ઉપમા *કાલિદાસની*, *ભારવી* અર્થ ગૌરવ
*દાંડી*નું પદલાલિત્ય, *માઘ*માં તે ત્રણે ગુણો.
*દાંડી*નું પદલાલિત્ય, *માઘ*માં તે ત્રણે ગુણો.
▪️કોના નામે સરકાર દ્વારા ફિલ્મ કલાકારો Life Time Achievement એવોર્ડ આપવામાં આવે છે❓
*✔️દાદાસાહેબ ફાળકે*
▪️સૌપ્રથમ કયા ભારતીય ફિલ્મ નિર્માતા દ્વારા કઈ ફિલ્મનું શૂટિંગ થયું❓
*✔️એચ.એસ.ભટાવડેકર દ્વારા "The Wrestlers"*
▪️પ્રથમ પુરી લંબાઈની ભારતીય ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર" 1913માં આવી હતી. આ ફિલ્મનું સ્ક્રીનીંગ ક્યાં યોજાયું હતું❓
*✔️લંડન*
▪️ભારતમાં ફિલ્મ પ્રોડક્શન કંપનીની શરૂઆત ક્યારે થઈ❓
*✔️1920*
▪️ભારતની સૌપ્રથમ બોલતી ફિલ્મ❓
*✔️આલમ આરા*
*✔️1931માં*
*✔️નિર્દેશક:-અરદેશર ઈરાની*
▪️ભારતીય ફિલ્મોમાં 1931માં સૌપ્રથમ કયું ગીત રેકર્ડ થયું હતું❓
*✔️'દે દે ખુદા કે નામ પર'*
*✔️ગાયક:-વ.મ.ખાન,1931માં*
▪️પ્રથમ ભારતીય રંગીન ફિલ્મ કઈ❓
*✔️કિસાન કન્યા*
*✔️1939માં*
*✔️નિર્દેશક:-મોતી બી.ગીડવાણી*
▪️સૌપ્રથમ ભારતીય હોરર ફિલ્મ કઈ❓
*✔️મહલ, 1949માં*
https://t.me/jnrlgk
💥👆હું બનું વિશ્વમાનવી ભાગ-1 માંથી👆💥
💥રણધીર💥
*✔️દાદાસાહેબ ફાળકે*
▪️સૌપ્રથમ કયા ભારતીય ફિલ્મ નિર્માતા દ્વારા કઈ ફિલ્મનું શૂટિંગ થયું❓
*✔️એચ.એસ.ભટાવડેકર દ્વારા "The Wrestlers"*
▪️પ્રથમ પુરી લંબાઈની ભારતીય ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર" 1913માં આવી હતી. આ ફિલ્મનું સ્ક્રીનીંગ ક્યાં યોજાયું હતું❓
*✔️લંડન*
▪️ભારતમાં ફિલ્મ પ્રોડક્શન કંપનીની શરૂઆત ક્યારે થઈ❓
*✔️1920*
▪️ભારતની સૌપ્રથમ બોલતી ફિલ્મ❓
*✔️આલમ આરા*
*✔️1931માં*
*✔️નિર્દેશક:-અરદેશર ઈરાની*
▪️ભારતીય ફિલ્મોમાં 1931માં સૌપ્રથમ કયું ગીત રેકર્ડ થયું હતું❓
*✔️'દે દે ખુદા કે નામ પર'*
*✔️ગાયક:-વ.મ.ખાન,1931માં*
▪️પ્રથમ ભારતીય રંગીન ફિલ્મ કઈ❓
*✔️કિસાન કન્યા*
*✔️1939માં*
*✔️નિર્દેશક:-મોતી બી.ગીડવાણી*
▪️સૌપ્રથમ ભારતીય હોરર ફિલ્મ કઈ❓
*✔️મહલ, 1949માં*
https://t.me/jnrlgk
💥👆હું બનું વિશ્વમાનવી ભાગ-1 માંથી👆💥
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
▪️'ધ વોલ' નામથી વિખ્યાત ક્રિકેટર❓
*✔️રાહુલ દ્રવિડ*
▪️'ધ ગ્રેટ વોલ' નામથી વિખ્યાત ક્રિકેટર❓
*✔️અંશુમાન ગાયકવાડ*
💥💥
*✔️રાહુલ દ્રવિડ*
▪️'ધ ગ્રેટ વોલ' નામથી વિખ્યાત ક્રિકેટર❓
*✔️અંશુમાન ગાયકવાડ*
💥💥
▪️ત્રણ દેશોની સરહદ ધરાવતા ભારતના રાજ્યો (Short Trick:- SPA)
S➖સિક્કિમ
P➖પશ્ચિમ બંગાળ
A➖અરુણાચલ પ્રદેશ
💥💥
S➖સિક્કિમ
P➖પશ્ચિમ બંગાળ
A➖અરુણાચલ પ્રદેશ
💥💥
▪️ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર
✔️વુલર સરોવર
✔️જમ્મુ કાશ્મીરમાં
✔️260 ચો.કિ.મી. ક્ષેત્રફળ
▪️ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર
✔️ચિલ્કા
✔️ઓરિસ્સા
✔️1165 ચો.કિ.મી. ક્ષેત્રફળ
▪️ભારતનું સૌથી મોટું માનવનિર્મિત સરોવર
✔️શિવસાગર
✔️મહારાષ્ટ્ર
✔️891.7 ચો.કિ.મી. ક્ષેત્રફળ
▪️ભારતનું સૌથી લાંબું સરોવર
✔️વેમ્બનાદ
✔️કેરાલા
✔️96.5 કિમી.
▪️ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર
✔️ત્સંગમો
✔️સિક્કિમ
✔️5330 મીટર ઊંચાઈ પર
▪️ભારતનું સૌથી ઊંડું સરોવર
✔️ગોવિંદ સાગર
✔️હિમાચલ પ્રદેશ
✔️163 મીટર ઊંડાઈ
👆હું બનું વિશ્વમાનવી ભાગ-2 માંથી👆
https://t.me/jnrlgk
💥રણધીર💥
✔️વુલર સરોવર
✔️જમ્મુ કાશ્મીરમાં
✔️260 ચો.કિ.મી. ક્ષેત્રફળ
▪️ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર
✔️ચિલ્કા
✔️ઓરિસ્સા
✔️1165 ચો.કિ.મી. ક્ષેત્રફળ
▪️ભારતનું સૌથી મોટું માનવનિર્મિત સરોવર
✔️શિવસાગર
✔️મહારાષ્ટ્ર
✔️891.7 ચો.કિ.મી. ક્ષેત્રફળ
▪️ભારતનું સૌથી લાંબું સરોવર
✔️વેમ્બનાદ
✔️કેરાલા
✔️96.5 કિમી.
▪️ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર
✔️ત્સંગમો
✔️સિક્કિમ
✔️5330 મીટર ઊંચાઈ પર
▪️ભારતનું સૌથી ઊંડું સરોવર
✔️ગોવિંદ સાગર
✔️હિમાચલ પ્રદેશ
✔️163 મીટર ઊંડાઈ
👆હું બનું વિશ્વમાનવી ભાગ-2 માંથી👆
https://t.me/jnrlgk
💥રણધીર💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🔥સામાન્ય જ્ઞાન🔥*
▪ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હતો❓
*✔ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*
▪સ્વતંત્ર ભારતની સનદી અધિકારીઓની સૌપ્રથમ બૅચને 21 એપ્રિલ,1947ના રોજ મુંબઈના મેટકલીફ હાઉસમાં સંબોધન કરનાર કયા મહાનુભાવ હતા❓
*✔સરદાર વલ્લભભાઈ પટેલ*
▪ગુજરાતમાં સનદી સેવાઓની પરીક્ષા માટે તાલીમ આપતી સ્પીપાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી❓
*✔1992*
▪23 એપ્રિલને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે❓
*✔વિશ્વ પુસ્તક દિવસ*
▪ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કયા અણુવિજ્ઞાનીનું નામ જાણીતું છે❓
*✔ડૉ.હોમી જહાંગીર ભાભા*
▪ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે❓
*✔રાજસ્થાન*
▪ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે❓
*✔સિક્કિમ*
▪ડૉ.બાબાસાહેબ આંબેડકર ઇ.સ.1940માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં કેવા પ્રધાન હતા❓
*✔કાયદા પ્રધાન*
▪લોહરી તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે❓
*✔શીખ*
▪'મધ્ય રાત્રિનો સૂર્ય'ના નામે કયો દેશ ઓળખાય છે❓
*✔નોર્વે*
▪કયું પક્ષી સૌથી વધુ ઝડપથી ઉડે છે❓
*✔સ્વીફ્ટ*
▪શ્રીમતી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન કઈ એક જ તારીખે આવે છે❓
*✔31 ઓકટોબર*
▪ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું ગણાય છે❓
*✔સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા*
▪કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔આર્યભટ્ટને*
▪'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' કઈ તારીખે ઉજવાય છે❓
*✔24 ડિસેમ્બર*
https://t.me/jnrlgk
💥R.K💥
▪ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હતો❓
*✔ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*
▪સ્વતંત્ર ભારતની સનદી અધિકારીઓની સૌપ્રથમ બૅચને 21 એપ્રિલ,1947ના રોજ મુંબઈના મેટકલીફ હાઉસમાં સંબોધન કરનાર કયા મહાનુભાવ હતા❓
*✔સરદાર વલ્લભભાઈ પટેલ*
▪ગુજરાતમાં સનદી સેવાઓની પરીક્ષા માટે તાલીમ આપતી સ્પીપાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી❓
*✔1992*
▪23 એપ્રિલને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે❓
*✔વિશ્વ પુસ્તક દિવસ*
▪ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કયા અણુવિજ્ઞાનીનું નામ જાણીતું છે❓
*✔ડૉ.હોમી જહાંગીર ભાભા*
▪ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે❓
*✔રાજસ્થાન*
▪ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે❓
*✔સિક્કિમ*
▪ડૉ.બાબાસાહેબ આંબેડકર ઇ.સ.1940માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં કેવા પ્રધાન હતા❓
*✔કાયદા પ્રધાન*
▪લોહરી તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે❓
*✔શીખ*
▪'મધ્ય રાત્રિનો સૂર્ય'ના નામે કયો દેશ ઓળખાય છે❓
*✔નોર્વે*
▪કયું પક્ષી સૌથી વધુ ઝડપથી ઉડે છે❓
*✔સ્વીફ્ટ*
▪શ્રીમતી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન કઈ એક જ તારીખે આવે છે❓
*✔31 ઓકટોબર*
▪ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું ગણાય છે❓
*✔સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા*
▪કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે❓
*✔આર્યભટ્ટને*
▪'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન' કઈ તારીખે ઉજવાય છે❓
*✔24 ડિસેમ્બર*
https://t.me/jnrlgk
💥R.K💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
▪વિશ્વના ત્રીજા અને દેશના પ્રથમ એવા ડાયનાસોર મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં ખુલ્લું મુકાયું❓
*✔મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે*
*✔52 હેક્ટર વિસ્તારમાં*
*✔1980ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ વખતે અવશેષો મળ્યા હતા*
*✔ક્રિટેશિયસ યુગના ડાયનાસોરના ઈંડા અને અવશેષો મળ્યા હતા*
*✔મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે*
*✔52 હેક્ટર વિસ્તારમાં*
*✔1980ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ વખતે અવશેષો મળ્યા હતા*
*✔ક્રિટેશિયસ યુગના ડાયનાસોરના ઈંડા અને અવશેષો મળ્યા હતા*
▪સામાજિક,શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને દામ્પત્ય જીવનની શરૂઆતના પ્રસંગે અપાતી સહાયની યોજના❓
*✔માઇ રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન (સાત ફેરા સમૂહલગ્ન)*
▪કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગાર મેળવવા તથા આત્મનિર્ભર બનવા નાના સાધન/ટૂલ કિટ્સ સ્વરૂપે આપવામાં આવે છે❓
*✔માનવ ગરિમા યોજના*
▪ડૉ.બાબાસાહેબની 125મી જન્મજયંતિના ભાગ રૂપે સામાજિક,શૈક્ષણિક કે આર્થિક પછાત વર્ગના લાભાર્થીઓને વ્યાજ માફ કરવા માટેની યોજના❓
*✔વન ટાઈમ સેટલમેન્ટ*
▪અનુસૂચિત જાતિના અતિ પછાત વ્યક્તિઓને કુટુંબીજનના મૃત્યુ સમયે આર્થિક કટોકટી અનુભવવી ન પડે તે માટે કફન કાઠી માટે ૱5000ની આર્થિક સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે❓
*✔સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના*
💥💥
*✔માઇ રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન (સાત ફેરા સમૂહલગ્ન)*
▪કઈ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગાર મેળવવા તથા આત્મનિર્ભર બનવા નાના સાધન/ટૂલ કિટ્સ સ્વરૂપે આપવામાં આવે છે❓
*✔માનવ ગરિમા યોજના*
▪ડૉ.બાબાસાહેબની 125મી જન્મજયંતિના ભાગ રૂપે સામાજિક,શૈક્ષણિક કે આર્થિક પછાત વર્ગના લાભાર્થીઓને વ્યાજ માફ કરવા માટેની યોજના❓
*✔વન ટાઈમ સેટલમેન્ટ*
▪અનુસૂચિત જાતિના અતિ પછાત વ્યક્તિઓને કુટુંબીજનના મૃત્યુ સમયે આર્થિક કટોકટી અનુભવવી ન પડે તે માટે કફન કાઠી માટે ૱5000ની આર્થિક સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે❓
*✔સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના*
💥💥