*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-04/11/2019🗞👇🏻*
●થાઈલેન્ડના વડાપ્રધાન❓
*✔પ્રયુત ચાન ઓચા*
●ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ❓
*✔જોકો વિડોડો*
●WTA ફાઇનલ કોણે જીતી❓
*✔ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ*
*✔સ્વિતોલિનાને હરાવી*
●પેરિસ માસ્ટર્સ ટાઈટલ (ટેનિસ) કોણે જીત્યું❓
*✔સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે 5મી વાર આ ટાઈટલ જીત્યું*
*✔કેનેડાના શાપોવાલોવને હરાવ્યો*
*✔યોકોવિચે કારકિર્દીનું 77મુ ટાઈટલ જીત્યું*
●જમ્મુ કાશ્મીર, લદાખનો નવો નકશો જારી કરવામાં આવ્યો. હવે કચ્છ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો કયો બન્યો❓
*✔લેહ*
●કાશ્મીરમાં સ્થાનિક કક્ષાએ આતંકવાદ ફેલાવતા ઉગ્રવાદી સંગઠનોમાં જોડાયેલા સ્થાનિક યુવાનોને ફરી પરત લાવવા માટે ભારતીય આર્મીના એક્સ-વી આર્મી કોર્પ્સ દ્વારા કયું ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું❓
*✔ઓપરેશન 'મા'*
●ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1000મી મેચ કયા બે દેશ વચ્ચે રમાઈ❓
*✔ભારત-બાંગ્લાદેશ*
●ફિફા દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં કઈ ટીમ પહેલા નંબર પર આવી છે❓
*✔બ્રાઝીલ*
●ઓલિમ્પિક-2020 માટે એશિયાની રાજદૂત કોણે ઘોષિત કરવામાં આવી❓
*✔મેરી કોમ*
●COP (કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ) ક્લાઈમેટ ચેન્જ સમિટની યજમાની કયો દેશ કરશે❓
*✔સ્પેન*
*✔થોડા મહિના પહેલા જ આ કોન્ફરન્સ ભારતમાં યોજાઈ હતી*
●તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેત્રી ગીતાંજલિનું અવસાન થયું
●ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ક્યાં રમાશે❓
*✔કોલકાતામાં*
●હાલમાં કયા અભિનેતાને ગોલ્ડન ડ્રેગન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો❓
*✔નવાઝુદ્દીન સિદ્દીકી*
●વૈશ્વિક આયુર્વેદ શિખર સંમેલનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔કેરળમાં*
●સૂક્ષ્મ ખાતર કેન્દ્ર (માઈક્રો ફર્ટિલાઈઝર સેન્ટર)નું ઉદ્દઘાટન કયા રાજયમાં કરવામાં આવ્યું❓
*✔તમિલનાડુ*
●જસ્ટિસ આનંદ બોબડેને ભારતના કેટલામાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔47મા*
●28મું વ્યાસ સન્માન કોણે આપવામાં આવ્યું❓
*✔લીલાધર જાગુરી*
*✔તેઓ હિન્દી ભાષાના ખ્યાતનામ કવિ છે*
●શારજાહ ઇન્ટરનેશનલ બુકફેરની કેટલામી આવૃત્તિનું ઉદ્દઘાટન UAEમાં થયું❓
*✔38મી*
●ઇન્ટરનેશનલ એટમીક એનર્જી એજન્સી (IAEA)ના નવા પ્રમુખ કોણ બન્યા❓
*✔રાફેલ મારીયાનો ગ્રાસી*
●લેબેનોનના વડાપ્રધાન જેમને હાલમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું❓
*✔સાદ હરીરી*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-04/11/2019🗞👇🏻*
●થાઈલેન્ડના વડાપ્રધાન❓
*✔પ્રયુત ચાન ઓચા*
●ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ❓
*✔જોકો વિડોડો*
●WTA ફાઇનલ કોણે જીતી❓
*✔ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ*
*✔સ્વિતોલિનાને હરાવી*
●પેરિસ માસ્ટર્સ ટાઈટલ (ટેનિસ) કોણે જીત્યું❓
*✔સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે 5મી વાર આ ટાઈટલ જીત્યું*
*✔કેનેડાના શાપોવાલોવને હરાવ્યો*
*✔યોકોવિચે કારકિર્દીનું 77મુ ટાઈટલ જીત્યું*
●જમ્મુ કાશ્મીર, લદાખનો નવો નકશો જારી કરવામાં આવ્યો. હવે કચ્છ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો કયો બન્યો❓
*✔લેહ*
●કાશ્મીરમાં સ્થાનિક કક્ષાએ આતંકવાદ ફેલાવતા ઉગ્રવાદી સંગઠનોમાં જોડાયેલા સ્થાનિક યુવાનોને ફરી પરત લાવવા માટે ભારતીય આર્મીના એક્સ-વી આર્મી કોર્પ્સ દ્વારા કયું ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું❓
*✔ઓપરેશન 'મા'*
●ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1000મી મેચ કયા બે દેશ વચ્ચે રમાઈ❓
*✔ભારત-બાંગ્લાદેશ*
●ફિફા દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં કઈ ટીમ પહેલા નંબર પર આવી છે❓
*✔બ્રાઝીલ*
●ઓલિમ્પિક-2020 માટે એશિયાની રાજદૂત કોણે ઘોષિત કરવામાં આવી❓
*✔મેરી કોમ*
●COP (કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ) ક્લાઈમેટ ચેન્જ સમિટની યજમાની કયો દેશ કરશે❓
*✔સ્પેન*
*✔થોડા મહિના પહેલા જ આ કોન્ફરન્સ ભારતમાં યોજાઈ હતી*
●તાજેતરમાં પ્રસિદ્ધ અભિનેત્રી ગીતાંજલિનું અવસાન થયું
●ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ક્યાં રમાશે❓
*✔કોલકાતામાં*
●હાલમાં કયા અભિનેતાને ગોલ્ડન ડ્રેગન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો❓
*✔નવાઝુદ્દીન સિદ્દીકી*
●વૈશ્વિક આયુર્વેદ શિખર સંમેલનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*✔કેરળમાં*
●સૂક્ષ્મ ખાતર કેન્દ્ર (માઈક્રો ફર્ટિલાઈઝર સેન્ટર)નું ઉદ્દઘાટન કયા રાજયમાં કરવામાં આવ્યું❓
*✔તમિલનાડુ*
●જસ્ટિસ આનંદ બોબડેને ભારતના કેટલામાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા❓
*✔47મા*
●28મું વ્યાસ સન્માન કોણે આપવામાં આવ્યું❓
*✔લીલાધર જાગુરી*
*✔તેઓ હિન્દી ભાષાના ખ્યાતનામ કવિ છે*
●શારજાહ ઇન્ટરનેશનલ બુકફેરની કેટલામી આવૃત્તિનું ઉદ્દઘાટન UAEમાં થયું❓
*✔38મી*
●ઇન્ટરનેશનલ એટમીક એનર્જી એજન્સી (IAEA)ના નવા પ્રમુખ કોણ બન્યા❓
*✔રાફેલ મારીયાનો ગ્રાસી*
●લેબેનોનના વડાપ્રધાન જેમને હાલમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું❓
*✔સાદ હરીરી*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-05/11/2019🗞👇🏻*
●વડનગર ખાતે યોજાનાર તાનારીરી મહોત્સવમાં તાનારીરી એવોર્ડ-2019 કોણે આપવામાં આવશે❓
*✔અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલ*
●જાપાનના વડાપ્રધાન➖શિન્ઝો આબે
●ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન➖સ્કોટ મોરિસન
●વિયેતનામના વડાપ્રધાન➖ગુયેન જૂઆન ફુક
●RCEP(રિજનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ)માં ભારત સામેલ નહીં થાય.RCEP શું છે❓
*✔આ એક ટ્રેડ એગ્રીમેન્ટ છે જે સભ્ય દેશોના એકબીજાના સાથે વેપારમાં સરળતા પ્રદાન કરે છે. આ સમજૂતી હેઠળ સભ્ય દેશોના આયાત-નિકાસ પર લાગતો ટેક્સ ભરવો પડતો નથી અથવા ખૂબ જ ઓછો ભરવો પડે છે*
●મર્સીડીઝના રેસર લુઈસ હેમિલ્ટન કેટલામી વાર ફોર્મ્યુલા-1 રેસનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો❓
*✔છઠ્ઠી વાર*
*✔સૌથી સફળ F-1 રેસર શુમાકર 7 વાર*
●દેવધર ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔ઈન્ડિયા-બી (બીજીવાર ચેમ્પિયન બની)*
*✔ઇન્ડિયા-સી ને હરાવ્યું*
●ભારતની મહિલા ક્રિકેટ ટીમ કેટલી વન-ડે મેચ જીતનારી વિશ્વની ચોથી ટીમ બની❓
*✔150*
●6 ઓક્ટોબર, 2017 થી શરૂ થયેલ એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર કયો છે❓
*✔1962*
●કયા દેશમાં ભારતથી મીઠાની નિકાસ શરૂ કરવામાં આવી❓
*✔બ્રિટન*
*✔કંડલાથી નિકાસ કરવામાં આવી*
●2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપમાં કેટલી ટીમો નક્કી કરવામાં આવી❓
*✔16 ટીમો*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-05/11/2019🗞👇🏻*
●વડનગર ખાતે યોજાનાર તાનારીરી મહોત્સવમાં તાનારીરી એવોર્ડ-2019 કોણે આપવામાં આવશે❓
*✔અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલ*
●જાપાનના વડાપ્રધાન➖શિન્ઝો આબે
●ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન➖સ્કોટ મોરિસન
●વિયેતનામના વડાપ્રધાન➖ગુયેન જૂઆન ફુક
●RCEP(રિજનલ કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ)માં ભારત સામેલ નહીં થાય.RCEP શું છે❓
*✔આ એક ટ્રેડ એગ્રીમેન્ટ છે જે સભ્ય દેશોના એકબીજાના સાથે વેપારમાં સરળતા પ્રદાન કરે છે. આ સમજૂતી હેઠળ સભ્ય દેશોના આયાત-નિકાસ પર લાગતો ટેક્સ ભરવો પડતો નથી અથવા ખૂબ જ ઓછો ભરવો પડે છે*
●મર્સીડીઝના રેસર લુઈસ હેમિલ્ટન કેટલામી વાર ફોર્મ્યુલા-1 રેસનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો❓
*✔છઠ્ઠી વાર*
*✔સૌથી સફળ F-1 રેસર શુમાકર 7 વાર*
●દેવધર ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔ઈન્ડિયા-બી (બીજીવાર ચેમ્પિયન બની)*
*✔ઇન્ડિયા-સી ને હરાવ્યું*
●ભારતની મહિલા ક્રિકેટ ટીમ કેટલી વન-ડે મેચ જીતનારી વિશ્વની ચોથી ટીમ બની❓
*✔150*
●6 ઓક્ટોબર, 2017 થી શરૂ થયેલ એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર કયો છે❓
*✔1962*
●કયા દેશમાં ભારતથી મીઠાની નિકાસ શરૂ કરવામાં આવી❓
*✔બ્રિટન*
*✔કંડલાથી નિકાસ કરવામાં આવી*
●2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપમાં કેટલી ટીમો નક્કી કરવામાં આવી❓
*✔16 ટીમો*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*~📚પ્રાચીન ભારત📚~*
*✍લેખાંક-4✍*
*📝હડપ્પા સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં સર્વપ્રથમ જો કોઈ મહાન સભ્યતા અસ્તિત્વમાં આવી હોય તો તે કઈ સભ્યતા છે❓
*✔સિંધુ ખીણની સભ્યતા*
●1921માં પશ્ચિમ પંજાબ પ્રાંતમાં (જે હવે પાકિસ્તાનમાં છે) એક પ્રાચીન શહેર મળી આવ્યું, જેનું નામ❓
*✔હડપ્પા*
●હડપ્પાની સાઈટ પશ્ચિમ પંજાબના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔મોન્ટગોમરી*
●કઈ સભ્યતા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે આખી પૃથ્વી પર તેના જેવડી બીજી કોઈ સભ્યતા નહોતી❓
*✔હડપ્પા સભ્યતા*
●મિસરની સંસ્કૃતિનું સિંચન કઈ નદીએ કર્યું❓
*✔નાઈલ*
●હડપ્પાના ટેકરાનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો❓
*✔ચાર્લ્સ મેસન*
●હડપ્પીય લોકો ........ જાતિના હતા❓
*✔મિશ્ર*
●સિંધુ ખીણની સંસ્કૃતિની આધારશીલા ક્યારે મુકાઈ❓
*✔ઇ.પૂ.3500માં*
●હડપ્પા કાલીન સભ્યતાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે
*✔1.પ્રારંભિક કાળ➖ઇ.પૂ.3500 થી ઇ.પૂ.2800*
*✔2.મધ્ય કાળ➖ઇ.પૂ. 2809 થી ઇ.પૂ.2200*
*✔3.ઉત્તર કાળ➖ઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*
●હડપ્પા સંસ્કૃતિના લોકો તાંબાને બદલે કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા❓
*✔કાંસા*
*✔આથી તે કાંસ્યકાલીન સભ્યતા કહેવાય છે*
●હડપ્પા સભ્યતાના લોકો સોનું, ચાંદી ક્યાંથી મંગાવવામાં આવતું❓
*✔અફઘાનિસ્તાન તથા ઈરાન*
●હડપ્પા વાસીઓ તાંબું ક્યાંથી મંગાવતા❓
*✔રાજસ્થાન*
●હડપ્પાવાસીઓ......
