▪બ્રાઈડનલોપ,લિમ્બર્ગરના સ્વરૂપમાં શું મળે છે❓
*✔ચીઝ*
▪ભુદાન ચળવળની શરૂઆત ક્યાંથી થઈ હતી❓
*✔પોયમપલ્લી*
▪અલોન્ડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે❓
*✔સ્ટોકહોમ: સ્વીડન*
▪અગાથા ક્રિસ્ટીની પ્રખ્યાત નવલકથા ' ધ મુવિંગ ફિંગર'નું નામ કોની પાસેથી લીધું છે❓
*✔એડવર્ડ ફ્રીટ્ઝેરલ્ડ*
▪આઈસલેન્ડની પાર્લામેન્ટનું નામ❓
*✔અલ્પીગી*
▪એપિથેલ્મીઓન શું છે❓
*✔લગ્ન કાવ્ય*
▪ટ્રોફીમ ડેનિસવીએ કયા ક્ષેત્રમાં નામના મેળવી છે❓
*✔જિનેટિક્સ*
▪"ધ બીગીનિંગ ઓફ ઓલ થીંગ્સ આર સ્મોલ" આ વિધાન કોનું છે❓
*✔સિસેરો*
▪ગુજરાતનું પ્રથમ સ્ત્રી માસિક કયું❓
*✔સ્ત્રી બોધ*
▪ભારતની બંધારણ એસેમ્બલીના પ્રમુખ કોણ હતા❓
*✔રાજેન્દ્ર પ્રસાદ*
▪જગવિખ્યાત બાળરાજા 'તુતનખામેન' કયા દેશના હતા❓
*✔ઈજીપ્ત*
▪રણજીત વિલાસ પેલેસ, રોયલ ઓએસીસ પેલેસ, નાગાબાવા મંદિર તેમજ હજરત શાહ દરગાહ જેવા સ્થળો શોભાવતું ગુજરાતનું કયું શહેર❓
*✔વાંકાનેર*
▪ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ પણ 'રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી' કયું❓
*✔હાથી*
▪આપણા રાષ્ટ્રીય પ્રતિક ચાર સિંહવાળી મુદ્રાની નીચે જોવા મળતા ચાર પ્રાણીમાં ખૂટતું પ્રાણી કયું ? સિંહ, હાથી, ઘોડો અને ............❓
*✔આખલો*
▪1964માં પંડિત જવાહરલાલ નહેરુના અવસાન વખતે અને 1966માં લાલ બહાદુર શાસ્ત્રીજીના અવસાન વખતે કાર્યકારી વડાપ્રધાન કોણ બન્યું❓
*✔ગુલઝારીલાલ નંદા*
▪સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે❓
*✔ખાન અબ્દુલ ગફારખાન*
▪'દાસ કેપિટલ' નામનો તત્વજ્ઞાનનો મહાન ગ્રંથ કોણે લખ્યો❓
*✔કાર્લ માર્ક્સ*
▪પિતા-પુત્રની સાહિત્ય જોડીમાં પુત્રનું નામ કવિ ન્હાનાલાલ, તેમના પિતાનું નામ શું❓
*✔દલપતરામ*
▪'સેવન સમુરાઈ' નામના વિદેશી પિક્ચર પરથી કયું હિન્દી પિક્ચર બન્યું❓
*✔શોલે*
▪પાંડવોની એક વર્ષના અજ્ઞાતવાસ દરમ્યાન દ્રૌપદીનું નામ શું હતું❓
*✔સૈરંધરી*
▪મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિક લક્ષણોના સંશોધન કાર્ય શેનાં પર કર્યા❓
*✔વટાણા*
▪ગાંધીજીએ હાકલ કરતા આઝાદીની લડતમાં કયા સંત જોડાયા❓
*✔શ્રી રંગ અવધૂત*
▪ભારતના કયા વડાપ્રધાને રિઝર્વ બેન્કના ગવર્નરની કામગીરી પણ બજાવી છે❓
*✔ડૉ.મનમોહન સિંહ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔ચીઝ*
▪ભુદાન ચળવળની શરૂઆત ક્યાંથી થઈ હતી❓
*✔પોયમપલ્લી*
▪અલોન્ડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે❓
*✔સ્ટોકહોમ: સ્વીડન*
▪અગાથા ક્રિસ્ટીની પ્રખ્યાત નવલકથા ' ધ મુવિંગ ફિંગર'નું નામ કોની પાસેથી લીધું છે❓
*✔એડવર્ડ ફ્રીટ્ઝેરલ્ડ*
▪આઈસલેન્ડની પાર્લામેન્ટનું નામ❓
*✔અલ્પીગી*
▪એપિથેલ્મીઓન શું છે❓
*✔લગ્ન કાવ્ય*
▪ટ્રોફીમ ડેનિસવીએ કયા ક્ષેત્રમાં નામના મેળવી છે❓
*✔જિનેટિક્સ*
▪"ધ બીગીનિંગ ઓફ ઓલ થીંગ્સ આર સ્મોલ" આ વિધાન કોનું છે❓
*✔સિસેરો*
▪ગુજરાતનું પ્રથમ સ્ત્રી માસિક કયું❓
*✔સ્ત્રી બોધ*
▪ભારતની બંધારણ એસેમ્બલીના પ્રમુખ કોણ હતા❓
*✔રાજેન્દ્ર પ્રસાદ*
▪જગવિખ્યાત બાળરાજા 'તુતનખામેન' કયા દેશના હતા❓
*✔ઈજીપ્ત*
▪રણજીત વિલાસ પેલેસ, રોયલ ઓએસીસ પેલેસ, નાગાબાવા મંદિર તેમજ હજરત શાહ દરગાહ જેવા સ્થળો શોભાવતું ગુજરાતનું કયું શહેર❓
*✔વાંકાનેર*
▪ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ પણ 'રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી' કયું❓
*✔હાથી*
▪આપણા રાષ્ટ્રીય પ્રતિક ચાર સિંહવાળી મુદ્રાની નીચે જોવા મળતા ચાર પ્રાણીમાં ખૂટતું પ્રાણી કયું ? સિંહ, હાથી, ઘોડો અને ............❓
*✔આખલો*
▪1964માં પંડિત જવાહરલાલ નહેરુના અવસાન વખતે અને 1966માં લાલ બહાદુર શાસ્ત્રીજીના અવસાન વખતે કાર્યકારી વડાપ્રધાન કોણ બન્યું❓
*✔ગુલઝારીલાલ નંદા*
▪સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે❓
*✔ખાન અબ્દુલ ગફારખાન*
▪'દાસ કેપિટલ' નામનો તત્વજ્ઞાનનો મહાન ગ્રંથ કોણે લખ્યો❓
*✔કાર્લ માર્ક્સ*
▪પિતા-પુત્રની સાહિત્ય જોડીમાં પુત્રનું નામ કવિ ન્હાનાલાલ, તેમના પિતાનું નામ શું❓
*✔દલપતરામ*
▪'સેવન સમુરાઈ' નામના વિદેશી પિક્ચર પરથી કયું હિન્દી પિક્ચર બન્યું❓
*✔શોલે*
▪પાંડવોની એક વર્ષના અજ્ઞાતવાસ દરમ્યાન દ્રૌપદીનું નામ શું હતું❓
*✔સૈરંધરી*
▪મેન્ડેલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિક લક્ષણોના સંશોધન કાર્ય શેનાં પર કર્યા❓
*✔વટાણા*
▪ગાંધીજીએ હાકલ કરતા આઝાદીની લડતમાં કયા સંત જોડાયા❓
*✔શ્રી રંગ અવધૂત*
▪ભારતના કયા વડાપ્રધાને રિઝર્વ બેન્કના ગવર્નરની કામગીરી પણ બજાવી છે❓
*✔ડૉ.મનમોહન સિંહ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
Forwarded from AJit (ASI)
▪સૌપ્રથમ 'ગુજરાત' શબ્દ શામાં જોવા મળે છે❓
*✔અબુરાસ (ઈ.સ.1233)*
▪કયા શાસનકાળમાં સૌરાષ્ટ્ર 'કાઠિયાવાડ' તરીકે ઓળખાતું હતું❓
*✔મરાઠા*
▪સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કોણે હરાવીને માલવા પ્રદેશ જીત્યો હતો❓
*✔યશોવર્મા*
▪કુમારપાળનું મૃત્યુ ક્યારે થયું હતું❓
*✔ઈ.સ.1173માં*
▪"The glory that was Gujarat desh" પુસ્તકના લેખક કોણ છે❓
*✔કનૈયાલાલ મુનશી*
▪"તારીખે ગુજરાત" પુસ્તકના લેખક કોણ છે❓
*✔મૌલાના અબુઝફર નકવી*
▪બૌદ્ધ ધર્મના ગ્રંથો ત્રિપિટકની ભાષા❓
*✔પાલી*
▪જૈન પ્રાચીન ગ્રંથોની ભાષા❓
*✔અર્ધમાગધી*
▪અશોકના ગિરનાર શિલાલેખની ભાષા❓
*✔પ્રાકૃત*
▪ભારતમાં અશ્મ યુગ અંગેનું સંશોધન ક્યારે થયું❓
*✔1863માં*
▪ગુજરાતમાં અશ્મ યુગને લગતું સંશોધન ક્યારે થયું❓
*✔1893માં*
▪ગુજરાતમાં કયા વિસ્તારમાં અંતાઅશ્મ યુગ દરમિયાન ગેંડા હોવાના પ્રમાણ મળ્યા છે❓
*✔લાંઘણજ*
▪રોઝડી એટલે હાલનું❓
*✔શ્રીનાથગઢ*
▪કચ્છમાં કયા ત્રણ સ્થળેથી આદિ અશ્મ યુગના ઓજારો મળ્યા છે❓
*✔ભુજોડી,ભૂખી નદી અને ઘરૂડ નદી*
▪સિંધુલિપીમાં લખેલ મોટું બોર્ડ ક્યાંથી મળ્યું છે જે બીજે ક્યાંય જોવા મળતું નથી❓
*✔ધોળાવીરા*
▪કચ્છના શિકારપુરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન થયું છે❓
*✔મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી*
▪કચ્છમાં કયા ગામની સીમમાં 'શહીદોના ગઢ' તરીકે જાણીતો વિસ્તાર આવેલો છે❓
*✔કુરન*
▪અમદાવાદના નિર્માણનો આરંભ ક્યાંથી થયો હતો❓
*✔રાજગઢ (ભદ્રના કિલ્લા)*
▪અમદાવાદમાં આવેલા હઠીસિંહના દહેરાના મુખ્ય સ્થપતિ કોણ હતા❓
*✔પ્રેમચંદ સલાટ*
▪અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔ઈ.સ.1412માં (1424માં પૂર્ણ)*
▪અમદાવાદમાં આવેલી સિદી સૈયદની જાળી (મસ્જિદ) કયા કાળનો સ્થાપત્યનો અદભુત નમૂનો છે❓
*✔સલ્તનતકાળ*
▪કાંકરિયા તળાવ ગુજરાતના સુલતાન કુતબુદ્દીને ક્યારે બંધાવ્યું હતું❓
*✔ઈ.સ.1451માં*
▪દાદા હરિની વાવ કોણે બંધાવી હતી❓
*✔હરિર નામની સ્ત્રીએ*
▪રાણી સીપ્રી (મસ્જિદે નગીના)ની વાવ કોણે બંધાવી હતી❓
*✔સુલતાન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ.1514માં*
▪જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં કઈ નદીમાં દામોદર કુંડ આવેલા છે❓
*✔સોનરખ નદીમાં*
▪કયા કિલ્લાનું નામ ગિરિદુર્ગ હતું❓
*✔જૂનાગઢનો ઉપરકોટ*
▪શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો સાતમી વખત જીર્ણોદ્ધાર કરી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી હતી❓
*✔11 મે, 1951*
▪સોમનાથ મંદિરને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔કૈલાશ મહામેરૂ પ્રસાદ*
▪સોમનાથ મંદિર કઈ શૈલીથી નિર્માણ કરાયું છે❓
*✔નાગર*
▪સોમનાથ મંદિરના શિખર ઉપરના પથ્થરમાં કોતરેલો કળશ કેટલા વજનનો છે❓
*✔10 ટન*
▪જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા તે પવિત્ર સ્થાને કયું ગામ વસ્યું હોવાનું મનાય છે❓
*✔ખોરાસા*
▪ધર્મવીર શેઠ સાગળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા આથી ભગવાને પ્રસન્ન થઈ ચેલૈયાને સજીવન કર્યો તે સ્થળ કયું❓
*✔બીલખા (જૂનાગઢ)*
▪સંત દેવીદાસનું મૂળ નામ શું હતું❓
*✔દેવા રબારી*
▪ઝમઝીર ધોધ કઈ નદી પર આવેલો છે❓
*✔શીંગવડી*
▪દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે કયા કવિએ ઓળખાવ્યો છે❓
*✔કવિ ન્હાનાલાલે*
▪દાહોદમાં ઈ.સ.1139માં રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા માત્ર એક જ રાતમાં બનાવામાં આવેલું તળાવનું નામ શું છે❓
*✔છાબ તળાવ (દાહોદ શહેરનું ઘરેણું)*
▪ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપારનું મથક કયું❓
*✔દાહોદ*
▪દાહોદમાં આંબલી અગિયારસનો મેળો કયા ગામમાં ભરાય છે❓
*✔બાવકા*
▪કયા મંદિરની સીડી એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલી છે❓
*✔દ્વારકા*
▪દ્વારકા મંદિરનું શંકુ આકારનું મુખ્ય શિખર કેટલા ફૂટ ઊંચું છે❓
*✔172 ફૂટ*
▪ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.746માં*
▪વર્તમાન પાટણ શહેર ફરતે વિદ્યમાન કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવેલ❓
*✔ગુજરાતના સૂબા ઝફરખાન દ્વારા*
▪સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું❓
*✔રાજા દુર્લભરાયે*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔અબુરાસ (ઈ.સ.1233)*
▪કયા શાસનકાળમાં સૌરાષ્ટ્ર 'કાઠિયાવાડ' તરીકે ઓળખાતું હતું❓
*✔મરાઠા*
▪સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કોણે હરાવીને માલવા પ્રદેશ જીત્યો હતો❓
*✔યશોવર્મા*
▪કુમારપાળનું મૃત્યુ ક્યારે થયું હતું❓
*✔ઈ.સ.1173માં*
▪"The glory that was Gujarat desh" પુસ્તકના લેખક કોણ છે❓
*✔કનૈયાલાલ મુનશી*
▪"તારીખે ગુજરાત" પુસ્તકના લેખક કોણ છે❓
*✔મૌલાના અબુઝફર નકવી*
▪બૌદ્ધ ધર્મના ગ્રંથો ત્રિપિટકની ભાષા❓
*✔પાલી*
▪જૈન પ્રાચીન ગ્રંથોની ભાષા❓
*✔અર્ધમાગધી*
▪અશોકના ગિરનાર શિલાલેખની ભાષા❓
*✔પ્રાકૃત*
▪ભારતમાં અશ્મ યુગ અંગેનું સંશોધન ક્યારે થયું❓
*✔1863માં*
▪ગુજરાતમાં અશ્મ યુગને લગતું સંશોધન ક્યારે થયું❓
*✔1893માં*
▪ગુજરાતમાં કયા વિસ્તારમાં અંતાઅશ્મ યુગ દરમિયાન ગેંડા હોવાના પ્રમાણ મળ્યા છે❓
*✔લાંઘણજ*
▪રોઝડી એટલે હાલનું❓
*✔શ્રીનાથગઢ*
▪કચ્છમાં કયા ત્રણ સ્થળેથી આદિ અશ્મ યુગના ઓજારો મળ્યા છે❓
*✔ભુજોડી,ભૂખી નદી અને ઘરૂડ નદી*
▪સિંધુલિપીમાં લખેલ મોટું બોર્ડ ક્યાંથી મળ્યું છે જે બીજે ક્યાંય જોવા મળતું નથી❓
*✔ધોળાવીરા*
▪કચ્છના શિકારપુરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન થયું છે❓
*✔મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી*
▪કચ્છમાં કયા ગામની સીમમાં 'શહીદોના ગઢ' તરીકે જાણીતો વિસ્તાર આવેલો છે❓
*✔કુરન*
▪અમદાવાદના નિર્માણનો આરંભ ક્યાંથી થયો હતો❓
*✔રાજગઢ (ભદ્રના કિલ્લા)*
▪અમદાવાદમાં આવેલા હઠીસિંહના દહેરાના મુખ્ય સ્થપતિ કોણ હતા❓
*✔પ્રેમચંદ સલાટ*
▪અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવાની શરૂઆત ક્યારે થઈ હતી❓
*✔ઈ.સ.1412માં (1424માં પૂર્ણ)*
▪અમદાવાદમાં આવેલી સિદી સૈયદની જાળી (મસ્જિદ) કયા કાળનો સ્થાપત્યનો અદભુત નમૂનો છે❓
*✔સલ્તનતકાળ*
▪કાંકરિયા તળાવ ગુજરાતના સુલતાન કુતબુદ્દીને ક્યારે બંધાવ્યું હતું❓
*✔ઈ.સ.1451માં*
▪દાદા હરિની વાવ કોણે બંધાવી હતી❓
*✔હરિર નામની સ્ત્રીએ*
▪રાણી સીપ્રી (મસ્જિદે નગીના)ની વાવ કોણે બંધાવી હતી❓
*✔સુલતાન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ.1514માં*
▪જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં કઈ નદીમાં દામોદર કુંડ આવેલા છે❓
*✔સોનરખ નદીમાં*
▪કયા કિલ્લાનું નામ ગિરિદુર્ગ હતું❓
*✔જૂનાગઢનો ઉપરકોટ*
▪શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો સાતમી વખત જીર્ણોદ્ધાર કરી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી હતી❓
*✔11 મે, 1951*
▪સોમનાથ મંદિરને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔કૈલાશ મહામેરૂ પ્રસાદ*
▪સોમનાથ મંદિર કઈ શૈલીથી નિર્માણ કરાયું છે❓
*✔નાગર*
▪સોમનાથ મંદિરના શિખર ઉપરના પથ્થરમાં કોતરેલો કળશ કેટલા વજનનો છે❓
*✔10 ટન*
▪જૂનાગઢના આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા તે પવિત્ર સ્થાને કયું ગામ વસ્યું હોવાનું મનાય છે❓
*✔ખોરાસા*
▪ધર્મવીર શેઠ સાગળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા આથી ભગવાને પ્રસન્ન થઈ ચેલૈયાને સજીવન કર્યો તે સ્થળ કયું❓
*✔બીલખા (જૂનાગઢ)*
▪સંત દેવીદાસનું મૂળ નામ શું હતું❓
*✔દેવા રબારી*
▪ઝમઝીર ધોધ કઈ નદી પર આવેલો છે❓
*✔શીંગવડી*
▪દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે કયા કવિએ ઓળખાવ્યો છે❓
*✔કવિ ન્હાનાલાલે*
▪દાહોદમાં ઈ.સ.1139માં રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા માત્ર એક જ રાતમાં બનાવામાં આવેલું તળાવનું નામ શું છે❓
*✔છાબ તળાવ (દાહોદ શહેરનું ઘરેણું)*
▪ગુજરાતનું ઊંઝા પછીનું બીજા નંબરનું કૃષિ વેપારનું મથક કયું❓
*✔દાહોદ*
▪દાહોદમાં આંબલી અગિયારસનો મેળો કયા ગામમાં ભરાય છે❓
*✔બાવકા*
▪કયા મંદિરની સીડી એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલી છે❓
*✔દ્વારકા*
▪દ્વારકા મંદિરનું શંકુ આકારનું મુખ્ય શિખર કેટલા ફૂટ ઊંચું છે❓
*✔172 ફૂટ*
▪ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના ક્યારે કરી હતી❓
*✔ઈ.સ.746માં*
▪વર્તમાન પાટણ શહેર ફરતે વિદ્યમાન કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવેલ❓
*✔ગુજરાતના સૂબા ઝફરખાન દ્વારા*
▪સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું❓
*✔રાજા દુર્લભરાયે*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
Forwarded from Randheersinh Khant
*🌎 જનરલ નોલેજ 🌎*
*✒ નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું*
*✔જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*
*✒ ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા*
*✔પોરબંદર*
*✒ 'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા*
*✔વડોદરા*
*✒ મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે*
*✔3*
*✒ 'સુંદરમ્' નું પૂરું નામ*
*✔ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*
*✒ ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે*
*✔ પેટલાદ તાલુકાના પેટલી ગામના*
*✒ કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો*
*✔ભાવનગર જિલ્લાના ભુવા ગામે*
*✒ બકુલ ત્રિપાઠીનું પૂરું નામ*
*✔બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*
*✒ મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે*
*✔ઝબૂક વીજળી ઝબૂક*
*✒ વિનોબા ભાવેનું પૂરું નામ શું છે*
*✔વિનાયક નરહરિ ભાવે*
*✒ વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે*
*✔મરાઠી*
*🙏😊🚩 અરવિંદ વરિયા 🚩😊🙏*
https://t.me/gk_smartwork
*✒ નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું*
*✔જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*
*✒ ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા*
*✔પોરબંદર*
*✒ 'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા*
*✔વડોદરા*
*✒ મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે*
*✔3*
*✒ 'સુંદરમ્' નું પૂરું નામ*
*✔ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*
*✒ ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે*
*✔ પેટલાદ તાલુકાના પેટલી ગામના*
*✒ કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો*
*✔ભાવનગર જિલ્લાના ભુવા ગામે*
*✒ બકુલ ત્રિપાઠીનું પૂરું નામ*
*✔બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*
*✒ મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે*
*✔ઝબૂક વીજળી ઝબૂક*
*✒ વિનોબા ભાવેનું પૂરું નામ શું છે*
*✔વિનાયક નરહરિ ભાવે*
*✒ વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે*
*✔મરાઠી*
*🙏😊🚩 અરવિંદ વરિયા 🚩😊🙏*
https://t.me/gk_smartwork
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (DIPAK KATHAD)
*💃લોક નૃત્ય💃*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ
*◆શાસ્ત્રીય નૃત્ય:-*
▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ
*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*
▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર
▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ
▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન
*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*
▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી
▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર
▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી
▪હરિયાણા:-
➖હરિયાણી
*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*
▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી
▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ
▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી
▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી
*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*
▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી
▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી
▪રાજસ્થાન:-
➖મારવાડી
▪પંજાબ:-
➖બીટલ
▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા
*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*
(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન
(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન
(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન
(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન
*👆🏻SHORT TRICK➖એબીલીપી*
*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*
▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%
🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર
*★ચક્રવાતના પ્રકારો:-*
🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર
🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન
🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.
🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા
🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા
*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*
(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.
(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.
(3)મધ્ય આવરણ
➖80 કિમી.
(4)આયનાવરણ
➖200 કિમી.
(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.
*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*
(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ
(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ
(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો
(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો
(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો
*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*
(1)પ્રાથમિક લહેરો(P-Waves)
(2)સેકન્ડરી લહેરો (S-Waves)
(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
@vdarpan
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ
*◆શાસ્ત્રીય નૃત્ય:-*
▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ
*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*
▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર
▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ
▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન
*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*
▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી
▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર
▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી
▪હરિયાણા:-
➖હરિયાણી
*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*
▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી
▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ
▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી
▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી
*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*
▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી
▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી
▪રાજસ્થાન:-
➖મારવાડી
▪પંજાબ:-
➖બીટલ
▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા
*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*
(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન
(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન
(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન
(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન
*👆🏻SHORT TRICK➖એબીલીપી*
*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*
▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%
🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર
*★ચક્રવાતના પ્રકારો:-*
🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર
🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન
🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.
🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા
🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા
*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*
(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.
(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.
(3)મધ્ય આવરણ
➖80 કિમી.
(4)આયનાવરણ
➖200 કિમી.
(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.
*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*
(1)લોએસ:-
➖જમીનના ઘસારાથી રચાયેલ
(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ
(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો
(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો
(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો
*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*
(1)પ્રાથમિક લહેરો(P-Waves)
(2)સેકન્ડરી લહેરો (S-Waves)
(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
@vdarpan
*▪️સંજ્ઞા▪️*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪️જાતિવાચક સંજ્ઞા*
➖જ્યારે કોઈ શબ્દ આખો વર્ગ સુચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.
જેમ જે, વિદ્યાર્થી, ચિત્ર
*▪️વ્યક્તિવાચક સંજ્ઞા*
➖જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ , પ્રાણી કે પદાર્થ સુચવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.
જેમ કે,
નર્મદા, સાબરમતી, અમૂલ (ડેરી) વગેરે
*▪️દ્રવ્યવાચક સંજ્ઞા*
➖ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે
જેમ કે,
દૂધ, ચોખા વગેરે
*▪️સમૂહવાચક સંજ્ઞા*
➖સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.
જેમ કે,
સભા, સેના
*▪️ભાવવાચક સંજ્ઞા*
➖ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે
જેમ કે,
તકલીફ, દયા વગેરે.
*▪️ક્રિયાવાચક સંજ્ઞા*
➖ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે,
રમવું ક્રિયા છે પણ - "મને રમવું ગમે છે" માં 'રમવું'નો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે. અથવા તેના પરથી બનતો શબ્દ 'રમત' ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖
*▪️જાતિવાચક સંજ્ઞા*
➖જ્યારે કોઈ શબ્દ આખો વર્ગ સુચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.
જેમ જે, વિદ્યાર્થી, ચિત્ર
*▪️વ્યક્તિવાચક સંજ્ઞા*
➖જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ , પ્રાણી કે પદાર્થ સુચવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.
જેમ કે,
નર્મદા, સાબરમતી, અમૂલ (ડેરી) વગેરે
*▪️દ્રવ્યવાચક સંજ્ઞા*
➖ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે
જેમ કે,
દૂધ, ચોખા વગેરે
*▪️સમૂહવાચક સંજ્ઞા*
➖સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.
જેમ કે,
સભા, સેના
*▪️ભાવવાચક સંજ્ઞા*
➖ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે
જેમ કે,
તકલીફ, દયા વગેરે.
*▪️ક્રિયાવાચક સંજ્ઞા*
➖ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે,
રમવું ક્રિયા છે પણ - "મને રમવું ગમે છે" માં 'રમવું'નો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે. અથવા તેના પરથી બનતો શબ્દ 'રમત' ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-05/06/2019👇🏻⭕*
▪5 જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ
▪સૌથી નાની વયે દરેક દેશ ફરનાર મહિલા કોણ બની❓
*✔અમેરિકાની લેક્સી એલ્ફોર્ડ (21 વર્ષ)*
▪આંતરરાષ્ટ્રીય યોગ દિનનો મુખ્ય કાર્યક્રમ ક્યાં યોજાશે❓
*✔રાંચી*
▪પાંચમી વાર ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ બન્યા❓
*✔બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયક*
▪આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે❓
*✔જગમોહન રેડ્ડી*
▪અરૂણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા❓
*✔પેમા ખાંડુ*
▪કયા રાજ્યની સરકારે સ્ટાર્ટ અપ્સ તથા સંસ્થાઓ માટે ઇકો સિસ્ટમ તૈયાર કરવા ભારતના પ્રથમ બ્લોકચેઇન જિલ્લો સ્થાપવાનો નિર્ણય કર્યો❓
*✔તેલંગણા સરકારે હૈદરાબાદમાં*
▪ઔષધિય દવાઓને પ્રોત્સાહન આપવા મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગ્માએ રાજ્યના કયા જિલ્લામાં અરોમાં મિશન લોન્ચ કર્યું❓
*✔રિભોઈ જિલ્લાના બિરવામાં*
▪ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી❓
*✔સ્કોટ મોરિસન*
*✔ઉપપ્રધાનમંત્રી➖ માઈકલ મૈકકૌરમેક*
▪લિબબરેશન ઓફ ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ ઉપર પ્રતિબંધ મુકવા માટે ભારત સરકારે કોની અધ્યક્ષતામાં એક ટ્રીબ્યુનલની રચના કરી છે❓
*✔જસ્ટિસ સંગીતા ધીંગરા સહગલ*
▪વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કયા બે દેશોને મેલેરિયા મુક્ત ઘોષિત કર્યા❓
*✔અલ્જીરિયા અને આર્જેન્ટિના*
▪અમેરિકાના ગુઆમ ખાતે પેસિફિક વેનગાર્ડ નામના નૌસૈનિક અભ્યાસમાં કેટલા દેશોએ ભાગ લીધો❓
*✔અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા*
▪ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના મહાનિર્દેશક ડૉ.બલરામ ભાર્ગવને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં કયા પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔ડૉ.લી જોંગ વુક મેમોરિયલ પ્રાઈઝ ફોર પબ્લિક હેલ્થ*
▪પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔ઈન્ફલ્યુએંશીયલ પીપલ ઇન હેલ્થ કેર*
▪ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણે બનાવવામાં આવ્યા❓
*✔એડમિરલ કર્મવીરસિંહ*
*✔24મા પ્રમુખ બન્યા*
*✔સુનિલ લાંબાના સ્થાને પદભાર સંભાળ્યો*
▪ફિક્કી દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ 2020માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે❓
*✔7.1%*
▪ફિક્કીનું ફૂલ ફોર્મ❓
*✔ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી*
*✔મહાત્મા ગાંધીની સલાહને પગલે ઘનશ્યામદાસ બિરલાએ 1927માં ફિક્કીની સ્થાપના કરી હતી*
▪ભારતનું એકમાત્ર ઓરંગુટન નામનું પ્રાણીનું હાલમાં મૃત્યુ થયું. તે કયા રાજ્યમાં હતું❓
*✔ઓડિશામાં*
*✔નંદન કાનન ઝુલોજીકલ પાર્કમાં*
*✔41 વર્ષની વયે મૃત્યુ થયું*
*✔તેને વનમાનુષ પણ કહેવામાં આવે છે*
▪ISSF (ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન)વર્લ્ડકપમાં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા❓
*✔ભારતે (6 મેડલ)*
*✔5 ગોલ્ડ અને 1 સિલ્વર*
▪સ્પેસ ટેકનોલોજી સેલ સ્થાપિત કરવા માટે ઈસરો સાથે કોણે સમજૂતી કરી❓
*✔IIT ગુવાહાટી*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-05/06/2019👇🏻⭕*
▪5 જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ
▪સૌથી નાની વયે દરેક દેશ ફરનાર મહિલા કોણ બની❓
*✔અમેરિકાની લેક્સી એલ્ફોર્ડ (21 વર્ષ)*
▪આંતરરાષ્ટ્રીય યોગ દિનનો મુખ્ય કાર્યક્રમ ક્યાં યોજાશે❓
*✔રાંચી*
▪પાંચમી વાર ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ બન્યા❓
*✔બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયક*
▪આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે❓
*✔જગમોહન રેડ્ડી*
▪અરૂણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા❓
*✔પેમા ખાંડુ*
▪કયા રાજ્યની સરકારે સ્ટાર્ટ અપ્સ તથા સંસ્થાઓ માટે ઇકો સિસ્ટમ તૈયાર કરવા ભારતના પ્રથમ બ્લોકચેઇન જિલ્લો સ્થાપવાનો નિર્ણય કર્યો❓
*✔તેલંગણા સરકારે હૈદરાબાદમાં*
▪ઔષધિય દવાઓને પ્રોત્સાહન આપવા મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગ્માએ રાજ્યના કયા જિલ્લામાં અરોમાં મિશન લોન્ચ કર્યું❓
*✔રિભોઈ જિલ્લાના બિરવામાં*
▪ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી❓
*✔સ્કોટ મોરિસન*
*✔ઉપપ્રધાનમંત્રી➖ માઈકલ મૈકકૌરમેક*
▪લિબબરેશન ઓફ ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ ઉપર પ્રતિબંધ મુકવા માટે ભારત સરકારે કોની અધ્યક્ષતામાં એક ટ્રીબ્યુનલની રચના કરી છે❓
*✔જસ્ટિસ સંગીતા ધીંગરા સહગલ*
▪વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કયા બે દેશોને મેલેરિયા મુક્ત ઘોષિત કર્યા❓
*✔અલ્જીરિયા અને આર્જેન્ટિના*
▪અમેરિકાના ગુઆમ ખાતે પેસિફિક વેનગાર્ડ નામના નૌસૈનિક અભ્યાસમાં કેટલા દેશોએ ભાગ લીધો❓
*✔અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા*
▪ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના મહાનિર્દેશક ડૉ.બલરામ ભાર્ગવને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં કયા પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔ડૉ.લી જોંગ વુક મેમોરિયલ પ્રાઈઝ ફોર પબ્લિક હેલ્થ*
▪પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔ઈન્ફલ્યુએંશીયલ પીપલ ઇન હેલ્થ કેર*
▪ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણે બનાવવામાં આવ્યા❓
*✔એડમિરલ કર્મવીરસિંહ*
*✔24મા પ્રમુખ બન્યા*
*✔સુનિલ લાંબાના સ્થાને પદભાર સંભાળ્યો*
▪ફિક્કી દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ 2020માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે❓
*✔7.1%*
▪ફિક્કીનું ફૂલ ફોર્મ❓
*✔ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી*
*✔મહાત્મા ગાંધીની સલાહને પગલે ઘનશ્યામદાસ બિરલાએ 1927માં ફિક્કીની સ્થાપના કરી હતી*
▪ભારતનું એકમાત્ર ઓરંગુટન નામનું પ્રાણીનું હાલમાં મૃત્યુ થયું. તે કયા રાજ્યમાં હતું❓
*✔ઓડિશામાં*
*✔નંદન કાનન ઝુલોજીકલ પાર્કમાં*
*✔41 વર્ષની વયે મૃત્યુ થયું*
*✔તેને વનમાનુષ પણ કહેવામાં આવે છે*
▪ISSF (ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન)વર્લ્ડકપમાં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા❓
*✔ભારતે (6 મેડલ)*
*✔5 ગોલ્ડ અને 1 સિલ્વર*
▪સ્પેસ ટેકનોલોજી સેલ સ્થાપિત કરવા માટે ઈસરો સાથે કોણે સમજૂતી કરી❓
*✔IIT ગુવાહાટી*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-06-07-08/06/2019👇🏻⭕*
▪ગુજરાત રાજ્યમાં પહેલીવાર કયા બે સ્થળો વચ્ચે બાયોડિઝલથી ટ્રેન દોડાવાઈ❓
*✔અમદાવાદ-ભુજ*
▪વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન કેટલા ટકા યથાવત રાખ્યું❓
*✔7.5%*
▪ભારત તરફથી સૌથી વધુ 108 ફુટબોલ મેચ રમનારો ખેલાડી કોણ બન્યો❓
*✔સુનિલ છેત્રી*
*✔બાઈચૂંગ ભાટિયાનો રેકોર્ડ તોડ્યો*
▪ગુજરાતી અને હિંદી રંગભૂમિ ગજવનાર પદ્મશ્રી અભિનેતા અને કોમેડિયન જેમનું હાલમાં નિધન થયું❓
*✔દિનયાર કોન્ટ્રેક્ટર*
▪કયા દેશે પ્રથમ વખત દરિયામાં તરતા મોબાઈલ પ્લેટફોર્મ પરથી રોકેટ લોન્ચ કર્યું❓
*✔ચીન*
*✔અમેરિકા અને રશિયા બાદ ત્રીજો દેશ બન્યો*
*✔માર્ચ 11 રોકેટ સાથે 7 ઉપગ્રહ અવકાશમાં મોકલાયા*
▪8 લાખથી વધુ વસ્તી ધરાવતા 400થી વધુ શહેરોના ટ્રાફિક સ્ટડીમાં વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ધરાવતું શહેર કયું બન્યું❓
*✔ભારતનું આર્થિક પાટનગર મુંબઇ*
▪દર વર્ષે તેલંગણા દિવસ ક્યારે મનાવવામાં આવે છે❓
*✔બીજી જૂન*
*✔2014માં તે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.તેની રાજધાની હૈદરાબાદ છે*
*✔આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી*
▪એલીફંટા મહોત્સવ કયા રાજયમાં ઉજવાયો❓
*✔મહારાષ્ટ્ર*
*✔2012થી પ્રતિવર્ષ ઉજવણી થઈ રહી છે*
▪21મી USIC વિશ્વ રેલવે ટેનિસમાં કઈ ટીમ વિજેતા બની❓
*✔ભારતની ટીમ*
*✔આ એક ઇન્ટરનેશનલ રેલવે સ્પોર્ટ્સ એસોસિએશન છે*
▪તાજેતરમાં અમેરિકન રોકસ્ટાર રોકી એરિકસનનું નિધન થયું. તેમના મ્યુઝિક ગ્રુપનું નામ શું હતું❓
*✔ધ થર્ટીન્થ ફ્લોર એલિવેટર્સ*
▪હાલમાં સૌથી વધુ નફો કરતી સરકારી કંપની કઈ છે❓
*✔ONGC*
*✔IOCને બીજા સ્થાને ધકેલી*
▪મધ્ય અમેરિકાનો દેશ અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા❓
*✔નાયાબ બુકેલ*
*✔રાજધાની➖સાન સાલ્વાડોર*
▪કયા રાજ્યની હાઇકોર્ટે તમામ જાનવરોને કાયદાકીય વ્યક્તિનો દરજ્જો આપ્યો❓
*✔પંજાબ*
▪RBIએ KYC ની ખરાઈ માટે આધારનો ઉપયોગ કરવાની અનુમતી મળી છે. KYCનું ફૂલ ફોર્મ❓
*✔Know Your Customer (નો યોર કસ્ટમર)*
*✔તેમાં બેન્કના ખાતેદારો વિશેની વ્યક્તિગત માહિતી હોય છે*
▪તાજેતરમાં ફોક(folk) ડાન્સર ક્વિન હરિશનું રોડ અકસ્માતમાં નિધન થયું.તેઓ કયા રાજ્યના નૃત્યકાર હતા❓
*✔રાજસ્થાન*
▪શાંઘાઈ કો-ઓપરેશનની બેઠક ક્યાં યોજાશે❓
*✔કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં*
▪બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓
*✔સરલાદીદી*
▪દિલ્હીની પ્રથમ રીક્ષા ચાલક મહિલા❓
*✔સરિતા*
▪અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસનો સંયુક્ત ઉપક્રમ JETનું પૂરું નામ❓
*✔Joint Enforcement Team*
▪ભારતીય રાજકીય ઇતિહાસમાં કયા રાજયમાં પ્રથમ વખત 5 ડેપ્યુટી મુખ્યમંત્રી હશે❓
*✔આંધ્રપ્રદેશ*
▪આઠમો મહિલા ફુટબોલ વર્લ્ડકપ ક્યાં યોજાશે❓
*✔ફ્રાન્સ*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળમાં પ્રથમ વિદેશ પ્રવાસ કયા દેશનો કરશે❓
*✔માલદીવ*
▪કયા રાજયમાં દેશની પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થઈ❓
*✔તમિલનાડુ*
▪ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટ પ્રમાણે દુનિયાની સૌથી અમીર મહિલા ગાયક કોણ બની❓
*✔રોબિન રિહાના*
▪બિઝનેસ સામાયિક ફોર્બ્સ અમેરિકાની 80 ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી. તેમાં ભારતીય મૂળની કઈ ત્રણ અમેરિકન મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થયો છે❓
*✔જયશ્રી ઉલ્લાલ (18મો), નીરજા શેઠી (23મો) અને નેહા નારખેડે (60મો ક્રમ)*
▪આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો❓
*✔ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક( 77 વન-ડેમાં)*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-06-07-08/06/2019👇🏻⭕*
▪ગુજરાત રાજ્યમાં પહેલીવાર કયા બે સ્થળો વચ્ચે બાયોડિઝલથી ટ્રેન દોડાવાઈ❓
*✔અમદાવાદ-ભુજ*
▪વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન કેટલા ટકા યથાવત રાખ્યું❓
*✔7.5%*
▪ભારત તરફથી સૌથી વધુ 108 ફુટબોલ મેચ રમનારો ખેલાડી કોણ બન્યો❓
*✔સુનિલ છેત્રી*
*✔બાઈચૂંગ ભાટિયાનો રેકોર્ડ તોડ્યો*
▪ગુજરાતી અને હિંદી રંગભૂમિ ગજવનાર પદ્મશ્રી અભિનેતા અને કોમેડિયન જેમનું હાલમાં નિધન થયું❓
*✔દિનયાર કોન્ટ્રેક્ટર*
▪કયા દેશે પ્રથમ વખત દરિયામાં તરતા મોબાઈલ પ્લેટફોર્મ પરથી રોકેટ લોન્ચ કર્યું❓
*✔ચીન*
*✔અમેરિકા અને રશિયા બાદ ત્રીજો દેશ બન્યો*
*✔માર્ચ 11 રોકેટ સાથે 7 ઉપગ્રહ અવકાશમાં મોકલાયા*
▪8 લાખથી વધુ વસ્તી ધરાવતા 400થી વધુ શહેરોના ટ્રાફિક સ્ટડીમાં વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ધરાવતું શહેર કયું બન્યું❓
*✔ભારતનું આર્થિક પાટનગર મુંબઇ*
▪દર વર્ષે તેલંગણા દિવસ ક્યારે મનાવવામાં આવે છે❓
*✔બીજી જૂન*
*✔2014માં તે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.તેની રાજધાની હૈદરાબાદ છે*
*✔આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી*
▪એલીફંટા મહોત્સવ કયા રાજયમાં ઉજવાયો❓
*✔મહારાષ્ટ્ર*
*✔2012થી પ્રતિવર્ષ ઉજવણી થઈ રહી છે*
▪21મી USIC વિશ્વ રેલવે ટેનિસમાં કઈ ટીમ વિજેતા બની❓
*✔ભારતની ટીમ*
*✔આ એક ઇન્ટરનેશનલ રેલવે સ્પોર્ટ્સ એસોસિએશન છે*
▪તાજેતરમાં અમેરિકન રોકસ્ટાર રોકી એરિકસનનું નિધન થયું. તેમના મ્યુઝિક ગ્રુપનું નામ શું હતું❓
*✔ધ થર્ટીન્થ ફ્લોર એલિવેટર્સ*
▪હાલમાં સૌથી વધુ નફો કરતી સરકારી કંપની કઈ છે❓
*✔ONGC*
*✔IOCને બીજા સ્થાને ધકેલી*
▪મધ્ય અમેરિકાનો દેશ અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા❓
*✔નાયાબ બુકેલ*
*✔રાજધાની➖સાન સાલ્વાડોર*
▪કયા રાજ્યની હાઇકોર્ટે તમામ જાનવરોને કાયદાકીય વ્યક્તિનો દરજ્જો આપ્યો❓
*✔પંજાબ*
▪RBIએ KYC ની ખરાઈ માટે આધારનો ઉપયોગ કરવાની અનુમતી મળી છે. KYCનું ફૂલ ફોર્મ❓
*✔Know Your Customer (નો યોર કસ્ટમર)*
*✔તેમાં બેન્કના ખાતેદારો વિશેની વ્યક્તિગત માહિતી હોય છે*
▪તાજેતરમાં ફોક(folk) ડાન્સર ક્વિન હરિશનું રોડ અકસ્માતમાં નિધન થયું.તેઓ કયા રાજ્યના નૃત્યકાર હતા❓
*✔રાજસ્થાન*
▪શાંઘાઈ કો-ઓપરેશનની બેઠક ક્યાં યોજાશે❓
*✔કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં*
▪બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓
*✔સરલાદીદી*
▪દિલ્હીની પ્રથમ રીક્ષા ચાલક મહિલા❓
*✔સરિતા*
▪અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસનો સંયુક્ત ઉપક્રમ JETનું પૂરું નામ❓
*✔Joint Enforcement Team*
▪ભારતીય રાજકીય ઇતિહાસમાં કયા રાજયમાં પ્રથમ વખત 5 ડેપ્યુટી મુખ્યમંત્રી હશે❓
*✔આંધ્રપ્રદેશ*
▪આઠમો મહિલા ફુટબોલ વર્લ્ડકપ ક્યાં યોજાશે❓
*✔ફ્રાન્સ*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળમાં પ્રથમ વિદેશ પ્રવાસ કયા દેશનો કરશે❓
*✔માલદીવ*
▪કયા રાજયમાં દેશની પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થઈ❓
*✔તમિલનાડુ*
▪ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટ પ્રમાણે દુનિયાની સૌથી અમીર મહિલા ગાયક કોણ બની❓
*✔રોબિન રિહાના*
▪બિઝનેસ સામાયિક ફોર્બ્સ અમેરિકાની 80 ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી. તેમાં ભારતીય મૂળની કઈ ત્રણ અમેરિકન મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થયો છે❓
*✔જયશ્રી ઉલ્લાલ (18મો), નીરજા શેઠી (23મો) અને નેહા નારખેડે (60મો ક્રમ)*
▪આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ મેચમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો❓
*✔ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક( 77 વન-ડેમાં)*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🌞સૂર્ય🌞*
▪સૂર્યમાં કઈ પ્રક્રિયાના કારણે પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થાય છે❓
*✔ન્યૂક્લિયર સંલયન*
▪ન્યૂક્લિયર સંલયનની પ્રક્રિયા શું છે❓
*✔બે હાઇડ્રોજન પરમાણુઓના ન્યુક્લિયસ જોડાઈને હિલિયમ ન્યુક્લિયસ બને*
▪સૂર્યનો વ્યાસ આશરે કેટલો છે❓
*✔13,92,000 કિ.મી.*
▪સૂર્યના ગર્ભનું તાપમાન આશરે કેટલું છે❓
*✔1.5 કરોડ કેલ્વિન*
▪સૂર્યની સપાટી પર અંદાજીત તાપમાન કેટલું હોય છે❓
*✔6000 K*
▪સૂર્યની આસપાસ રહેલા તેજસ્વી આવરણને શું કહે છે❓
*✔ફોટોસ્ફિયર*
▪ફોટોસ્ફિયરની લાક્ષણિકતા શું છે❓
*✔આ આવરણમાં દ્રવ્ય ઘનતા ઓછી અને વાયુની ઘનતા વધારે હોય છે*
▪'કોરોના' અથવા 'મુગટ' કોને કહે છે❓
*✔સૂર્યગ્રહણ વખતે સૂર્ય ચંદ્ર દ્વારા ઢંકાયેલો હોય ત્યારે સૂર્યની આસપાસનો વિસ્તાર પ્રકાશિત જણાય છે જેને કોરોના અથવા મુગટ કહે છે*
➖➖➖➖➖➖➖➖➖➖
*🌞સૂર્યમંડળ🌞*
▪સૂર્યમંડળ એટલે શું❓
*✔સૂર્ય,ગ્રહો,ઉપગ્રહો, લઘુગ્રહો સહિતના અવકાશીય પદાર્થોના બનેલા સમૂહને સૂર્યમંડળ કહે છે*
▪સૂર્યમંડળના ગ્રહોને સૂર્યથી ક્રમમાં ગોઠવો❓
*✔બુધ, શુક્ર, પૃથ્વી, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો(પ્લુટોની માન્યતા વર્ષ 2006માં રદ કરવામાં આવી)*
▪ટેરેસ્ટ્રીયલ ગ્રહો એટલે શું❓
*✔જે ગ્રહોનું બંધારણ પૃથ્વીને મળતું આવતું હોય તેને*
▪જોવિયન ગ્રહો એટલે શું❓
*✔જે ગ્રહોનું બંધારણ ગુરુ ગ્રહને મળતું આવતું હોય તેને*
▪સૂર્યમંડળના કયા ગ્રહો ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે❓
*✔બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ*
▪કયા ગ્રહો જોવિયન ગ્રહો છે❓
*✔ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો*
▪સૂર્યમંડળના કયા ત્રણ ગ્રહોની ફરતે વલયો આવેલા છે❓
*✔શનિ, યુરેનસ અને નેપચ્યુન*
▪સૂર્યમંડળના કયા બે ગ્રહો અન્ય ગ્રહો કરતા વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે❓
*✔શુક્ર અને યુરેનસ*
▪સૂર્યમંડળના કયા બે ગ્રહોની પરિભ્રમણ ધરી નમેલી છે❓
*✔પૃથ્વી અને યુરેનસ*
▪કયા બે ગ્રહોની ભ્રમણ કક્ષા વચ્ચેના વિસ્તારમાં લઘુગ્રહોની સંખ્યા વધારે છે❓
*✔મંગળ અને ગુરુ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪સૂર્યમાં કઈ પ્રક્રિયાના કારણે પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થાય છે❓
*✔ન્યૂક્લિયર સંલયન*
▪ન્યૂક્લિયર સંલયનની પ્રક્રિયા શું છે❓
*✔બે હાઇડ્રોજન પરમાણુઓના ન્યુક્લિયસ જોડાઈને હિલિયમ ન્યુક્લિયસ બને*
▪સૂર્યનો વ્યાસ આશરે કેટલો છે❓
*✔13,92,000 કિ.મી.*
▪સૂર્યના ગર્ભનું તાપમાન આશરે કેટલું છે❓
*✔1.5 કરોડ કેલ્વિન*
▪સૂર્યની સપાટી પર અંદાજીત તાપમાન કેટલું હોય છે❓
*✔6000 K*
▪સૂર્યની આસપાસ રહેલા તેજસ્વી આવરણને શું કહે છે❓
*✔ફોટોસ્ફિયર*
▪ફોટોસ્ફિયરની લાક્ષણિકતા શું છે❓
*✔આ આવરણમાં દ્રવ્ય ઘનતા ઓછી અને વાયુની ઘનતા વધારે હોય છે*
▪'કોરોના' અથવા 'મુગટ' કોને કહે છે❓
*✔સૂર્યગ્રહણ વખતે સૂર્ય ચંદ્ર દ્વારા ઢંકાયેલો હોય ત્યારે સૂર્યની આસપાસનો વિસ્તાર પ્રકાશિત જણાય છે જેને કોરોના અથવા મુગટ કહે છે*
➖➖➖➖➖➖➖➖➖➖
*🌞સૂર્યમંડળ🌞*
▪સૂર્યમંડળ એટલે શું❓
*✔સૂર્ય,ગ્રહો,ઉપગ્રહો, લઘુગ્રહો સહિતના અવકાશીય પદાર્થોના બનેલા સમૂહને સૂર્યમંડળ કહે છે*
▪સૂર્યમંડળના ગ્રહોને સૂર્યથી ક્રમમાં ગોઠવો❓
*✔બુધ, શુક્ર, પૃથ્વી, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો(પ્લુટોની માન્યતા વર્ષ 2006માં રદ કરવામાં આવી)*
▪ટેરેસ્ટ્રીયલ ગ્રહો એટલે શું❓
*✔જે ગ્રહોનું બંધારણ પૃથ્વીને મળતું આવતું હોય તેને*
▪જોવિયન ગ્રહો એટલે શું❓
*✔જે ગ્રહોનું બંધારણ ગુરુ ગ્રહને મળતું આવતું હોય તેને*
▪સૂર્યમંડળના કયા ગ્રહો ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે❓
*✔બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ*
▪કયા ગ્રહો જોવિયન ગ્રહો છે❓
*✔ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો*
▪સૂર્યમંડળના કયા ત્રણ ગ્રહોની ફરતે વલયો આવેલા છે❓
*✔શનિ, યુરેનસ અને નેપચ્યુન*
▪સૂર્યમંડળના કયા બે ગ્રહો અન્ય ગ્રહો કરતા વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે❓
*✔શુક્ર અને યુરેનસ*
▪સૂર્યમંડળના કયા બે ગ્રહોની પરિભ્રમણ ધરી નમેલી છે❓
*✔પૃથ્વી અને યુરેનસ*
▪કયા બે ગ્રહોની ભ્રમણ કક્ષા વચ્ચેના વિસ્તારમાં લઘુગ્રહોની સંખ્યા વધારે છે❓
*✔મંગળ અને ગુરુ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*☄બુધ☄*
▪સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે❓
*✔બુધ*
▪બુધ પર દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાન કેટલું હોય છે❓
*✔દિવસે 450℃ , રાત્રે 150℃*
▪કયા ગ્રહનો પરિભ્રમણ કાળ સૌથી ઓછો છે❓
*✔બુધ*
▪બુધને કેટલા ઉપગ્રહો છે❓
*✔શૂન્ય*
▪સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે❓
*✔બુધ*
▪બુધનું દળ પૃથ્વી કરતા લગભગ કેટલું છે❓
*✔18મા ભાગનું*
▪બુધ ગ્રહના કેન્દ્રમાં કઈ ખનીજો રહેલી છે❓
*✔નિકલ અને ફેરસ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે❓
*✔બુધ*
▪બુધ પર દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાન કેટલું હોય છે❓
*✔દિવસે 450℃ , રાત્રે 150℃*
▪કયા ગ્રહનો પરિભ્રમણ કાળ સૌથી ઓછો છે❓
*✔બુધ*
▪બુધને કેટલા ઉપગ્રહો છે❓
*✔શૂન્ય*
▪સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે❓
*✔બુધ*
▪બુધનું દળ પૃથ્વી કરતા લગભગ કેટલું છે❓
*✔18મા ભાગનું*
▪બુધ ગ્રહના કેન્દ્રમાં કઈ ખનીજો રહેલી છે❓
*✔નિકલ અને ફેરસ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*☄શુક્ર☄*
▪સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે❓
*✔શુક્ર*
▪શુક્રની પરિભ્રમણ દિશા કઈ છે❓
*✔પૂર્વથી પશ્ચિમ બાજુ*
▪પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી શુક્ર કઈ દિશામાં દેખાય છે❓
*✔અનુક્રમે પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં*
▪સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે❓
*✔શુક્ર*
▪શુક્ર પર વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે❓
*✔કાર્બન ડાયોક્સાઈડ (97%)*
▪પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે❓
*✔શુક્ર*
▪શુક્રને કેટલા ઉપગ્રહો છે❓
*✔શૂન્ય*
▪શુક્રનો શાબ્દિક અર્થ શું છે❓
*✔સૌંદર્યની દેવી*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે❓
*✔શુક્ર*
▪શુક્રની પરિભ્રમણ દિશા કઈ છે❓
*✔પૂર્વથી પશ્ચિમ બાજુ*
▪પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી શુક્ર કઈ દિશામાં દેખાય છે❓
*✔અનુક્રમે પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં*
▪સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે❓
*✔શુક્ર*
▪શુક્ર પર વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે❓
*✔કાર્બન ડાયોક્સાઈડ (97%)*
▪પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે❓
*✔શુક્ર*
▪શુક્રને કેટલા ઉપગ્રહો છે❓
*✔શૂન્ય*
▪શુક્રનો શાબ્દિક અર્થ શું છે❓
*✔સૌંદર્યની દેવી*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*🌎પૃથ્વી🌍*
▪સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ કે જ્યાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે❓
*✔પૃથ્વી*
▪પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે❓
*✔ચંદ્ર*
▪પૃથ્વીનો પરિભ્રમણ સમય કેટલો છે❓
*✔23 કલાક, 56 મિનિટ , 4 સેકન્ડ*
▪પૃથ્વીનો સૂર્યની આસપાસ પરિક્રમણ સમય કેટલો છે❓
*✔365 દિવસ, 5 કલાક, 48 મિનિટ, 46 સેકન્ડ*
▪પૃથ્વી પોતાની ધરી સાથે કયા માપનો ખૂણો બનાવી ધરિભ્રમણ કરે છે❓
*✔23.5°*
▪પૃથ્વીનું વાતાવરણ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે❓
*✔800 થી 1000 km.*
▪પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર કયાં આવરણમાં આવેલું છે❓
*✔સમતાપ આવરણ(સ્ટ્રેટોસ્ફિયર)*
▪ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા કયા પ્રકારના વિકિરણનું શોષણ કરી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિને રક્ષણ આપે છે❓
*✔પારજાંબલી*
▪પૃથ્વીના વાતાવરણને કેટલા અને કયાં ભાગોમાં વહેંચવામાં આવે છે❓
*✔ચાર*
*✔ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને આયનોસ્ફિયર*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ કે જ્યાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે❓
*✔પૃથ્વી*
▪પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે❓
*✔ચંદ્ર*
▪પૃથ્વીનો પરિભ્રમણ સમય કેટલો છે❓
*✔23 કલાક, 56 મિનિટ , 4 સેકન્ડ*
▪પૃથ્વીનો સૂર્યની આસપાસ પરિક્રમણ સમય કેટલો છે❓
*✔365 દિવસ, 5 કલાક, 48 મિનિટ, 46 સેકન્ડ*
▪પૃથ્વી પોતાની ધરી સાથે કયા માપનો ખૂણો બનાવી ધરિભ્રમણ કરે છે❓
*✔23.5°*
▪પૃથ્વીનું વાતાવરણ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે❓
*✔800 થી 1000 km.*
▪પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર કયાં આવરણમાં આવેલું છે❓
*✔સમતાપ આવરણ(સ્ટ્રેટોસ્ફિયર)*
▪ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા કયા પ્રકારના વિકિરણનું શોષણ કરી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિને રક્ષણ આપે છે❓
*✔પારજાંબલી*
▪પૃથ્વીના વાતાવરણને કેટલા અને કયાં ભાગોમાં વહેંચવામાં આવે છે❓
*✔ચાર*
*✔ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને આયનોસ્ફિયર*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*☄મંગળ☄*
▪સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે❓
*✔મંગળ*
▪મંગળ ગ્રહના જાણીતા ઉપગ્રહો કયાં છે❓
*✔ફોબોસ અને ડિમોસ*
▪મંગળ ગ્રહ બીજા કયા નામે જાણીતો છે❓
*✔યુદ્ધનો દેવતા*
▪માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઊંચો પર્વત નિક્સ ઓલંપિયા કયાં ગ્રહ પર આવેલો છે❓
*✔મંગળ*
▪સૂર્યમંડળ પરનો સૌથી મોટો જ્વાળામુખી ઓલિયસ મેસી કયાં ગ્રહ પર આવેલો છે❓
*✔મંગળ*
▪વર્ષ 2013માં ભારત તરફથી 'MOM' (Mars orbitor mission) મોકલવામાં આવ્યું હતું એ મિશન કયાં ગ્રહની ભ્રમણકક્ષામાં કાર્યરત છે❓
*✔મંગળ*
▪મંગળ ગ્રહ પર રહેલું વાતાવરણ પૃથ્વીના વાતાવરણના કેટલા ટકા છે❓
*✔1%*
▪મંગળ ગ્રહનો ધૃવપ્રદેશ શેનો બનેલો હોવાનું માનવામાં આવે છે❓
*✔સુકાં બરફ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે❓
*✔મંગળ*
▪મંગળ ગ્રહના જાણીતા ઉપગ્રહો કયાં છે❓
*✔ફોબોસ અને ડિમોસ*
▪મંગળ ગ્રહ બીજા કયા નામે જાણીતો છે❓
*✔યુદ્ધનો દેવતા*
▪માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઊંચો પર્વત નિક્સ ઓલંપિયા કયાં ગ્રહ પર આવેલો છે❓
*✔મંગળ*
▪સૂર્યમંડળ પરનો સૌથી મોટો જ્વાળામુખી ઓલિયસ મેસી કયાં ગ્રહ પર આવેલો છે❓
*✔મંગળ*
▪વર્ષ 2013માં ભારત તરફથી 'MOM' (Mars orbitor mission) મોકલવામાં આવ્યું હતું એ મિશન કયાં ગ્રહની ભ્રમણકક્ષામાં કાર્યરત છે❓
*✔મંગળ*
▪મંગળ ગ્રહ પર રહેલું વાતાવરણ પૃથ્વીના વાતાવરણના કેટલા ટકા છે❓
*✔1%*
▪મંગળ ગ્રહનો ધૃવપ્રદેશ શેનો બનેલો હોવાનું માનવામાં આવે છે❓
*✔સુકાં બરફ*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*☄ગુરુ☄*
▪સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે❓
*✔ગુરુ*
▪'સૌર ઊર્જા' તરીકે સૂર્યમંડળનો કયો ગ્રહ ઓળખાય છે❓
*✔ગુરુ*
▪'ગુરુ સ્વયંપ્રકાશિત છે' એ વિધાન ખરું કે ખોટું❓
*✔ખરું*
▪ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે❓
*✔63*
▪ગુરુ ગ્રહનો પૃથ્વી પરથી અભ્યાસ શા માટે શક્ય બનતો નથી❓
*✔ગુરુ ગ્રહની ફરતે ધુમ્મસ ભર્યા વાદળો છે*
▪ગુરુ ગ્રહ પૃથ્વી કરતા કેટલો મોટો છે❓
*✔1400 ગણો*
▪ગુરુ ગ્રહનો વ્યાસ, પૃથ્વીના વ્યાસ કરતા કેટલો ગણો છે❓
*✔11*
▪ગુરુ ગ્રહનું દળ, પૃથ્વીના દળ કરતા કેટલું ગણું છે❓
*✔318*
▪જુલાઈ-2016માં NASA દ્વારા મોકલવામાં આવેલું JUNO સ્પેસક્રાફ્ટ ગુરુ ગ્રહની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું, આ સ્પેસક્રાફટ અવકાશમાં ક્યારે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું❓
*✔2011*
▪JUNOનું પૂરું નામ શું થાય❓
*✔Jupiter Near Polar Orbit*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે❓
*✔ગુરુ*
▪'સૌર ઊર્જા' તરીકે સૂર્યમંડળનો કયો ગ્રહ ઓળખાય છે❓
*✔ગુરુ*
▪'ગુરુ સ્વયંપ્રકાશિત છે' એ વિધાન ખરું કે ખોટું❓
*✔ખરું*
▪ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે❓
*✔63*
▪ગુરુ ગ્રહનો પૃથ્વી પરથી અભ્યાસ શા માટે શક્ય બનતો નથી❓
*✔ગુરુ ગ્રહની ફરતે ધુમ્મસ ભર્યા વાદળો છે*
▪ગુરુ ગ્રહ પૃથ્વી કરતા કેટલો મોટો છે❓
*✔1400 ગણો*
▪ગુરુ ગ્રહનો વ્યાસ, પૃથ્વીના વ્યાસ કરતા કેટલો ગણો છે❓
*✔11*
▪ગુરુ ગ્રહનું દળ, પૃથ્વીના દળ કરતા કેટલું ગણું છે❓
*✔318*
▪જુલાઈ-2016માં NASA દ્વારા મોકલવામાં આવેલું JUNO સ્પેસક્રાફ્ટ ગુરુ ગ્રહની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું, આ સ્પેસક્રાફટ અવકાશમાં ક્યારે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું❓
*✔2011*
▪JUNOનું પૂરું નામ શું થાય❓
*✔Jupiter Near Polar Orbit*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*☄શનિ☄*
▪સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો છે❓
*✔શનિ*
▪શનિ ગ્રહની સુંદરતા કોને આભારી છે❓
*✔પીળાશ પડતા વલયોને*
▪શનિ ગ્રહની આસપાસ કેટલા વલયો આવેલા છે❓
*✔3*
▪શનિ ગ્રહને કેટલા ઉપગ્રહો છે❓
*✔61*
▪શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે❓
*✔ટાઈટન*
▪શનિ ગ્રહનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે❓
*✔થીમસ*
▪શનિ ગ્રહનો કયો ઉપગ્રહ શનિ ગ્રહથી વિપરીત દિશામાં પરિક્રમણ કરે છે❓
*✔ફોવે*
▪શનિ ગ્રહનું દળ , પૃથ્વી કરતા કેટલા ગણું હોવાનો અંદાજ છે❓
*✔850*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો છે❓
*✔શનિ*
▪શનિ ગ્રહની સુંદરતા કોને આભારી છે❓
*✔પીળાશ પડતા વલયોને*
▪શનિ ગ્રહની આસપાસ કેટલા વલયો આવેલા છે❓
*✔3*
▪શનિ ગ્રહને કેટલા ઉપગ્રહો છે❓
*✔61*
▪શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે❓
*✔ટાઈટન*
▪શનિ ગ્રહનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે❓
*✔થીમસ*
▪શનિ ગ્રહનો કયો ઉપગ્રહ શનિ ગ્રહથી વિપરીત દિશામાં પરિક્રમણ કરે છે❓
*✔ફોવે*
▪શનિ ગ્રહનું દળ , પૃથ્વી કરતા કેટલા ગણું હોવાનો અંદાજ છે❓
*✔850*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*☄યુરેનસ☄*
▪યુરેનસની શોધ કયાં વૈજ્ઞાનિકે કરી❓
*✔વિલિયમ હર્ષલે (1781)*
▪યુરેનસ ગ્રહ પોતાની ધરી સાથે કેટલા માપનો ખૂણો બનાવી પરિભ્રમણ કરે છે❓
*✔98°*
▪યુરેનસની ફરતે કેટલા વલયો આવેલા છે❓
*✔9*
▪યુરેનસના વાતાવરણમાં મુખ્યત્વે કયા વાયુઓ હોવાનો અંદાજ છે❓
*✔હાઇડ્રોજન અને એમોનિયા*
▪યુરેનસની પરિભ્રમણ દિશા શું છે❓
*✔પૂર્વથી પશ્ચિમ તરફ*
▪યુરેનસને કુલ કેટલા ઉપગ્રહો છે❓
*✔27*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪યુરેનસની શોધ કયાં વૈજ્ઞાનિકે કરી❓
*✔વિલિયમ હર્ષલે (1781)*
▪યુરેનસ ગ્રહ પોતાની ધરી સાથે કેટલા માપનો ખૂણો બનાવી પરિભ્રમણ કરે છે❓
*✔98°*
▪યુરેનસની ફરતે કેટલા વલયો આવેલા છે❓
*✔9*
▪યુરેનસના વાતાવરણમાં મુખ્યત્વે કયા વાયુઓ હોવાનો અંદાજ છે❓
*✔હાઇડ્રોજન અને એમોનિયા*
▪યુરેનસની પરિભ્રમણ દિશા શું છે❓
*✔પૂર્વથી પશ્ચિમ તરફ*
▪યુરેનસને કુલ કેટલા ઉપગ્રહો છે❓
*✔27*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*☄નેપ્ચ્યુન☄*
▪નેપ્ચ્યુન ગ્રહ અંગે શોધ કયાં વૈજ્ઞાનિકે કરી❓
*✔જર્મન વૈજ્ઞાનિક ગાલેએ (1864)*
▪નેપ્ચ્યુનની ફરતે કુલ કેટલા વલયો આવેલા છે❓
*✔14*
▪નેપ્ચ્યુનને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે❓
*✔વરસાદ કે સમુદ્રનો દેવતા*
▪નેપ્ચ્યુનના વાતાવરણમાં કયા વાયુઓ હોવાનો અંદાજ છે❓
*✔હાઇડ્રોજન અને હિલિયમ*
▪નેપ્ચ્યુન ગ્રહના જાણીતા ઉપગ્રહો કયા છે❓
*✔ટીટોન અને નેરીડ*
▪નેપ્ચ્યુન ગ્રહને કુલ કેટલા ઉપગ્રહો છે❓
*✔14*
▪નેપ્ચ્યુન કયા રંગનો દેખાય છે❓
*✔બ્લુ*
▪નેપ્ચ્યુનનો ગર્ભ ભાગ શેનો બનેલો છે❓
*✔બરફ અને સિલિકેટના ખડકો*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪નેપ્ચ્યુન ગ્રહ અંગે શોધ કયાં વૈજ્ઞાનિકે કરી❓
*✔જર્મન વૈજ્ઞાનિક ગાલેએ (1864)*
▪નેપ્ચ્યુનની ફરતે કુલ કેટલા વલયો આવેલા છે❓
*✔14*
▪નેપ્ચ્યુનને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે❓
*✔વરસાદ કે સમુદ્રનો દેવતા*
▪નેપ્ચ્યુનના વાતાવરણમાં કયા વાયુઓ હોવાનો અંદાજ છે❓
*✔હાઇડ્રોજન અને હિલિયમ*
▪નેપ્ચ્યુન ગ્રહના જાણીતા ઉપગ્રહો કયા છે❓
*✔ટીટોન અને નેરીડ*
▪નેપ્ચ્યુન ગ્રહને કુલ કેટલા ઉપગ્રહો છે❓
*✔14*
▪નેપ્ચ્યુન કયા રંગનો દેખાય છે❓
*✔બ્લુ*
▪નેપ્ચ્યુનનો ગર્ભ ભાગ શેનો બનેલો છે❓
*✔બરફ અને સિલિકેટના ખડકો*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
1.ગિરનારનો શિલાલેખ ............સમયનો છે.
A)સોલંકી
B)સલતનત
C)ગુપ્ત
D)મૌર્ય
2.કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)................રોજ અસ્તિત્વમાં આવ્યું.
A.16 ઓગસ્ટ,1947
B.26 જાન્યુઆરી,1948
C.15 ફેબ્રુઆરી,1948
D.26 જાન્યુઆરી,1950
3.ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી??
A. તખતસિંહજી
B. ભાવસિંહજી-1
C. ભાવસિંહજી-2
D. કૃષ્ણકુમારસિંહજી
4.સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે??
A. વાઘેલા વંશ
B. ચાવડા વંશ
C. સોલંકી વંશ
D. મૈત્રક વંશ
5.સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી??
A. નવલરામ
B. મણિશંકર કીકાણી
C. મનસુખરામ ત્રિપાઠી
D. મણિલાલ દ્વીવેદી
6.ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી??
A. જટરા ભગત
B. તિરુતસિંહ અને બર્મનાયક
C.રૂપસિંહ અને જોગીયા ભગત
D.ઉપરના પૈકી કોઈ નહીં
7.સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા??
A. ગુજરાતના સુલ્તાન
B. સૂફી સંત
C.સુલતાન ન્યાયાધીશ
D. ગુલામ
8.ઇ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી??
A.132
B.154
C.168
D.182
9.વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો??
A.1.50
B.2.50
C.3.50
D.4.50
10.કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી??
A. ગાંધીજી
B. કુંવરજીભાઈ
C. વિઠ્ઠલભાઈ
D.રવિશંકર મહારાજ
11.ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું??
A. સિવિલ હોસ્પિટલ
B. મણિનગર
C. આંબાવાડી
D.ભદ્ર
12.આરઝી હકૂમતની સ્થાપના...........ખાતે કરવામાં આવી હતી.
A. મુંબઈ
B. અમદાવાદ
C. જૂનાગઢ
D. સુરત
13.કચ્છના દરિયા કાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારૂ રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો??
A. માંડવી
B. કંડલા
C. જાખાઉં
D. મુન્દ્રા
14.ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે??
A. રમેશ જમીનદાર
B. હરિભાઈ ગોદાણી
C.હીરાનંદ શાસ્રી
D.હસમુખ સંકળિયા
15.1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા??
A.અનસૂયાબેન
B. ઇન્દુલાલ યાજ્ઞિક
C.શંકરલાલ બેંકર
D.નરહરિ પરીખ
*જવાબ:-*
1.D
2.C
3.C
4.B
5.B
6.C
7.D
8.C
9.D
10.B
11.C
12.A
13.B
14.D
15.A
💥💥
A)સોલંકી
B)સલતનત
C)ગુપ્ત
D)મૌર્ય
2.કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)................રોજ અસ્તિત્વમાં આવ્યું.
A.16 ઓગસ્ટ,1947
B.26 જાન્યુઆરી,1948
C.15 ફેબ્રુઆરી,1948
D.26 જાન્યુઆરી,1950
3.ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી??
A. તખતસિંહજી
B. ભાવસિંહજી-1
C. ભાવસિંહજી-2
D. કૃષ્ણકુમારસિંહજી
4.સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે??
A. વાઘેલા વંશ
B. ચાવડા વંશ
C. સોલંકી વંશ
D. મૈત્રક વંશ
5.સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી??
A. નવલરામ
B. મણિશંકર કીકાણી
C. મનસુખરામ ત્રિપાઠી
D. મણિલાલ દ્વીવેદી
6.ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી??
A. જટરા ભગત
B. તિરુતસિંહ અને બર્મનાયક
C.રૂપસિંહ અને જોગીયા ભગત
D.ઉપરના પૈકી કોઈ નહીં
7.સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા??
A. ગુજરાતના સુલ્તાન
B. સૂફી સંત
C.સુલતાન ન્યાયાધીશ
D. ગુલામ
8.ઇ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી??
A.132
B.154
C.168
D.182
9.વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો??
A.1.50
B.2.50
C.3.50
D.4.50
10.કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી??
A. ગાંધીજી
B. કુંવરજીભાઈ
C. વિઠ્ઠલભાઈ
D.રવિશંકર મહારાજ
11.ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું??
A. સિવિલ હોસ્પિટલ
B. મણિનગર
C. આંબાવાડી
D.ભદ્ર
12.આરઝી હકૂમતની સ્થાપના...........ખાતે કરવામાં આવી હતી.
A. મુંબઈ
B. અમદાવાદ
C. જૂનાગઢ
D. સુરત
13.કચ્છના દરિયા કાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારૂ રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો??
A. માંડવી
B. કંડલા
C. જાખાઉં
D. મુન્દ્રા
14.ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે??
A. રમેશ જમીનદાર
B. હરિભાઈ ગોદાણી
C.હીરાનંદ શાસ્રી
D.હસમુખ સંકળિયા
15.1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા??
A.અનસૂયાબેન
B. ઇન્દુલાલ યાજ્ઞિક
C.શંકરલાલ બેંકર
D.નરહરિ પરીખ
*જવાબ:-*
1.D
2.C
3.C
4.B
5.B
6.C
7.D
8.C
9.D
10.B
11.C
12.A
13.B
14.D
15.A
💥💥
*☄પ્લુટો☄*
▪પ્લુટોની શોધ કોણે કરી હતી❓
*✔કલાડ ટોમેવો*
▪'નાના ગ્રહ' તરીકે કયો ગ્રહ ઓળખાય છે❓
*✔પ્લુટો*
▪સૂર્યમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે❓
*✔પ્લુટો*
▪અંધારિયા ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે❓
*✔પ્લુટો*
▪'પાર્થિવ' , 'ભૌતિક' , તથા 'મૃત્યુ'ના ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે❓
*✔પ્લુટો*
▪પ્લુટોનો એકમાત્ર ઉપગ્રહ કયો છે❓
*✔શેરોન*
▪પ્લુટોની માન્યતા ક્યારે રદ કરવામાં આવી❓
*✔2006*
▪પ્લુટોની માન્યતા શા માટે રદ કરવામાં આવી❓
*✔તેની કક્ષા વૃત્તાકાર નથી, તેની ભ્રમણકક્ષા નેપચ્યુનને ઓળંગે છે*
➖➖➖➖➖➖➖➖➖➖
*✨લઘુગ્રહ✨*
▪જે ખગોળીય પદાર્થ ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેને શું કહે છે❓
*✔લઘુગ્રહ*
▪લઘુગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલો લઘુગ્રહ કયો છે❓
*✔સીરીસ*
▪સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો છે❓
*✔વેસ્ટા*
▪ધૂમકેતુ બીજા કયાં નામે ઓળખાય છે❓
*✔પૂંછડિયા તારા*
▪શું ધૂમકેતુ સ્વયં પ્રકાશિત હોય છે❓
*✔ના*
▪હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે❓
*✔76 વર્ષ*
▪હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો❓
*✔1986*
▪ખગોળશાસ્ત્રમાં અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે❓
*✔પ્રકાશવર્ષ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
▪પ્લુટોની શોધ કોણે કરી હતી❓
*✔કલાડ ટોમેવો*
▪'નાના ગ્રહ' તરીકે કયો ગ્રહ ઓળખાય છે❓
*✔પ્લુટો*
▪સૂર્યમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે❓
*✔પ્લુટો*
▪અંધારિયા ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે❓
*✔પ્લુટો*
▪'પાર્થિવ' , 'ભૌતિક' , તથા 'મૃત્યુ'ના ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે❓
*✔પ્લુટો*
▪પ્લુટોનો એકમાત્ર ઉપગ્રહ કયો છે❓
*✔શેરોન*
▪પ્લુટોની માન્યતા ક્યારે રદ કરવામાં આવી❓
*✔2006*
▪પ્લુટોની માન્યતા શા માટે રદ કરવામાં આવી❓
*✔તેની કક્ષા વૃત્તાકાર નથી, તેની ભ્રમણકક્ષા નેપચ્યુનને ઓળંગે છે*
➖➖➖➖➖➖➖➖➖➖
*✨લઘુગ્રહ✨*
▪જે ખગોળીય પદાર્થ ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેને શું કહે છે❓
*✔લઘુગ્રહ*
▪લઘુગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલો લઘુગ્રહ કયો છે❓
*✔સીરીસ*
▪સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો છે❓
*✔વેસ્ટા*
▪ધૂમકેતુ બીજા કયાં નામે ઓળખાય છે❓
*✔પૂંછડિયા તારા*
▪શું ધૂમકેતુ સ્વયં પ્રકાશિત હોય છે❓
*✔ના*
▪હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો હોય છે❓
*✔76 વર્ષ*
▪હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો❓
*✔1986*
▪ખગોળશાસ્ત્રમાં અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે❓
*✔પ્રકાશવર્ષ*
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
1.સામાજિક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ-ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે❓
A. ડાંગ જિલ્લામાં
*B. દાહોદ જિલ્લામાં✔*
C. વલસાડ જિલ્લામાં
D. પંચમહાલ જિલ્લામાં
2.ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે❓
A. સ્વામી દયાનંદ
B. સ્વામી વિવેકાનંદ
*C. સ્વામી સચ્ચિદાનંદ✔*
D. સ્વામી સરસ્વતીચંદ્ર
3.ગુજરાતના કયા શૈક્ષણિક સંસ્થામાં/સંકુલમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે❓
A. ગુજરાત યુનિવર્સિટી
B. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
C. ગોવિંદગુરુ યુનિવર્સિટી
*D. ગૂજરાત વિદ્યાપીઠ✔*
4.જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા❓
A. નૃસિંહ વિભાકર
B. ફુલચંદ શાહ
C. મણિશંકર ભટ્ટ
*D.ડાહ્યાભાઈ ધોળશાજી✔*
5.ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે❓
A. મેર રાસ
*B. ગરબા✔*
C. ટિપ્પણી
D. ઘુમ્મર
6.ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ વિખ્યાત છે❓
A. અંબાલાલ સારાભાઈ
*B. રણછોડદાસ ગીરધરદાસ✔*
C. લોર્ડ બિશપ કાર
D.ટી.સી.હોપ
7.બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે❓
A. વડતાલ
*B. બોચાસણ✔*
C. મણિનગર
D. સારંગપુર
8.'પ્રણામી સંપ્રદાય' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો❓
*A. દેવચંદ્ર✔*
B. પ્રાણનાથ
C. લાલજી
D. કુબેરદાસ
9.'સુડ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે❓
A. ખોજા
*B. પારસી✔*
C. મેમણ
D. યહૂદી
10.સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું)ભારતમાં આયાત કર્યું❓
A. વીરજી વોરા
B. શાંતિદાસ ઝવેરી
*C. ભીમજી પારેખ✔*
D. શેઠ ભીકનદાસ
11.ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે❓
A. ભદ્રેશ્વર
B. હસ્તગિરી
C. પાલિતાણા
*D. તારંગા✔*
12.ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય'નો પ્રારંભ ક્યાં થયો હતો❓
*A. વ્યારા✔*
B.વાલોડ
C. સાબરમતી આશ્રમ,અમદાવાદ
D. વઘઇ
13.ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે❓
A. કચ્છ
*B. મહીસાગર✔*
C. પાટણ
D. સુરેન્દ્રનગર
14.વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા❓
A. પંડિત ભાસ્કરભુવા
*B. ઉસ્તાદ મૌલા બક્ષ✔*
C. ઇનાયત ખાન
D.ઉસ્તાદ ફૈયાઝ ખાન
15.'ભુજોડી' શું છે❓
A. કચ્છમાં વસતી એક જાતિ
B. અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ
C.ભુજની બાંધણીનું સ્થાનિક નામ
*D.ભૂજની એમ્બ્રોઇડરીની એક જાતનું નામ✔*
16.કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યુયોર્કમાં મોનહટન વિસ્તારમાં મુકવામાં આવેલ છે❓
A. પ્રભાશંકર સોમપુરા
B. બાલકૃષ્ણ દોશી
C. મધ્યે ગુરૂજી
*D.કાંતિભાઈ પટેલ✔*
17.ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો❓
A.1974
*B.1970✔*
C.1964
D.1956
18.ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા❓
A. વલ્લભભાઈ પટેલ
B. મોહનલાલ પંડ્યા
*C. ગાંધીજી✔*
D. વિઠ્ઠલભાઈ પટેલ
19.1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી❓
A. સર ચીનુભાઈ બેરોનેટ
B. શેઠ અંબાલાલ સારાભાઈ
C. બેરિસ્ટર જીવણલાલ દેસાઈ
*D.ડાહ્યાભાઈ મહેતા✔*
20.'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે❓
A. ભૂકંપ-2001
B.મોગલ આક્રમણ
*C. કટોકટી-1975✔*
D. અયોધ્યા આંદોલન
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
A. ડાંગ જિલ્લામાં
*B. દાહોદ જિલ્લામાં✔*
C. વલસાડ જિલ્લામાં
D. પંચમહાલ જિલ્લામાં
2.ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે❓
A. સ્વામી દયાનંદ
B. સ્વામી વિવેકાનંદ
*C. સ્વામી સચ્ચિદાનંદ✔*
D. સ્વામી સરસ્વતીચંદ્ર
3.ગુજરાતના કયા શૈક્ષણિક સંસ્થામાં/સંકુલમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે❓
A. ગુજરાત યુનિવર્સિટી
B. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
C. ગોવિંદગુરુ યુનિવર્સિટી
*D. ગૂજરાત વિદ્યાપીઠ✔*
4.જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા❓
A. નૃસિંહ વિભાકર
B. ફુલચંદ શાહ
C. મણિશંકર ભટ્ટ
*D.ડાહ્યાભાઈ ધોળશાજી✔*
5.ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે❓
A. મેર રાસ
*B. ગરબા✔*
C. ટિપ્પણી
D. ઘુમ્મર
6.ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ વિખ્યાત છે❓
A. અંબાલાલ સારાભાઈ
*B. રણછોડદાસ ગીરધરદાસ✔*
C. લોર્ડ બિશપ કાર
D.ટી.સી.હોપ
7.બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે❓
A. વડતાલ
*B. બોચાસણ✔*
C. મણિનગર
D. સારંગપુર
8.'પ્રણામી સંપ્રદાય' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો❓
*A. દેવચંદ્ર✔*
B. પ્રાણનાથ
C. લાલજી
D. કુબેરદાસ
9.'સુડ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે❓
A. ખોજા
*B. પારસી✔*
C. મેમણ
D. યહૂદી
10.સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું)ભારતમાં આયાત કર્યું❓
A. વીરજી વોરા
B. શાંતિદાસ ઝવેરી
*C. ભીમજી પારેખ✔*
D. શેઠ ભીકનદાસ
11.ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે❓
A. ભદ્રેશ્વર
B. હસ્તગિરી
C. પાલિતાણા
*D. તારંગા✔*
12.ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય'નો પ્રારંભ ક્યાં થયો હતો❓
*A. વ્યારા✔*
B.વાલોડ
C. સાબરમતી આશ્રમ,અમદાવાદ
D. વઘઇ
13.ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે❓
A. કચ્છ
*B. મહીસાગર✔*
C. પાટણ
D. સુરેન્દ્રનગર
14.વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા❓
A. પંડિત ભાસ્કરભુવા
*B. ઉસ્તાદ મૌલા બક્ષ✔*
C. ઇનાયત ખાન
D.ઉસ્તાદ ફૈયાઝ ખાન
15.'ભુજોડી' શું છે❓
A. કચ્છમાં વસતી એક જાતિ
B. અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ
C.ભુજની બાંધણીનું સ્થાનિક નામ
*D.ભૂજની એમ્બ્રોઇડરીની એક જાતનું નામ✔*
16.કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યુયોર્કમાં મોનહટન વિસ્તારમાં મુકવામાં આવેલ છે❓
A. પ્રભાશંકર સોમપુરા
B. બાલકૃષ્ણ દોશી
C. મધ્યે ગુરૂજી
*D.કાંતિભાઈ પટેલ✔*
17.ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો❓
A.1974
*B.1970✔*
C.1964
D.1956
18.ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા❓
A. વલ્લભભાઈ પટેલ
B. મોહનલાલ પંડ્યા
*C. ગાંધીજી✔*
D. વિઠ્ઠલભાઈ પટેલ
19.1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી❓
A. સર ચીનુભાઈ બેરોનેટ
B. શેઠ અંબાલાલ સારાભાઈ
C. બેરિસ્ટર જીવણલાલ દેસાઈ
*D.ડાહ્યાભાઈ મહેતા✔*
20.'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે❓
A. ભૂકંપ-2001
B.મોગલ આક્રમણ
*C. કટોકટી-1975✔*
D. અયોધ્યા આંદોલન
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
▪માનવી લખતો થયો તે પહેલાના સમયને કયો યુગ કહેવામાં આવે છે❓
*✔પ્રાગૈતિહાસિક યુગ*
▪ગુજરાતના માનવજીવનનો ઇતિહાસ કયા યુગથી શરૂ થાય છે❓
*✔આદ્ય પાષાણયુગ*
▪ગુજરાતમાં સૌપ્રથમ સંશોધનકર્તા કોણ છે❓
*✔રોબર્ટ બ્રુસ ફૂટ*
▪લોથલની સભ્યતા કઈ સંસ્કૃતિને મળતી આવે છે❓
*✔સિંધુ ખીણ*
▪લોથલનો સમયગાળો ઈ. પૂ.........................સુધીનો માનવામાં આવે છે.
*✔2,450 થી 1,900*
▪લોથલમાં મળી આવેલ હાડપિંજરો પરથી જાણી શકાય કે ત્યાં કઈ અંતિમક્રિયાઓ પ્રચલિત હતી❓
*✔અગ્નિસંસ્કાર અને દફનવિધિ એમ બંને*
*▪લોથલ વિશે👇🏻*
✔રસ્તાઓ પહોળા અને સીધા જે એકબીજાને કાટખૂણે મળતા હોય તેવા
✔મોટા મકાનો,રસ્તાઓ પર ગટરો વગેરે આયોજનો જોવા મળે છે
✔મકાનોમાં મોટા સ્નાનાગૃહ પણ મળી આવ્યા છે
✔લોથલના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટ દ્વારા બનેલા હતા
✔લોથલમાંથી મુદ્રાઓ, શતરંજ જેવી રમત, માપ માટે ઉપયોગમાં લેવાતી પટ્ટીમાં હાથી દાંતની બનેલી પટ્ટી મળી આવેલ છે
✔વાસણો બનાવવા માટે માટી, પથ્થર અને કાંસાનો ઉપયોગ થતો હતો
✔લોથલના લોકો વૃક્ષ, પશુઓ, સર્પ અને પાષાણની પ્રતિમાઓનું પૂજન કરતા હશે
▪સંશોધન દરમિયાન લોથલનો ટીમ્બો ક્યાંથી મળી આવ્યો છે❓
*✔ધોળકા તાલુકાના સરગવાલા ગામે*
▪ઇ.સ.1879માં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ શું હતું❓
*✔બંદર*
▪લોથલની શોધ ક્યારે કરવામાં આવી❓
*✔ઇ.સ.1954*
▪લોથલનું સંશોધન કોણે કર્યું❓
*✔એસ.આર.રાવ*
▪લોથલ અંતર્ગત લોથ શબ્દનો અર્થ શું થાય❓
*✔લાશ*
▪લોથલ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔ભોગાવો*
▪લોથલનું મૂળ સ્થાન કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર મનાય છે❓
*✔ભોગાવો અને સાબરમતી*
▪ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ કયું❓
*✔રંગપુર (જી.સુરેન્દ્રનગર, તાલુકો-ચુડા)*
▪રંગપુરનું સંશોધન કોણે કર્યું હતું❓
*✔1931માં શ્રી એસ.આર.રાવે*
▪સ્વતંત્રતા પશ્ચાત હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે❓
*✔રંગપુર*
▪ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યારે મળ્યા❓
*✔1967માં*
▪ધોળાવીરાનું સંશોધનકાર્ય કોણે કર્યું હતું❓
*✔જગતપતિ જોશી અને ત્યારબાદ આર.એસ.બિષ્ટે*
▪ધોળાવીરામાં કેટલા મુખ્ય ભાગો છે❓
*✔ત્રણ*
▪ધોળાવીરાનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમે અને ઉત્તરથી દક્ષિણે અનુક્રમે કેટલો છે❓
*✔775 મીટર અને 600 મીટર*
▪સ્થાનિક લોકો ધોળાવીરાને શું કહે છે❓
*✔કોટડા*
*▪ધોળાવીરા વિશે👇🏻*
✔ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં કોતરાયેલ દસ જેટલા શિલાલેખો અને સોના, ચાંદીના વાસણો મળી આવ્યા છે
✔ધોળાવીરામાંથી મળી આવેલ લિપિ હડપ્પા સંસ્કૃતિ જેવી જ છે પરંતુ તેના અક્ષરો ખૂબ મોટા છે અને હજી તે લિપીને ઉકેલવામાં સફળતા મળી નથી.
✔ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરના સાઈનબોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ માનવામાં આવે છે
✔ધોળાવીરામાંથી મળી આવેલ ત્રણ ભાગોમાં ઊંચાઈ પર, મધ્ય ભાગ અને નીચેના ભાગમાં નગરનો વસવાટ હતો
✔ધોળાવીરા સમાંતરભૂજ ચતુષકોણ આકાર ધરાવે છે
▪કચ્છ જિલ્લાના સુરકોટડા સ્થળની શોધ કોણે કરી હતી❓
*✔જગતપતિ જોશી અને એ.કે.શર્મા*
▪સુરકોટડાની શોધ સૌપ્રથમ ક્યારે થઈ હતી❓
*✔1964માં*
*▪સુરકોટડા વિશે👇🏻*
✔આ સ્થળેથી અલગ પ્રકારની કબરો મળી આવેલ છે
✔સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે
✔જ્યાંથી શોધખોળ દરમિયાન કાંચી ઈંટો અને માટીનો કિલ્લો પણ મળી આવ્યો છે
✔સુરકોટડામાંથી ઘોડાના હાડકાઓ પણ મળી આવ્યા છે
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✔પ્રાગૈતિહાસિક યુગ*
▪ગુજરાતના માનવજીવનનો ઇતિહાસ કયા યુગથી શરૂ થાય છે❓
*✔આદ્ય પાષાણયુગ*
▪ગુજરાતમાં સૌપ્રથમ સંશોધનકર્તા કોણ છે❓
*✔રોબર્ટ બ્રુસ ફૂટ*
▪લોથલની સભ્યતા કઈ સંસ્કૃતિને મળતી આવે છે❓
*✔સિંધુ ખીણ*
▪લોથલનો સમયગાળો ઈ. પૂ.........................સુધીનો માનવામાં આવે છે.
*✔2,450 થી 1,900*
▪લોથલમાં મળી આવેલ હાડપિંજરો પરથી જાણી શકાય કે ત્યાં કઈ અંતિમક્રિયાઓ પ્રચલિત હતી❓
*✔અગ્નિસંસ્કાર અને દફનવિધિ એમ બંને*
*▪લોથલ વિશે👇🏻*
✔રસ્તાઓ પહોળા અને સીધા જે એકબીજાને કાટખૂણે મળતા હોય તેવા
✔મોટા મકાનો,રસ્તાઓ પર ગટરો વગેરે આયોજનો જોવા મળે છે
✔મકાનોમાં મોટા સ્નાનાગૃહ પણ મળી આવ્યા છે
✔લોથલના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટ દ્વારા બનેલા હતા
✔લોથલમાંથી મુદ્રાઓ, શતરંજ જેવી રમત, માપ માટે ઉપયોગમાં લેવાતી પટ્ટીમાં હાથી દાંતની બનેલી પટ્ટી મળી આવેલ છે
✔વાસણો બનાવવા માટે માટી, પથ્થર અને કાંસાનો ઉપયોગ થતો હતો
✔લોથલના લોકો વૃક્ષ, પશુઓ, સર્પ અને પાષાણની પ્રતિમાઓનું પૂજન કરતા હશે
▪સંશોધન દરમિયાન લોથલનો ટીમ્બો ક્યાંથી મળી આવ્યો છે❓
*✔ધોળકા તાલુકાના સરગવાલા ગામે*
▪ઇ.સ.1879માં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ શું હતું❓
*✔બંદર*
▪લોથલની શોધ ક્યારે કરવામાં આવી❓
*✔ઇ.સ.1954*
▪લોથલનું સંશોધન કોણે કર્યું❓
*✔એસ.આર.રાવ*
▪લોથલ અંતર્ગત લોથ શબ્દનો અર્થ શું થાય❓
*✔લાશ*
▪લોથલ કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔ભોગાવો*
▪લોથલનું મૂળ સ્થાન કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર મનાય છે❓
*✔ભોગાવો અને સાબરમતી*
▪ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ કયું❓
*✔રંગપુર (જી.સુરેન્દ્રનગર, તાલુકો-ચુડા)*
▪રંગપુરનું સંશોધન કોણે કર્યું હતું❓
*✔1931માં શ્રી એસ.આર.રાવે*
▪સ્વતંત્રતા પશ્ચાત હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે❓
*✔રંગપુર*
▪ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યારે મળ્યા❓
*✔1967માં*
▪ધોળાવીરાનું સંશોધનકાર્ય કોણે કર્યું હતું❓
*✔જગતપતિ જોશી અને ત્યારબાદ આર.એસ.બિષ્ટે*
▪ધોળાવીરામાં કેટલા મુખ્ય ભાગો છે❓
*✔ત્રણ*
▪ધોળાવીરાનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમે અને ઉત્તરથી દક્ષિણે અનુક્રમે કેટલો છે❓
*✔775 મીટર અને 600 મીટર*
▪સ્થાનિક લોકો ધોળાવીરાને શું કહે છે❓
*✔કોટડા*
*▪ધોળાવીરા વિશે👇🏻*
✔ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં કોતરાયેલ દસ જેટલા શિલાલેખો અને સોના, ચાંદીના વાસણો મળી આવ્યા છે
✔ધોળાવીરામાંથી મળી આવેલ લિપિ હડપ્પા સંસ્કૃતિ જેવી જ છે પરંતુ તેના અક્ષરો ખૂબ મોટા છે અને હજી તે લિપીને ઉકેલવામાં સફળતા મળી નથી.
✔ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરના સાઈનબોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ માનવામાં આવે છે
✔ધોળાવીરામાંથી મળી આવેલ ત્રણ ભાગોમાં ઊંચાઈ પર, મધ્ય ભાગ અને નીચેના ભાગમાં નગરનો વસવાટ હતો
✔ધોળાવીરા સમાંતરભૂજ ચતુષકોણ આકાર ધરાવે છે
▪કચ્છ જિલ્લાના સુરકોટડા સ્થળની શોધ કોણે કરી હતી❓
*✔જગતપતિ જોશી અને એ.કે.શર્મા*
▪સુરકોટડાની શોધ સૌપ્રથમ ક્યારે થઈ હતી❓
*✔1964માં*
*▪સુરકોટડા વિશે👇🏻*
✔આ સ્થળેથી અલગ પ્રકારની કબરો મળી આવેલ છે
✔સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે
✔જ્યાંથી શોધખોળ દરમિયાન કાંચી ઈંટો અને માટીનો કિલ્લો પણ મળી આવ્યો છે
✔સુરકોટડામાંથી ઘોડાના હાડકાઓ પણ મળી આવ્યા છે
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન