી દહેરાદૂન*

●હાલમાં કયા દેશમાં ફનફાન વાવઝોડું આવ્યું
*ફિલિપાઈન્સ*

●NRC, CAA વિવાદ વચ્ચે કયા રાજયમાં પહેલું ડિટેન્શન સેન્ટર તૈયાર થયું
*કર્ણાટક*

●કિન્નરો માટે દેશના પ્રથમ વિશ્વવિદ્યાલયનો પાયો ક્યાં નંખાયો
*ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના નકટહા મિશ્ર ગામમાં*

●11,000 કિમીની ઝડપે ત્રાટકી શકતા વિશ્વના પ્રથમ હાઇપર સોનિક મિસાઈલનું પરીક્ષણ કયા દેશે કર્યું
*રશિયા*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ જળ સંગ્રહ યોજના ગુજરાત સહિત સાત રાજ્યોમાં લોન્ચ કરી
*અટલ જલ યોજના*
*ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં*

●ચોરી થયેલ માલમતા પરત મેળવવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે છે
*તમિલનાડુ*
*ગુજરાત 19મા ક્રમે*

●સાઉથ કોરિયાના જિન્જુ શહેરમાં ઉડતા જીવજંતુના અવશેષ મળી આવ્યા છે. આ અવશેષો 100 મિલિયન વર્ષ જુના હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ જીવાશ્મિના દેખાવના આધારે તેને શું નામ આપવામાં આવ્યું છે
*ગંગનમ સ્ટાઇલ*

●દર વર્ષે રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે મનાવામાં આવે છે
*23 ડિસેમ્બર*

●પાકિસ્તાનના 27મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*ગુલઝાર અહમદ*

●ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન 2019નું વર્લ્ડ ચેમ્પિયન ટાઈટલ કોણે જીત્યું
*રાફેલ નડાલ*

●તાજેતરમાં બહાદુરી માટે ભારત પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યો
*આદિત્ય કે.*

●દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવામાં આવે છે
*22 ડિસેમ્બર*

●ઇન્ડિયા સાયબર કોપ ઓફ ધ ઈયર કોણે જાહેર કરવામાં આવ્યા
*બી.પી.રાજુ*

●UWW દ્વારા જુનિયર રેસલર ઓફ ધ યર કોણે જાહેર કરવામાં આવ્યા
*દિપક પુનિયા*

●પશ્ચિમ આફ્રિકાના 8 દેશોએ પોતાના ચલણનું નામ બદલીને શું રાખ્યું છે
*ઈકો*

●સંસ્કૃત ભાષા માટે અનન્ય યોગદાન આપવા બદલ બાંગ્લાદેશ સરકારે કોણે સન્માનિત કર્યા
*આર.નાગાસ્વામીને*

●કયા દેશે સ્પેસ કોર્સનો શુભારંભ કર્યો
*અમેરિકા*

●ICC ટી-20 રેન્કિંગમાં મેગન સ્કટ ટોચના સ્થાને

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-27-28/12/2019🗞👇🏻*

*27 ડિસેમ્બર, દિન વિશેષ*

*શંકરલાલ બેન્કર*
*જન્મ:-* 27 ડિસેમ્બર, 1889, સુરતમાં
*નિધન:-* 7 જાન્યુઆરી, 1985
મજૂર-ગાંધીવાદી નેતા શંકરલાલ બેન્કર
અનુસ્નાતક થઈ બ્રિટન ગયા
1915માં સ્વદેશ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા
1917-18ની અમદાવાદ કાપડ મિલ મજૂરોની ચળવળથી પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરનારા શંકરલાલ બેન્કરે રોલેટ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, હોમરૂલ આંદોલન જેવા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
સ્વતંત્રતા આંદોલનની ચાલતી ખાદી, મજૂર ઉત્કર્ષ, અસ્પૃશ્યતા નિવારણ, સામાજિક જાગૃતિ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ શંકરલાલ બેન્કરે અગ્રેસર ભૂમિકામાં હતા.

આજે ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલીબ, વેદ મંદિરોના સ્થાપક સ્વામી ગંગેશ્વરનંદ, હડકવાની રસીના શોધક લૂઈ પાશ્વરનો પણ જન્મ દિવસ છે.

આજે કવિ પૂજાલાલ દલવાડી અને અમરીશ પુરીની પુણ્યતિથિ છે.

*28 ડિસેમ્બર, દિન વિશેષ*

*શેરબજારના ભીષ્મ પિતામહ : ધીરુભાઈ અંબાણી *
*મૂળ નામ:-* ધીરજલાલ હીરાચંદ અંબાણી
*જન્મ:-* 28 ડિસેમ્બર, 1932, જૂના જૂનાગઢ રાજ્યના ચોરવાડમાં
*પિતા:-* હીરાચંદ ગોરધણ અંબાણી
*માતા:-* જમનાબેન
*નિધન:-* 6 જુલાઈ, 2002ના રોજ મુંબઈ ખાતે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક

1885ના વર્ષે આજ દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ની સ્થાપના થઇ હતી.

આજે અરુણ જેટલી, અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન અને નેપાળના રાજા બિરેન્દ્રનો જન્મ દિન છે.

આજે અભિનેતા ફારૂખ શેખ, સમજશાસ્ત્રી જી.એસ.ઘુર્યે અને સુમિત્રાનંદન પંતની પુણ્યતિથિ છે.

●કેન્દ્ર સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો. જેમાં ટોચના 10 મોટા રાજ્યોમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*છઠ્ઠા*
*તમિલનાડુ મોખરે*
*મહારાષ્ટ્ર બીજા ક્રમે*
*કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરી મોખરે*

●ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના કુલપતિ તરીકે કોની પુનઃનિમણૂક કરવામાં આવી
*નવીન શેઠ*

●રશિયાએ હાલમાં અર્વેગાર્દે ઇન્ટરસેપ્ટર હાઇપરસોનિક મિસાઈલ રેજીમેન્ટને સેનામાં સામેલ કરી.આ મિસાઈલ કેટલા કિમીની ઝડપથી લક્ષ્યને ભેદી શકે છે
*33,000*
*આ મિસાઈલની ઝડપ અવાજની ઝડપ કરતા 27 ગણી સ્પીડ*
*2.48 માઇલ પ્રતિ સેકન્ડની સ્પીડ*

●ઝારખંડના કેટલામાં મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેને શપથ લીધા
*11મા*
*તેઓ ઝારખંડની દુમકા અને બરહેટ બંને બેઠકોથી વિજેતા*

●અમેરિકી ટેલિકોમ આયોગમાં પ્રથમ ભારતીય ચીફ ટેકનોલોજી ઓફિસર કોણ બનશે
*મોનિષા ઘોષ*

●હાલમાં કયા રાજયમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનો આરંભ થયો
*છત્તીસગઢના રાયપુરમાં*

●UN એ 'દશકાની મોસ્ટ ફેમસ ટીનએજ' કોણે જાહેર કરી
*મલાલાને*

●'બહાદુર' નામે ઓળખાતા કયા ફાઇટર વિમાનોને ભારતીય વાયુસેનાએ નિવૃત્ત કર્યા
*મિગ-27*
*આ વિમાનોના ઉત્પાદક:- મિખોયાન ગુરુવીચ, રશિયા*
*મિગ-27 વિમાનો વાયુસેનામાં સામેલ:- 1985*

●ભારતના કયા બોક્સરને નાડાએ ડોપ ટેસ્ટમાં ફેલ થતા 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
*સુમિત સાંગવાન*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-29/12/209🗞👇🏻*

*29 ડિસેમ્બર, દિન વિશેષ*

*સુપરસ્ટાર : રાજેશ ખન્ના*
*જન્મ:-* 29 ડિસેમ્બર, 1942 પંજાબના અમૃતસરમાં
*નિધન:-* 18 જુલાઈ, 2012
રાજેશ ખન્નાનું મૂળ નામ જતીન
તેમનો ઉછેર ચુનીલાલ ખન્નાએ કર્યો હતો
તેમની પહેલી ફિલ્મ 'આખરી ખત'
આરાધના ફિલ્મથી તેમને સુપરસ્ટારનું બિરુદ મળ્યું.
તેમણે 120 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો

આજે વ્યોમેશચંદ્ર બેનરજી અને રામાનંદ સાગરનો પણ જન્મદિવસ છે.

●અરુણ જેટલીના 66મા જન્મદિવસે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અરુણ જેટલીના પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*પટણા*

●કયા રાજ્યની સરકારે ત્રણ તલાક પીડિતાઓને આવતા વર્ષે 6 હજાર પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તરપ્રદેશ*

●ચેન્નઈ નગર નિગમ યુવાનોને સિક્રેટ એજન્ટ બનાવીને શહેરની ખામીઓ સુધારવા માટે એક એપ તૈયાર કરી છે. આ એપનું નામ શું છે
*ચેન્નઈ સિક્રેટ એજન્ટ એક્સ*
*આ એપ સાંસદ અઝાગુ પંડિયા રાજાએ તૈયાર કરી છે*

●એમસી મેરિકોમે ઓલિમ્પિક ટ્રાલયલમાં કોણે હરાવી
*નિખત ઝરીનને ત્રીજી વખત હરાવી*
*51 કિલો કેટેગરીમાં*

●પાકિસ્તાને બે સીટ વાળુ ફાઇટર જેટ સૈન્યમાં સામેલ કર્યું.તેનું નામ શું
*જેએફ-17*

●ચીને તેના સૌથી ઉન્નત અને સૌથી ભારે કયા કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કર્યું
*શિજિયાન-20*
*લોન્ગ માર્ચ-5 નામના રોકેટથી*
*વજન:-8000 કિલો*

●મોબાઈલ ઈન્ટરનેટની સૌથી વધુ સ્પીડ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*127મો(11.27 સ્પીડ)*
*દક્ષિણ કોરિયા 117.79 સ્પીડ સાથે પ્રથમ ક્રમે*

●ફિક્સ બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*68મો (38.00 સ્પીડ)*
*સિંગાપોર 193.11 સ્પીડ સાથે પ્રથમ ક્રમે*

●કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2017માં સિલ્વર મેડલ જીતનારી ભારતની કઈ વેઈટલિફ્ટરને નાડાએ 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
*સીમા*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-30/12/2019🗞👇🏻*

*30 ડિસેમ્બર, દિન વિશેષ*

*કનૈયાલાલ મુનશી*
*જન્મ:-* 30 ડિસેમ્બર, 1887, ભરૂચમાં
*નિધન:-* 8 ફેબ્રુઆરી, 1971
બીએ., એલએલબી સુધીનો અભ્યાસ
1913માં તેમણે વકીલાત શરૂ કરી
મુંબઈ સરકારના પ્રધાન મંડળના મંત્રી બન્યા હતા(મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન)
ભારત સરકારના અન્ન પ્રધાન બન્યા હતા
આઝાદી પછી સરદાર પટેલ સાથે હૈદરાબાદના વિલીનીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
બંધારણ સભાના સભ્ય, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પણ શોભાવ્યા હતા
ભારતીય વિદ્યાભવનના સ્થાપક
ગુજરાતમાં ભગ્ન શેષ સોમનાથ મંદિરના પુનનિર્માણમાં સરદાર પટેલ સાથે કામ કર્યું હતું
તેમણે 'સંસ્કૃત વિશ્વ પરિષદ' સ્થાપી.

*જાણીતા પુસ્તકો:-* ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા , રાજાધિરાજ, કૃષ્ણઅવતાર, લોપામુદ્રા, તપસ્વિની, પૃથ્વીવલ્લભ, કાકાની શશી, પૌરાણિક નાટકો, ગુજરાતની અસ્મિતા વગેરે.
*તેમના જાણીતા પાત્રો:-* મુંજાલ, કીર્તિદેવ, પરશુરામ, લોપામુદ્રા, મીનળદેવી, મંજરી વગેરે
તેઓ 1937, 1949 અને 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.


*રુડયાર્ડ કિપલિંગ*

*જન્મ:-* 30 ડિસેમ્બર, 1865
તેમનો જન્મ મુંબઈમાં (તે સમયે બ્રિટિશ ભારત)માં થયો હતો.
*મૃત્યુ:-* 18 જાન્યુઆરી, 1936, લંડનમાં

જોસેફ રુડયાર્ડ કિપલિંગ અંગ્રેજી સર્જક અને કવિ હતા.
*સર્જન:-* ધ જંગલ બુક, કિમ, ધ મેન હુ વુડ બી કિંગ
*કવિતા:-* મંડાલય, ગંગા દીન, ઈફ
1907માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*અમિતાભ બચ્ચન*
*આ પુરસ્કારની શરૂઆત 1969માં થઇ હતી*
*ભારતીય સિનેમાના જનક ધૂંડીરાજ ગોવિંદ ફાળકેની યાદમાં આ પુરસ્કાર અપાય છે*
*આ પુરસ્કારમાં સુવર્ણ કમળ, શાલ અને ૱10 લાખની રોકડ અપાય છે*

●કર્ણાટકના પેજાવર મઠના વડા જેમનું હાલમાં નિધન થયું
*વિશ્વેશ તીર્થ સ્વામીજી*
*કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક*

●ચેસમાં રેપીડ વર્લ્ડ ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*કોનેરુ હમ્પી*
*વિશ્વનાથન આનંદ બાદ બીજી ભારતીય*
*ફાઇનલમાં ચીનની તિંગજીને હરાવી*

●માઘ મેળો-2020
*ઉત્તરપ્રદેશ પ્રયાગરાજમાં*

●દેશના સંરક્ષણ મંત્રાલયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)માં નવા સુધારેલા નિયમો મુજબ મહત્તમ કેટલા વર્ષની મર્યાદા સુધી સેવા આપી શકશે
*65 વર્ષ*

●હાલમાં ફાસ્ટ બોલર પીટર સિડલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.તે કયા દેશનો છે
*ઓસ્ટ્રેલિયા*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-31/12/2019🗞👇🏾*

*31 ડિસેમ્બર, દિન વિશેષ*

*મુહમ્મદ બિન કાસીમ*
*જન્મ:-* 31 ડિસેમ્બર, 695, આજના સાઉદી અરેબિયાના તાઈફ ખાતે
*નિધન:-* ઇ.સ.715 (તે 20 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો)
*મૂળ નામ:-* ઈમાદ-ઉદ-દીન મુહમ્મદ બિન કાસીમ બિન યુસુફ સકાફી
હઝરત મહંમદ પયગંબરના અવસાન પછી ભારતમાં આરબોના હુમલાઓ શરૂ થયા તેમાં સૌથી પહેલો હુમલાખોર મુહમ્મદ બિન કાસીમ હતો.
તે ખલિફાનો ભત્રીજો અને જમાઈ હતો.

●મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા
*અજિત પવાર*

●દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ (CDS)(સેનાની ત્રણેય પાંખના વડા) કોણ બનશે
*બિપિન રાવત*

●લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના કેટલામાં સેના વડા બન્યા
*28મા*
*વાયુસેનાના વડા:- આરકેએસ ભદૌરીયા*
*નૌકાદળના વડા:- એડમિરલ કરમબીર સિંહ*

●2020માં IPLની કેટલામી સિઝન રમાશે
*13મી*

●ફૂટબોલમાં રેકોર્ડ છઠ્ઠીવાર ગ્લોબ સૉકર એવોર્ડ કોણે મેળવ્યો
*પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

●દુનિયાનો સૌથી ઊંચો કોન્ક્રીટ બ્રિજ કયા દેશમાં તૈયાર થયો
*ચીનમાં*
*પિંગટાંગ અને લુઓડિયાન નામની કાઉન્ટીને જોડવા પિંગટાંગ ગ્રાન્ડ કોન્ક્રીટ ટાવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો*
*2135 મીટર લાંબો અને 332 મીટરની ઊંચાઈ*

●નીતિ આયોગ દ્વારા 'એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ' જાહેર કરવામાં આવ્યો જેમાં 'સસ્ટેનેબલ ગ્રોથ ઇન્ડેક્સ'માં ગુજરાત કેટલામાં ક્રમે છે
*7મા*
*કેરળ પ્રથમ ક્રમે(સ્કોર 70)*
*2018માં પણ ગુજરાત 7મા ક્રમે હતું*
*હિમાચલ પ્રદેશ બીજા ક્રમે*
*બિહાર છેલ્લા ક્રમે*
*કેન્દ્રશાસિત પ્રદેશોમાં 70ના સ્કોર સાથે ચંડીગઢ પ્રથમ*
*સામાજિક, આર્થિક અને પર્યાવરણીય માપદંડોને ધ્યાનમાં લઈ ક્રમ આપવામાં આવે છે*

●પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય દ્વારા ભારતમાં વન વિસ્તારની સ્થિતિનો રિપોર્ટ 2019 બહાર પડવામાં આવ્યો.જેમાં બે વર્ષમાં દેશના વન વિસ્તારમાં કેટલા વેગ કિમીનો વધારો થયો છે
*5188 વર્ગ કિમી.*
*દેશના કુલ ક્ષેત્રફળમાં વનક્ષેત્રની હિસ્સેદારી 21.67% થઈ છે*

●કયા રાજયમાં માંડુ મહોત્સવ શરૂ થયો
*મધ્યપ્રદેશ*
*માંડુ શહેરનું નામ છે*

●ઝારખંડ કોંગ્રેસના ઈન્ચાર્જ આરપીએન સિંઘ દ્વારા કયું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું
*પોલિટિક્સ ઓફ ઓપર્ચ્યુનિઝમ*

●હાલમાં રશિયાએ હાઇપર સોનિક મિસાઈલ તેના શસ્ત્રાગારમાં સમાવી તેનું નામ શું છે
*અવાંગાર્ડ*

●તાજેતરમાં કાર્ટૂનિસ્ટ વિકાસ સબનીસનું નિધન થયું. તેમના તીખા વ્યંગ માટે જાણીતા હતા.

●તાજેતરમાં ચીનના પ્રતિષ્ઠિત લેખન દા ચેનનું નિધન થયું. તેઓ અદભુત વાર્તાકાર હતા.તેમની આત્મકથાનું નામ 'કલર્સ ઓફ માઉન્ટેન' છે.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:32 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-01-02/12/2019🗞👇🏻*

*1 ડિસેમ્બર, દિન વિશેષ*

*સવાઈ ગુજરાતી : કાકાસાહેબ કાલેલકર*
નામ :- દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
*જન્મ :-* 1 ડિસેમ્બર, 1885
*નિધન :-* 21 ઓગસ્ટ, 1981
કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો
જાણીતા પુસ્તકો :- જીવન આનંદ, જીવન સંસ્કૃતિ, રખડવાનો આનંદ, હિમાલયનો પ્રવાસ, સ્મરણયાત્રા, જીવતા તહેવારો, ઓતરાતી દીવાલો વેગેર.

*2 ડિસેમ્બર, દિન વિશેષ*

*મામાસાહેબ ફડકે*
મૂળ નામ:-વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે
*જન્મ :-* 2 ડિસેમ્બર, 1887માં મહારાષ્ટ્રમાં રત્નાગિરી જામુલઆડ ખાતે
*નિધન:-* 1974
ગોધરા અને પંચમહાલના દલિતોના ઉત્કર્ષ કાજે તેઓએ પોતાની જિંદગીના 5 દાયકા ત્યાં ખર્ચી નાખ્યા.
ખાદીની ખાખી ચડ્ડી જ પહેરતા.
મામાસાહેબના કામને સાંદિપની ઋષિનો આશ્રમ, શાંત ક્રાંતિના પ્રણેતા જેવા વિશેષણોથી વધાવાયુ છે.

●1 ડિસેમ્બરવિશ્વ એઇડ્સ ડે

●2 ડિસેમ્બરનેશનલ પોલ્યુશન પ્રિવેન્શન ડે

●અનિલ મુકીમે ગુજરાત રાજ્યના કેટલામાં મુખ્ય સચિવ (ચીફ સેક્રેટરી) તરીકે ચાર્જ સંભાળ્યો
*29મા*

●કઈ શાળાના 702 બાળકોએ મડ બાથ કરી એશિયા રેકોર્ડ સ્થાપ્યો
*ભિલોડાના ખેરંચામાં આવેલી સૂર્યા સૈનિક શાળાના*

●નેનો કારનું ઉત્પાદન કરતો એકમાત્ર પ્લાન્ટ ક્યાં આવેલો છે
*સાણંદ*
*સૌપ્રથમ નેનો કાર ખરીદનાર મુંબઈમાં રહેતા અશોક વિચારે*

●મની લોન્ડરિંગ કેસમાં માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ જેમને 5 વર્ષની જેલની સજા થઈ
*અબ્દુલ્લા યામિન ગયુલ*

●15 લોકોની હત્યા કેસમાં સુરીનામના રાષ્ટ્રપતિ જેમને 20 વર્ષની સજા થઈ
*ડીસાઈ બુટર્સ*

●હજની યાત્રા ડિજિટલ કરનાર પ્રથમ દેશ કયો બન્યો
*ભારત*

●ICCની ચીફ એક્ઝિક્યુટિવ સમિતિની બેઠકમાં બોર્ડના પ્રતિનિધિ તરીકે હવે કોણ જશે
*જય શાહ*

●સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કોણ ચેમ્પિયન બન્યું
*મહિલામાં સ્પેનની ખેલાડી કેરોલીના મારિન*
*પુરુષમાં ભારતના સૌરભ વર્માને હરાવીને તાઇપેઈનો વાંગ ત્ઝુ વેઈ ચેમ્પિયન*

●2015માં શરૂ થયેલી સ્માર્ટ સિટી યોજનાના પ્રોગ્રેસ રિપોર્ટ મુજબ કયું રાજ્ય સૌથી આગળ છે
*મધ્ય પ્રદેશ*

●બે હાથ વગરની વિશ્વની પહેલી મહિલા પાઈલટ કોણ બની
*અમેરિકાની જેસિકા કૉક્સ*

●મુસ્તાક અલી ટી-20 ટ્રોફીમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*કર્ણાટક*
*તમિલનાડુને હરાવ્યું*
*સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ફાઇનલ યોજાઈ હતી*

●મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરપદે બિન હરીફ કોણ ચૂંટાયા
*કોંગ્રેસના નાના પટોલે*

●નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ પદે કોની વરણી કરવામાં આવી
*શ્રીમતી સોમા રોય બર્મન*
*આ પદ સંભાળનાર 7મા મહિલા અધિકારી બન્યા*

●રાષ્ટ્રીય દૂધ દિવસ અને ભારતીય સંવિધાન દિવસ ક્યારે મનાવામાં આવ્યો હતો
*26 નવેમ્બર*

●રાષ્ટ્રીય જન જાતીય શિલ્પ મેળો ક્યાં યોજાયો હતો
*ભુવનેશ્વર*

●તાજેતરમાં ગૂ હારાનું નિધન થયું. તેઓ કયા દેશના જાણીતા ગાયિકા હતા
*દક્ષિણ કોરિયા*

●વૈશ્વિક સમૃદ્ધિ સુચકાંકમાં કયું શહેર પહેલા નંબરે આવ્યું
*સ્વિટ્ઝર્લેન્ડનું ઝ્યુરિક શહેર*

●કયા દેશના ફ્લોટિંગ સ્કૂલ પ્રોજેકટને અગાખાન આર્કિટેક્ચર એવોર્ડ આપવામાં આવ્યો
*બાંગ્લાદેશ*

●કયા રાજ્યની સરકારે નોકરીમાં ખેલાડીઓ માટે 5% આરક્ષણની ઘોષણા કરી
*મધ્ય પ્રદેશ*

●કયા દેશમાં ઓશન ડાન્સ ફેસ્ટિવલ યોજાયો હતો
*બાંગ્લાદેશ*

●ભારતના સર્વપ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*જનરલ બિપિન રાવત*

●27મો એકલવ્ય પુરસ્કાર કોણે જાહેર કરવામાં આવ્યો
*ભારતની જાણીતી વેઇટ લિફ્ટર ઝીલી દલબહેરાને*

●તાજેતરમાં ઓસ્ટ્રેલિયન-બ્રિટિશ લેખક અને એક અચ્છા ટીકાકાર તથા તેમના વ્યંગ માટે પણ સુવિદિત જેમનું હાલમાં નિધન થયું
*ક્લાઈવ જેમ્સ*

●કયા રાજ્યના માળખાગત વિકાસ માટે એશિયન ડેવલપમેન્ટ બેંકે 15 કરોડ ડોલરની સહાય કરી
*પશ્ચિમ બંગાળ*

●તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ યોજાયો હતો. તેને શું નામ આપવામાં આવ્યું
*માઈનેક્સ-2019*

●આંતરરાષ્ટ્રીય પ્રેસ ફ્રીડમ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*નેહા દીક્ષિત*

●કયા રાજ્યએ ગીધ સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી છે
*ઉત્તર પ્રદેશ*

●છત્તીસગઢમાં વાઘના રક્ષણ માટે રાષ્ટ્રીય ઉદ્યાન ઉભું કરવામાં આવ્યું છે. તેનું નામ
*ગુરુ ધાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન*

●ક્વોલિટી રત્ન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*સુરેશ કૃષ્ણા*
*તેઓ દક્ષિણ ભારતીય સિનેમા અને બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે*

●ભારતીય નૌસેના દ્વારા સૈન્ય અભ્યાસ યોજવામાં આવશે. આ અભ્યાસનું નામ શું છે
*મિલન 2020*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:33 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-03/12/2019🗞👇🏻*

*3 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે કલાચાર્ય નંદલાલ બોઝ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનો જન્મ દિવસ છે
.

*ગુજરાતમાં સુધારાના સારથિ : મહિપતરામ રૂપરામ*
*જન્મ:-* 3 ડિસેમ્બર, 1829, સુરતમાં
*નિધન:-* 3 સપ્ટેમ્બર, 1891, અમદાવાદમાં
પૂરું નામ :- મહિપતરામ રૂપરામ નીલકંઠ
તેમના લગ્ન ચાર વર્ષની વયે ત્રણ વર્ષના પાર્વતીકુંવર સાથે થઈ ગયા હતા.
તેઓ ઈંગ્લેન્ડના શૈક્ષણિક પ્રવાસે ગયા હતા તેની પ્રક્રિયારૂપે સુરતની નાગરી નાતે જ્ઞાતિ બહાર મુક્યા હતા.
લખેલા પુસ્તકો :- ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન, પાર્વતીકુંવર આખ્યાન, સાસુ-વહુની લડાઈ, ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજી, દુર્ગારામ ચરિત વગેરે
ગુજરાતી સાહિત્યમાં પત્ની વિશે ચરિત્ર ગ્રંથ લખનાર (પાર્વતીકુંવર આખ્યાન) કદાચ તેઓ પહેલા લેખક હતા.

●ઇન્ડોનેશિયામાં સરકારી અધિકારીઓની જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના રોબોટ કામ કરશે.તેના માટે રોબોટ બનાવાયો છે તેનું નામ શું છે
*આલિયા*

●ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો
*1971માં*

●અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ 2020 દક્ષિણ આફ્રિકામાં યોજાશે.આ માટે ભારતીય ટીમનો કેપ્ટન કોણ છે
*ઉત્તર પ્રદેશનો પ્રિયમ ગર્ગ*

●ટેસ્ટ ક્રિકેટમાં એક દેશમાં સતત સૌથી વધુ મેચ હારનાર ટીમ કઈ બની
*પાકિસ્તાન (સતત 14 મેચ)*
*ઓસ્ટ્રેલિયામાં*

●ભારતની પ્રથમ મહિલા નેવી પાઈલટ કોણ બની
*શિવાંગી સ્વરૂપ*
*તેઓ બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી છે*

●સ્વીડનના રાજા જેઓ હાલ ભારત મુલાકાતે આવેલ છે
*કિંગ કાર્લ અને તેમની પત્ની મહારાણી સિલ્વિઆ*

●ટિકટોકની શરૂઆત કોણે કરી હતી
*ચીનના ઝાન યિમિંગે 2012માં*

●અમદાવાદ જિલ્લા કલેક્ટરનો પદભાર કોણે સંભાળ્યો
*કે.કે.નિરાલા*

*👆🏾🗞Newspaper Curtent🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:34 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-04/12/2019🗞👇🏻*

*4 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે ક્રિકેટર અમરસિંહ નકુમ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર.વેંકટરામન, પૂર્વ વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલનો જન્મ દિવસ છે.
આજે અભિનેતા દેવાનંદની પુણ્યતિથિ

*રાષ્ટ્રવાદી ઇતિહાસકાર : આર.સી.મજુમદાર*
*મૂળ નામ;-* રમેશચંદ્ર સી.મજુમદાર
*જન્મ:-* 4 ડિસેમ્બર, 1888માં આજના બાંગ્લાદેશના ફરીદપુર પાસે ખંડાપુરમાં
*નિધન:-* 1980માં કોલકાતામાં
કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા.
ભારતીય ઇતિહાસમાં લેખન (સર્જન):- પ્રાચીન ભારતમાં સંઘજીવન, ભારતનો પ્રારંભિક ઇતિહાસ, ચંપા : દૂર પૂર્વ અને સુવર્ણદ્વીપમાં ભારતની પ્રાચીન વસાહત, એડવાન્સ હિસ્ટરી ઓફ ઇન્ડિયા અને દિ હિસ્ટરી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ (સંપાદક - 11 ભાગ)

●હાલમાં ફિલિપાઈન્સમાં કયું વાવઝોડું ત્રાટક્યું
*કમ્મુરી*

●આર્જેન્ટિનાના સુપર સ્ટાર અને બાર્સેલોના ફૂટ ક્લબના લિયોનેલ મેસ્સીએ વિક્રમી કેટલી વાર બેલન ડી ઓર ઓર્ડર (ગોલ્ડન બોલ) જીત્યો
*છઠ્ઠીવાર*

●'વન નેશન, વન રેશનકાર્ડ' વ્યવસ્થા દેશમાં ક્યારથી લાગુ કરાશે
*1 જૂન, 2020*

●નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર પ્રથમ કાશ્મીરી મહિલા તથા જમ્મુની પ્રથમ મહિલા પાઈલટ અને ડેન્ટિસ્ટ મહિલાનું નામ
*હુમૈરા મુશ્તાક*

●ઉત્તર કોરિયામાં શાસક કિમ જોંગ ઉને કયા પ્રાંતમાં નવા શહેરનું ઉદ્દઘાટન કર્યું
*સામજિયોન પ્રાંતમાં*
*9 હજાર ફૂટની ઊંચાઈએ બરફના પર્વત પર*

●વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધવાનો દાવો કોણે કર્યો છે
*ચેન્નઈનો ઈજનેર શણમુગા સુબ્રમણ્યન*

●સ્વિટ્ઝર્લેન્ડમાં કયા ટેનિસ ખેલાડીને સન્માનમાં 20 ફ્રેન્કનો સિક્કો બનાવ્યો
*રોજર ફેડરર*
*જીવિત વ્યક્તિને સિક્કા દ્વારા સન્માનિત કરાયો હોય તેવો પ્રથમ કિસ્સો*

●લદાખ માટે વિન્ટર ગ્રેડનું વિશેષ ડીઝલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે
*ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન*
*આ શિયાળુ ગ્રેડ ડીઝલ માઇનસ 33 ડિગ્રી સે. તાપમાને પણ જામશે નહીં*

●ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વડા જી.ડી.સતીશ રેડ્ડીને કોના દ્વારા માનદ ફેલોશિપ આપવામાં આવી
*યુનાઇટેડ કિંગડમની રોયલ એરોનોટિકલ એકેડેમી દ્વારા*

●વર્ષ 2018 માટેનો બિહારી એવોર્ડથી કોણે નવાજવામાં આવ્યા
*રાજસ્થાનના લેખક મનીષ કુલશ્રેષ્ઠને*
*નવલકથા ' સ્વપ્નપશ' માટે એનાયત*
*આ એવોર્ડ કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા અપાય છે*

●ભારત સરકાર દ્વારા દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોને મર્જ કરવા જઈ રહી છે. આ માટે કઈ તારીખે બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
*29 નવેમ્બર, 2019*

●'ચાઈલ્ડ રિલીફ એન્ડ યુ' (CRY) એ તાજેતરમાં આપેલ અહેવાલ મુજબ ભારતમાં બાળકો સામેના ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે
*20%*
*આ અહેવાલ મુજબ બાળકો સામેના ગુનાઓમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પ્રથમ સ્થાને છે*

●ગુલાબી બોલથી 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો
*ઇશાંત શર્મા*
*બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ મેચમાં*

●સ્પેનના રાફેલ નડાલે સ્પેન માટે કેટલી વખત ડેવિસ કપ (ટેનિસ)નો ખિતાબ જીત્યો
*છઠ્ઠી વખત*
*શાપોવાલોવને હરાવ્યો*

●તમિલ સિનેમાના જાણીતા અભિનેતા જેમનું હાલમાં અવસાન થયું
*બાલાસિંગ*

●મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૈલાસ જોશીનું હાલમાં નિધન થયું. તેઓ કયા વર્ષ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા
*1977 થી 1978*

●તાજેતરમાં મુંબઇ પ્રેસ ક્લબના સ્થાપક સભ્ય જેમનું હાલમાં અવસાન થયું
*મધુ શેટ્ટી*
*તેઓ મુંબઇ મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર હતા*

●આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ.રેડ્ડીએ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો માટે કયો હેલ્પલાઇન નંબર જારી કર્યો
*14400*

●ગીધની સંખ્યા બચાવવા માટે કયા રાજ્યની સરકારે પ્રથમ ગીધ સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાનું નક્કી કર્યું
*ઉત્તર પ્રદેશ સરકારે મહારાજગંજમાં*

●કયા રાજ્યની કેબિનેટે દરેક પંચાયતમાં ઓછામાં ઓછા એક દિવ્યાંગ સભ્યની નિમણુક કરવાની મંજૂરી આપી છે
*છત્તીસગઢ*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:34 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-05-06/12/2019🗞👇🏻*

*5 ડિસેમ્બર, દિન વિશેષ*

*શાયર-એ-ઇન્કલાબ : જોશ મલીહાબાદી*
*મૂળ નામ :-* શબ્બીર હસનખાન
*જન્મ:-* 5 ડિસેમ્બર, 1894, મલીહાબાદમાં
*નિધન :-* 22 ફેબ્રુઆરી, 1982
ક્રાંતિકારી કવિતાઓ અને લેખો લખતા હતા.
આ કારણે તેમને શાયર-એ-ઈન્કલાબ બિરુદ આપ્યું હતું.
"કામ હૈ મેરા તવયુર નામ હૈ મેરા શબાબ, મેરા નામ ઇન્કલાબ, ઇન્કલાબ, ઇન્કલાબ"
"બાજ આયા મૈં રો ઐસે મજહબી તાઉન સે, ભાઈઓ કા હાથ તર હો ભાઈઓ કે ખૂન સે"

*6 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે ભારતશાસ્ત્રી મેક્સમૂલરનો જન્મદિન
બાબાસાહેબ આંબેડકર અને નેલ્સન મંડેલાની પુણ્યતિથિ

*વિરલ સંશોધક : ભૃગુરાય દુર્લભજી અંજારિયા*
*જન્મ:-* 6 ડિસેમ્બર, 1913, રાજકોટમાં
*નિધન:-* 7 ઓગસ્ટ, 1980, મુંબઈમાં
ગુજરાતી સાહિત્યમાં સર્જન :- કાન્ત વિશે, કલાંત કવિ, બીજા વિશે, રેષાએ રેષા ભરી જ્ઞાનઝંખા

●16 ડિસેમ્બરથી ફ્રી વાઈ-ફાઈ સેવા ક્યાં શરૂ થશે
*દિલ્હીમાં*

●લાંબા સમય સુધી વ્હાઇટ હાઉસનું કવરેજ કરનાર પત્રકાર કેટ બ્રેટનનું પુસ્તક
*ફ્રી મેલાનિયા- ધ અનઓથોરાઈઝડ બાયોગ્રાફી*

●ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર જેમનું હાલમાં અવસાન થયું
*બોબ વિલિસ*

●વિશ્વની સૌથી વધુ વેલ્યુએબલ કંપની 'આલ્ફાબેટ' ના CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી
*સુંદર પિચાઈ*
*આલ્ફાબેટ ગૂગલની પેરેન્ટ કંપની છે*

●'આયર્ન લેડી'ના નામે પ્રસિદ્ધ હંગેરીની સ્વિમર જેને હાલમાં 60મો ઇન્ટરનેશનલ ગોલ્ડ જીત્યો
*કેટિન્કા હોસજુ*

●2020માં દક્ષિણ આફ્રિકામાં રમાનાર અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની ભારતીય ટીમના મેનેજર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અનિલ પટેલ*

●યુનિસેફે પ્રિયંકા ચોપરાને કયા પુરસ્કારથી સન્માનિત કરી
*ડેની કેય માનવતાવાદી પુરસ્કાર*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:34 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-07-08/12/2019🗞👇🏻*

*7 ડિસેમ્બર, દિન વિશેષ*

*🇮🇳સશસ્ત્ર સેના ધ્વજ દિવસ🇮🇳*
7 ડિસેમ્બર, 1949થી આખા દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે.
🇱🇮ઘેરા લાલ અને વાદળી રંગના ધ્વજના સ્ટીકરની રકમ નક્કી હોય છે.🇱🇮
શરૂઆતમાં આ દિવસને ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, પણ 1993માં આ દિવસને 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' નામ આપવામાં આવ્યું.
ભારતીય શસ્ત્ર સેનામાં ત્રણેય પ્રમુખ પાંખ ભારતીય થલસેના, જળસેના અને વાયુસેના સામેલ છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય સશસ્ત્ર દળના સર્વોચ્ચ કમાન્ડર છે.ભારતીય સશસ્ત્ર દળ ભારત સરકારના રક્ષા મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે.

●બંધારણના ઘડવૈયા ભારતરત્ન ર્ડા. બાબાસાહેબ આંબેડકરનો 64મો મહાપરિનિર્વાણ દિન.

*8 ડિસેમ્બર, દિન વિશેષ*

*પ્રજ્ઞાચક્ષુ : પંડિત સુખલાલજી સંઘવી*
*જન્મ:-* 8 ડિસેમ્બર, 1880ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે
*નિધન:-* 2 માર્ચ, 1978
16મા વર્ષે શીતળાના રોગમાં આંખોની રોશની ગુમાવી
ચાર તીર્થકર, સમદર્શી આચાર્ય હરિભદ્ર, મારુ જીવનવૃત્ત, દર્શન અને ચિંતન, તત્વાર્થસૂત્ર, અધ્યાત્મવિચારણા, ભારતીય તત્વવિદ્યા વગેરે જેવા ગ્રંથો પંડિતજીનું ગુજરાતના વિદ્યાજગતમાં મહત્વપૂર્ણ યોગદાન છે.

●વિશ્વની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની કઈ બનશે
*સાઉદીની ઓઇલ કંપની અરામકો*

●ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*અરવિંદ અગ્રવાલ*

●સ્પેનના મેડ્રિડમાં 200 દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા પર્યાવરણ સંમેલનના કાર્યક્રમ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ રિસ્ક ઇન્ડેક્સ 2020ના અહેવાલ મુજબ પર્યાવરણીય આડઅસરથી પીડાતા દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે
*પાંચમું*
*ભારતમાં વર્ષે 38 અબજ ડોલરનું નુકસાન*
*બદલાતા વાતાવરણની સૌથી ખરાબ અસર જર્મની અને કેનેડામાં થઇ રહી છે*

●હૈદરાબાદ ગેંગરેપના ચા
ર આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરનાર સાયબરાબાદના પોલીસ કમિશનર
*વી સી સજ્જનાર*

●દુષ્કાળ નક્કી કરવા નવી પદ્ધતિ અપનાવાશે.અંગ્રેજો વખતથી ચાલી આવતી કઈ જૂની પદ્ધતિ નાબૂદ કરાઈ
*આનાવારી*
*2016માં લાવેલી મેન્યુઅલ ફોર ડ્રાઉટ મેનેજમેન્ટ નીતિ અમલમાં*

●દેશવ્યાપી સરવેમાં ક્રાઈમ પ્રિવેન્શન ડિટેક્શન અને નાગરિક સેવામાં દેશમાં બીજા ક્રમે ગુજરાતનું કયા શહેરનું પોલીસ સ્ટેશન બીજા ક્રમે આવ્યું
*મહિસાગર જિલ્લાનું બાલાસિનોર*

●2019નો નોબેલ પુરસ્કાર સમારોહ ક્યાં યોજાશે
*સ્વીડનના સ્ટોકહોમમાં*

●કયા રાજ્યની નવી હાઈકોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*રાજસ્થાન(જોધપુરમાં)*
*10.5 લાખ ચો.ફૂટમાં*
*ગોળાકાર ભવન*
*21 કોર્ટ રૂમ*
*242 પિલ્લર (સંસદ ભવનમાં 144 પિલ્લર છે)*
*220 કરોડ રૂપિયા ખર્ચ*

●ગુજરાત સરકારના નાણાં વિભાગના સચિવ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*પંકજ જોશી*

●ચીની વિજ્ઞાનીઓએ કયા બે પ્રાણીઓના DNA ભેગા કરી નવું હાઈબ્રીડ પ્રાણી પેદા કર્યું
*ડુક્કર અને વાંદરાના*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

🔥રણધીર🔥
[01/01, 9:34 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-09/12/2019🗞👇🏻*

*9 ડિસેમ્બર, દિન વિશેષ*

*કેમેરાનાં કસબી : હોમાય વ્યારાવાલા*

*જન્મ:-* 9 ડિસેમ્બર, 1913ના રોજ નવસારીના પારસી પરિવારમાં થયો હતો
*નિધન:-* 15 જાન્યુઆરી, 2012
મુંબઈમાં જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં ડિપ્લોમા થયા.
1938થી સામયિકમાં તસવીરકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી.
13ના આંકડા સાથે તેમને ખાસ લગાવ હતો.

●2019નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અભિજીત, તેમના પત્ની એસ્થર અને અમેરિકાના માઈકલ ક્રેમર તેમને મળેલ રકમમાંથી 6.8 કરોડ રૂપિયાનું દાન કઈ સંસ્થાને કરશે
*હાવર્ડ યુનિવર્સિટી એડમિનીસ્ટેશનની વીજફંડ સંસ્થાને વિકાસ રિસર્ચ માટે*

●ક્રિકેટની રણજી ટ્રોફીમાં કેટલી ટીમો ભાગ લેશે
*38*
*ચંદીગઢને પહેલીવાર સ્થાન મળ્યું*

●ગુજરાતની માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે
*સ્વિમિંગ*

●સ્પેનિશ લીગ (ફૂટબોલ)માં સૌથી વધુ હેટ્રિકનો વર્લ્ડ રેકોર્ડ કયા ખેલાડીએ સર્જ્યો
*મેસ્સીની 35મી હેટ્રિક*
*રોનાલ્ડોનો રેકોર્ડ તોડ્યો*

●અમેરિકાના ગન કલ્ચર સામે લડતી એક બહાદુર યુવતીનું નામ
*18 વર્ષીય એમા ગોંજાલિસ*

●દર વર્ષે ડિસેમ્બર મહિનાની કઈ તારીખે વર્લ્ડ સોઈલ ડે મનાવવામાં આવે છે
*5મી*

●ભારતમાં સૌપ્રથમ સમુદ્રી મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે
*ગુજરાતમાં લોથલ ખાતે*

●કયા દેશની ક્રિકેટ ટીમને એમસસીના સ્પ્રિટ ઓફ ક્રિકેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*ન્યૂઝીલેન્ડ*

●પ્રાણીઓના અધિકાર અને રક્ષણ માટે કામ કરતી સંસ્થા પીટાએ પર્સન ઓફ ધ યર એવોર્ડ કોણે જાહેર કર્યો
*જોકિન રાફેલ ફિનિક્સ*

●હાલમાં હોર્નબિલ મહોત્સવ ક્યાં આયોજિત થયો હતો
*નાગાલેન્ડ*

●હાલમાં આલ્ફાબેટ ઇન્કના CEO તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*સુંદર પિચાઈ*
*ગુગલ આલ્ફાબેટ ઇન્કની એક પ્રોડક્ટ છે*

●એશિયન ડેવલપમેન્ટ બેન્કના નવા અધ્યક્ષ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*માત્સુગુ અસકવાને*

●લિયોનેલ મેસ્સીએ કેટલામી વખત બેલેન ડી ઓર એવોર્ડ વિજેતા બન્યા
*છઠ્ઠી વખત*

●મોરેશિયસના રાષ્ટ્રપતિ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા
*પૃથ્વીરાજ રૂપનને*

●તમિલનાડુના માળખાગત વિકાસ માટે ADBએ કેટલી લોન મંજુર કરી છે
*206 મિલિયન ડોલર*

●ભારત અને ચીન વચ્ચે સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ યોજાશે.જેનું શીર્ષક શું છે
*હેન્ડ ઇન હેન્ડ*

●જી-20 દેશના નવા અધ્યક્ષ તરીકે કયા દેશને નિયુક્ત કરવામાં આવ્યું છે
*સાઉદી અરેબિયા*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:34 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-10-12-2019🗞👇🏻*

*10 ડિસેમ્બર, દિન વિશેષ*

*સી.રાજગોપાલાચારી*
*જન્મ:-* 10-12-1878
તેમનો જન્મ ત્યારની મદ્રાસ પ્રેસિડન્સીના સાલેમ જિલ્લાના (જે હવે તમિલનાડુ રાજ્યનો કૃષ્ણાગિરિ જિલ્લો છે) થોરાપલ્લી ગામે થયો હતો.
*મૃત્યુ:-* 25-12-1972
'રાજાજી'ના હુલામણા નામથી જાણીતા હતા.
1900માં તેમને વકીલાત શરૂ કરી હતી.
તેમણે કોંગ્રેસના નેતા , મદ્રાસ પ્રેસિડન્સીના વડા, મદ્રાસના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી.
1948માં લોર્ડ માઉન્ટબેટન ભારત છોડીને ગયા પછી ભારતીય ગવર્નર જનરલનું પદ શોભાવનાર તેઓ પ્રથમ ભારતીય હતા.

*પુરાતત્ત્વચાર્ય : હસમુખ સાંકળિયા*
*પૂરું નામ:-* હસમુખ ધીરજલાલ સાંકળિયા
*જન્મ:-* 10 ડિસેમ્બર, 1908, મુંબઈમાં
*નિધન :-* 28 જાન્યુઆરી, 1989
અનુસ્નાતક પુરાતત્વ શાસ્ત્ર સાથે મુંબઇ યુનિવર્સિટીથી કર્યું હતું.
લંડન યુનિવર્સિટીથી 1936માં પીએચડીની પદવી મેળવી
તેમની આત્મકથા 'બોર્ન ફોર આર્ક્યોલોજી, એન ઓટોબાયોગ્રાફી' , ગુજરાતીમાં 'પુરાતત્વના ચરણે' નામથી પ્રકાશિત થઈ.

●લોકસભામાં નાગરિકતા બિલ પસ
ાર, બિલ કાયદો બની ગયા પછી કયા દેશોમાંથી ભારતમાં શરણ લેનારાઓને નાગરિકતા આપવામાં આવશે
*પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન*
*જો કે તેમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવશે નહીં*
*આ બિલ લોકસભામાં 311 વિરુદ્ધ 80 મતોથી પસાર થઈ ગયું*

●વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)એ 4 વર્ષ માટે કયા દેશને કોઈપણ પ્રકારની વર્લ્ડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાદ્યો છે
*રશિયા*

●સાઉથ એશિયન ગેમ્સ ક્યાં ચાલી રહી છે
*નેપાળના પોખરા ખાતે*

●સૌથી નાની વયે વડાપ્રધાન બની કોણે વિક્રમ સર્જ્યો
*યુરોપિયન દેશ ફિનલેન્ડની 34 વર્ષીય યુવતી સના મરિન*

●સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ના અહેવાલ પ્રમાણે 2019માં માનવ વિકાસ સુચકાંક મામલે 189 દેશોમાંથી ભારતનો રેન્ક કેટલામો છે
*129મો*
*નોર્વે ટોચ પર, સ્વિટ્ઝર્લેન્ડ બીજા ક્રમે*

●રણજી ટ્રોફીમાં 150 મેચ રમનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો
*વસીમ જાફર*

●9 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન

●એટલાન્ટા ખાતે યોજાયેલા કાર્યક્રમ મિસ યુનિવર્સ 2019નો ખિતાબ કોણે જીત્યો
*દક્ષિણ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ*

●દેશના રિઅલ એસ્ટેટના સૌથી અમીર બિઝનેસમેન કોણ બન્યા
*મૈક્રોટેક ડેવલપર્સના સ્થાપક મંગલ પ્રભાત લોઢા*
*નેટવર્થ 31,930 કરોડ રૂપિયા*

●કયા રાજ્યની સરકારે એન્ટિ ડિપ્રેસન્ટ સ્ક્વોડની સ્થાપના કરી
*આસામ*

●7 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ

●દુનિયાનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કયા સ્ટેશનને ઘોષિત કરવામાં આવ્યું
*અંદમાન નિકોબારમાં આવેલું એડરબિન*

●બાયોમેટ્રિક ડેટાના વ્યાપક અને આક્રમક ઉપયોગમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ નંબર પર છે
*ચીન*

●ભારત અને રશિયા વચ્ચે ટૂંક સમયમાં સૈન્ય અભ્યાસ યોજાશે.જેનું નામ શું રાખવામાં આવ્યું છે
*ઇન્દ્ર 2019*

●ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ અત્યારે ઐતિહાસિક સપાટી પર છે. ભારત સરકાર પાસે કેટલું વિદેશી હૂંડિયામણ છે
*45 અબજ ડોલર*

●તાજેતરમાં અભિનેત્રી શૈલી મોરિશનનું નિધન થયું. તેઓ કયા દેશના સુખ્યાત થિયેટર અને ટેલિવિઝન એક્ટ્રેસ હતા
*અમેરિકા*

●જમ્મુ કાશ્મીર વિશ્વવિદ્યાલયે ડૉક્ટરેટની માનદ ડિગ્રી કોણે આપી
*ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ*

●ઈરાકના વડાપ્રધાન જેમને હાલમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું
*એડલ અબ્દુલ મહદી*

●પહેલી ડિસેમ્બરે BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ કેટલામાં સ્થાપના દિનની ઉજવણી કરી
*55મો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:34 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-11/12/2019🗞👇🏻*

*11 ડિસેમ્બર, દિન વિશેષ*

આજે આચાર્ય રજનીશ, શાયર રુસ્વા મઝલુમીનો જન્મ દિવસ છે.

આજે અંબુભાઈ પુરાણી, નાની પાલખીવાલા અને પંડિત રવિશંકરની પુણ્યતિથિ છે.

*ધ્યાનસ્થ ઈતિહાસકાર : એમ.એસ.કોમિસેરિયેટ*
*પૂરું નામ:-* માણેકશા સોરાબજી કોમિસેરિયેટ
*જન્મ:-* 11 ડિસેમ્બર, 1881
*નિધન:-* 25 મે, 1972 મુંબઈમાં
ગુજરાતની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
ગુજરાત કોલેજના મેગેઝિનના પહેલા સંપાદક તેઓ હતા.
ગુજરાતના ઇતિહાસને લગતા અનેક લેખો તેમને લખ્યા છે.
સરકારે તેમને આઈઈએસ (ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ) અને ખાન બહાદુરનો ઇલકાબ આપ્યો હતો.

●9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર ઊર્જા બચત સપ્તાહ

●હવે ગેરકાયદે શસ્ત્રો બનાવવા બદલ શસ્ત્ર સુધારા બિલ, 2019 અંતર્ગત જન્મટીપની સજા થશે.આ બિલ માટે બંધારણનો કેટલામો સુધારો કરાયો
*126 મો*

●ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*ઘનશ્યામ અમીન*

●ગુજરાતના ખેડૂતોની માથાદીઠ માસિક આવક ૱7926 સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*આઠમા*
*પંજાબ માસિક આવક ૱18059 સાથે દેશમાં પહેલા સ્થાને*

●નેપાળના પોખરા ખાતે યોજાયેલી 13મી સાઉથ એશિયન ગેમ્સમાં ભારત કુલ કેટલા મેડલ્સ સાથે ટોચના સ્થાન પર રહ્યું
*312 મેડલ્સ*
*174 ગોલ્ડ, 93 સિલ્વર અને 45 બ્રોન્ઝ*

●ભારતના પ્રથમ દરિયાઈ સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવશે
*ગુજરાતના લોથલમાં*
*પોર્ટુગીઝ મેરીટાઈમ મ્યુઝિયમના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવશે*

●કયા રેલવે સ્ટેશનને ખોરાકની ગુણવત્તાના મામલે દેશના સૌપ્રથમ 'Eat Right Station'નો દરજ્જો મળ્યો છે
*મુંબઈ રેલવે સ્ટેશન*

●મલયાલમ કવિ અક્કીતામ અચ્છુતન નંબુદ્રીને કેટલામો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો
*55મો*
*તેમની કેટલીક મુખ્ય રચનાઓ :- ખંડ કાવ્યા, કથા કાવ્યા, ચરિત કાવ્યા વગેર.*

●લેખક ટોની જોસેફે તેમના કયા પુસ્તક માટે 2019 શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પુરસ્કાર જીત્યો
*Early Indians : The Story of Our Ancestors and Where We Came From*

●અંગદાનની બાબતમાં કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો
*તમિલનાડુ*
*આ એવોર્ડ નેશનલ ઓર્ગન અને ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (નોટો) દ્વારા એનાયત કરાયો*

●કયા રાજ્યની સરકારે ગ્રામીણ વિસ્તારોમાં લેન્ડ બેન્કની સ્થાપન