*✔શંખ અને છીપલા કાઠિયાવાડના દરિયાકાંઠેથી તથા દેવદારનું લાકડું હિમાલયમાંથી પ્રાપ્ત કરતા*
●મેસોપોટેમિયાના કયા વિસ્તારમાં હડપ્પીય યુગની છાપ મળી છે❓
*✔દજલા અને ફરાતથી*
●શૃંગારના સાધનો ક્યાંથી ભારતમાં આવતા❓
*✔મેસોપોટેમિયા*
●મેસોપોટેમિયાના ઇ.પૂ.2350 આસપાસના શિલાલેખો પર લખ્યું છે કે તેમને મેલુહા સાથે વ્યાપારી સંબંધો હતા.મેલુહા કયા પ્રદેશનું પ્રાચીન નામ હોવાનું અનુમાન છે❓
*✔સિંધ પ્રદેશ*
●હડપ્પીય સભ્યતાના મહત્વના સ્થળો
*✔મોહેં જો ડેરો*
*✔ચહુન્દડો*
*✔ખંભાતની ખાડી સમીપ આવેલું લોથલ*
*✔રાજસ્થાનમાં આવેલું કાલીબંગા*
*✔હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું બનવાલી*
●હડપ્પીય સભ્યતાના પ્રારંભિક કાળના દર્શન ક્યાં થાય છે❓
*✔કાલીબંગા અને બનવાલીમાં*
●હડપ્પા નગરની વિશેષતા શી❓
*✔કાંસુ, માટી અને તાંબાના સાધનો, પકાવેલી ઈંટો, અલગ અલગ આકારની છાપ, તાંબાની બનેલી ઇક્કાગાડી (યાને એક ઘોડા વડે ચાલતી ઘોડાગાડી)*
*✔મોહેં જો ડેરો માંથી સ્ત્રીઓની મૂર્તિ વધુ મળી આવી છે જ્યારે હડપ્પા ખાતેથી પુરુષોની મૂર્તિ અધિક મળી આવી છે*
●મોહેં જો ડેરો એટલે❓
*✔મરેલાઓનો ટેકરો*
*✔મૂળ આ સિંધી શબ્દ છે*
*✔રખાલદાસ બેનર્જીએ 1922માં તેની શોધ કરી હતી*
●હડપ્પા કાળના ખેડાયેલા ખેતરો ક્યાંથી મળી આવેલ છે❓
*✔રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલી કાલીબંગા સાઈટ ખાતેથી*
●હડપ્પા લિપિ કેવી રીતે લખાતી❓
*✔જમણેથી ડાબે(ઉર્દુની જેમ)*
*✔આ લિપિ હજી ઉકેલી શકાઈ નથી*
●કાલીબંગા નામ શાથી પડ્યું❓
*✔કાળા રંગની બંગળી પરથી*
●સિંધુ સભ્યતાનું વ્યાપારિક કેન્દ્ર કયું હતું❓
*✔લોથલ*
*✔1954માં એસ.આર.રાવે શોધ્યું હતું*
*✔હડપ્પા યુગનું મહત્વનું વ્યાપારી બંદર હતું*
*✔અહીંથી વજનિયાં મળ્યા છે*
*✔214 મીટર બાય 36 મીટર બાય 3.3 મીટરનું ડોકયાર્ડ મળ્યું છે*
●હડપ્પા યુગની સભ્યતા તેની ........ માટે વખણાય છે❓
*✔નગર રચના*
●હડપ્પા યુગમાં મુખ્ય માર્ગ કેટલો પહોળો રહેતો❓
*✔33 ફૂટ*
●હડપ્પા યુગમાં અનાજનો સૌથી મોટો કોઠાર ક્યાં આવેલો છે❓
*✔મોહેં જો ડેરો*
●હડપ્પા કાળમાં ગટરની ઈંટોને એકબીજા સાથે જોડવા શેનો ઉપયોગ થતો❓
*✔ચુનાવાળી માટી*
●હડપ્પાની વૈદિક સભ્યતા કેવી હતી❓
*✔ગ્રામીણ*
●હડપ્પા સભ્યતાના લોકો કોની પૂજા કરતા❓
*✔માતૃદેવી*
●હડપ્પા કાળના લોકો આંખ કાનન રોગો મટાડવા શેનો ઉપયોગ કરતા❓
*✔માછલાના હાડકાં*
*✔હરણના શીંગડા, મૂંગા તથા લીંબડાના પાનનો પણ ઉપયોગ કરતા*
●હડપ્પા કાલીન લોકો તલ અને સરસવ કયા વિસ્તારમાં ઉગાડતા❓
*✔બનવાલી*
●હડપ્પા કાળમાં ટેક્સ રૂપે શુ વસુલવામાં આવતું❓
*✔અનાજ*
●પૃથ્વીના પટ પર કઇ સભ્યતાના લોકોએ સૌથી પહેલી વખત કપાસની ખેતી કરી❓
*✔હડપ્પા સભ્યતાના*
●યુનાનીઓએ કપાસને શું નામ આપ્યું હતું❓
*✔સિન્ડોન*
*✔તેની ઉત્પત્તિ સિંધુ શબ્દ પરથી થયેલી*
●હડપ્પા સભ્યતામાં ક્યાંના નિવાસીઓએ ઘોડા પડેલા❓
*✔સુરકોટડા*
●મિસરની સંસ્કૃતિના લોકો નાઈલ નદીની દેવી આઈસીસની પૂજા કરતા એવી રીતે હડપ્પન સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા❓
*✔ધરતી દેવી*
*🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞*
*🔥Coming up next પ્રાચીન ભારત લેખાંક-5👇🏻*
*https://t.me/jnrlgk*
💥રણધીર💥
*✍લેખાંક-4✍*
*📝હડપ્પા સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં સર્વપ્રથમ જો કોઈ મહાન સભ્યતા અસ્તિત્વમાં આવી હોય તો તે કઈ સભ્યતા છે❓
*✔સિંધુ ખીણની સભ્યતા*
●1921માં પશ્ચિમ પંજાબ પ્રાંતમાં (જે હવે પાકિસ્તાનમાં છે) એક પ્રાચીન શહેર મળી આવ્યું, જેનું નામ❓
*✔હડપ્પા*
●હડપ્પાની સાઈટ પશ્ચિમ પંજાબના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔મોન્ટગોમરી*
●કઈ સભ્યતા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે આખી પૃથ્વી પર તેના જેવડી બીજી કોઈ સભ્યતા નહોતી❓
*✔હડપ્પા સભ્યતા*
●મિસરની સંસ્કૃતિનું સિંચન કઈ નદીએ કર્યું❓
*✔નાઈલ*
●હડપ્પાના ટેકરાનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો❓
*✔ચાર્લ્સ મેસન*
●હડપ્પીય લોકો ........ જાતિના હતા❓
*✔મિશ્ર*
●સિંધુ ખીણની સંસ્કૃતિની આધારશીલા ક્યારે મુકાઈ❓
*✔ઇ.પૂ.3500માં*
●હડપ્પા કાલીન સભ્યતાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે
*✔1.પ્રારંભિક કાળ➖ઇ.પૂ.3500 થી ઇ.પૂ.2800*
*✔2.મધ્ય કાળ➖ઇ.પૂ. 2809 થી ઇ.પૂ.2200*
*✔3.ઉત્તર કાળ➖ઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*
●હડપ્પા સંસ્કૃતિના લોકો તાંબાને બદલે કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા❓
*✔કાંસા*
*✔આથી તે કાંસ્યકાલીન સભ્યતા કહેવાય છે*
●હડપ્પા સભ્યતાના લોકો સોનું, ચાંદી ક્યાંથી મંગાવવામાં આવતું❓
*✔અફઘાનિસ્તાન તથા ઈરાન*
●હડપ્પા વાસીઓ તાંબું ક્યાંથી મંગાવતા❓
*✔રાજસ્થાન*
●હડપ્પાવાસીઓ......
*✔શંખ અને છીપલા કાઠિયાવાડના દરિયાકાંઠેથી તથા દેવદારનું લાકડું હિમાલયમાંથી પ્રાપ્ત કરતા*
●મેસોપોટેમિયાના કયા વિસ્તારમાં હડપ્પીય યુગની છાપ મળી છે❓
*✔દજલા અને ફરાતથી*
●શૃંગારના સાધનો ક્યાંથી ભારતમાં આવતા❓
*✔મેસોપોટેમિયા*
●મેસોપોટેમિયાના ઇ.પૂ.2350 આસપાસના શિલાલેખો પર લખ્યું છે કે તેમને મેલુહા સાથે વ્યાપારી સંબંધો હતા.મેલુહા કયા પ્રદેશનું પ્રાચીન નામ હોવાનું અનુમાન છે❓
*✔સિંધ પ્રદેશ*
●હડપ્પીય સભ્યતાના મહત્વના સ્થળો
*✔મોહેં જો ડેરો*
*✔ચહુન્દડો*
*✔ખંભાતની ખાડી સમીપ આવેલું લોથલ*
*✔રાજસ્થાનમાં આવેલું કાલીબંગા*
*✔હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું બનવાલી*
●હડપ્પીય સભ્યતાના પ્રારંભિક કાળના દર્શન ક્યાં થાય છે❓
*✔કાલીબંગા અને બનવાલીમાં*
●હડપ્પા નગરની વિશેષતા શી❓
*✔કાંસુ, માટી અને તાંબાના સાધનો, પકાવેલી ઈંટો, અલગ અલગ આકારની છાપ, તાંબાની બનેલી ઇક્કાગાડી (યાને એક ઘોડા વડે ચાલતી ઘોડાગાડી)*
*✔મોહેં જો ડેરો માંથી સ્ત્રીઓની મૂર્તિ વધુ મળી આવી છે જ્યારે હડપ્પા ખાતેથી પુરુષોની મૂર્તિ અધિક મળી આવી છે*
●મોહેં જો ડેરો એટલે❓
*✔મરેલાઓનો ટેકરો*
*✔મૂળ આ સિંધી શબ્દ છે*
*✔રખાલદાસ બેનર્જીએ 1922માં તેની શોધ કરી હતી*
●હડપ્પા કાળના ખેડાયેલા ખેતરો ક્યાંથી મળી આવેલ છે❓
*✔રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલી કાલીબંગા સાઈટ ખાતેથી*
●હડપ્પા લિપિ કેવી રીતે લખાતી❓
*✔જમણેથી ડાબે(ઉર્દુની જેમ)*
*✔આ લિપિ હજી ઉકેલી શકાઈ નથી*
●કાલીબંગા નામ શાથી પડ્યું❓
*✔કાળા રંગની બંગળી પરથી*
●સિંધુ સભ્યતાનું વ્યાપારિક કેન્દ્ર કયું હતું❓
*✔લોથલ*
*✔1954માં એસ.આર.રાવે શોધ્યું હતું*
*✔હડપ્પા યુગનું મહત્વનું વ્યાપારી બંદર હતું*
*✔અહીંથી વજનિયાં મળ્યા છે*
*✔214 મીટર બાય 36 મીટર બાય 3.3 મીટરનું ડોકયાર્ડ મળ્યું છે*
●હડપ્પા યુગની સભ્યતા તેની ........ માટે વખણાય છે❓
*✔નગર રચના*
●હડપ્પા યુગમાં મુખ્ય માર્ગ કેટલો પહોળો રહેતો❓
*✔33 ફૂટ*
●હડપ્પા યુગમાં અનાજનો સૌથી મોટો કોઠાર ક્યાં આવેલો છે❓
*✔મોહેં જો ડેરો*
●હડપ્પા કાળમાં ગટરની ઈંટોને એકબીજા સાથે જોડવા શેનો ઉપયોગ થતો❓
*✔ચુનાવાળી માટી*
●હડપ્પાની વૈદિક સભ્યતા કેવી હતી❓
*✔ગ્રામીણ*
●હડપ્પા સભ્યતાના લોકો કોની પૂજા કરતા❓
*✔માતૃદેવી*
●હડપ્પા કાળના લોકો આંખ કાનન રોગો મટાડવા શેનો ઉપયોગ કરતા❓
*✔માછલાના હાડકાં*
*✔હરણના શીંગડા, મૂંગા તથા લીંબડાના પાનનો પણ ઉપયોગ કરતા*
●હડપ્પા કાલીન લોકો તલ અને સરસવ કયા વિસ્તારમાં ઉગાડતા❓
*✔બનવાલી*
●હડપ્પા કાળમાં ટેક્સ રૂપે શુ વસુલવામાં આવતું❓
*✔અનાજ*
●પૃથ્વીના પટ પર કઇ સભ્યતાના લોકોએ સૌથી પહેલી વખત કપાસની ખેતી કરી❓
*✔હડપ્પા સભ્યતાના*
●યુનાનીઓએ કપાસને શું નામ આપ્યું હતું❓
*✔સિન્ડોન*
*✔તેની ઉત્પત્તિ સિંધુ શબ્દ પરથી થયેલી*
●હડપ્પા સભ્યતામાં ક્યાંના નિવાસીઓએ ઘોડા પડેલા❓
*✔સુરકોટડા*
●મિસરની સંસ્કૃતિના લોકો નાઈલ નદીની દેવી આઈસીસની પૂજા કરતા એવી રીતે હડપ્પન સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા❓
*✔ધરતી દેવી*
*🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞*
*🔥Coming up next પ્રાચીન ભારત લેખાંક-5👇🏻*
*https://t.me/jnrlgk*
💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*
*✍લેખાંક-5✍*
*📝હડપ્પન સંસ્કૃતિ➖સિંધુ ખીણની સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●હડપ્પીય સભ્યતાના લોકો વૃક્ષ, પશુ અને દેવતાઓની પૂજા કરતા, પરંતુ............❓
*✔દેવતાઓ માટે મંદિર બંધતા નહોતા*
*✔તેની સમકાલીન મિસર અને મેસોપોટેમિયા સભ્યતામાં મંદિરો બાંધવામાં આવતા*
●હડપ્પન સભ્યતાના લોકો .........❓
*✔ભૂતપ્રેતમાં માનતા*
●કયા વેદમાં રોગ અને ભૂતપ્રેતના નિવારણ માટે અનેક તંત્ર મંત્ર આપવામાં આવ્યા છે❓
*✔અથર્વવેદ*
●ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આર્યોએ રચ્યા છે જ્યારે અથર્વવેદ કોના દ્વારા રચવામાં આવ્યો હોવાનું કહેવાય છે❓
*✔આર્યેત્તર*
https://t.me/jnrlgk
*●સિંધુ ખીણની સભ્યતાના લોકો .....*
✔નૃત્યના શીખીણ હતા
✔નાચવા અને ગાવામાં કુશળ હતા
✔સંગીતમાં તેમની રુચિ હતી
✔તબલા જેવું વાદ્ય, ઢોલ અને વાજુ મળી આવ્યા છે
✔તેઓ મૂર્તિ બનાવવામાં માહેર હતા
✔ચિત્રકળામાં પણ પ્રવિણ હતા
✔આખલા અને ભેંસના ચિત્રો બનાવતા
✔માટીના વાસણ અને રમકડાં બનાવવામાં નિપુણ હતા
✔પથ્થર, ધાતુ અથવા હાથી દાંતની છાપ બનાવાતી હતી
✔મૂલ્યવાન રત્નોને આકાર આપી આભૂષણો બનાવતા
✔સોના, ચાંદી અને તાંબાનો ઉપયોગ કરતા
●સિંધુ ખીણની સભ્યતાની બે રાજધાની કઈ કઈ હતી❓
*✔1.હડપ્પા➖ઉત્તરીય નગરોની અને 2.મોહેં જો ડેરો➖દક્ષિણીય નગરોની રાજધાની*
●સિંધુ સભ્યતાના લોકો........❓
*✔શાંતિપ્રિય હતા*
●સિંધુ સભ્યતાનો અવનતિકાળ કયો છે❓
*✔ઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*
●માર્શલ, એમ.આર. સાહની, રેઇક્સ વગેરે વિદ્વાનોના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો હતો❓
*✔પૂર અથવા ભૂકંપને કારણે*
●ઓરેલ સ્ટીન અને એમલાનંદ ઘોષના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો❓
*✔ક્લાઈમેટ ચેન્જને કારણે*
●ઇ.સ.1934માં ગાર્ડન ચાઇલ્સે સંભાવના વ્યક્ત કરી હતી કે હડપ્પીય સભ્યતાના પતન માટે કોનું આક્રમણ જવાબદાર છે❓
*✔આર્યોનું*
●ભારતમાં તામ્ર, કાંસ્ય બાદ કયા યુગની સંસ્કૃતિનો ઉદ્દભવ થયો❓
*✔લોહ યુગ*
https://t.me/jnrlgk
●વિશ્વમાં સૌપ્રથમ કઈ જાતિના લોકોએ લોઢાનો ઉપયોગ પ્રારંભ કર્યો❓
*✔હિત્તિ*
*✔આ જાતિ એશિયામાં વસતી હતી*
●તજજ્ઞોના મત મુજબ ભારતમાં લોઢાનો ઉપયોગ ક્યારે થયો❓
*✔ઇ.પૂ.1000માં*
●લોહ ઉદ્યોગનો પ્રારંભ કઈ સંસ્કૃતિથી થયો❓
*✔માળવા તેમજ બનાસ સંસ્કૃતિથી*
●કર્ણાટકના કયા વિસ્તારમાંથી ઇ.પૂ.1000ના લોખંડના અવશેષો મળ્યા❓
*✔ધારવાર ખાતેથી*
●અતરંજીખેડા ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે❓
*✔ધાતુ ગાળવાની ભઠ્ઠી*
●સોનપુર અને ચિરાંદ ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે❓
*✔છીની અને ખીલા*
●લોઢાની કોદાળી અને દાંતરડું ક્યાંથી મળી આવેલ છે❓
*✔જખેડા*
●દિલ્લી પાસે લોહયુગની એક સાઈટનું નામ છે...........❓
*✔હસ્તિનાપુર*
*✔અહીંથી ચોખાના, પશુઓના અને ઘોડાના હાડકાં મળ્યા છે*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-6👇🏻*
*https://t.me/jnrlgk*
💥રણધીર💥
*✍લેખાંક-5✍*
*📝હડપ્પન સંસ્કૃતિ➖સિંધુ ખીણની સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●હડપ્પીય સભ્યતાના લોકો વૃક્ષ, પશુ અને દેવતાઓની પૂજા કરતા, પરંતુ............❓
*✔દેવતાઓ માટે મંદિર બંધતા નહોતા*
*✔તેની સમકાલીન મિસર અને મેસોપોટેમિયા સભ્યતામાં મંદિરો બાંધવામાં આવતા*
●હડપ્પન સભ્યતાના લોકો .........❓
*✔ભૂતપ્રેતમાં માનતા*
●કયા વેદમાં રોગ અને ભૂતપ્રેતના નિવારણ માટે અનેક તંત્ર મંત્ર આપવામાં આવ્યા છે❓
*✔અથર્વવેદ*
●ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આર્યોએ રચ્યા છે જ્યારે અથર્વવેદ કોના દ્વારા રચવામાં આવ્યો હોવાનું કહેવાય છે❓
*✔આર્યેત્તર*
https://t.me/jnrlgk
*●સિંધુ ખીણની સભ્યતાના લોકો .....*
✔નૃત્યના શીખીણ હતા
✔નાચવા અને ગાવામાં કુશળ હતા
✔સંગીતમાં તેમની રુચિ હતી
✔તબલા જેવું વાદ્ય, ઢોલ અને વાજુ મળી આવ્યા છે
✔તેઓ મૂર્તિ બનાવવામાં માહેર હતા
✔ચિત્રકળામાં પણ પ્રવિણ હતા
✔આખલા અને ભેંસના ચિત્રો બનાવતા
✔માટીના વાસણ અને રમકડાં બનાવવામાં નિપુણ હતા
✔પથ્થર, ધાતુ અથવા હાથી દાંતની છાપ બનાવાતી હતી
✔મૂલ્યવાન રત્નોને આકાર આપી આભૂષણો બનાવતા
✔સોના, ચાંદી અને તાંબાનો ઉપયોગ કરતા
●સિંધુ ખીણની સભ્યતાની બે રાજધાની કઈ કઈ હતી❓
*✔1.હડપ્પા➖ઉત્તરીય નગરોની અને 2.મોહેં જો ડેરો➖દક્ષિણીય નગરોની રાજધાની*
●સિંધુ સભ્યતાના લોકો........❓
*✔શાંતિપ્રિય હતા*
●સિંધુ સભ્યતાનો અવનતિકાળ કયો છે❓
*✔ઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*
●માર્શલ, એમ.આર. સાહની, રેઇક્સ વગેરે વિદ્વાનોના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો હતો❓
*✔પૂર અથવા ભૂકંપને કારણે*
●ઓરેલ સ્ટીન અને એમલાનંદ ઘોષના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો❓
*✔ક્લાઈમેટ ચેન્જને કારણે*
●ઇ.સ.1934માં ગાર્ડન ચાઇલ્સે સંભાવના વ્યક્ત કરી હતી કે હડપ્પીય સભ્યતાના પતન માટે કોનું આક્રમણ જવાબદાર છે❓
*✔આર્યોનું*
●ભારતમાં તામ્ર, કાંસ્ય બાદ કયા યુગની સંસ્કૃતિનો ઉદ્દભવ થયો❓
*✔લોહ યુગ*
https://t.me/jnrlgk
●વિશ્વમાં સૌપ્રથમ કઈ જાતિના લોકોએ લોઢાનો ઉપયોગ પ્રારંભ કર્યો❓
*✔હિત્તિ*
*✔આ જાતિ એશિયામાં વસતી હતી*
●તજજ્ઞોના મત મુજબ ભારતમાં લોઢાનો ઉપયોગ ક્યારે થયો❓
*✔ઇ.પૂ.1000માં*
●લોહ ઉદ્યોગનો પ્રારંભ કઈ સંસ્કૃતિથી થયો❓
*✔માળવા તેમજ બનાસ સંસ્કૃતિથી*
●કર્ણાટકના કયા વિસ્તારમાંથી ઇ.પૂ.1000ના લોખંડના અવશેષો મળ્યા❓
*✔ધારવાર ખાતેથી*
●અતરંજીખેડા ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે❓
*✔ધાતુ ગાળવાની ભઠ્ઠી*
●સોનપુર અને ચિરાંદ ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે❓
*✔છીની અને ખીલા*
●લોઢાની કોદાળી અને દાંતરડું ક્યાંથી મળી આવેલ છે❓
*✔જખેડા*
●દિલ્લી પાસે લોહયુગની એક સાઈટનું નામ છે...........❓
*✔હસ્તિનાપુર*
*✔અહીંથી ચોખાના, પશુઓના અને ઘોડાના હાડકાં મળ્યા છે*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-6👇🏻*
*https://t.me/jnrlgk*
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
▪️પુરાતત્વવિદોએ સિંધુ નદીના ખીણ પ્રદેશમાં સંસ્કૃતિના સંશોધન માટે સૌપ્રથમ કયા સ્થળે ખોદકામ કરાવ્યું હતું❓
*✔️હડપ્પા*
▪️સિંધુ સંસ્કૃતિ તરફ 1826માં સર્વપ્રથમ કયા અંગ્રેજ વિદ્વાનનું ધ્યાન દોરાયું હતું❓
*✔️ચાર્લ્સ મેસન*
▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરવામાં પ્રેરક બનતા પ્રથમ પ્રાપ્ત અવશેષો કયા હતા❓
*✔️ઈંટો*
▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરનાર અંગ્રેજ વિદ્વાનોમાં કનિંગહામ હતા.તેઓ ભારતમાં સર્વપ્રથમ 1848માં કયા હોદ્દા પર હતા❓
*✔️એન્જીનીયર*
▪️હડપ્પાનું ખોદકામ કયા ભારતીય પુરાતત્વવિદના માર્ગદર્શન હેઠળ થયું હતું❓
*✔️દયારામ સાહની*
▪️મોહેં જો દડોના રસ્તાઓની મુખ્ય વિશેષતા શું હતી❓
*✔️90°ના ખૂણે મળતા*
▪️મોહેં જો દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔️લારખાના*
▪️હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔️મોન્ટગોમરી*
▪️મોહેં જો દડોમાં 12 મીટર લાંબું, 7 મીટર પહોળું અને 2 મીટર ઊંડા કુંડ વાળું જે વિશાળ બાંધકામ વાળા સ્થાપત્યના અવશેષ મળ્યા છે તેને........ કહે છે❓
*✔️સ્નાનાગાર*
▪️સિંધુ ખીણના લોકોની એક પ્રિય રમત કઈ હતી❓
*✔️સોગઠા (શતરંજ)*
▪️દક્ષિણ ગુજરાતમાં ભાગાતળાવ નામના સ્થળે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ભાગાતળાવ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔️કીમ*
▪️સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેશમાંથી ચાંદી, કલાઈ, સીસું અને સોનુ વગેરેની આયાત કરતા❓
*✔️અફઘાનિસ્તાન*
▪️સિંધુ સંસ્કૃતિના લોકો ભારતના કયા રાજ્યમાંથી તાંબું મેળવતા❓
*✔️રાજસ્થાન*
▪️ઉત્તરપ્રદેશના કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મોટા પ્રમાણમાં હાથ લાગ્યા છે❓
*✔️આલમગીરપુર*
▪️સિંધુ સંસ્કૃતિના રસ્તા આશરે કેટલા મીટર પહોળા રાખવામાં આવતા❓
*✔️3 થી 10 મીટર*
▪️ચંદીગઢ નજીક પંજાબમાં કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષ મળે છે❓
*✔️રૂપડ*
▪️સિંધુ સંસ્કૃતિના સમયમાં ભારતનું કાપડ બેબીલોનમાં કયા નામે ઓળખાતું❓
*✔️સિંધુ*
▪️સિંધુ સંસ્કૃતિના સમકાલીન સુમેર અને એલમ હાલના કયા દેશમાં આવેલા હતા❓
*✔️ઈરાક*
▪️મોહેં જો દડોના ખોદકામમાંથી ત્રણ મુખવાળા, યોગાસનમાં બેઠેલા એક દેવની મૂર્તિ મળે છે. આ મૂર્તિ વિદ્વાનો કયા દેવની હોવાનું જણાવે છે❓
*✔️શિવ*
▪️પુરાતત્વવિદોને કયા સ્થળના ખોદકામમાંથી પથ્થરની ઘંટીના અવશેષ મળે છે❓
*✔️લોથલ*
▪️હડપ્પામાંથી પ્રાપ્ત વાસણો કયા રંગના મળે છે❓
*✔️આછાં પીળાં*
https://t.me/jnrlgk*
💥 રણધીર💥
*✔️હડપ્પા*
▪️સિંધુ સંસ્કૃતિ તરફ 1826માં સર્વપ્રથમ કયા અંગ્રેજ વિદ્વાનનું ધ્યાન દોરાયું હતું❓
*✔️ચાર્લ્સ મેસન*
▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરવામાં પ્રેરક બનતા પ્રથમ પ્રાપ્ત અવશેષો કયા હતા❓
*✔️ઈંટો*
▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરનાર અંગ્રેજ વિદ્વાનોમાં કનિંગહામ હતા.તેઓ ભારતમાં સર્વપ્રથમ 1848માં કયા હોદ્દા પર હતા❓
*✔️એન્જીનીયર*
▪️હડપ્પાનું ખોદકામ કયા ભારતીય પુરાતત્વવિદના માર્ગદર્શન હેઠળ થયું હતું❓
*✔️દયારામ સાહની*
▪️મોહેં જો દડોના રસ્તાઓની મુખ્ય વિશેષતા શું હતી❓
*✔️90°ના ખૂણે મળતા*
▪️મોહેં જો દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔️લારખાના*
▪️હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે❓
*✔️મોન્ટગોમરી*
▪️મોહેં જો દડોમાં 12 મીટર લાંબું, 7 મીટર પહોળું અને 2 મીટર ઊંડા કુંડ વાળું જે વિશાળ બાંધકામ વાળા સ્થાપત્યના અવશેષ મળ્યા છે તેને........ કહે છે❓
*✔️સ્નાનાગાર*
▪️સિંધુ ખીણના લોકોની એક પ્રિય રમત કઈ હતી❓
*✔️સોગઠા (શતરંજ)*
▪️દક્ષિણ ગુજરાતમાં ભાગાતળાવ નામના સ્થળે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ભાગાતળાવ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔️કીમ*
▪️સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેશમાંથી ચાંદી, કલાઈ, સીસું અને સોનુ વગેરેની આયાત કરતા❓
*✔️અફઘાનિસ્તાન*
▪️સિંધુ સંસ્કૃતિના લોકો ભારતના કયા રાજ્યમાંથી તાંબું મેળવતા❓
*✔️રાજસ્થાન*
▪️ઉત્તરપ્રદેશના કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મોટા પ્રમાણમાં હાથ લાગ્યા છે❓
*✔️આલમગીરપુર*
▪️સિંધુ સંસ્કૃતિના રસ્તા આશરે કેટલા મીટર પહોળા રાખવામાં આવતા❓
*✔️3 થી 10 મીટર*
▪️ચંદીગઢ નજીક પંજાબમાં કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષ મળે છે❓
*✔️રૂપડ*
▪️સિંધુ સંસ્કૃતિના સમયમાં ભારતનું કાપડ બેબીલોનમાં કયા નામે ઓળખાતું❓
*✔️સિંધુ*
▪️સિંધુ સંસ્કૃતિના સમકાલીન સુમેર અને એલમ હાલના કયા દેશમાં આવેલા હતા❓
*✔️ઈરાક*
▪️મોહેં જો દડોના ખોદકામમાંથી ત્રણ મુખવાળા, યોગાસનમાં બેઠેલા એક દેવની મૂર્તિ મળે છે. આ મૂર્તિ વિદ્વાનો કયા દેવની હોવાનું જણાવે છે❓
*✔️શિવ*
▪️પુરાતત્વવિદોને કયા સ્થળના ખોદકામમાંથી પથ્થરની ઘંટીના અવશેષ મળે છે❓
*✔️લોથલ*
▪️હડપ્પામાંથી પ્રાપ્ત વાસણો કયા રંગના મળે છે❓
*✔️આછાં પીળાં*
https://t.me/jnrlgk*
💥 રણધીર💥
*🍁વન લાઈનર🍁*
🌸આર્યોનું મૂળ વતન ભારત હતું. એમ કહેનાર❔
*✏લોકમાન્ય ટિળક*
🌸મોટા ભાગના વિદ્વાનો આર્યોનું મૂળ વતન કયું ગણે છે❔
*✏મધ્ય એશિયા*
🌸કયા અંગ્રેજ વિદ્વાને ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે❔
*✏મેક્સમૂલર*
🌸આર્યો બહારથી આવીને સર્વપ્રથમ કયા પ્રદેશમાં સ્થિર થયા❔
*✏સપ્તસિંધુ*
🌸વેદયુગમાં ધર્મરક્ષક અધિકારીનું ફરજ કોણ બજાવતા❔
*✏પુરોહિત*
🌸વેદયુગમાં રાજાની સાથે વનમાં જનાર અધિકારી કયા નામે ઓળખાતો❔
*✏ગોવિકર્તા*
🌸'ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાઝ' નામે પુસ્તક કોણે લખેલું છે❔
*✏લોકમાન્ય ટિળક*
🌸ઋગ્વેદના નવમા મંડળના બધા સૂક્તો કોઈ એક જ દેવને ઉદ્દેશીને રચેલા છે. એ દેવનું નામ......❔
*✏સોમ*
🌸કયા વેદની રચના ગદ્ય-પદ્ય બંનેમાં થયેલી છે❔
*✏યજુર્વેદ*
🌸આર્યો ઉત્સવ પ્રસંગે 'સુરા' નામનું માદક પીણું પીતા. આ પીણું કઈ વનસ્પતિમાંથી બનતું❔
*✏જવ*
🌸વેદકાલીન સમયમાં આર્ય સ્ત્રી-પુરુષો જેનો નિયમિત ઉપયોગ કરતા તે 'નિવિ' અને 'વાસ'નો સંબંધ આધુનિક કઈ વસ્તુ સાથે છે❔
*✏વસ્ત્ર*
🌸વેદકાલીન સમાજમાં 'નિષ્ક' એ શું હતું❔
*✏નાણું(સિક્કો)*
🌸કોને 'પરમાત્માની વાણી' કહે છે❔
*✏ઉપનિષદોને*
🌸કોને 'વેદાંત' કહે છે❔
*✏ઉપનિષદો*
🌸ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે❔
*✏નાસદીય સૂકત*
🌸આર્યોના જીવનમાં 'બુદ્ધિનો પ્રદાતા દેવ' કોણ❔
*✏સૂર્ય*
🌸ઇન્દ્રને અસુરોનો સંહાર કરવામાં સહાય કરનાર દેવ તે❔
*✏મરુત*
🌸આર્યો પૃથ્વી ઉપર વરસાદ લાવવા કયા દેવની આરાધના કરતા❔
*✏પર્જન્ય*
🌸વેદ ગ્રંથોમાં ઉલ્લેખ પ્રમાણે સભા અને સમિતિ એ બે સંસ્થાઓને કયા દેવની પુત્રીઓ ગણવામાં આવી છે❔
*✏પ્રજાપતિ*
🌸કયા વેદના બે વિભાગ પડે છે❔
*✏યજુર્વેદ*
🌸આર્યો સ્વર્ગપ્રાપ્તિ માટે કયો યજ્ઞ કરાવતા❔
*✏બ્રહ્મયજ્ઞ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
🌸આર્યોનું મૂળ વતન ભારત હતું. એમ કહેનાર❔
*✏લોકમાન્ય ટિળક*
🌸મોટા ભાગના વિદ્વાનો આર્યોનું મૂળ વતન કયું ગણે છે❔
*✏મધ્ય એશિયા*
🌸કયા અંગ્રેજ વિદ્વાને ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે❔
*✏મેક્સમૂલર*
🌸આર્યો બહારથી આવીને સર્વપ્રથમ કયા પ્રદેશમાં સ્થિર થયા❔
*✏સપ્તસિંધુ*
🌸વેદયુગમાં ધર્મરક્ષક અધિકારીનું ફરજ કોણ બજાવતા❔
*✏પુરોહિત*
🌸વેદયુગમાં રાજાની સાથે વનમાં જનાર અધિકારી કયા નામે ઓળખાતો❔
*✏ગોવિકર્તા*
🌸'ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાઝ' નામે પુસ્તક કોણે લખેલું છે❔
*✏લોકમાન્ય ટિળક*
🌸ઋગ્વેદના નવમા મંડળના બધા સૂક્તો કોઈ એક જ દેવને ઉદ્દેશીને રચેલા છે. એ દેવનું નામ......❔
*✏સોમ*
🌸કયા વેદની રચના ગદ્ય-પદ્ય બંનેમાં થયેલી છે❔
*✏યજુર્વેદ*
🌸આર્યો ઉત્સવ પ્રસંગે 'સુરા' નામનું માદક પીણું પીતા. આ પીણું કઈ વનસ્પતિમાંથી બનતું❔
*✏જવ*
🌸વેદકાલીન સમયમાં આર્ય સ્ત્રી-પુરુષો જેનો નિયમિત ઉપયોગ કરતા તે 'નિવિ' અને 'વાસ'નો સંબંધ આધુનિક કઈ વસ્તુ સાથે છે❔
*✏વસ્ત્ર*
🌸વેદકાલીન સમાજમાં 'નિષ્ક' એ શું હતું❔
*✏નાણું(સિક્કો)*
🌸કોને 'પરમાત્માની વાણી' કહે છે❔
*✏ઉપનિષદોને*
🌸કોને 'વેદાંત' કહે છે❔
*✏ઉપનિષદો*
🌸ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે❔
*✏નાસદીય સૂકત*
🌸આર્યોના જીવનમાં 'બુદ્ધિનો પ્રદાતા દેવ' કોણ❔
*✏સૂર્ય*
🌸ઇન્દ્રને અસુરોનો સંહાર કરવામાં સહાય કરનાર દેવ તે❔
*✏મરુત*
🌸આર્યો પૃથ્વી ઉપર વરસાદ લાવવા કયા દેવની આરાધના કરતા❔
*✏પર્જન્ય*
🌸વેદ ગ્રંથોમાં ઉલ્લેખ પ્રમાણે સભા અને સમિતિ એ બે સંસ્થાઓને કયા દેવની પુત્રીઓ ગણવામાં આવી છે❔
*✏પ્રજાપતિ*
🌸કયા વેદના બે વિભાગ પડે છે❔
*✏યજુર્વેદ*
🌸આર્યો સ્વર્ગપ્રાપ્તિ માટે કયો યજ્ઞ કરાવતા❔
*✏બ્રહ્મયજ્ઞ*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United States
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*એકવચન - બહુવચન*
*In English*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Irregular Plurals have no rules▪*
▪child - children
▪Datum - data
▪Fungus - fungi
▪Index - indices
▪Man - men
▪Medium - media
▪Mouse - mice
▪Ox - oxen
▪sister-in-law - sisters-in-law
▪Stadium - stadia
▪Thesis - theses
▪Tooth - teeth
▪Woman - women
▪Crisis - crises
▪Phenomenon - phenomena
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Only Plural▪*
▪Sheep
▪Fish
▪Police
▪Deer
▪Cattle
▪People
▪Crew
▪Vermin
▪Jeans
▪Thanks
➖➖➖➖➖➖➖➖➖➖
*▪Always Singular▪*
▪Scenery
▪News
▪Furniture
▪Government
▪Billiards
▪Money
▪Work
▪Bowls
▪Darts
▪Dominoes
▪Draughts
▪Innings
▪Measles
▪Population
▪The United States
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*~📚પ્રાચીન ભારત📚~*
*✍લેખાંક-6✍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં લોહ યુગીન સ્થળ નાગદા અને એરણ કયા રાજયમાં આવેલું છે❓
*✔મધ્ય પ્રદેશ*
*✔ત્યાં કાળા રંગના વાસણોનો ઉપયોગ થતો*
*✔ભારતમાં પહેલી વખત બેધારી તલવાર અહીંથી મળી હતી*
●એરણ (મધ્ય પ્રદેશ)માં લોહ યુગના જે ઓજાર મળી આવ્યા છે તે કઈ સદી સુધીના છે❓
*✔ઇ.પૂ.800 થી ઇ.પૂ.100ના*
●મહિષદલ (પશ્ચિમ બંગાળ)માંથી ફાઉન્ડ્રિ મળી આવી છે. ફાઉન્ડ્રિ એટલે શું❓
*✔ધાતુ ઢાળવાનું કારખાનું*
https://t.me/jnrlgk
●દક્ષિણ ભારતમાં નવ-પાષાણ કાલીન વસ્તી તથા તામ્ર -પાષાણ કાળની વસતી લોહયુગના આરંભ સુધી જેમની તેમ હતી તે વસતી❓
*✔બ્રહ્મગિરી (મહારાષ્ટ્ર), પીક્લિહલ (કર્ણાટક), સંગનાકુલ્લુ (હિમાચલ પ્રદેશ), માસ્કી (કર્ણાટક), હલ્લુર (કર્ણાટક), પોયમપલ્લી (તમિલનાડુ)*
●ભારતમાં લોખંડનો સર્વપ્રથમ ઉપયોગ કયા વિસ્તારમાં થયો હતો❓
*✔દક્ષિણ ભારત*
●વિદ્વાવાનોના મત મુજબ લોહ યુગના લોકો ક્યાંથી આવ્યા હતા❓
*✔પામીર ઉચ્ચ પ્રદેશ તરફથી*
●કયા સ્થળેથી એવા પાત્રો મળ્યા છે જેમાં હથિયાર, ઓજાર, આભૂષણ અને અન્ય સામગ્રી સાચવવામાં આવતી હતી❓
*✔મદ્રાસના તિન્નેવેલી જિલ્લાના અદિચલ્લુરમાંથી*
*✔અહીંથી વસ્તુઓના સ્ટોરેજ માટેના પાત્રોની શરૂઆત થઈ*
●ઉત્તર ભારતમાં કયા સ્થળેથી એક મોટા પથ્થરવાળી સમાધિ મળી આવી છે❓
*✔બાંદા અને મિર્ઝાપુર*
*✔ઉત્તર ગુજરાતમાં દારાપુટમાં*
*✔દારાપુટમાં એક પ્રાર્થનાલય પણ મળી આવ્યું છે*
●કયા સ્થળેથી એવી સમાધિ મળી છે જેમાં મૃતકની સાથે તેના પાલતુ પશુઓની અસ્થિઓને પણ કુંભમાં મૂકીને દફન કરી દેવામાં આવી છે❓
*✔મહારાષ્ટ્રના બોલગાંવ અને ચિંગલપેટમાં*
●હડપ્પીય સંસ્કૃતિના પતન બાદ ભારતમાં કઈ સંસ્કૃતિનો ઉદય થયો❓
*✔વૈદિક સંસ્કૃતિ*
●આર્ય સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય❓
*✔શ્રેષ્ઠ*
●આર્ય શબ્દનો સૌપ્રથમ પ્રયોગ શેમાં થયો છે❓
*✔વેદોમાં*
●આર્યો પોતાના માટે આર્ય તથા તેમના વિરોધીઓને શું કહેતા❓
*✔દસ્યુ અથવા દાસ*
●આર્યો કયા કટિબંધના નિવાસી હતા❓
*✔શીતોષ્ણ કટિબંધ*
*✔દૂધ, માંસ અને ઘઉં તેમનો પ્રિય ખોરાક હતો*
https://t.me/jnrlgk
●આર્યો .......... પ્રિય હતા❓
*✔યુદ્ધ*
●પિતૃ, પિદર, પેટર તથા ફાદર અને માતૃ, માદર, મેટર તથા મધર શબ્દ અનુક્રમે કઈ ભાષાના છે❓
*✔સંસ્કૃત, ફારસી, લેટિન અને અંગ્રેજી*
●યુરોપીય ધારણા મુજબ આર્યો ક્યાંના છે❓
*✔યુરોપ*
●ડૉ. પી.ગાઇલ્સના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન કયું છે❓
*✔ઓસ્ટ્રીયા-હંગેરી (હિટલરનું વતન)*
●પેંકાના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન❓
*✔જર્મની*
●નેહરિંગના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન❓
*✔રશિયા*
●જર્મન વિદ્વાન મેક્સમૂલરના મત મુજબ આર્યોનું આદિ નિવાસસ્થાન કયું હતું❓
*✔મધ્ય એશિયા*
●લોહ યુગના કેટલાક સ્થળો
*✔ઢીબી (પશ્ચિમ બંગાળ), મહિષદલ (પશ્ચિમ બંગાળ), ચિરન્ડ (બિહાર), સોનપુર (બિહાર)*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-7👇🏻*
*https://t.me/jnrlgk*
💥રણધીર💥
*✍લેખાંક-6✍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં લોહ યુગીન સ્થળ નાગદા અને એરણ કયા રાજયમાં આવેલું છે❓
*✔મધ્ય પ્રદેશ*
*✔ત્યાં કાળા રંગના વાસણોનો ઉપયોગ થતો*
*✔ભારતમાં પહેલી વખત બેધારી તલવાર અહીંથી મળી હતી*
●એરણ (મધ્ય પ્રદેશ)માં લોહ યુગના જે ઓજાર મળી આવ્યા છે તે કઈ સદી સુધીના છે❓
*✔ઇ.પૂ.800 થી ઇ.પૂ.100ના*
●મહિષદલ (પશ્ચિમ બંગાળ)માંથી ફાઉન્ડ્રિ મળી આવી છે. ફાઉન્ડ્રિ એટલે શું❓
*✔ધાતુ ઢાળવાનું કારખાનું*
https://t.me/jnrlgk
●દક્ષિણ ભારતમાં નવ-પાષાણ કાલીન વસ્તી તથા તામ્ર -પાષાણ કાળની વસતી લોહયુગના આરંભ સુધી જેમની તેમ હતી તે વસતી❓
*✔બ્રહ્મગિરી (મહારાષ્ટ્ર), પીક્લિહલ (કર્ણાટક), સંગનાકુલ્લુ (હિમાચલ પ્રદેશ), માસ્કી (કર્ણાટક), હલ્લુર (કર્ણાટક), પોયમપલ્લી (તમિલનાડુ)*
●ભારતમાં લોખંડનો સર્વપ્રથમ ઉપયોગ કયા વિસ્તારમાં થયો હતો❓
*✔દક્ષિણ ભારત*
●વિદ્વાવાનોના મત મુજબ લોહ યુગના લોકો ક્યાંથી આવ્યા હતા❓
*✔પામીર ઉચ્ચ પ્રદેશ તરફથી*
●કયા સ્થળેથી એવા પાત્રો મળ્યા છે જેમાં હથિયાર, ઓજાર, આભૂષણ અને અન્ય સામગ્રી સાચવવામાં આવતી હતી❓
*✔મદ્રાસના તિન્નેવેલી જિલ્લાના અદિચલ્લુરમાંથી*
*✔અહીંથી વસ્તુઓના સ્ટોરેજ માટેના પાત્રોની શરૂઆત થઈ*
●ઉત્તર ભારતમાં કયા સ્થળેથી એક મોટા પથ્થરવાળી સમાધિ મળી આવી છે❓
*✔બાંદા અને મિર્ઝાપુર*
*✔ઉત્તર ગુજરાતમાં દારાપુટમાં*
*✔દારાપુટમાં એક પ્રાર્થનાલય પણ મળી આવ્યું છે*
●કયા સ્થળેથી એવી સમાધિ મળી છે જેમાં મૃતકની સાથે તેના પાલતુ પશુઓની અસ્થિઓને પણ કુંભમાં મૂકીને દફન કરી દેવામાં આવી છે❓
*✔મહારાષ્ટ્રના બોલગાંવ અને ચિંગલપેટમાં*
●હડપ્પીય સંસ્કૃતિના પતન બાદ ભારતમાં કઈ સંસ્કૃતિનો ઉદય થયો❓
*✔વૈદિક સંસ્કૃતિ*
●આર્ય સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય❓
*✔શ્રેષ્ઠ*
●આર્ય શબ્દનો સૌપ્રથમ પ્રયોગ શેમાં થયો છે❓
*✔વેદોમાં*
●આર્યો પોતાના માટે આર્ય તથા તેમના વિરોધીઓને શું કહેતા❓
*✔દસ્યુ અથવા દાસ*
●આર્યો કયા કટિબંધના નિવાસી હતા❓
*✔શીતોષ્ણ કટિબંધ*
*✔દૂધ, માંસ અને ઘઉં તેમનો પ્રિય ખોરાક હતો*
https://t.me/jnrlgk
●આર્યો .......... પ્રિય હતા❓
*✔યુદ્ધ*
●પિતૃ, પિદર, પેટર તથા ફાદર અને માતૃ, માદર, મેટર તથા મધર શબ્દ અનુક્રમે કઈ ભાષાના છે❓
*✔સંસ્કૃત, ફારસી, લેટિન અને અંગ્રેજી*
●યુરોપીય ધારણા મુજબ આર્યો ક્યાંના છે❓
*✔યુરોપ*
●ડૉ. પી.ગાઇલ્સના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન કયું છે❓
*✔ઓસ્ટ્રીયા-હંગેરી (હિટલરનું વતન)*
●પેંકાના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન❓
*✔જર્મની*
●નેહરિંગના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન❓
*✔રશિયા*
●જર્મન વિદ્વાન મેક્સમૂલરના મત મુજબ આર્યોનું આદિ નિવાસસ્થાન કયું હતું❓
*✔મધ્ય એશિયા*
●લોહ યુગના કેટલાક સ્થળો
*✔ઢીબી (પશ્ચિમ બંગાળ), મહિષદલ (પશ્ચિમ બંગાળ), ચિરન્ડ (બિહાર), સોનપુર (બિહાર)*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-7👇🏻*
*https://t.me/jnrlgk*
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
🍁બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત છે❓
*✏સ્પેન*
🍁2014ના ફિફા વર્લ્ડકપ માટેના દડાનું નામ શું રાખવામાં આવ્યું હતું❓
*✏બ્રાઝુકા*
🍁પહેલો ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવામાં આવ્યો હતો❓
*✏1948માં*
🍁મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે❓
*✏પઢાર*
🍁 કયા મેદાનમાં કેથકોરનો ડુંગર આવેલો છે❓
*✏વાગડના મેદાનમાં*
🍁મૈત્રકવંશનો કયો રાજા 'ધર્માદિત્ય' તરીકે ઓળખાય છે❓
*✏શીલાદિત્ય પહેલો*
🍁ભારતમાં બેન્કિંગ લોકપાલ નિયુક્ત કરવાનો અધિકાર કોની પાસે છે❓
*✏રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*
🍁ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ ક્યાં આવેલ છે❓
*✏પેરિસ-ફ્રાન્સ*
🍁ગુપ્ત વંશના કયા રાજાએ હુણોને ભારતમાં આક્રમણ કરતા રોક્યા હતા❓
*✏ચંદ્રગુપ્ત*
🍁તમિલનાડુ રાજ્યના રાજ્યપ્રાણીનું નામ શું છે❓
*✏નીલગીરી તહર*
🍁ગુજરાતમાં પ્રાગૈતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા❓
*✏રોબર્ટ બ્રુસ ફુટ*
🍁આઈએનએસ વિક્રમાદિત્ય નામના જહાજનું મૂળ રશિયન નામ શું હતું❓
*✏બાકુ*
🍁ચીન દેશે કઈ તારીખે એક સંતાનની નીતિ બદલવાનો નિર્ણય કરેલ હતો❓
*✏28 ડિસેમ્બર, 2013*
🍁વિયેતનામના ગાંધીવાદી રાષ્ટ્રપ્રમુખ કોણ હતા❓
*✏હો.ચી.મિન્હ*
🍁કૈલાશનાથ નામનું મંદિર કયા રાજવંશે બંધાવ્યું હતું❓
*✏પલ્લવ રાજવંશ*
🍁ઓડિશાના કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું❓
*✏નરસિંહ દેવ*
*🗞કળશ : દિવ્યભાસ્કર🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
*✏સ્પેન*
🍁2014ના ફિફા વર્લ્ડકપ માટેના દડાનું નામ શું રાખવામાં આવ્યું હતું❓
*✏બ્રાઝુકા*
🍁પહેલો ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવામાં આવ્યો હતો❓
*✏1948માં*
🍁મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે❓
*✏પઢાર*
🍁 કયા મેદાનમાં કેથકોરનો ડુંગર આવેલો છે❓
*✏વાગડના મેદાનમાં*
🍁મૈત્રકવંશનો કયો રાજા 'ધર્માદિત્ય' તરીકે ઓળખાય છે❓
*✏શીલાદિત્ય પહેલો*
🍁ભારતમાં બેન્કિંગ લોકપાલ નિયુક્ત કરવાનો અધિકાર કોની પાસે છે❓
*✏રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*
🍁ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ ક્યાં આવેલ છે❓
*✏પેરિસ-ફ્રાન્સ*
🍁ગુપ્ત વંશના કયા રાજાએ હુણોને ભારતમાં આક્રમણ કરતા રોક્યા હતા❓
*✏ચંદ્રગુપ્ત*
🍁તમિલનાડુ રાજ્યના રાજ્યપ્રાણીનું નામ શું છે❓
*✏નીલગીરી તહર*
🍁ગુજરાતમાં પ્રાગૈતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા❓
*✏રોબર્ટ બ્રુસ ફુટ*
🍁આઈએનએસ વિક્રમાદિત્ય નામના જહાજનું મૂળ રશિયન નામ શું હતું❓
*✏બાકુ*
🍁ચીન દેશે કઈ તારીખે એક સંતાનની નીતિ બદલવાનો નિર્ણય કરેલ હતો❓
*✏28 ડિસેમ્બર, 2013*
🍁વિયેતનામના ગાંધીવાદી રાષ્ટ્રપ્રમુખ કોણ હતા❓
*✏હો.ચી.મિન્હ*
🍁કૈલાશનાથ નામનું મંદિર કયા રાજવંશે બંધાવ્યું હતું❓
*✏પલ્લવ રાજવંશ*
🍁ઓડિશાના કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું❓
*✏નરસિંહ દેવ*
*🗞કળશ : દિવ્યભાસ્કર🗞*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
☘'પીટર રેબિટ' બાળકો માટેનું આ પુસ્તક કોણે લખ્યું છે❓
*🖋બિચેસ્ટ્રીક્સ પોટર*
☘જ્યોર્જ બર્નાડ શોના 'પિગ્મેલીન' પરથી બનેલી ફિલ્મ કઈ❓
*🖋માય ફેર લેડી*
☘'ફાયબર રિસર્ચ સેન્ટર' ક્યાં આવેલું છે❓
*🖋કોઈમ્બતુર*
☘ભારતમાં રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું❓
*🖋કર્ણાટક*
☘બિહારના કયા જિલ્લાની સાક્ષરતા સૌથી ઓછી છે❓
*🖋કિશનગંજ*
☘બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર થયો❓
*🖋ઇ.સ.1972*
☘ભારતના કયા સમ્રાટે ગિરનારની તળેટીમાં શિલાલેખો કોતરાવ્યાં છે❓
*🖋અશોક*
☘દર વર્ષે નોબેલ પારિતોષિકો કયા દેશ તરફથી આપવામાં આવે છે❓
*🖋સ્વીડન*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🔫ISISનું ફુલ ફોર્મ❓
*💣ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા*
🔫અમેરિકાની સેનાએ બગદાદીને કયા સ્થળે મોતને ઘાટ ઉતાર્યો❓
*💣સીરિયાના બરીશા નામના ગામડામાં*
🔫 અમેરિકાની કઈ કમાન્ડો ટીમે બગદાદીને માર્યો હતો❓
*💣ડેલ્ટા ફોર્સ*
🔫બગદાદીનું મોત કેવી રીતે થયું❓
*💣બગદાદીનું મોત જ્યારે નજીક અને નિશ્ચિત દેખાયું ત્યારે તેણે તેની કમર ફરતે પહેરેલ આત્મઘાતી બૉમ્બ ધડાકો કરીને*
🔫અમેરિકાએ બગદાદીનું ઢીમ ઢાળવા માટેના મિશનનું કોડ નેમ શું આપ્યું હતું❓
*💣ઓપરેશન કેયલા મુલેર*
*💣કેયલા મુલેર 26 વર્ષીય સેવાભાવી અમેરિકન યુવતી હતી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🍁દેશ અને રાષ્ટ્રીય રમત🍁*
▪ઓસ્ટ્રેલિયા➖ક્રિકેટ
▪જાપાન➖જુડો
▪ભારત➖હોકી
▪અમેરિકા➖બેઝબોલ
▪કેનેડા➖આઈસ હોકી
▪ચીન➖ટેબલ ટેનિસ
▪સ્પેન➖બુલ ફાઇટ
▪બ્રાઝીલ➖ફૂટબોલ
*🗞સંદેશ : અર્ધસાપ્તાહિક🗞*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
*🖋બિચેસ્ટ્રીક્સ પોટર*
☘જ્યોર્જ બર્નાડ શોના 'પિગ્મેલીન' પરથી બનેલી ફિલ્મ કઈ❓
*🖋માય ફેર લેડી*
☘'ફાયબર રિસર્ચ સેન્ટર' ક્યાં આવેલું છે❓
*🖋કોઈમ્બતુર*
☘ભારતમાં રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું❓
*🖋કર્ણાટક*
☘બિહારના કયા જિલ્લાની સાક્ષરતા સૌથી ઓછી છે❓
*🖋કિશનગંજ*
☘બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર થયો❓
*🖋ઇ.સ.1972*
☘ભારતના કયા સમ્રાટે ગિરનારની તળેટીમાં શિલાલેખો કોતરાવ્યાં છે❓
*🖋અશોક*
☘દર વર્ષે નોબેલ પારિતોષિકો કયા દેશ તરફથી આપવામાં આવે છે❓
*🖋સ્વીડન*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🔫ISISનું ફુલ ફોર્મ❓
*💣ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા*
🔫અમેરિકાની સેનાએ બગદાદીને કયા સ્થળે મોતને ઘાટ ઉતાર્યો❓
*💣સીરિયાના બરીશા નામના ગામડામાં*
🔫 અમેરિકાની કઈ કમાન્ડો ટીમે બગદાદીને માર્યો હતો❓
*💣ડેલ્ટા ફોર્સ*
🔫બગદાદીનું મોત કેવી રીતે થયું❓
*💣બગદાદીનું મોત જ્યારે નજીક અને નિશ્ચિત દેખાયું ત્યારે તેણે તેની કમર ફરતે પહેરેલ આત્મઘાતી બૉમ્બ ધડાકો કરીને*
🔫અમેરિકાએ બગદાદીનું ઢીમ ઢાળવા માટેના મિશનનું કોડ નેમ શું આપ્યું હતું❓
*💣ઓપરેશન કેયલા મુલેર*
*💣કેયલા મુલેર 26 વર્ષીય સેવાભાવી અમેરિકન યુવતી હતી*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🍁દેશ અને રાષ્ટ્રીય રમત🍁*
▪ઓસ્ટ્રેલિયા➖ક્રિકેટ
▪જાપાન➖જુડો
▪ભારત➖હોકી
▪અમેરિકા➖બેઝબોલ
▪કેનેડા➖આઈસ હોકી
▪ચીન➖ટેબલ ટેનિસ
▪સ્પેન➖બુલ ફાઇટ
▪બ્રાઝીલ➖ફૂટબોલ
*🗞સંદેશ : અર્ધસાપ્તાહિક🗞*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*~📚પ્રાચીન ભારત📚~*
*✍લેખાંક-7✍*
*⚔આર્યો⚔*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોની સભ્યતા વિશે આપણને વેદો તથા ઈરાનના પ્રાચીન ધર્મગ્રંથ ......... માંથી જાણવા મળે છે❓
*✔અવેસ્તા*
●આર્ય ગ્રંથોમાં કયા પાકનો ઉલ્લેખ જોવા મળે છે❓
*✔ઘઉં અને જવ*
●આર્યોના આગમન અને નિવાસસ્થાન અંગેની આર્કટિક પ્રદેશની થિયરીના પુરસ્કર્તા કોણ હતા❓
*✔લોકમાન્ય તિલક*
●લોકમાન્ય તિલકના મત મુજબ આર્યોનો આદિ દેશ કયો હતો❓
*✔ઉત્તર ધ્રુવ*
●અવેસ્તામાં લખ્યું છે કે તેમના દેવતા અહુરમજ્દ જે દેશનું નિર્માણ કર્યું હતું તેમાં કેટલા મહિના ઠંડી અને કેટલા મહિના ગરમી પડતી❓
*✔10 મહિના ઠંડી અને 2 મહિના ગરમી*
https://t.me/jnrlgk
●કોના મત મુજબ સપ્ત સિંધુ આર્યોનો મૂળ પ્રદેશ હતો❓
*✔અવિનાશ ચંદ્ર વ્યાસ*
●આર્યોનો મુખ્ય ખોરાક કયો હતો❓
*✔ઘઉં અને જવ*
●ઇરાકમાં ઇ.સ.પૂર્વે 1600માં લખાયેલા કયા શિલાલેખમાં આર્યો નામનો ઉલ્લેખ મળે છે❓
*✔કસ્સી*
●ઇરાકમાં ઇ.પૂ.1400ના કયા શિલાલેખોમાં આર્ય નામનો ઉલ્લેખ મળે છે❓
*✔મિતન્ની*
●ઋગ્વેદમાં અફઘાનિસ્તાનની કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે❓
*✔કુભા*
●અવેસ્તાના પ્રધાન દેવતા❓
*✔અહરમજ્દ*
●વિદ્વાનોના મત મુજબ અસુર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો❓
*✔અહુર*
●ભારતીય આર્યગ્રંથોમાં દેવાસુર સંગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે, તે સંભવતઃ કયા દેશના આર્યો વચ્ચેનો સંગ્રામ હતો❓
*✔ભારતીય અને ઈરાની*
*✔આ રીતે ભારતીય આર્યો દેવ અને ઈરાની આર્યો અસુર કહેવાયા*
●ઋગ્વેદમાં ઇન્દ્રને શું કહેવામાં આવ્યા છે❓
*✔પુરંદર*
*✔પુરંદર એટલે અનેક દુર્ગ તોડનારો*
●સૌથી પહેલા કઈ સભ્યતાના લોકો લિંગપૂજા કરતું હતું❓
*✔હડપ્પીય*
●આર્યો વિદેશથી આવીને પહેલા સપ્તસિંધુમાં વસેલા.સપ્તસિંધુ એટલે આજનું.......❓
*✔પંજાબ*
https://t.me/jnrlgk
●પંજાબ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે❓
*✔પંચામ્બુ*
*✔એટલે પાંચ જળ અથવા પાંચ નદીઓનો દેશ*
●એ વખતે પંજાબમાં સાત નદીઓ વહેતી હતી. તે કઈ કઈ❓
*✔1.શતુદ્રી (સતલજ), 2.વિપાસા (વ્યાસ), 3.પરુશ્ણી (રાવી), 4.અસીક્રી (ચિનાબ), 5.ઝેલમ (વિતસ્તા), 6.સરસ્વતી અને 7.દશદ્વતી.*
*✔છેલ્લી બે નદીઓ આજે લુપ્ત થઈ ગઈ છે*
●આર્યોએ બ્રહ્મવર્ત નામ આપ્યું હતું એ આજનું કયું રાજ્ય❓
*✔ઉત્તર પ્રદેશ*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Coming up next પ્રાચીન ભારત લેખાંક-8👇🏻*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
*✍લેખાંક-7✍*
*⚔આર્યો⚔*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોની સભ્યતા વિશે આપણને વેદો તથા ઈરાનના પ્રાચીન ધર્મગ્રંથ ......... માંથી જાણવા મળે છે❓
*✔અવેસ્તા*
●આર્ય ગ્રંથોમાં કયા પાકનો ઉલ્લેખ જોવા મળે છે❓
*✔ઘઉં અને જવ*
●આર્યોના આગમન અને નિવાસસ્થાન અંગેની આર્કટિક પ્રદેશની થિયરીના પુરસ્કર્તા કોણ હતા❓
*✔લોકમાન્ય તિલક*
●લોકમાન્ય તિલકના મત મુજબ આર્યોનો આદિ દેશ કયો હતો❓
*✔ઉત્તર ધ્રુવ*
●અવેસ્તામાં લખ્યું છે કે તેમના દેવતા અહુરમજ્દ જે દેશનું નિર્માણ કર્યું હતું તેમાં કેટલા મહિના ઠંડી અને કેટલા મહિના ગરમી પડતી❓
*✔10 મહિના ઠંડી અને 2 મહિના ગરમી*
https://t.me/jnrlgk
●કોના મત મુજબ સપ્ત સિંધુ આર્યોનો મૂળ પ્રદેશ હતો❓
*✔અવિનાશ ચંદ્ર વ્યાસ*
●આર્યોનો મુખ્ય ખોરાક કયો હતો❓
*✔ઘઉં અને જવ*
●ઇરાકમાં ઇ.સ.પૂર્વે 1600માં લખાયેલા કયા શિલાલેખમાં આર્યો નામનો ઉલ્લેખ મળે છે❓
*✔કસ્સી*
●ઇરાકમાં ઇ.પૂ.1400ના કયા શિલાલેખોમાં આર્ય નામનો ઉલ્લેખ મળે છે❓
*✔મિતન્ની*
●ઋગ્વેદમાં અફઘાનિસ્તાનની કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે❓
*✔કુભા*
●અવેસ્તાના પ્રધાન દેવતા❓
*✔અહરમજ્દ*
●વિદ્વાનોના મત મુજબ અસુર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો❓
*✔અહુર*
●ભારતીય આર્યગ્રંથોમાં દેવાસુર સંગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે, તે સંભવતઃ કયા દેશના આર્યો વચ્ચેનો સંગ્રામ હતો❓
*✔ભારતીય અને ઈરાની*
*✔આ રીતે ભારતીય આર્યો દેવ અને ઈરાની આર્યો અસુર કહેવાયા*
●ઋગ્વેદમાં ઇન્દ્રને શું કહેવામાં આવ્યા છે❓
*✔પુરંદર*
*✔પુરંદર એટલે અનેક દુર્ગ તોડનારો*
●સૌથી પહેલા કઈ સભ્યતાના લોકો લિંગપૂજા કરતું હતું❓
*✔હડપ્પીય*
●આર્યો વિદેશથી આવીને પહેલા સપ્તસિંધુમાં વસેલા.સપ્તસિંધુ એટલે આજનું.......❓
*✔પંજાબ*
https://t.me/jnrlgk
●પંજાબ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે❓
*✔પંચામ્બુ*
*✔એટલે પાંચ જળ અથવા પાંચ નદીઓનો દેશ*
●એ વખતે પંજાબમાં સાત નદીઓ વહેતી હતી. તે કઈ કઈ❓
*✔1.શતુદ્રી (સતલજ), 2.વિપાસા (વ્યાસ), 3.પરુશ્ણી (રાવી), 4.અસીક્રી (ચિનાબ), 5.ઝેલમ (વિતસ્તા), 6.સરસ્વતી અને 7.દશદ્વતી.*
*✔છેલ્લી બે નદીઓ આજે લુપ્ત થઈ ગઈ છે*
●આર્યોએ બ્રહ્મવર્ત નામ આપ્યું હતું એ આજનું કયું રાજ્ય❓
*✔ઉત્તર પ્રદેશ*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Coming up next પ્રાચીન ભારત લેખાંક-8👇🏻*
*https://t.me/jnrlgk*
*https://t.me/gyan_ki_duniya*
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-06/11/2019🗞👇🏻*
●હાલમાં રાષ્ટ્રપતિએ GUJCTOC (ગુજસીટોક) નામના કાયદાને મંજૂરી આપી. તેનું ફૂલ ફોર્મ શું છે❓
*✔ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ એક્ટ*
*✔આ કાયદા પ્રમાણે હવે સરકાર શંકાસ્પદ લાગતી વ્યક્તિના કોલ કે સંદેશા આંતરીને રેકોર્ડ કરી શકે છે*
*✔2003માં તાત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ તૈયાર કર્યું હતું*
●મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાતની રિપ્રેઝન્ટર કોણ બનશે❓
*✔ભિલોડાના માંકરોડાની કેયા*
●ગુજરાતમાં GTU ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ કઈ કંપની શરૂ કરશે❓
*✔રફાલ ફાઇટર વિમાન બનાવનારી ફ્રાન્સની દસોલ્ટ કંપની*
●14મી એશિયન ચેમ્પિયનશિપ ક્યાં ચાલી રહી છે❓
*✔કતારમાં*
●કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા આર્મ્સ એક્ટ 1959માં સુધારો કરાશે. જેમાં ઉજવણીમાં ફાયરિંગ માટે કેવા દંડની જોગવાઈ કરવામાં આવશે❓
*✔2 વર્ષની સજા અને 1 લાખ દંડ*
●તાજેતરમાં ટોચના CEOની યાદી જાહેર થઈ.તેમાં કોનું નામ સૌથી ટોપ પર રહ્યું❓
*✔જેન્સેન હુઆંગ*
●કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કોની સ્મૃતિમાં સિક્કો બહાર પાડ્યો❓
*✔પરમહંસ યોગાનંદ*
●બાંગ્લાદેશ ભારત મૈત્રી યાત્રાની 9મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું❓
*✔કૉક્સ*
●ICCએ હાલમાં કયા ક્રિકેટર પર 2 વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો❓
*✔બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકીબ અલ હસન*
●તાજેતરમાં કઈ સોશિયલ મીડિયાએ હેલ્થ પ્રિવેન્ટીવ ટુલ લોન્ચ કર્યું❓
*✔ફેસબુક*
●કોન્ટ્રાકટર ફાર્મિંગ પર કાયદો બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓
*✔તમિલનાડુ*
●હેમન બોર્ગોહિનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.તેઓ કયા રાજ્યના દિગ્ગજ કવિ, વાર્તાકાર અને નવલકથાકાર છે❓
*✔આસામ*
●2024ના ઓલિમ્પિક્સ ખેલનો લોગો ક્યાં લોન્ચ કરવામાં આવ્યો❓
*✔પેરિસમાં*
●QS ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ ઇન્સ્ટિટ્યૂટનો પ્રથમ નંબર આવ્યો❓
*✔IIT-બોમ્બે*
●CISM વિશ્વ સૈન્ય ખેલમાં કોણે 100 મીટર અને 400 મીટર દોડમાં બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો❓
*✔આનંદન ગુણસેકરન*
*✔મધ્ય ચાઇનાના વુહાન શહેરમાં સ્પર્ધા યોજાઈ હતી*
●દેશનું પહેલું મહિલાઓ દ્વારા સંચાલિત ઑટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ક્યાં ખુલ્યું❓
*✔જયપુરમાં*
●દિવાળીના અવસર પર ભારતની લક્ષ્મીની એમ્બેસેડર કોણે ઘોષિત કરવામાં આવ્યા❓
*✔બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ અને અભિનેત્રી દીપિકા પદુકોણ*
●કયો દેશ ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વગર પ્રવેશ આપશે❓
*✔બ્રાઝીલ*
●બિહાર અને રાજસ્થાન પછી કયું રાજ્ય ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું❓
*✔પશ્ચિમ બંગાળ*
●કયા રાજ્યની સરકારે નાના ખેડૂતોને મદદ કરવા માટે વર્લ્ડ બેંક સાથે 165 મિલિયન ડોલરના લોનકરાર પર હસ્તાક્ષર કર્યા❓
*✔ઓડિશા*
●ઓડિશા સરકારે ABADHA યોજના પર 3208 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનું ફૂલ ફોર્મ શું છે❓
*✔Augmentation of Basic Amenities and Development of Heritage and Architecture*
●કયા રાજ્યએ ધનતેરસ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા સુમંગળા યોજના શરૂ કરી છે❓
*✔ઉત્તર પ્રદેશ*
*✔આ યોજના અંતર્ગત જન્મ સમયે દરેક પરિવારને ૱15,000 આપવામાં આવશે*
●યુરોપિયન યુનિયન સંસદ દ્વારા જેલમાં બંધ માનવ અધિકારવાદી જેમને માનવાધિકાર માટે સખારોવ પુરસ્કાર એનાયત કરાયો❓
*✔ઈલ્હમ તોહતી*
●ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા ઉદ્યોગ રત્ન એવોર્ડ 2019 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔ઠાકુર અનુપસિંઘને*
*✔વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી કામગીરી બદલ*
●યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WEP) એ ભારતમાં ભૂખ અને કુપોષણ સામે જાગૃતિ લાવવા અને કાર્યવાહી કરવાના હેતુથી સિનેમા માટે કયું અભિયાન શરૂ કર્યું❓
*✔'ફીડ અવર ફ્યુચર'*
*✔ફેસબુકની ભાગીદારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*
●વર્લ્ડ બેંકે તાજેતરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સંબંધિત અહેવાલ બહાર પાડ્યો. આ અહેવાલમાં ભારત કેટલામાં સ્થાને છે❓
*✔63*
●2019ના મેલબોર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સમાં 32 દેશોના સુચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔32મા*
●શાંઘાઈમાં યોજાયેલી 15મી વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા❓
*✔પ્રવિણ કુમાર*
*✔48 કિગ્રા. કેટેગરીમાં*
●સ્ટાફ પસંદગી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔બી.આર.શર્મા*
●ભારત ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીએ કાર્યભાર સંભાળ્યો.ગાંગુલી BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા❓
*✔39મા*
●ફોર્બ્સે તાજેતરમાં ભારતના 100 ધનિક લોકોની સૂચિ બહાર પાડી છે.આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત કેટલા વર્ષથી પ્રથમ ક્રમે છે❓
*✔12 વર્ષથી*
*✔ગયા વર્ષની તુલનામાં અંબાણીની કુલ સંપત્તિમાં 4 મિલિયન ડોલરનો વધારો*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-06/11/2019🗞👇🏻*
●હાલમાં રાષ્ટ્રપતિએ GUJCTOC (ગુજસીટોક) નામના કાયદાને મંજૂરી આપી. તેનું ફૂલ ફોર્મ શું છે❓
*✔ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ એક્ટ*
*✔આ કાયદા પ્રમાણે હવે સરકાર શંકાસ્પદ લાગતી વ્યક્તિના કોલ કે સંદેશા આંતરીને રેકોર્ડ કરી શકે છે*
*✔2003માં તાત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ તૈયાર કર્યું હતું*
●મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાતની રિપ્રેઝન્ટર કોણ બનશે❓
*✔ભિલોડાના માંકરોડાની કેયા*
●ગુજરાતમાં GTU ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ કઈ કંપની શરૂ કરશે❓
*✔રફાલ ફાઇટર વિમાન બનાવનારી ફ્રાન્સની દસોલ્ટ કંપની*
●14મી એશિયન ચેમ્પિયનશિપ ક્યાં ચાલી રહી છે❓
*✔કતારમાં*
●કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા આર્મ્સ એક્ટ 1959માં સુધારો કરાશે. જેમાં ઉજવણીમાં ફાયરિંગ માટે કેવા દંડની જોગવાઈ કરવામાં આવશે❓
*✔2 વર્ષની સજા અને 1 લાખ દંડ*
●તાજેતરમાં ટોચના CEOની યાદી જાહેર થઈ.તેમાં કોનું નામ સૌથી ટોપ પર રહ્યું❓
*✔જેન્સેન હુઆંગ*
●કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કોની સ્મૃતિમાં સિક્કો બહાર પાડ્યો❓
*✔પરમહંસ યોગાનંદ*
●બાંગ્લાદેશ ભારત મૈત્રી યાત્રાની 9મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું❓
*✔કૉક્સ*
●ICCએ હાલમાં કયા ક્રિકેટર પર 2 વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો❓
*✔બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકીબ અલ હસન*
●તાજેતરમાં કઈ સોશિયલ મીડિયાએ હેલ્થ પ્રિવેન્ટીવ ટુલ લોન્ચ કર્યું❓
*✔ફેસબુક*
●કોન્ટ્રાકટર ફાર્મિંગ પર કાયદો બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓
*✔તમિલનાડુ*
●હેમન બોર્ગોહિનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.તેઓ કયા રાજ્યના દિગ્ગજ કવિ, વાર્તાકાર અને નવલકથાકાર છે❓
*✔આસામ*
●2024ના ઓલિમ્પિક્સ ખેલનો લોગો ક્યાં લોન્ચ કરવામાં આવ્યો❓
*✔પેરિસમાં*
●QS ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ ઇન્સ્ટિટ્યૂટનો પ્રથમ નંબર આવ્યો❓
*✔IIT-બોમ્બે*
●CISM વિશ્વ સૈન્ય ખેલમાં કોણે 100 મીટર અને 400 મીટર દોડમાં બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો❓
*✔આનંદન ગુણસેકરન*
*✔મધ્ય ચાઇનાના વુહાન શહેરમાં સ્પર્ધા યોજાઈ હતી*
●દેશનું પહેલું મહિલાઓ દ્વારા સંચાલિત ઑટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ક્યાં ખુલ્યું❓
*✔જયપુરમાં*
●દિવાળીના અવસર પર ભારતની લક્ષ્મીની એમ્બેસેડર કોણે ઘોષિત કરવામાં આવ્યા❓
*✔બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ અને અભિનેત્રી દીપિકા પદુકોણ*
●કયો દેશ ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વગર પ્રવેશ આપશે❓
*✔બ્રાઝીલ*
●બિહાર અને રાજસ્થાન પછી કયું રાજ્ય ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું❓
*✔પશ્ચિમ બંગાળ*
●કયા રાજ્યની સરકારે નાના ખેડૂતોને મદદ કરવા માટે વર્લ્ડ બેંક સાથે 165 મિલિયન ડોલરના લોનકરાર પર હસ્તાક્ષર કર્યા❓
*✔ઓડિશા*
●ઓડિશા સરકારે ABADHA યોજના પર 3208 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનું ફૂલ ફોર્મ શું છે❓
*✔Augmentation of Basic Amenities and Development of Heritage and Architecture*
●કયા રાજ્યએ ધનતેરસ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા સુમંગળા યોજના શરૂ કરી છે❓
*✔ઉત્તર પ્રદેશ*
*✔આ યોજના અંતર્ગત જન્મ સમયે દરેક પરિવારને ૱15,000 આપવામાં આવશે*
●યુરોપિયન યુનિયન સંસદ દ્વારા જેલમાં બંધ માનવ અધિકારવાદી જેમને માનવાધિકાર માટે સખારોવ પુરસ્કાર એનાયત કરાયો❓
*✔ઈલ્હમ તોહતી*
●ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા ઉદ્યોગ રત્ન એવોર્ડ 2019 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*✔ઠાકુર અનુપસિંઘને*
*✔વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી કામગીરી બદલ*
●યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WEP) એ ભારતમાં ભૂખ અને કુપોષણ સામે જાગૃતિ લાવવા અને કાર્યવાહી કરવાના હેતુથી સિનેમા માટે કયું અભિયાન શરૂ કર્યું❓
*✔'ફીડ અવર ફ્યુચર'*
*✔ફેસબુકની ભાગીદારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*
●વર્લ્ડ બેંકે તાજેતરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સંબંધિત અહેવાલ બહાર પાડ્યો. આ અહેવાલમાં ભારત કેટલામાં સ્થાને છે❓
*✔63*
●2019ના મેલબોર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સમાં 32 દેશોના સુચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔32મા*
●શાંઘાઈમાં યોજાયેલી 15મી વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા❓
*✔પ્રવિણ કુમાર*
*✔48 કિગ્રા. કેટેગરીમાં*
●સ્ટાફ પસંદગી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી❓
*✔બી.આર.શર્મા*
●ભારત ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીએ કાર્યભાર સંભાળ્યો.ગાંગુલી BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા❓
*✔39મા*
●ફોર્બ્સે તાજેતરમાં ભારતના 100 ધનિક લોકોની સૂચિ બહાર પાડી છે.આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત કેટલા વર્ષથી પ્રથમ ક્રમે છે❓
*✔12 વર્ષથી*
*✔ગયા વર્ષની તુલનામાં અંબાણીની કુલ સંપત્તિમાં 4 મિલિયન ડોલરનો વધારો*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-07/11/2019🗞👇🏻*
●ગુજરાત સરકારે મુખ્યમંત્રી તથા અન્ય વીઆઈપી જેવા કે રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાનું કયું વિમાન ખરીધ્યું❓
*✔બોમ્બાર્ડિયર ચેલેન્જર 650*
*✔બોમ્બાર્ડિયર એ કેનેડાના ક્યુબેક પ્રાંત સ્થિત એવિએશન કંપની છે*
*✔870 કિમી. પ્રતિ કલાક ઝડપ*
*✔7000 કિમી. પ્રવાસ કરી શકે*
*✔મહત્તમ 12 પેસેન્જર પ્રવાસ કરી શકે*
*✔હાલ મુખ્યમંત્રી માટે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે*
●મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)એ 37 જેટલી કઈ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે❓
*✔તેજસ્વીની*
●સ્કૂલ અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓
*✔ઈટાલી*
●તાનારીરી મહોત્સવમાં એક દિવસમાં કેટલા વર્લ્ડ રેકોર્ડ બન્યા❓
*✔ત્રણ*
*✔વડનગરમાં 150 તબલાંવાદકોએ 30 મિનિટમાં 28 રાગ રજૂ કર્યા*
*✔108 વાંસળી વાદકોએ વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત 5 મિનિટમાં ખમાજ રાગમાં રજૂ કર્યું*
*✔1 મિનિટમાં ભરતનાટ્યમ શૈલીમાં 9 રસ રજૂ કર્યા*
*✔તાનારીરી મહોત્સવ 2003 થી શરૂ થયો*
●100 ટી-20 મેચ રમનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ખેલાડી કોણ બન્યો❓
*✔રોહિત શર્મા*
*✔પાકિસ્તાનનો શોએબ મલિક સૌથી વધુ ટી-20 (100 થી વધુ)મેચ રમનાર પ્રથમ ખેલાડી છે*
●ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ કિનારે કઈ અંડર વોટર ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરશે❓
*✔કે-4 ન્યુક્લિયર મિસાઈલ*
*✔મારક ક્ષમતા 3500 કિમી.*
●ભાવનગરની દક્ષિણા મૂર્તિ બાલમંદિરને 100 પૂર્ણ થયા.1920માં આ બાલમંદિરનું ઉદ્દઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું❓
*✔કસ્તુરબા*
*✔નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી સહિત કેળવણીકારોએ સાથે મળીને બાલમંદિર શરૂ કરી હતી*
●સૈયદ મુસ્તાક અલી ટી-20નો પ્રારંભ થઇ ચુક્યો છે.આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેશે❓
*✔38*
●નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ પ્રારંભ ક્યાં થયો❓
*✔ભાવનગર*
*✔દેશભરમાંથી 750 ખેલાડીઓ ભાગ લેશે*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-07/11/2019🗞👇🏻*
●ગુજરાત સરકારે મુખ્યમંત્રી તથા અન્ય વીઆઈપી જેવા કે રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાનું કયું વિમાન ખરીધ્યું❓
*✔બોમ્બાર્ડિયર ચેલેન્જર 650*
*✔બોમ્બાર્ડિયર એ કેનેડાના ક્યુબેક પ્રાંત સ્થિત એવિએશન કંપની છે*
*✔870 કિમી. પ્રતિ કલાક ઝડપ*
*✔7000 કિમી. પ્રવાસ કરી શકે*
*✔મહત્તમ 12 પેસેન્જર પ્રવાસ કરી શકે*
*✔હાલ મુખ્યમંત્રી માટે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે*
●મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)એ 37 જેટલી કઈ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે❓
*✔તેજસ્વીની*
●સ્કૂલ અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓
*✔ઈટાલી*
●તાનારીરી મહોત્સવમાં એક દિવસમાં કેટલા વર્લ્ડ રેકોર્ડ બન્યા❓
*✔ત્રણ*
*✔વડનગરમાં 150 તબલાંવાદકોએ 30 મિનિટમાં 28 રાગ રજૂ કર્યા*
*✔108 વાંસળી વાદકોએ વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત 5 મિનિટમાં ખમાજ રાગમાં રજૂ કર્યું*
*✔1 મિનિટમાં ભરતનાટ્યમ શૈલીમાં 9 રસ રજૂ કર્યા*
*✔તાનારીરી મહોત્સવ 2003 થી શરૂ થયો*
●100 ટી-20 મેચ રમનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ખેલાડી કોણ બન્યો❓
*✔રોહિત શર્મા*
*✔પાકિસ્તાનનો શોએબ મલિક સૌથી વધુ ટી-20 (100 થી વધુ)મેચ રમનાર પ્રથમ ખેલાડી છે*
●ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ કિનારે કઈ અંડર વોટર ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરશે❓
*✔કે-4 ન્યુક્લિયર મિસાઈલ*
*✔મારક ક્ષમતા 3500 કિમી.*
●ભાવનગરની દક્ષિણા મૂર્તિ બાલમંદિરને 100 પૂર્ણ થયા.1920માં આ બાલમંદિરનું ઉદ્દઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું❓
*✔કસ્તુરબા*
*✔નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી સહિત કેળવણીકારોએ સાથે મળીને બાલમંદિર શરૂ કરી હતી*
●સૈયદ મુસ્તાક અલી ટી-20નો પ્રારંભ થઇ ચુક્યો છે.આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેશે❓
*✔38*
●નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ પ્રારંભ ક્યાં થયો❓
*✔ભાવનગર*
*✔દેશભરમાંથી 750 ખેલાડીઓ ભાગ લેશે*
*👆🏾🗞Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*~📚પ્રાચીન ભારત📚~*
*✍લેખાંક-8✍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોએ પૂર્વ રાજસ્થાન તથા ગંગા-યમુનાના પ્રદેશ પર આધિપત્ય જમાવ્યું. આ પ્રદેશને શુ નામ આપ્યું❓
*✔બ્રહ્મર્ષિ દેશ*
●આર્યો હિમાલય અને વિંધ્ય પર્વત વચ્ચેની ભૂમિ હસ્તગત કરી તેને શું નામ આપ્યું❓
*✔મધ્ય પ્રદેશ*
●આર્યોએ જ્યારે સમગ્ર ઉત્તર ભારત કબજામાં કર્યું.તેને શું નામ આપવામાં આવ્યું❓
*✔આર્યવર્ત*
●આર્ય સંસ્કૃતિનો સંદેશ લઈ સૌપ્રથમ દક્ષિણ ભારત કોણ ગયા હતા❓
*✔અગસ્ત્ય ઋષિ*
●અગસ્ત્ય ઋષિએ દક્ષિણ ભારતને શું નામ આપ્યું❓
*✔દક્ષિણા પથ*
●ભરત અને તત્સુ કયા કુળના શાસક હતા❓
*✔આર્યકુળ*
●ભરત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા વેદમાં વાંચવા મળે છે❓
*✔ઋગ્વેદમાં*
●વિશ્વામિત્ર કયા રાજાના પુરોહિત હતા❓
*✔સુદાસ*
●રાજા અને પુરોહિતો વચ્ચે અણબનાવ બનતા સદાસ રાજાએ વિશ્વામિત્રના સ્થાને કોણે પુરોહિત બનાવ્યા❓
*✔વસિષ્ઠ*
●ભરત અને અનાર્ય રાજાઓ વચ્ચે જે યુદ્ધ થયું તેને કયું યુદ્ધ કહે છે❓
*✔દશરાજ્ઞ*
*✔આ યુદ્ધ પરુશ્ણી એટલે કે રાવી નદીના તટ પર ખેલાયું હતું*
*✔આ યુદ્ધમાં ભરત કુળના રાજાનો વિજય થયો*
●ભરત રાજ્યના લોકો કયા નામે ઓળખાતા❓
*✔ભરતો*
*✔પૂરુ રાજ્યના લોકો પુરુઓ*
●ભરતો અને પુરુઓ એકબીજામાં ભળી જતા કયા નામનો નવો કબીલો અસ્તિત્વમાં આવ્યો❓
*✔કુરુ*
●આર્યોએ કયા સમય દરમિયાન વૈદિક ગ્રંથોની રચના કરી❓
*✔ઇ.પૂ.2500 થી ઇ.પૂ.600 દરમિયાન*
●ઋગ્વેદની રચના કયા સમય દરમિયાન થઈ હોવાનું મનાય છે❓
*✔ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*
●વૈદિક ગ્રંથોને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે❓
*✔ત્રણ*
*✔1.સંહિતા અથવા વેદ, 2.બ્રાહ્મણ, 3.સૂત્ર*
●વેદ અને બ્રાહ્મણ ગ્રંથોને શું કહેવામાં આવે છે❓
*✔શ્રુતિ*
*✔શ્રુતિનો અર્થ છે સાંભળવામાં આવ્યું છે તે*
https://t.me/jnrlgk
●સૂત્રનો અર્થ શું❓
*✔સંક્ષેપમાં કહેવું*
*✔જે ગ્રંથોમાં મોટી મોટી વાત નાના નાના સુત્રોમાં કહેવામાં આવી છે તે સૂત્ર ગ્રંથ કહેવાયા*
●સંગ્રહિત પુસ્તક એટલે❓
*✔સંહિતા*
●વેદ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે❓
*✔સંસ્કૃતની વિદ્ ધાતુ પરથી*
*✔વિદ્ નો અર્થ થાય છે જાણવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું*
●સંસ્કૃત સાહિત્યની જનની કોણે માનવામાં આવે છે❓
*✔વેદને*
●ઋકનો અર્થ શું થાય છે❓
*✔સ્તુતિ-મંત્ર*
●ઋગ્વેદ કેટલા મંડળમાં વિભક્ત છે❓
*✔10*
●ઋગ્વેદના પ્રત્યેક મંડળમાં અનુવાક છે, અનુવાકનો અર્થ❓
*✔જે બાદમાં કહેવામાં આવેલું છે તે*
●ઋગ્વેદમાં કેટલા સૂક્ત છે❓
*✔1008*
●ઋગ્વેદમાં કુલ કેટલી ઋચા છે❓
*✔10,580*
●ઋગ્વેદની રચના કયા ક્ષેત્રમાં થઈ હતી❓
*✔સપ્તસિંધુ (આજનું પંજાબ)ની આસપાસ*
●"વિશ્વના ઈતિહાસમાં વેદ એ ખાલી જગ્યા પૂરે છે જે કોઈપણ ભાષાનો કોઈપણ સાહિત્યિક ગ્રંથ નથી પુરી શકતો"- આ વિધાન કોનું છે❓
*✔મેક્સમૂલર*
●યજુર્વેદ કેવો ગ્રંથ છે❓
*✔કર્મકાંડ પ્રધાન*
*✔તેમાં બલિની પ્રથા, તેની મહત્તા અને વિધિઓનો ઉલ્લેખ છે*
●યજુર્વેદમાં સૂકત ઉપરાંત .......... છે❓
*✔અનુષ્ઠાન*
https://t.me/jnrlgk
●યજુર્વેદ કેટલા ભાગમાં વિભાજીત છે? કયા કયા❓
*✔બે ભાગમાં*
*✔પહેલો ભાગ છે, શુક્લ યજુર્વેદ અને બીજો ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ*
●યજુર્વેદની રચના ક્યાં થઈ હતી❓
*✔કુરુક્ષેત્રમાં*
●સામના કયા બે અર્થ થાય છે❓
*✔શાંતિ અને ગીત*
*✔સામવેદ એટલે ગાઈ શકાય તેવો વેદ*
●સામવેદમાં માત્ર કેટલા નવા મંત્રો છે❓
*✔66*
*✔શેષ મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે*
●અથનો અર્થ શું થાય❓
*✔મંગલ અથવા કલ્યાણ*
●અથર્વનો અર્થ શું થાય❓
*✔અગ્નિ*
●અથર્વન્ નો અર્થ શું થાય❓
*✔પૂજારી*
●અથર્વવેદમાં કેવા મંત્રો છે❓
*✔ભૂત-પિશાચોને ભગાડી મનુષ્યોનું કલ્યાણ કરતા મંત્રો*
●બ્રાહ્મણ ગ્રંથોમાં કેવા મંત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે❓
*✔વૈદિક મંત્રો*
*✔તેમાં યજ્ઞોના સ્વરૂપ અને તેની વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે*
*✔આ ગ્રંથોની રચના બ્રહ્મર્ષિ દેશમાં થઈ હતી*
https://t.me/jnrlgk
●કૌષીતકી, તૈતિરીય, શતપથ વગેરે કેવા ગ્રંથો છે❓
*✔બ્રાહ્મણ*
●બ્રાહ્મણ ગ્રંથો કયા સ્વરૂપે લખાયેલા છે❓
*✔ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે*
●આરણ્યક ગ્રંથોની સૌથી મોટી વિશેષતા શું છે❓
*✔આધ્યાત્મ ચિંતન*
●ઉપનિષદ કેટલા શબ્દોમાંથી બનેલો શબ્દ છે❓
*✔ત્રણ*
*✔ઉપ + નિ + ષદ*
*✔ઉપ એટલે સમીપ, નિ એટલે નીચે અને ષદ એટલે બેસવું*
●મહત્વના 12 ઉપનિષદો કયા કયા છે❓
*✔1.ઈશ, 2.કેન, 3.કઠ, 4.પ્રશ્ન, 5.મુન્ડક, 6.માન્ડુક્ય, 7.તૈતરીય, 8.ઐતરેય, 9.છાંદોગ્ય, 10.બૃહદારણ્ય, 11.કૌશિતકી, 12.શ્વેતાશ્વતર*
●મહર્ષિ પાણિનિએ સુત્રોની કેટલી વિશેષતા ગણાવી છે❓
*✔ત્રણ*
*✔1.તે ઓછા શબ્દોમાં લખવામાં આવે છે, 2.તે સ્પષ્ટ હોય છે અને 3.તે સાર ગર્ભિત હોય છે*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-9👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
*✍લેખાંક-8✍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોએ પૂર્વ રાજસ્થાન તથા ગંગા-યમુનાના પ્રદેશ પર આધિપત્ય જમાવ્યું. આ પ્રદેશને શુ નામ આપ્યું❓
*✔બ્રહ્મર્ષિ દેશ*
●આર્યો હિમાલય અને વિંધ્ય પર્વત વચ્ચેની ભૂમિ હસ્તગત કરી તેને શું નામ આપ્યું❓
*✔મધ્ય પ્રદેશ*
●આર્યોએ જ્યારે સમગ્ર ઉત્તર ભારત કબજામાં કર્યું.તેને શું નામ આપવામાં આવ્યું❓
*✔આર્યવર્ત*
●આર્ય સંસ્કૃતિનો સંદેશ લઈ સૌપ્રથમ દક્ષિણ ભારત કોણ ગયા હતા❓
*✔અગસ્ત્ય ઋષિ*
●અગસ્ત્ય ઋષિએ દક્ષિણ ભારતને શું નામ આપ્યું❓
*✔દક્ષિણા પથ*
●ભરત અને તત્સુ કયા કુળના શાસક હતા❓
*✔આર્યકુળ*
●ભરત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા વેદમાં વાંચવા મળે છે❓
*✔ઋગ્વેદમાં*
●વિશ્વામિત્ર કયા રાજાના પુરોહિત હતા❓
*✔સુદાસ*
●રાજા અને પુરોહિતો વચ્ચે અણબનાવ બનતા સદાસ રાજાએ વિશ્વામિત્રના સ્થાને કોણે પુરોહિત બનાવ્યા❓
*✔વસિષ્ઠ*
●ભરત અને અનાર્ય રાજાઓ વચ્ચે જે યુદ્ધ થયું તેને કયું યુદ્ધ કહે છે❓
*✔દશરાજ્ઞ*
*✔આ યુદ્ધ પરુશ્ણી એટલે કે રાવી નદીના તટ પર ખેલાયું હતું*
*✔આ યુદ્ધમાં ભરત કુળના રાજાનો વિજય થયો*
●ભરત રાજ્યના લોકો કયા નામે ઓળખાતા❓
*✔ભરતો*
*✔પૂરુ રાજ્યના લોકો પુરુઓ*
●ભરતો અને પુરુઓ એકબીજામાં ભળી જતા કયા નામનો નવો કબીલો અસ્તિત્વમાં આવ્યો❓
*✔કુરુ*
●આર્યોએ કયા સમય દરમિયાન વૈદિક ગ્રંથોની રચના કરી❓
*✔ઇ.પૂ.2500 થી ઇ.પૂ.600 દરમિયાન*
●ઋગ્વેદની રચના કયા સમય દરમિયાન થઈ હોવાનું મનાય છે❓
*✔ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*
●વૈદિક ગ્રંથોને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે❓
*✔ત્રણ*
*✔1.સંહિતા અથવા વેદ, 2.બ્રાહ્મણ, 3.સૂત્ર*
●વેદ અને બ્રાહ્મણ ગ્રંથોને શું કહેવામાં આવે છે❓
*✔શ્રુતિ*
*✔શ્રુતિનો અર્થ છે સાંભળવામાં આવ્યું છે તે*
https://t.me/jnrlgk
●સૂત્રનો અર્થ શું❓
*✔સંક્ષેપમાં કહેવું*
*✔જે ગ્રંથોમાં મોટી મોટી વાત નાના નાના સુત્રોમાં કહેવામાં આવી છે તે સૂત્ર ગ્રંથ કહેવાયા*
●સંગ્રહિત પુસ્તક એટલે❓
*✔સંહિતા*
●વેદ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે❓
*✔સંસ્કૃતની વિદ્ ધાતુ પરથી*
*✔વિદ્ નો અર્થ થાય છે જાણવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું*
●સંસ્કૃત સાહિત્યની જનની કોણે માનવામાં આવે છે❓
*✔વેદને*
●ઋકનો અર્થ શું થાય છે❓
*✔સ્તુતિ-મંત્ર*
●ઋગ્વેદ કેટલા મંડળમાં વિભક્ત છે❓
*✔10*
●ઋગ્વેદના પ્રત્યેક મંડળમાં અનુવાક છે, અનુવાકનો અર્થ❓
*✔જે બાદમાં કહેવામાં આવેલું છે તે*
●ઋગ્વેદમાં કેટલા સૂક્ત છે❓
*✔1008*
●ઋગ્વેદમાં કુલ કેટલી ઋચા છે❓
*✔10,580*
●ઋગ્વેદની રચના કયા ક્ષેત્રમાં થઈ હતી❓
*✔સપ્તસિંધુ (આજનું પંજાબ)ની આસપાસ*
●"વિશ્વના ઈતિહાસમાં વેદ એ ખાલી જગ્યા પૂરે છે જે કોઈપણ ભાષાનો કોઈપણ સાહિત્યિક ગ્રંથ નથી પુરી શકતો"- આ વિધાન કોનું છે❓
*✔મેક્સમૂલર*
●યજુર્વેદ કેવો ગ્રંથ છે❓
*✔કર્મકાંડ પ્રધાન*
*✔તેમાં બલિની પ્રથા, તેની મહત્તા અને વિધિઓનો ઉલ્લેખ છે*
●યજુર્વેદમાં સૂકત ઉપરાંત .......... છે❓
*✔અનુષ્ઠાન*
https://t.me/jnrlgk
●યજુર્વેદ કેટલા ભાગમાં વિભાજીત છે? કયા કયા❓
*✔બે ભાગમાં*
*✔પહેલો ભાગ છે, શુક્લ યજુર્વેદ અને બીજો ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ*
●યજુર્વેદની રચના ક્યાં થઈ હતી❓
*✔કુરુક્ષેત્રમાં*
●સામના કયા બે અર્થ થાય છે❓
*✔શાંતિ અને ગીત*
*✔સામવેદ એટલે ગાઈ શકાય તેવો વેદ*
●સામવેદમાં માત્ર કેટલા નવા મંત્રો છે❓
*✔66*
*✔શેષ મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે*
●અથનો અર્થ શું થાય❓
*✔મંગલ અથવા કલ્યાણ*
●અથર્વનો અર્થ શું થાય❓
*✔અગ્નિ*
●અથર્વન્ નો અર્થ શું થાય❓
*✔પૂજારી*
●અથર્વવેદમાં કેવા મંત્રો છે❓
*✔ભૂત-પિશાચોને ભગાડી મનુષ્યોનું કલ્યાણ કરતા મંત્રો*
●બ્રાહ્મણ ગ્રંથોમાં કેવા મંત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે❓
*✔વૈદિક મંત્રો*
*✔તેમાં યજ્ઞોના સ્વરૂપ અને તેની વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે*
*✔આ ગ્રંથોની રચના બ્રહ્મર્ષિ દેશમાં થઈ હતી*
https://t.me/jnrlgk
●કૌષીતકી, તૈતિરીય, શતપથ વગેરે કેવા ગ્રંથો છે❓
*✔બ્રાહ્મણ*
●બ્રાહ્મણ ગ્રંથો કયા સ્વરૂપે લખાયેલા છે❓
*✔ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે*
●આરણ્યક ગ્રંથોની સૌથી મોટી વિશેષતા શું છે❓
*✔આધ્યાત્મ ચિંતન*
●ઉપનિષદ કેટલા શબ્દોમાંથી બનેલો શબ્દ છે❓
*✔ત્રણ*
*✔ઉપ + નિ + ષદ*
*✔ઉપ એટલે સમીપ, નિ એટલે નીચે અને ષદ એટલે બેસવું*
●મહત્વના 12 ઉપનિષદો કયા કયા છે❓
*✔1.ઈશ, 2.કેન, 3.કઠ, 4.પ્રશ્ન, 5.મુન્ડક, 6.માન્ડુક્ય, 7.તૈતરીય, 8.ઐતરેય, 9.છાંદોગ્ય, 10.બૃહદારણ્ય, 11.કૌશિતકી, 12.શ્વેતાશ્વતર*
●મહર્ષિ પાણિનિએ સુત્રોની કેટલી વિશેષતા ગણાવી છે❓
*✔ત્રણ*
*✔1.તે ઓછા શબ્દોમાં લખવામાં આવે છે, 2.તે સ્પષ્ટ હોય છે અને 3.તે સાર ગર્ભિત હોય છે*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-9👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥CURRENT🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-08/11/2019🗞👇🏻*
●એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા કસ્ટમર સેટીસ્ફેક્શન સર્વેમાં વેસ્ટર્ન રિજીયનના 19 એરપોર્ટમાં કયું એરપોર્ટ પ્રથમ નંબરે આવ્યું❓
*✔વડોદરા*
*✔દેશમાં 48 એરપોર્ટમાં બીજા નંબરે*
●હાલ બંગાળના અખાતમાં ઉઠેલું વાવાઝોડું❓
*✔બુલબુલ*
●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી શ્રેષ્ઠ કાયદો-વ્યવસ્થામાં કયું રાજ્ય સૌથી બહેતર છે❓
*✔મહારાષ્ટ્ર*
*✔ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ*
*✔નાના રાજ્યોમાં ગોવા સૌથી બહેતર અને ત્રિપુરા સૌથી ખરાબ*
●કયા દેશમાં ભીષણ દુકાળથી સેંકડો હાથીઓના મોત થયા❓
*✔ઝિમ્બાબ્વે*
*✔માના પુલ્સ નેશનલ પાર્ક અને બીજા જંગલી વિસ્તારોમાં*
●વન-ડે મેચમાં સૌથી ઝડપી 2000 રન કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની❓
*✔સ્મૃતિ મંધાના*
*✔51 વન-ડે ઇનિંગ્સમાં*
●ટી-20 માં 2500+ રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો❓
*✔ભારતનો રોહિત શર્મા*
*🗞👆🏾Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞Date:-08/11/2019🗞👇🏻*
●એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા કસ્ટમર સેટીસ્ફેક્શન સર્વેમાં વેસ્ટર્ન રિજીયનના 19 એરપોર્ટમાં કયું એરપોર્ટ પ્રથમ નંબરે આવ્યું❓
*✔વડોદરા*
*✔દેશમાં 48 એરપોર્ટમાં બીજા નંબરે*
●હાલ બંગાળના અખાતમાં ઉઠેલું વાવાઝોડું❓
*✔બુલબુલ*
●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી શ્રેષ્ઠ કાયદો-વ્યવસ્થામાં કયું રાજ્ય સૌથી બહેતર છે❓
*✔મહારાષ્ટ્ર*
*✔ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ*
*✔નાના રાજ્યોમાં ગોવા સૌથી બહેતર અને ત્રિપુરા સૌથી ખરાબ*
●કયા દેશમાં ભીષણ દુકાળથી સેંકડો હાથીઓના મોત થયા❓
*✔ઝિમ્બાબ્વે*
*✔માના પુલ્સ નેશનલ પાર્ક અને બીજા જંગલી વિસ્તારોમાં*
●વન-ડે મેચમાં સૌથી ઝડપી 2000 રન કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની❓
*✔સ્મૃતિ મંધાના*
*✔51 વન-ડે ઇનિંગ્સમાં*
●ટી-20 માં 2500+ રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો❓
*✔ભારતનો રોહિત શર્મા*
*🗞👆🏾Newspaper Current🗞👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*~📚પ્રાચીન ભારત (ઈતિહાસ)📚~*
*✍લેખાંક-9✍*
*☘ઋગ્વૈદિક કાળ☘*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●સાંખ્ય દર્શન લખનાર➖કપિલ મુનિ
●યોગદર્શન➖મહર્ષિ પતંજલિ
●વૈશેષીક દર્શન➖કણ્વ
●ન્યાય દર્શન➖ગૌતમ
● પૂર્વ મીમાંસા➖જૈમિની
●ઉત્તર મીમાંસા➖બદરાયણ
●કયો એકમાત્ર ધર્મ છે જેમાં નિરિશ્વરવાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે❓
*✔હિંદુ*
●આધુનિક ભારતમાં સ્ત્રી વિરોધી અને જાતિવાદી વિચારોને લીધે કઈ સ્મૃતિની ભરપૂર ટીકા થઈ હતી❓
*✔મનુસ્મૃતિ*
●વૈદિક સાહિત્યમાં ભૌતિક જીવન કરતા કયા જીવનને વધારે મહત્વ આપવામાં આવ્યું છે❓
*✔આધ્યાત્મિક જીવનને*
●વૈદિક સાહિત્યની ભાષા કઈ હતી❓
*✔સંસ્કૃત*
●વૈદિક સાહિત્યનો રચના કાળ કયો ગણાય છે❓
*✔ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*
●ઉત્તર વૈદિક કાળનો સમયગાળો❓
*✔ઇ.પૂ.1000 થી ઇ.પૂ.600*
●ઋગ્વૈદિક રાજયવ્યવસ્થા સમાજમાં કુંટુંબને અન્ય કયા નામે ઓળખવામાં આવતું❓
*✔કબીલો*
●ઋગ્વૈદિક કાળમાં અનેક કુંટુંબ ભેગા થાય ત્યારે એક ગ્રામ રચાતું.ગ્રામના વડાને શું કહેવામાં આવતું❓
*✔ગ્રામીણ*
●આ કાળમાં કેટલાય ગ્રામ ભેગા થાય ત્યારે શું બનતું❓
*✔વિસ*
*✔વિસનો વડો વિસપતિ કહેવાતો*
●અનેક વિસ મળીને ....... બનતું❓
*✔જન*
*✔જનનો વડો રાજન્ય કહેવાતો*
●ઋગ્વેદનું શાસન કેવું હતું❓
*✔રાજ તંત્રાત્મક*
*✔આ કાળમાં કેટલાક રાજ્યોમાં સમિતિ અને સભા દ્વારા રાજાને ચૂંટવામાં આવતો*
●રાજન્યનું મુખ્ય કામ શું હતું❓
*✔કબીલાવાસીઓની રક્ષા કરવાનું*
●રાજન્યના કેટલા પ્રધાન રહેતા અને કયા કયા❓
*✔ત્રણ*
*✔1.પુરોહિત, 2.સેનાની અને 3.પ્રામણી*
●પુરોહિતનું કામ શું હતું❓
*✔ધર્મગુરુ તરીકે કાર્ય કરતા અને રાજન્યનું માર્ગદર્શન કરતા*
*✔તેઓ મંત્રો તથા પ્રાર્થનાઓ દ્વારા રાજાને વિજય માટે સહાયક બનતા*
●સેનાનીનું કામ શું રહેતું❓
*✔સૈન્ય સંચાલન*
*✔ડિફેન્સ સેક્રેટરી કે ડિફેન્સ મિનિસ્ટર જેવું*
●પ્રામણીનું કામ શું હતું❓
*✔રાજ્ય વ્યવસ્થાપન*
*✔પ્રાઈમ મિનિસ્ટર અથવા પ્રિન્સિપાલ સેક્રેટરી જેવું*
●કુળના વડાને શુ કહેવામાં આવતું❓
*✔કુલપ*
●ગોચર ભૂમિના અધિકારીને શું કહેવામાં આવતા❓
*✔વ્રાજપતિ*
●ભારતમાં ઋગ્વૈદિક આર્યોની સફળતાનું મુખ્ય કારણ શું હતું❓
*✔ઘોડાથી ચાલતા રથ અને લોઢાના હથિયારો*
●ઋગ્વેદમાં કઈ કઈ સંસ્થાઓનો ઉલ્લેખ છે❓
*✔સભા,સમિતિ, ગણ અને વિદથ*
●ઋગ્વેદમાં જન શબ્દનો વિનિયોગ કેટલી વાર થયો છે❓
*✔275 વાર*
*✔પણ જનપદનો ઉલ્લેખ નથી*
●ઋગ્વેદમાં વિશ શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો છે❓
*✔170*
●વૈશ્ય શબ્દ કયા શબ્દ પરથી આવ્યો❓
*✔વિશ્*
●બે ગ્રામ એકબીજા સાથે લડે તે ઘટના શુ કહેવાતી❓
*✔સંગ્રામ*
●પૂર્વ વૈદિક કાળમાં પરિવાર માટે કયા શબ્દનો ઉપયોગ થતો હોવાનું મનાય છે❓
*✔ગૃહ*
●ઋગ્વૈદિક કાળનું 13 ઓરડાવાળુ મકાન કયા સ્થળેથી મળી આવ્યું છે❓
*✔ઉત્તરાખંડના ભગવાનપુરમાં*
●વૈદિક યુગમાં કેટલી સ્ત્રીઓએ લખેલા સુક્ત મળી આવે છે❓
*✔20 સ્ત્રીઓએ*
●ઋગ્વૈદિક કાળમાં મનુષ્યો કેવા કપડાં પહેરતા❓
*✔સુતરાઉ*
●ઋગ્વૈદિક કાળમાં લોકો સોમ અને સુરા પીતાં. સોમ નશાકારક નહોતું.સુરા હતી. સુરા અનાજને સડાવીને બનાવાતી.
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥Next પ્રાચીન ઈતિહાસ લેખાંક-10👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
*✍લેખાંક-9✍*
*☘ઋગ્વૈદિક કાળ☘*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●સાંખ્ય દર્શન લખનાર➖કપિલ મુનિ
●યોગદર્શન➖મહર્ષિ પતંજલિ
●વૈશેષીક દર્શન➖કણ્વ
●ન્યાય દર્શન➖ગૌતમ
● પૂર્વ મીમાંસા➖જૈમિની
●ઉત્તર મીમાંસા➖બદરાયણ
●કયો એકમાત્ર ધર્મ છે જેમાં નિરિશ્વરવાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે❓
*✔હિંદુ*
●આધુનિક ભારતમાં સ્ત્રી વિરોધી અને જાતિવાદી વિચારોને લીધે કઈ સ્મૃતિની ભરપૂર ટીકા થઈ હતી❓
*✔મનુસ્મૃતિ*
●વૈદિક સાહિત્યમાં ભૌતિક જીવન કરતા કયા જીવનને વધારે મહત્વ આપવામાં આવ્યું છે❓
*✔આધ્યાત્મિક જીવનને*
●વૈદિક સાહિત્યની ભાષા કઈ હતી❓
*✔સંસ્કૃત*
●વૈદિક સાહિત્યનો રચના કાળ કયો ગણાય છે❓
*✔ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*
●ઉત્તર વૈદિક કાળનો સમયગાળો❓
*✔ઇ.પૂ.1000 થી ઇ.પૂ.600*
●ઋગ્વૈદિક રાજયવ્યવસ્થા સમાજમાં કુંટુંબને અન્ય કયા નામે ઓળખવામાં આવતું❓
*✔કબીલો*
●ઋગ્વૈદિક કાળમાં અનેક કુંટુંબ ભેગા થાય ત્યારે એક ગ્રામ રચાતું.ગ્રામના વડાને શું કહેવામાં આવતું❓
*✔ગ્રામીણ*
●આ કાળમાં કેટલાય ગ્રામ ભેગા થાય ત્યારે શું બનતું❓
*✔વિસ*
*✔વિસનો વડો વિસપતિ કહેવાતો*
●અનેક વિસ મળીને ....... બનતું❓
*✔જન*
*✔જનનો વડો રાજન્ય કહેવાતો*
●ઋગ્વેદનું શાસન કેવું હતું❓
*✔રાજ તંત્રાત્મક*
*✔આ કાળમાં કેટલાક રાજ્યોમાં સમિતિ અને સભા દ્વારા રાજાને ચૂંટવામાં આવતો*
●રાજન્યનું મુખ્ય કામ શું હતું❓
*✔કબીલાવાસીઓની રક્ષા કરવાનું*
●રાજન્યના કેટલા પ્રધાન રહેતા અને કયા કયા❓
*✔ત્રણ*
*✔1.પુરોહિત, 2.સેનાની અને 3.પ્રામણી*
●પુરોહિતનું કામ શું હતું❓
*✔ધર્મગુરુ તરીકે કાર્ય કરતા અને રાજન્યનું માર્ગદર્શન કરતા*
*✔તેઓ મંત્રો તથા પ્રાર્થનાઓ દ્વારા રાજાને વિજય માટે સહાયક બનતા*
●સેનાનીનું કામ શું રહેતું❓
*✔સૈન્ય સંચાલન*
*✔ડિફેન્સ સેક્રેટરી કે ડિફેન્સ મિનિસ્ટર જેવું*
●પ્રામણીનું કામ શું હતું❓
*✔રાજ્ય વ્યવસ્થાપન*
*✔પ્રાઈમ મિનિસ્ટર અથવા પ્રિન્સિપાલ સેક્રેટરી જેવું*
●કુળના વડાને શુ કહેવામાં આવતું❓
*✔કુલપ*
●ગોચર ભૂમિના અધિકારીને શું કહેવામાં આવતા❓
*✔વ્રાજપતિ*
●ભારતમાં ઋગ્વૈદિક આર્યોની સફળતાનું મુખ્ય કારણ શું હતું❓
*✔ઘોડાથી ચાલતા રથ અને લોઢાના હથિયારો*
●ઋગ્વેદમાં કઈ કઈ સંસ્થાઓનો ઉલ્લેખ છે❓
*✔સભા,સમિતિ, ગણ અને વિદથ*
●ઋગ્વેદમાં જન શબ્દનો વિનિયોગ કેટલી વાર થયો છે❓
*✔275 વાર*
*✔પણ જનપદનો ઉલ્લેખ નથી*
●ઋગ્વેદમાં વિશ શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો છે❓
*✔170*
●વૈશ્ય શબ્દ કયા શબ્દ પરથી આવ્યો❓
*✔વિશ્*
●બે ગ્રામ એકબીજા સાથે લડે તે ઘટના શુ કહેવાતી❓
*✔સંગ્રામ*
●પૂર્વ વૈદિક કાળમાં પરિવાર માટે કયા શબ્દનો ઉપયોગ થતો હોવાનું મનાય છે❓
*✔ગૃહ*
●ઋગ્વૈદિક કાળનું 13 ઓરડાવાળુ મકાન કયા સ્થળેથી મળી આવ્યું છે❓
*✔ઉત્તરાખંડના ભગવાનપુરમાં*
●વૈદિક યુગમાં કેટલી સ્ત્રીઓએ લખેલા સુક્ત મળી આવે છે❓
*✔20 સ્ત્રીઓએ*
●ઋગ્વૈદિક કાળમાં મનુષ્યો કેવા કપડાં પહેરતા❓
*✔સુતરાઉ*
●ઋગ્વૈદિક કાળમાં લોકો સોમ અને સુરા પીતાં. સોમ નશાકારક નહોતું.સુરા હતી. સુરા અનાજને સડાવીને બનાવાતી.
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*🔥Next પ્રાચીન ઈતિહાસ લેખાંક-10👇🏻*
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*~📚પ્રાચીન ભારત📚~*
*✍લેખાંક-10✍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્ય સમાજમાં .............. ને અપરાધ માનવામાં આવતો હતો.❓
*✔સુરાપાન*
*✔સોમરસની ગણના સુટેવમાં થતી*
●ઋગ્વેદ કાળમાં ઔષધિ શાસ્ત્રના દેવતા કોણે માનવામાં આવતા❓
*✔અશ્વિન*
*✔અશ્વિની કુમાર એટલે દેવતાઓના ફિઝિશિયન*
●ઋગ્વેદ કાળમાં કઈ ત્રણ આશ્રમ વ્યવસ્થા હતી❓
*✔બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ*
●ઋગ્વૈદિક કાળમાં મૃતકોના અગ્નિસંસ્કાર થતા.માત્ર .........ને દફન કરવામાં આવતી❓
*✔વિધવાઓ*
●બ્રાહ્મણ આદિપુરુષના મુખમાંથી, ક્ષત્રિય તેમની ભુજાઓમાંથી, વૈશ્ય તેમની જંઘામાંથી અને શુદ્રો તેમના પગમાંથી ઉત્પન્ન થયા છે.- આ વિધાન (શ્લોક) ઋગ્વેદના કયા સૂકતમાં છે❓
*✔પુરુષ સૂકતમાં*
●ઋગ્વૈદિક કાળમાં પુરોહિતોને દક્ષિણા રૂપે શુ આપવામાં આવતું❓
*✔દાસ અને દાસી*
●હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી ચાસવાળી જમીન મળી આવી હતી❓
*✔કાલીબંગા(રાજસ્થાન સ્થિત સાઈટ)*
●ઋગ્વેદ કાળમાં ગાયને શુ કહેવાતું❓
*✔અઘન્યા*
*✔અર્થાત હણી ન શકાય એવી*
●ઋગ્વેદ કાળમાં વાસણો કેવા રંગના બનાવતા❓
*✔ધૂળિયા રંગના અને ઉપર ભાત કરેલા*
●ઋગ્વેદ કાળમાં રાજસ્થાનની કઈ ખાણમાંથી તાંબું પ્રાપ્ત કરાતું❓
*✔ખેતડીની*
●વેદ ...........માં લખાયેલા છે❓
*✔પદ્ય*
●ઋગ્વેદમાં કેટલા દેવતાઓની પ્રાર્થના કરવામાં આવી છે❓
*✔33*
●ઋગ્વૈદિક કાળમાં......
✔આકાશના સર્વશ્રેષ્ઠ દેવતા➖સૂર્ય
✔મધ્યસ્થાનના સર્વશ્રેષ્ઠ દેવતા➖વાયુ
✔પૃથ્વીના પ્રમુખ દેવતા➖અગ્નિ
✔ઋગ્વેદના પ્રમુખ દેવતા➖ઇન્દ્ર(આર્યોના યુદ્ધ નેતા)
●કયા દેવતાને દેવતાઓ અને મનુષ્યના મધ્યસ્થી ગણવામાં આવતા❓
*✔અગ્નિ*
●પૌરાણિક કથા અનુસાર કયા દેવતા અસુર બની ગયા હતા બાદમાં ઇન્દ્રએ તેમને ફરી દેવતા બનાવ્યા❓
*✔વરુણ*
*✔વૃત્રાસુરે વરુણને બંદી બનાવેલો*
●આર્યો ઉષા કાળનું પ્રતિનિધિત્વ કરતી કઈ દેવીઓની પૂજા કરતા❓
*✔ઉષસ્ અને અદિતિ*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*👇🏻🔥Next પ્રાચીન ભારત લેખાંક-11👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
*✍લેખાંક-10✍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્ય સમાજમાં .............. ને અપરાધ માનવામાં આવતો હતો.❓
*✔સુરાપાન*
*✔સોમરસની ગણના સુટેવમાં થતી*
●ઋગ્વેદ કાળમાં ઔષધિ શાસ્ત્રના દેવતા કોણે માનવામાં આવતા❓
*✔અશ્વિન*
*✔અશ્વિની કુમાર એટલે દેવતાઓના ફિઝિશિયન*
●ઋગ્વેદ કાળમાં કઈ ત્રણ આશ્રમ વ્યવસ્થા હતી❓
*✔બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ*
●ઋગ્વૈદિક કાળમાં મૃતકોના અગ્નિસંસ્કાર થતા.માત્ર .........ને દફન કરવામાં આવતી❓
*✔વિધવાઓ*
●બ્રાહ્મણ આદિપુરુષના મુખમાંથી, ક્ષત્રિય તેમની ભુજાઓમાંથી, વૈશ્ય તેમની જંઘામાંથી અને શુદ્રો તેમના પગમાંથી ઉત્પન્ન થયા છે.- આ વિધાન (શ્લોક) ઋગ્વેદના કયા સૂકતમાં છે❓
*✔પુરુષ સૂકતમાં*
●ઋગ્વૈદિક કાળમાં પુરોહિતોને દક્ષિણા રૂપે શુ આપવામાં આવતું❓
*✔દાસ અને દાસી*
●હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી ચાસવાળી જમીન મળી આવી હતી❓
*✔કાલીબંગા(રાજસ્થાન સ્થિત સાઈટ)*
●ઋગ્વેદ કાળમાં ગાયને શુ કહેવાતું❓
*✔અઘન્યા*
*✔અર્થાત હણી ન શકાય એવી*
●ઋગ્વેદ કાળમાં વાસણો કેવા રંગના બનાવતા❓
*✔ધૂળિયા રંગના અને ઉપર ભાત કરેલા*
●ઋગ્વેદ કાળમાં રાજસ્થાનની કઈ ખાણમાંથી તાંબું પ્રાપ્ત કરાતું❓
*✔ખેતડીની*
●વેદ ...........માં લખાયેલા છે❓
*✔પદ્ય*
●ઋગ્વેદમાં કેટલા દેવતાઓની પ્રાર્થના કરવામાં આવી છે❓
*✔33*
●ઋગ્વૈદિક કાળમાં......
✔આકાશના સર્વશ્રેષ્ઠ દેવતા➖સૂર્ય
✔મધ્યસ્થાનના સર્વશ્રેષ્ઠ દેવતા➖વાયુ
✔પૃથ્વીના પ્રમુખ દેવતા➖અગ્નિ
✔ઋગ્વેદના પ્રમુખ દેવતા➖ઇન્દ્ર(આર્યોના યુદ્ધ નેતા)
●કયા દેવતાને દેવતાઓ અને મનુષ્યના મધ્યસ્થી ગણવામાં આવતા❓
*✔અગ્નિ*
●પૌરાણિક કથા અનુસાર કયા દેવતા અસુર બની ગયા હતા બાદમાં ઇન્દ્રએ તેમને ફરી દેવતા બનાવ્યા❓
*✔વરુણ*
*✔વૃત્રાસુરે વરુણને બંદી બનાવેલો*
●આર્યો ઉષા કાળનું પ્રતિનિધિત્વ કરતી કઈ દેવીઓની પૂજા કરતા❓
*✔ઉષસ્ અને અદિતિ*
*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*👇🏻🔥Next પ્રાચીન ભારત લેખાંક-11👇🏻*
https://t.me/jnrlgk
https://t.me/gyan_ki_duniya
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન