▪ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ
*✔મુક્તિદાતા*
▪બિન્દુસારનું ઉપનામ
*✔અમિત્ર ઘાતક*
▪અશોક રાજાનું ઉપનામ
*✔દેવનામ પ્રિય કે પ્રિયદર્શી*
▪ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ❓
*✔શકારી અને સાહસાંક*
▪ભારતના નેપોલિયન
*✔સમુદ્રગુપ્ત*
▪કુમારગુપ્તનું ઉપનામ
*✔મહેન્દ્રાદિત્ય*
▪ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
*✔નાગાર્જુન*
▪ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
*✔શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ*
▪ધ્રુવસેન બીજાનું ઉપનામ
*✔બાલાદિત્ય*
▪ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
*✔પરમ ભટ્ટારક*
*✔મહારાજાધિરાજ*
*✔પરમેશ્વર*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*✔મુક્તિદાતા*
▪બિન્દુસારનું ઉપનામ
*✔અમિત્ર ઘાતક*
▪અશોક રાજાનું ઉપનામ
*✔દેવનામ પ્રિય કે પ્રિયદર્શી*
▪ચંદ્રગુપ્ત બીજાએ ધારણ કરેલ બિરુદ❓
*✔શકારી અને સાહસાંક*
▪ભારતના નેપોલિયન
*✔સમુદ્રગુપ્ત*
▪કુમારગુપ્તનું ઉપનામ
*✔મહેન્દ્રાદિત્ય*
▪ભારતીય આઈન્સ્ટાઈનની ઉપાધિ
*✔નાગાર્જુન*
▪ધર્માદિત્યનું બિરુદ ધારણ કરનાર
*✔શીલાદિત્ય પહેલો અને ધર્મરાજ*
▪ધ્રુવસેન બીજાનું ઉપનામ
*✔બાલાદિત્ય*
▪ધરસેન ચોથાએ ધારણ કરેલા બિરુદ
*✔પરમ ભટ્ટારક*
*✔મહારાજાધિરાજ*
*✔પરમેશ્વર*
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
. ⭕ સામાન્ય જ્ઞાન કસોટી ⭕
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪આસામમાં ભારતનો સૌથી લાંબો રેલવે પુલ બોગીવીલ પુલ કઈ નદી પર બનાવવામાં આવેલો છે❓
✔બ્રહ્મપુત્રા
▪વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા બોક્સર કોણ છે❓
✔એમ.સી.મેરિકોમ
▪ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔ચેન્નઈ
▪જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ "ફુકુઓકા પ્રાઈઝ-2018" જીતનાર કઈ ભારતીય મહિલા લોકગાયિક છે❓
✔તીજનબાઈ
▪કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો❓
✔ઔરંગઝેબ
▪ભારત સંચાર નિગમ લિમિટેડે કઈ ભારતીય મહિલા ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે❓
✔મેરિકોમ
▪સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે❓
✔કથ્થક
▪ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી❓
✔વડનગર
▪ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે❓
✔ગીર સોમનાથ
▪પોચમપલ્લી સાડી કયા રાજ્યમાં વણાય છે❓
✔તેલંગણા
▪ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે❓
✔કે.કા.શાસ્ત્રી
▪ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે❓
✔ડૉ.વિક્રમ સારાભાઈ
▪15 જાન્યુઆરી થી 4 માર્ચ 2019 દરમ્યાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે❓
✔પ્રયાગરાજ
▪યુરોપિયન ટુરમાં 'રૂકી ઓફ ધ યર એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ છે❓
✔શુભાંકાર શર્મા
▪'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે❓
✔નાનાભાઈ ભટ્ટ
▪વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે❓
✔બજરંગ પુનિયા
▪બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે❓
✔સુરત
▪યુનિસેફ દ્વારા કઈ ભારતીય એથ્લેટને સૌપ્રથમ યુવા એમ્બેસેડર બનાવવામાં આવી છે❓
✔હિમા દાસ
▪'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે❓
✔બકુલ ત્રિપાઠી
▪પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે❓
✔નવસારી
▪યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આકાશ મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે❓
✔તીરંદાજ
▪ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા અને એકલારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
✔સાબરકાંઠા
▪'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો❓
✔મકરંદ દવે
▪સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હોવાનું મનાય છે❓
✔ભગવાન પરશુરામે
▪ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી❓
✔1966-67
▪ઉત્તર આયર્લેન્ડની લેખિકા એના બર્ન્સની કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત 'મેન બુકર પ્રાઈઝ-2018'થી સન્માનિત કરવામાં આવી છે❓
✔મિલ્ક મેન
▪ગુજરાતી સાહિત્યમાં 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે❓
✔ન્હાનાલાલ
▪ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે❓
✔પંડિત ઓમકારનાથ
▪પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે❓
✔મહિસાગર
▪ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.❓
✔શબ્દસૃષ્ટિ
▪કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઑફ મદ્રાસ' છે❓
✔એ.આર. રહેમાન
▪ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.❓
✔હરણફાળ
▪ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે❓
✔હરમનપ્રીત કૌર
▪હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું❓
✔ભારત
💥R.K💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪આસામમાં ભારતનો સૌથી લાંબો રેલવે પુલ બોગીવીલ પુલ કઈ નદી પર બનાવવામાં આવેલો છે❓
✔બ્રહ્મપુત્રા
▪વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ જીતનાર વિશ્વની સૌપ્રથમ મહિલા બોક્સર કોણ છે❓
✔એમ.સી.મેરિકોમ
▪ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું❓
✔ચેન્નઈ
▪જાપાનનો પ્રતિષ્ઠિત એવોર્ડ "ફુકુઓકા પ્રાઈઝ-2018" જીતનાર કઈ ભારતીય મહિલા લોકગાયિક છે❓
✔તીજનબાઈ
▪કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો❓
✔ઔરંગઝેબ
▪ભારત સંચાર નિગમ લિમિટેડે કઈ ભારતીય મહિલા ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે❓
✔મેરિકોમ
▪સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે❓
✔કથ્થક
▪ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા શમાવવામાં આવી❓
✔વડનગર
▪ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભલકાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે❓
✔ગીર સોમનાથ
▪પોચમપલ્લી સાડી કયા રાજ્યમાં વણાય છે❓
✔તેલંગણા
▪ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે❓
✔કે.કા.શાસ્ત્રી
▪ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે❓
✔ડૉ.વિક્રમ સારાભાઈ
▪15 જાન્યુઆરી થી 4 માર્ચ 2019 દરમ્યાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે❓
✔પ્રયાગરાજ
▪યુરોપિયન ટુરમાં 'રૂકી ઓફ ધ યર એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય ગોલ્ફર કોણ છે❓
✔શુભાંકાર શર્મા
▪'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે❓
✔નાનાભાઈ ભટ્ટ
▪વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે❓
✔બજરંગ પુનિયા
▪બ્રહ્મા અને નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે❓
✔સુરત
▪યુનિસેફ દ્વારા કઈ ભારતીય એથ્લેટને સૌપ્રથમ યુવા એમ્બેસેડર બનાવવામાં આવી છે❓
✔હિમા દાસ
▪'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે❓
✔બકુલ ત્રિપાઠી
▪પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે❓
✔નવસારી
▪યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ આકાશ મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે❓
✔તીરંદાજ
▪ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર આરસોડિયા અને એકલારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
✔સાબરકાંઠા
▪'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો❓
✔મકરંદ દવે
▪સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હોવાનું મનાય છે❓
✔ભગવાન પરશુરામે
▪ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી❓
✔1966-67
▪ઉત્તર આયર્લેન્ડની લેખિકા એના બર્ન્સની કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત 'મેન બુકર પ્રાઈઝ-2018'થી સન્માનિત કરવામાં આવી છે❓
✔મિલ્ક મેન
▪ગુજરાતી સાહિત્યમાં 'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે❓
✔ન્હાનાલાલ
▪ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે❓
✔પંડિત ઓમકારનાથ
▪પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે❓
✔મહિસાગર
▪ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.❓
✔શબ્દસૃષ્ટિ
▪કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઑફ મદ્રાસ' છે❓
✔એ.આર. રહેમાન
▪ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો.❓
✔હરણફાળ
▪ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે❓
✔હરમનપ્રીત કૌર
▪હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું❓
✔ભારત
💥R.K💥
▪️2જી માર્ચ➖વિશ્વ વન દિવસ
▪️5મી જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ
▪️17મી જૂન➖રણ અટકાવવા માટેનો દિવસ
▪️જુલાઈ(ચોમાસાની શરૂઆતમાં)➖વન મહોત્સવ
💥💥
▪️5મી જૂન➖વિશ્વ પર્યાવરણ દિવસ
▪️17મી જૂન➖રણ અટકાવવા માટેનો દિવસ
▪️જુલાઈ(ચોમાસાની શરૂઆતમાં)➖વન મહોત્સવ
💥💥
▪️અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલા નળ સરોવરમાં સ્થળાંતરિત (યાયાવર) પક્ષીઓ માટેનું 'પક્ષી અભયારણ્ય' આવેલું છે.
▪️કચ્છના નાના રણમાં ઘુડખર અને નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાનું અભયારણ્ય તથા કચ્છનું ઘોરાડ પક્ષીનું અભયારણ્ય આવેલું છે.
▪️બનાસકાંઠામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે.
▪️ડાંગ જિલ્લામાં સાબર અને બરડીપાડાનું અભયારણ્ય આવેલું છે.
▪️નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા રીંછ અભયારણ્ય આવેલું છે.
▪️જામનગર જિલ્લામાં ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણ્ય આવેલા છે.
▪️દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભયારણ્ય જાણીતું છે.
▪️અમરેલી જિલ્લામાં સિંહ,દીપડા તથા ચિંકારા માટે અભયારણ્ય આવેલું છે.
▪️રાજકોટ જિલ્લામાં નીલગાય અને ચિંકારા માટેનું રામપુરા અભયારણ્ય આવેલું છે અને હિંગોળગઢ ખાતે નિલગાયનું અભયારણ્ય આવેલું છે.
▪️પંચમહાલના જાંબુઘોડા ખાતે રીંછ,ઝરખ,દીપડાનું અભયારણ્ય આવેલું છે.
▪️મહેસાણા જિલ્લાના થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભયારણ્ય આવેલું છે.
▪️સિંહ ભારતમાં માત્ર સાસણગીરમાં જોવા મળે છે.
💥💥
▪️કચ્છના નાના રણમાં ઘુડખર અને નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાનું અભયારણ્ય તથા કચ્છનું ઘોરાડ પક્ષીનું અભયારણ્ય આવેલું છે.
▪️બનાસકાંઠામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે.
▪️ડાંગ જિલ્લામાં સાબર અને બરડીપાડાનું અભયારણ્ય આવેલું છે.
▪️નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા રીંછ અભયારણ્ય આવેલું છે.
▪️જામનગર જિલ્લામાં ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણ્ય આવેલા છે.
▪️દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભયારણ્ય જાણીતું છે.
▪️અમરેલી જિલ્લામાં સિંહ,દીપડા તથા ચિંકારા માટે અભયારણ્ય આવેલું છે.
▪️રાજકોટ જિલ્લામાં નીલગાય અને ચિંકારા માટેનું રામપુરા અભયારણ્ય આવેલું છે અને હિંગોળગઢ ખાતે નિલગાયનું અભયારણ્ય આવેલું છે.
▪️પંચમહાલના જાંબુઘોડા ખાતે રીંછ,ઝરખ,દીપડાનું અભયારણ્ય આવેલું છે.
▪️મહેસાણા જિલ્લાના થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભયારણ્ય આવેલું છે.
▪️સિંહ ભારતમાં માત્ર સાસણગીરમાં જોવા મળે છે.
💥💥
▪️સૂર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે.
▪️ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી થાય છે.
▪️ભારતનું સૌથી જૂનું પ્રાણીસંગ્રહાલય જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય છે.જેની સ્થાપના ઇ.સ.1863માં થઈ હતી.
▪️રીંછને વાગવાથી કે મારવાથી તે મનુષ્યની માફક રડે છે.
💥💥
▪️ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી થાય છે.
▪️ભારતનું સૌથી જૂનું પ્રાણીસંગ્રહાલય જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય છે.જેની સ્થાપના ઇ.સ.1863માં થઈ હતી.
▪️રીંછને વાગવાથી કે મારવાથી તે મનુષ્યની માફક રડે છે.
💥💥