*👮🏻 Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*
*👉🏻Part-2 કલમ - 31 થી 52 A👇🏻*
*●કલમ - 31 : વીલ (વસિયતનામું)*
✔️વીલ વસીયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.
*●કલમ - 32 : કૃત્યના ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ થાય.*
✔️આ કાયદામાં દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતાં શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે.
*●કલમ - 33 : 'કૃત્ય કાર્યલોપ'*
✔️કૃત્ય કોઈ એક જ કૃત્ય અને અનેક કૃત્યોનો તેમજ કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપ અને અનેક કાર્યલોપનો નિર્દેશ કરે છે.
*●કલમ - 34 : જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલા કૃત્યો*
✔️ક, ખ, ગ વગેરે વ્યક્તિઓ તેમનો બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કરે તો દરેક વ્યક્તિએ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે કૃત્ય માટે જવાબદાર છે.
✔️ગુનો કરવા માટેનો સમાન ઈરાદો
✔️ગુનો કરવામાં ભાગ લેવો
*●કલમ - 35 : ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે*
*●કલમ - 36 : અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોપથી નિપજેલું પરિણામ*
✔️અંશતઃ ક ને ગેરકાયદેસર રીતે ખોરાક ન આપીને અંશતઃ તેને માર મારીને ક એ ખ નું મૃત્યુ નિપજાવે છે તો ક એ ખ નું ખૂન કર્યું છે.
*●કલમ - 37 : જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપવા અંગે*
✔️ક અને ખ બંને અલગ અલગ રીતે અલગ અલગ સમયે ગ ને થોડા થોડા પ્રમાણમાં ઝેર આપી ખૂન કરવા સહમત થાય અને આ સહમતી અનુસાર ગ ને ઝેર આપે.ઝેરની માત્રાથી ગ મૃત્યુ પામે છે તો ક અને ખ એ ઈરાદાપૂર્વક એકબીજાને સાથ આપ્યો કહેવાય. આમ કૃત્ય અલગ હોવા છતાં ખૂન માટે બંને દોષિત છે.
*●કલમ - 38 : ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે*
*●કલમ - 39 : સ્વેચ્છાપૂર્વક*
✔️ક નામનો વ્યક્તિ લૂંટના ગુનામાં મદદરૂપ થવા રાત્રે એક ઘરમાં આગ લગાડે છે અને તે આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ક ને દિલગીર પણ થાય છે પરંતુ ક ને આગથી મૃત્યુ પણ થઈ શકે તે વિશે ખબર હતી, આથી ક એ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું કહેવાય.
*●કલમ - 40 : ગુનો*
✔️કાયદા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે.
*●કલમ -41 : ખાસ કાયદો*
✔️અમુક બાબતોને લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 42 : સ્થાનિક કાયદો*
✔️ભારતમાં અમુક ભાગમાં લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 43 : ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવા અંગે*
✔️જે કૃત્ય ગુનો હોય અથવા કૃત્યની કાયદાથી મનાઈ કરવામાં આવી હોય અથવા કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે. જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી તેમ કહેવાય.
*●કલમ - 44 : ઈજા*
✔️કોઈ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા, મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈપણ હાનિ છે.
*●કલમ - 45 : જીવન*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના જીવનનો નિર્દેશ કરે છે.
*●કલમ - 46 : મૃત્યુ*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે.
*●કલમ - 47 : પશુ*
✔️પશુ એટલે માણસ સિવાયનું કોઈપણ જીવંત પ્રાણી
*●કલમ - 48 : વહાણ*
✔️વહાણ એટલે માણસો અને માલને જળ માર્ગે લાવવા લઈ જવા માટે બનાવેલું કોઈ સાધન.
*●કલમ - 49 : 'વષ' 'મહિનો'*
✔️વર્ષ અથવા મહિનો શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને ગણવાના છે.
*●કલમ - 50 : કલમ*
✔️અધિનિયમના કોઈ પ્રકરણની આંકડા મૂકીને જુદો દર્શાવવામાં આવે તેનો નિર્દેશ કરે છે.
*●કલમ - 51 : સોગંદ*
✔️સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનો અને કોઈ રાજ્યસેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ જરૂરી હોય અથવા કોર્ટમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.
*●કલમ - 52 : શુદ્ધબુદ્ધિ*
✔️યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધબુદ્ધિથી કરી કે માની કહેવાય નહીં.
*●કલમ - 52 (A) : આશરો આપવા અંગે*
✔️કલમ-157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ-130ના દાખલામાં, પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણાં, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અથવા આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરવી તેમ થાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*
*👉🏻Part-2 કલમ - 31 થી 52 A👇🏻*
*●કલમ - 31 : વીલ (વસિયતનામું)*
✔️વીલ વસીયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.
*●કલમ - 32 : કૃત્યના ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ થાય.*
✔️આ કાયદામાં દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતાં શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે.
*●કલમ - 33 : 'કૃત્ય કાર્યલોપ'*
✔️કૃત્ય કોઈ એક જ કૃત્ય અને અનેક કૃત્યોનો તેમજ કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપ અને અનેક કાર્યલોપનો નિર્દેશ કરે છે.
*●કલમ - 34 : જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલા કૃત્યો*
✔️ક, ખ, ગ વગેરે વ્યક્તિઓ તેમનો બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કરે તો દરેક વ્યક્તિએ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે કૃત્ય માટે જવાબદાર છે.
✔️ગુનો કરવા માટેનો સમાન ઈરાદો
✔️ગુનો કરવામાં ભાગ લેવો
*●કલમ - 35 : ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે*
*●કલમ - 36 : અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોપથી નિપજેલું પરિણામ*
✔️અંશતઃ ક ને ગેરકાયદેસર રીતે ખોરાક ન આપીને અંશતઃ તેને માર મારીને ક એ ખ નું મૃત્યુ નિપજાવે છે તો ક એ ખ નું ખૂન કર્યું છે.
*●કલમ - 37 : જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપવા અંગે*
✔️ક અને ખ બંને અલગ અલગ રીતે અલગ અલગ સમયે ગ ને થોડા થોડા પ્રમાણમાં ઝેર આપી ખૂન કરવા સહમત થાય અને આ સહમતી અનુસાર ગ ને ઝેર આપે.ઝેરની માત્રાથી ગ મૃત્યુ પામે છે તો ક અને ખ એ ઈરાદાપૂર્વક એકબીજાને સાથ આપ્યો કહેવાય. આમ કૃત્ય અલગ હોવા છતાં ખૂન માટે બંને દોષિત છે.
*●કલમ - 38 : ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે*
*●કલમ - 39 : સ્વેચ્છાપૂર્વક*
✔️ક નામનો વ્યક્તિ લૂંટના ગુનામાં મદદરૂપ થવા રાત્રે એક ઘરમાં આગ લગાડે છે અને તે આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ક ને દિલગીર પણ થાય છે પરંતુ ક ને આગથી મૃત્યુ પણ થઈ શકે તે વિશે ખબર હતી, આથી ક એ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું કહેવાય.
*●કલમ - 40 : ગુનો*
✔️કાયદા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે.
*●કલમ -41 : ખાસ કાયદો*
✔️અમુક બાબતોને લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 42 : સ્થાનિક કાયદો*
✔️ભારતમાં અમુક ભાગમાં લાગુ પડતો કાયદો છે.
*●કલમ - 43 : ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવા અંગે*
✔️જે કૃત્ય ગુનો હોય અથવા કૃત્યની કાયદાથી મનાઈ કરવામાં આવી હોય અથવા કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે. જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી તેમ કહેવાય.
*●કલમ - 44 : ઈજા*
✔️કોઈ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા, મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈપણ હાનિ છે.
*●કલમ - 45 : જીવન*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના જીવનનો નિર્દેશ કરે છે.
*●કલમ - 46 : મૃત્યુ*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે.
*●કલમ - 47 : પશુ*
✔️પશુ એટલે માણસ સિવાયનું કોઈપણ જીવંત પ્રાણી
*●કલમ - 48 : વહાણ*
✔️વહાણ એટલે માણસો અને માલને જળ માર્ગે લાવવા લઈ જવા માટે બનાવેલું કોઈ સાધન.
*●કલમ - 49 : 'વષ' 'મહિનો'*
✔️વર્ષ અથવા મહિનો શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને ગણવાના છે.
*●કલમ - 50 : કલમ*
✔️અધિનિયમના કોઈ પ્રકરણની આંકડા મૂકીને જુદો દર્શાવવામાં આવે તેનો નિર્દેશ કરે છે.
*●કલમ - 51 : સોગંદ*
✔️સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનો અને કોઈ રાજ્યસેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ જરૂરી હોય અથવા કોર્ટમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.
*●કલમ - 52 : શુદ્ધબુદ્ધિ*
✔️યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધબુદ્ધિથી કરી કે માની કહેવાય નહીં.
*●કલમ - 52 (A) : આશરો આપવા અંગે*
✔️કલમ-157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ-130ના દાખલામાં, પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણાં, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અથવા આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરવી તેમ થાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 3 : શિક્ષા વિશે (કલમ 53 થી 75)📚*
*●કલમ - 53 : શિક્ષા*
✔️ગુનેગારો નીચે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે.
✔️પહેલી : મોત (મૃત્યુ)
✔️બીજી : આજીવન કેદ
✔️ત્રીજી : રદ
✔️ચોથી : કેદ ➖1.સખત કેદ 2.સાદી કેદ
✔️પાંચમી : મિલકત જપ્ત કરવી
✔️છઠ્ઠી : દંડ
➖આજીવન દેશ નિકલનો અર્થ આજીવન કેદ છે એમ થશે.
➖1955 પહેલા દેશ નિકાલની શિક્ષા થઈ હોય તો તેટલી જ મુદત માટે સખત કેદની સજાની જેમ કામ લેવાતું.
➖દેશ નિકાલનો અથવા ટૂંકી મુદત માટે દેશ નિકાલનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.
➖ટૂંકી મુદતનો દેશનિકાલ અર્થ હોય તો તેને કાઢી નાખવામાં આવ્યું છે.
*●કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે*
✔️મોતની સજાના કિસ્સામાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વગર હળવી કરવી તથા અધિનિયમમાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકાશે.
*●કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે*
✔️આજીવન કેદના કેસમાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વિના તેને હળવી કરી 14 વર્ષ સુધીની બે પૈકી કોઈ એક પ્રકારની કેદની શિક્ષામાં ફેરવાઈ શકે.
*●કલમ - 56 (A) : યોગ્ય સરકાર*
✔️કલમ - 54 અને 55માં દર્શાવેલ યોગ્ય સરકારનો અર્થ
✔️મોતની સજા હોય અથવા સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરેલી હોય ત્યારે કાયદા વિરુદ્ધ ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર.
✔️સજા (મોતની હોય કે ન હોય) રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરુદ્ધના કેસોમાં જે રાજ્યમાં ગુનેગારને સજા ફરમાવાઈ હોય તે રાજ્ય સરકાર.
*●કલમ - 56 : રદ*
✔️યુરોપિયનો તથા અમેરિકનોને કઠોર પરિશ્રમની સજા હતી.
✔️6 એપ્રિલ, 1949થી રદ કરવામાં આવી.
*●કલમ - 57 : શિક્ષાની મુદતના ભાગો*
✔️ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.
*●કલમ - 58 : રદ*
*●કલમ - 59 : રદ*
*●કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે*
✔️કોર્ટને સત્તા રહેશે કે કેદની શિક્ષા થઈ હોય ત્યારે દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખી શકાશે.
*●કલમ - 61 : રદ*
*●કલમ - 62 : રદ*
*●કલમ - 63 : દંડની રકમ*
✔️કેટલો દંડ થઈ શકે તે ન ઠરાવ્યું હોય ત્યારે ગુનેગાર માટે દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં.
*●કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા*
✔️ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તથા દંડની શિક્ષાના પાત્ર ગુનાના દરેક કેસમાં
✔️ગુનેગારને દંડ ન ભરે તો અમુક મુદત સુધી કેદ ભોગવવી તે હુકમ ફરમાવવાની સત્તા કોર્ટને રહેશે.ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંત અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.
*●કલમ - 65 : કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે, દંડ ન ભરાય તો કેદની મુદત*
✔️કેદની તથા દંડની એમ બંને શિક્ષા હોય ત્યારે દંડ ન ભરાય તો કોર્ટ તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે ગુના માટે નક્કી થયેલી વધુમાં વધુ મુદતના 1/4 કરતાં વધુ હોવી જોઈએ નહીં.
*●કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર*
✔️દંડ ન ભરાય તો તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તે કોઈપણ પ્રકારની રહેશે.
*●કલમ -67 : ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો કેદની મુદત*
✔️માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને ગુનેગાર દંડ ન ભરે તો કોર્ટ જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અથવા તે નીચેના પ્રમાણમાં હોવી જોઈએ.
➖દંડની રકમ 50 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 2 મહિનાની મુદત
➖દંડની રકમ 100 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 4 મહિનાની મુદત
(બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદત)
*●કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત લાવવા અંગે*
✔️દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય, તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે.
*●કલમ - 69 : દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા અંગે*
✔️જો ક ભાઈને ૱100નો દંડ થયો હોય અને તે ન ભરપાઈ કરતા 4 માસની કેદની સજા થઈ હોય ત્યારે એક મહિનો પૂરો થાય તે પહેલાં દંડના 75 ૱ આપવામાં કે વસૂલ થાય તો એક મહિનો પૂરો થતાં તુરંત જ ક ભાઈને છોડી મૂકાશે. જો એક મહિનો પૂરો થયો હોય અને કેદ ચાલુ હોય અને 75 ૱ ચુકવવામાં આવે તો તુરંત ક ભાઈને છોડી દેવાશે. જો કેદના બે મહિના પુરા થાય તે પહેલાં દંડના ક ભાઈ ૱ 50 ચુકવી આપે તો બે મહિના પુરા થતા તુરંત છોડી મૂકાશે તેમ છતાં બે મહિનાથી વધુ કેદ હજી ચાલુ છે અને ક ભાઈ ૱ 50ની ચુકવણી કરી આપે તો તેને તુરંત જ છોડી મૂકાશે.
*●કલમ - 70 : 6 વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસૂલ કરી શકાય.મૃત્યુ થતા મિલકત બોજામાંથી મુક્ત નહીં થાય*
✔️દંડ અથવા દંડનો જેટલો ભાગ આપવાનો બાકી હોય, તે સજાના હુકમ પછી 6 વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે. જો ગુનેગાર 6 વર્ષ કરતા વધુ સમયની કેદ પાત્ર હોય ત્યારે
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 3 : શિક્ષા વિશે (કલમ 53 થી 75)📚*
*●કલમ - 53 : શિક્ષા*
✔️ગુનેગારો નીચે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે.
✔️પહેલી : મોત (મૃત્યુ)
✔️બીજી : આજીવન કેદ
✔️ત્રીજી : રદ
✔️ચોથી : કેદ ➖1.સખત કેદ 2.સાદી કેદ
✔️પાંચમી : મિલકત જપ્ત કરવી
✔️છઠ્ઠી : દંડ
➖આજીવન દેશ નિકલનો અર્થ આજીવન કેદ છે એમ થશે.
➖1955 પહેલા દેશ નિકાલની શિક્ષા થઈ હોય તો તેટલી જ મુદત માટે સખત કેદની સજાની જેમ કામ લેવાતું.
➖દેશ નિકાલનો અથવા ટૂંકી મુદત માટે દેશ નિકાલનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.
➖ટૂંકી મુદતનો દેશનિકાલ અર્થ હોય તો તેને કાઢી નાખવામાં આવ્યું છે.
*●કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે*
✔️મોતની સજાના કિસ્સામાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વગર હળવી કરવી તથા અધિનિયમમાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકાશે.
*●કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે*
✔️આજીવન કેદના કેસમાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વિના તેને હળવી કરી 14 વર્ષ સુધીની બે પૈકી કોઈ એક પ્રકારની કેદની શિક્ષામાં ફેરવાઈ શકે.
*●કલમ - 56 (A) : યોગ્ય સરકાર*
✔️કલમ - 54 અને 55માં દર્શાવેલ યોગ્ય સરકારનો અર્થ
✔️મોતની સજા હોય અથવા સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરેલી હોય ત્યારે કાયદા વિરુદ્ધ ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર.
✔️સજા (મોતની હોય કે ન હોય) રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરુદ્ધના કેસોમાં જે રાજ્યમાં ગુનેગારને સજા ફરમાવાઈ હોય તે રાજ્ય સરકાર.
*●કલમ - 56 : રદ*
✔️યુરોપિયનો તથા અમેરિકનોને કઠોર પરિશ્રમની સજા હતી.
✔️6 એપ્રિલ, 1949થી રદ કરવામાં આવી.
*●કલમ - 57 : શિક્ષાની મુદતના ભાગો*
✔️ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.
*●કલમ - 58 : રદ*
*●કલમ - 59 : રદ*
*●કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે*
✔️કોર્ટને સત્તા રહેશે કે કેદની શિક્ષા થઈ હોય ત્યારે દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખી શકાશે.
*●કલમ - 61 : રદ*
*●કલમ - 62 : રદ*
*●કલમ - 63 : દંડની રકમ*
✔️કેટલો દંડ થઈ શકે તે ન ઠરાવ્યું હોય ત્યારે ગુનેગાર માટે દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં.
*●કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા*
✔️ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તથા દંડની શિક્ષાના પાત્ર ગુનાના દરેક કેસમાં
✔️ગુનેગારને દંડ ન ભરે તો અમુક મુદત સુધી કેદ ભોગવવી તે હુકમ ફરમાવવાની સત્તા કોર્ટને રહેશે.ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંત અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.
*●કલમ - 65 : કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે, દંડ ન ભરાય તો કેદની મુદત*
✔️કેદની તથા દંડની એમ બંને શિક્ષા હોય ત્યારે દંડ ન ભરાય તો કોર્ટ તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે ગુના માટે નક્કી થયેલી વધુમાં વધુ મુદતના 1/4 કરતાં વધુ હોવી જોઈએ નહીં.
*●કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર*
✔️દંડ ન ભરાય તો તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તે કોઈપણ પ્રકારની રહેશે.
*●કલમ -67 : ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો કેદની મુદત*
✔️માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને ગુનેગાર દંડ ન ભરે તો કોર્ટ જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અથવા તે નીચેના પ્રમાણમાં હોવી જોઈએ.
➖દંડની રકમ 50 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 2 મહિનાની મુદત
➖દંડની રકમ 100 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 4 મહિનાની મુદત
(બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદત)
*●કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત લાવવા અંગે*
✔️દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય, તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે.
*●કલમ - 69 : દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા અંગે*
✔️જો ક ભાઈને ૱100નો દંડ થયો હોય અને તે ન ભરપાઈ કરતા 4 માસની કેદની સજા થઈ હોય ત્યારે એક મહિનો પૂરો થાય તે પહેલાં દંડના 75 ૱ આપવામાં કે વસૂલ થાય તો એક મહિનો પૂરો થતાં તુરંત જ ક ભાઈને છોડી મૂકાશે. જો એક મહિનો પૂરો થયો હોય અને કેદ ચાલુ હોય અને 75 ૱ ચુકવવામાં આવે તો તુરંત ક ભાઈને છોડી દેવાશે. જો કેદના બે મહિના પુરા થાય તે પહેલાં દંડના ક ભાઈ ૱ 50 ચુકવી આપે તો બે મહિના પુરા થતા તુરંત છોડી મૂકાશે તેમ છતાં બે મહિનાથી વધુ કેદ હજી ચાલુ છે અને ક ભાઈ ૱ 50ની ચુકવણી કરી આપે તો તેને તુરંત જ છોડી મૂકાશે.
*●કલમ - 70 : 6 વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસૂલ કરી શકાય.મૃત્યુ થતા મિલકત બોજામાંથી મુક્ત નહીં થાય*
✔️દંડ અથવા દંડનો જેટલો ભાગ આપવાનો બાકી હોય, તે સજાના હુકમ પછી 6 વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે. જો ગુનેગાર 6 વર્ષ કરતા વધુ સમયની કેદ પાત્ર હોય ત્યારે
મુદત પૂરી થતાં પહેલાં કોઈપણ સમયે વસૂલ કરી શકાય અથવા ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તેમાંથી થાય અને તેના મૃત્યુથી પણ તેની મિલકત દેવાના બોજામાંથી મુક્ત થતી નથી.
*●કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા*
✔️ક ભાઈને એક લાકડી વડે ખ ભાઈ 25 ફટકા મારે ત્યારે દરેક ફટકાથી ખ ભાઈ ક ભાઈને વ્યથા કરવાનો ગુનો કર્યો છે અને ખ ભાઈને એક ફટકા માટે એક વર્ષ તેમ ગણી 25 વર્ષ સુધી કેદમાં નાખી શકાય પણ એકદંર માર માટે ખ ભાઈ એક જ શિક્ષાને પાત્ર થશે.પરંતુ ક ભાઈને ખ ભાઈ મારતો હોય ત્યારે ગ ભાઈ વચ્ચે પડે અને ખ ભાઈ ઈરાદાપૂર્વક ગ ભાઈને ફટકા મારે તો ક ભાઈએ ખ ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો ગ ભાઈને મારેલો ફટકો કોઈ ભાગ ન હોવાથી ક ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા ગ ભાઈને ફટકો મારવા માટે બીજી શિક્ષાને ખ ભાઈ પાત્ર છે.
*●કલમ - 72 : કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તેને કરવાની શિક્ષા*
✔️એવો ફેંસલો અપાય કે અમુક વ્યક્તિ જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે તે વિશે શંકા છે અને તે દરેક ગુના માટે એકસમાન શિક્ષા ન હોય તો ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે માટે ગુનેગારને શિક્ષા કરાશે.
*●કલમ - 73 : એકાંત કેદ*
✔️જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ શકે તે માટે સજા પામેલા ગુનેગારને સજા કરવામાં આવી છે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી નીચે મુજબ એકદંર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ રાખવામાં આવશે.
➖જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો - 1 મહિના કરતા વધુ નહીં.
➖જો કેદની મુદત 6 મહિનાથી વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો - બે મહિનાથી વધુ નહીં.
➖જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય - 3 મહિના કરતા વધુ સમય સુધી નહીં.
*●કલમ - 74 : એકાંત કેદની મુદત*
✔️એકાંત કેદની સજાના અમલ કરવામાં એક વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ નહીં હોય અને તે કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં, અપાયેલી કેદ 3 મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને તે એકાંત કેદની મુદતો વચ્ચે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં.
*●કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ-12 (સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના) અને પ્રકરણ-17 (મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે (ચોરી વિશે)) હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા*
✔️કોર્ટ દ્વારા અધિનિયમના પ્રકરણ-12 અને પ્રકરણ-17 હેઠળ 3 વર્ષની અથવા તેથી વધુ મુદતની બે માંથી ગમે તે એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*●કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા*
✔️ક ભાઈને એક લાકડી વડે ખ ભાઈ 25 ફટકા મારે ત્યારે દરેક ફટકાથી ખ ભાઈ ક ભાઈને વ્યથા કરવાનો ગુનો કર્યો છે અને ખ ભાઈને એક ફટકા માટે એક વર્ષ તેમ ગણી 25 વર્ષ સુધી કેદમાં નાખી શકાય પણ એકદંર માર માટે ખ ભાઈ એક જ શિક્ષાને પાત્ર થશે.પરંતુ ક ભાઈને ખ ભાઈ મારતો હોય ત્યારે ગ ભાઈ વચ્ચે પડે અને ખ ભાઈ ઈરાદાપૂર્વક ગ ભાઈને ફટકા મારે તો ક ભાઈએ ખ ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો ગ ભાઈને મારેલો ફટકો કોઈ ભાગ ન હોવાથી ક ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા ગ ભાઈને ફટકો મારવા માટે બીજી શિક્ષાને ખ ભાઈ પાત્ર છે.
*●કલમ - 72 : કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તેને કરવાની શિક્ષા*
✔️એવો ફેંસલો અપાય કે અમુક વ્યક્તિ જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે તે વિશે શંકા છે અને તે દરેક ગુના માટે એકસમાન શિક્ષા ન હોય તો ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે માટે ગુનેગારને શિક્ષા કરાશે.
*●કલમ - 73 : એકાંત કેદ*
✔️જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ શકે તે માટે સજા પામેલા ગુનેગારને સજા કરવામાં આવી છે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી નીચે મુજબ એકદંર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ રાખવામાં આવશે.
➖જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો - 1 મહિના કરતા વધુ નહીં.
➖જો કેદની મુદત 6 મહિનાથી વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો - બે મહિનાથી વધુ નહીં.
➖જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય - 3 મહિના કરતા વધુ સમય સુધી નહીં.
*●કલમ - 74 : એકાંત કેદની મુદત*
✔️એકાંત કેદની સજાના અમલ કરવામાં એક વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ નહીં હોય અને તે કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં, અપાયેલી કેદ 3 મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને તે એકાંત કેદની મુદતો વચ્ચે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં.
*●કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ-12 (સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના) અને પ્રકરણ-17 (મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે (ચોરી વિશે)) હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા*
✔️કોર્ટ દ્વારા અધિનિયમના પ્રકરણ-12 અને પ્રકરણ-17 હેઠળ 3 વર્ષની અથવા તેથી વધુ મુદતની બે માંથી ગમે તે એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 4 : સામાન્ય અપવાદો (કલમ 76 થી 106)📚*
*★●કલમ - 76 : કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય (હકીકત અંગેની ભૂલ)*
✔️જો રણજીત નામક સૈનિક પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહી એક ટોળા ઉપર ગોળીબાર કરે તો રણજીતે ગુનો કર્યો નથી.
*★●કલમ - 77 : ન્યાયિક રીતે કાર્ય કરતાં ન્યાયાધીશનું કૃત્ય*
✔️કાયદાથી મળેલી બાબત અનુસાર સત્તાની રૂએ ન્યાયાધીશ કોઈ ન્યાયિક રીતે કાર્ય કરે અને શુદ્ધબુદ્ધિથી પોતે માનતા હોય તો ન્યાયાધીશે કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 78 : કોર્ટના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય*
✔️કોર્ટનો ફેંસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કૃત્ય ગુનો નથી પછી ભલે તે કોર્ટને તે ફેંસલો કરવાની હકૂમત ન હોય પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી માનતી હોવી જોઈએ કે તે કોર્ટને એવી હકૂમત હતી.
*●કાયદાનુમત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️જો રણજીતને રાજેશ ખૂન કરી રહ્યો હોય એવું લાગે. ખૂનીઓને ખૂન કરતાં પકડવાની તમામ વ્યક્તિઓને કાયદાએ આપેલી સત્તા શુદ્ધબુદ્ધિથી કરેલા નિર્ણય મુજબ વાપરીને રણજીત રાજેશને યોગ્ય અધિકારી સમક્ષ હાજર કરવા પકડે છે. રાજેશ પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવું પાછળથી માલુમ પડે તો પણ રણજીતે કોઈ ગુનો કર્યો નથી.
*★●કલમ - 80 : કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત*
✔️જો રણજીત પાવડા વડે કામ કરતો હોય અને પાવડાનું ફળ છટકીને નજીકમાં ઉભેલા રાજેશનો જીવ લે તો રણજીત દ્વારા સાવચેતીનો યોગ્ય અભાવ ન હોય તો તે કૃત્ય ક્ષમ્ય છે - ગુનો નથી.
*●કલમ - 81 : જો કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય*
✔️ગુનાહિત ઈરાદા વિના તથા શુદ્ધબુદ્ધિથી માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે તેવું જાણી કર્યું હોવાના કારણે તે કૃત્ય કોઈ ગુનો નથી.
*★●કલમ - 82 : 7 વર્ષની અંદરના બાળકનું કૃત્ય*
✔️7 વર્ષની અંદરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 83 : 7થી વધુ અને 12થી ઓછી વયના અપરિપકવ સમજવાળા બાળકનું કૃત્ય*
✔️વર્તણુકનો પ્રકાર અને પરિણામોનો પ્રસંગ સાચો ખ્યાલ કરવા કરવા પૂરતી જેની સમજશક્તિ પરિપક્વ થઈ નથી તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના બાળકનું કોઈ કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય*
✔️અસ્થિર મગજના કારણે પોતાનું કૃત્ય કયા પ્રકારનું છે કે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે તેવું તે કૃત્ય કરતી વખતે જાણવાને અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 85 : પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️વ્યક્તિને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અથવા તેની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવી હોય અને નશાના કારણે તે વ્યક્તિએ કરેલું કૃત્ય અપકૃત્ય છે, કાયદા વિરુદ્ધનું છે તે જાણવા અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 86 : નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ કોઈ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે.*
*●કલમ - 87 : સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 88 : મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 89 : કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
✔️જો રાજેશ ઓપરેશન સમયે તેના બાળકનું મૃત્યુ થવાનું સંભવ હોવાનું જાણતો હોય પરંતુ બાળકનો રોગ મટાડવા બાળકની સંમતિ વિના રાજેશ સર્જન પાસે ઓપરેશન કરાવે તો રાજેશ અપવાદમાં આવી જાય છે કારણ કે ઓપરેશનનો હેતુ બાળકનો રોગ મટાડવાનો હતો.
*●કલમ - 90 : સંમતિ, જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય*
*●કલમ - 91 : હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તે કૃત્યો બાકાત રાખવા અંગે*
✔️કૃત્યોને કલમો 87, 88 અને 89ના અપવાદો લાગુ પડશે નહીં.
*●કલમ - 92 : કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️રણજીત તેના ઘોડા પરથી બેભાન થઈ ગયો છે અને સર્જન રાજેશને લાગે કે તેની ખોપરીનું ઓપરેશન કરવું જરૂરી છે ત્યારે રાજેશ મોત નિપજાવવાના ઈરાદાથી નહીં પણ શુદ્ધબુદ્ધિથી રણજીત ભાનમાં આવે તે પહેલાં તેની ખોપરીનું ઓપરેશન કરે તો રાજેશે કોઈ ગુનો કર્યો ન કહેવાય.
*●કલમ - 93 : શુદ્ધબુદ્ધિથી જણાવેલી અંગે*
✔️જો રાજેશ નામક સર્જન રણજીત નામક દર્દીને જે જીવી શકશે નહીં તેવો અભિપ્રાય આપે અને આઘાતથી રણજીતનું મૃત્યુ થાય તો રાજેશ જાણતો હતો કે રણજીતનું મૃત્યુ થઈ શકે ત
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 4 : સામાન્ય અપવાદો (કલમ 76 થી 106)📚*
*★●કલમ - 76 : કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય (હકીકત અંગેની ભૂલ)*
✔️જો રણજીત નામક સૈનિક પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહી એક ટોળા ઉપર ગોળીબાર કરે તો રણજીતે ગુનો કર્યો નથી.
*★●કલમ - 77 : ન્યાયિક રીતે કાર્ય કરતાં ન્યાયાધીશનું કૃત્ય*
✔️કાયદાથી મળેલી બાબત અનુસાર સત્તાની રૂએ ન્યાયાધીશ કોઈ ન્યાયિક રીતે કાર્ય કરે અને શુદ્ધબુદ્ધિથી પોતે માનતા હોય તો ન્યાયાધીશે કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 78 : કોર્ટના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય*
✔️કોર્ટનો ફેંસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કૃત્ય ગુનો નથી પછી ભલે તે કોર્ટને તે ફેંસલો કરવાની હકૂમત ન હોય પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી માનતી હોવી જોઈએ કે તે કોર્ટને એવી હકૂમત હતી.
*●કાયદાનુમત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️જો રણજીતને રાજેશ ખૂન કરી રહ્યો હોય એવું લાગે. ખૂનીઓને ખૂન કરતાં પકડવાની તમામ વ્યક્તિઓને કાયદાએ આપેલી સત્તા શુદ્ધબુદ્ધિથી કરેલા નિર્ણય મુજબ વાપરીને રણજીત રાજેશને યોગ્ય અધિકારી સમક્ષ હાજર કરવા પકડે છે. રાજેશ પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવું પાછળથી માલુમ પડે તો પણ રણજીતે કોઈ ગુનો કર્યો નથી.
*★●કલમ - 80 : કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત*
✔️જો રણજીત પાવડા વડે કામ કરતો હોય અને પાવડાનું ફળ છટકીને નજીકમાં ઉભેલા રાજેશનો જીવ લે તો રણજીત દ્વારા સાવચેતીનો યોગ્ય અભાવ ન હોય તો તે કૃત્ય ક્ષમ્ય છે - ગુનો નથી.
*●કલમ - 81 : જો કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય*
✔️ગુનાહિત ઈરાદા વિના તથા શુદ્ધબુદ્ધિથી માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે તેવું જાણી કર્યું હોવાના કારણે તે કૃત્ય કોઈ ગુનો નથી.
*★●કલમ - 82 : 7 વર્ષની અંદરના બાળકનું કૃત્ય*
✔️7 વર્ષની અંદરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 83 : 7થી વધુ અને 12થી ઓછી વયના અપરિપકવ સમજવાળા બાળકનું કૃત્ય*
✔️વર્તણુકનો પ્રકાર અને પરિણામોનો પ્રસંગ સાચો ખ્યાલ કરવા કરવા પૂરતી જેની સમજશક્તિ પરિપક્વ થઈ નથી તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના બાળકનું કોઈ કૃત્ય ગુનો નથી.
*★●કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય*
✔️અસ્થિર મગજના કારણે પોતાનું કૃત્ય કયા પ્રકારનું છે કે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે તેવું તે કૃત્ય કરતી વખતે જાણવાને અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 85 : પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️વ્યક્તિને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અથવા તેની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવી હોય અને નશાના કારણે તે વ્યક્તિએ કરેલું કૃત્ય અપકૃત્ય છે, કાયદા વિરુદ્ધનું છે તે જાણવા અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 86 : નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ કોઈ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે.*
*●કલમ - 87 : સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 88 : મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
*●કલમ - 89 : કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
✔️જો રાજેશ ઓપરેશન સમયે તેના બાળકનું મૃત્યુ થવાનું સંભવ હોવાનું જાણતો હોય પરંતુ બાળકનો રોગ મટાડવા બાળકની સંમતિ વિના રાજેશ સર્જન પાસે ઓપરેશન કરાવે તો રાજેશ અપવાદમાં આવી જાય છે કારણ કે ઓપરેશનનો હેતુ બાળકનો રોગ મટાડવાનો હતો.
*●કલમ - 90 : સંમતિ, જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય*
*●કલમ - 91 : હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તે કૃત્યો બાકાત રાખવા અંગે*
✔️કૃત્યોને કલમો 87, 88 અને 89ના અપવાદો લાગુ પડશે નહીં.
*●કલમ - 92 : કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️રણજીત તેના ઘોડા પરથી બેભાન થઈ ગયો છે અને સર્જન રાજેશને લાગે કે તેની ખોપરીનું ઓપરેશન કરવું જરૂરી છે ત્યારે રાજેશ મોત નિપજાવવાના ઈરાદાથી નહીં પણ શુદ્ધબુદ્ધિથી રણજીત ભાનમાં આવે તે પહેલાં તેની ખોપરીનું ઓપરેશન કરે તો રાજેશે કોઈ ગુનો કર્યો ન કહેવાય.
*●કલમ - 93 : શુદ્ધબુદ્ધિથી જણાવેલી અંગે*
✔️જો રાજેશ નામક સર્જન રણજીત નામક દર્દીને જે જીવી શકશે નહીં તેવો અભિપ્રાય આપે અને આઘાતથી રણજીતનું મૃત્યુ થાય તો રાજેશ જાણતો હતો કે રણજીતનું મૃત્યુ થઈ શકે ત
ે સંભવ છે છતાં રાજેશે ગુનો કર્યો નથી.
*●કલમ - 94 : ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય*
✔️ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનું કૃત્ય કરતી વખતે તેમ ન કરે તો તત્કાળ મારી નાખવાની દહેશત ઉભી કરાય અને ધમકીથી તેમ કરવાની ફરજ પડાય ત્યારે કરેલું કૃત્ય ગુનો નથી.તે વ્યક્તિ ઓછી હાનિ થવાની દહેશત કે આમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો ન હોવો જોઈએ.
*●કલમ - 95 : જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય*
✔️સમાન્ય સમજવાળી અને સ્વભાવની કોઈ વ્યક્તિ તેવી હાનિ માટે ફરિયાદ કરે નહિ તો તે હાનિને કારણે કોઈ કૃત્ય ગુનો નથી.
*📚ખાનગી બચાવનો હક (કલમ 96 થી 106)📚*
*★●કલમ - 96 : ખાનગી બચાવમાં કરેલા કૃત્યો*
✔️ખાનગી બચાવનો હક વાપરતા કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 97 : શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક*
✔️પહેલું :- મનુષ્યના શરીરને અસરકર્તા ગુના સામે પોતાને અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો
✔️બીજું :- ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા કૃત્ય સામે પોતાની અથવા બીજી વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત બચાવવાનો.
*●કલમ - 98 : અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓએ કૃત્ય સામે ખાનગી બચાવનો હક*
*★●કલમ - 99 : કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી*
✔️કોઈ રાજ્યસેવક હોદ્દાની રૂએ કામ કરતો હોય અને જેમાં મોત અથવા મહાવ્યથાની દહેશત હોય ત્યારે ખાનગી બચાવનો હક નથી.
✔️સરકારી અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા સમયે ખાનગી બચાવનો હક નથી.
*★●કલમ - 100 : શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે :*
✔️પહેલું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મૃત્યુ થશે એવો હુમલો.
✔️બીજું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મહાવ્યથા થશે.
✔️ત્રીજું :- બળાત્કાર કરવાના ઇરાદે કરેલો હુમલો.
✔️ચોથું :- સૃષ્ટિશ્રમ વિરુદ્ધ કામ વાસના સંતોષવાના ઈરાદે કરેલો હુમલો
✔️પાંચમું :- અપહરણ કે અપનયન ઇરાદે કરેલો હુમલો.
✔️છઠ્ઠું :- ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદે કરેલો હુમલો.
✔️સાતમું :- એસિડ ફેંકવાનું અથવા એસિડ પીવડાવવાનું કૃત્ય જેનાથી મહાવ્યથા થવાની વાજબી દહેશત ઉભી થાય.
*●કલમ - 101 : એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે*
✔️ઉપરની કલમમાં ગણાવેલ પ્રકારો પૈકી કોઈ પ્રકાર ન હોય તો.
*●કલમ - 102 : શરીરના ખાનગી બચાવની હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે*
✔️ગુનો કરવામાં ન આવ્યો હોય પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમમાં પહોંચવાનો વાજબી ભય પેદા થાય કે તરત ખાનગી બચાવનો હક શરૂ થાય અને શરીરને જોખમ પહોંચવાનો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે.
*★●કલમ - 103 : મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે.*
✔️પહેલું :- લૂંટ
✔️બીજું :- રાત્રે ઘરફોડ
✔️ત્રીજું :- મકાન, તંબુ અથવા વહાણ માણસના રહેણાંકની જેમ વપરાતું હોય અથવા સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે હોય તેનો આગથી બગાડ
✔️ચોથું :- ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ, મહાવ્યથા થવાનો વાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી, બગાડ અથવા ગૃહ અપ-પ્રવેશ.
*●કલમ - 104 : એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે.*
*●કલમ - 105 : મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે.*
✔️મિલકતને જોખમ પહોંચવાનો વાજબી ભય લાગે ત્યારથી મિલકતના ખાનગી બચાવનો હક શરૂ થાય.
*●કલમ - 106 : નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક*
✔️જો કોઈ ટોળું રણજીતનું ખૂન કરવા હુમલો કરે અને ટોળા પર ગોળીબાર વિના ખાનગી બચાવ થઈ શકે તેમ નથી ત્યારે ટોળામાં સામેલ નાના બાળકોને હાનિ પહોંચે તેવા જોખમ વિના ગોળીબાર થાય તેમ નથી અને એ ગોળીબારથી કોઈ હાનિ થાય તો રણજીતે ગુનો કર્યો ગણાય નહીં.
*👉🏻નોંધ :- '★' નિશાની વાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*●કલમ - 94 : ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય*
✔️ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનું કૃત્ય કરતી વખતે તેમ ન કરે તો તત્કાળ મારી નાખવાની દહેશત ઉભી કરાય અને ધમકીથી તેમ કરવાની ફરજ પડાય ત્યારે કરેલું કૃત્ય ગુનો નથી.તે વ્યક્તિ ઓછી હાનિ થવાની દહેશત કે આમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો ન હોવો જોઈએ.
*●કલમ - 95 : જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય*
✔️સમાન્ય સમજવાળી અને સ્વભાવની કોઈ વ્યક્તિ તેવી હાનિ માટે ફરિયાદ કરે નહિ તો તે હાનિને કારણે કોઈ કૃત્ય ગુનો નથી.
*📚ખાનગી બચાવનો હક (કલમ 96 થી 106)📚*
*★●કલમ - 96 : ખાનગી બચાવમાં કરેલા કૃત્યો*
✔️ખાનગી બચાવનો હક વાપરતા કરેલું કૃત્ય ગુનો નથી.
*●કલમ - 97 : શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક*
✔️પહેલું :- મનુષ્યના શરીરને અસરકર્તા ગુના સામે પોતાને અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો
✔️બીજું :- ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા કૃત્ય સામે પોતાની અથવા બીજી વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત બચાવવાનો.
*●કલમ - 98 : અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓએ કૃત્ય સામે ખાનગી બચાવનો હક*
*★●કલમ - 99 : કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી*
✔️કોઈ રાજ્યસેવક હોદ્દાની રૂએ કામ કરતો હોય અને જેમાં મોત અથવા મહાવ્યથાની દહેશત હોય ત્યારે ખાનગી બચાવનો હક નથી.
✔️સરકારી અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા સમયે ખાનગી બચાવનો હક નથી.
*★●કલમ - 100 : શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે :*
✔️પહેલું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મૃત્યુ થશે એવો હુમલો.
✔️બીજું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મહાવ્યથા થશે.
✔️ત્રીજું :- બળાત્કાર કરવાના ઇરાદે કરેલો હુમલો.
✔️ચોથું :- સૃષ્ટિશ્રમ વિરુદ્ધ કામ વાસના સંતોષવાના ઈરાદે કરેલો હુમલો
✔️પાંચમું :- અપહરણ કે અપનયન ઇરાદે કરેલો હુમલો.
✔️છઠ્ઠું :- ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદે કરેલો હુમલો.
✔️સાતમું :- એસિડ ફેંકવાનું અથવા એસિડ પીવડાવવાનું કૃત્ય જેનાથી મહાવ્યથા થવાની વાજબી દહેશત ઉભી થાય.
*●કલમ - 101 : એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે*
✔️ઉપરની કલમમાં ગણાવેલ પ્રકારો પૈકી કોઈ પ્રકાર ન હોય તો.
*●કલમ - 102 : શરીરના ખાનગી બચાવની હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે*
✔️ગુનો કરવામાં ન આવ્યો હોય પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમમાં પહોંચવાનો વાજબી ભય પેદા થાય કે તરત ખાનગી બચાવનો હક શરૂ થાય અને શરીરને જોખમ પહોંચવાનો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે.
*★●કલમ - 103 : મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે.*
✔️પહેલું :- લૂંટ
✔️બીજું :- રાત્રે ઘરફોડ
✔️ત્રીજું :- મકાન, તંબુ અથવા વહાણ માણસના રહેણાંકની જેમ વપરાતું હોય અથવા સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે હોય તેનો આગથી બગાડ
✔️ચોથું :- ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ, મહાવ્યથા થવાનો વાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી, બગાડ અથવા ગૃહ અપ-પ્રવેશ.
*●કલમ - 104 : એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે.*
*●કલમ - 105 : મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે.*
✔️મિલકતને જોખમ પહોંચવાનો વાજબી ભય લાગે ત્યારથી મિલકતના ખાનગી બચાવનો હક શરૂ થાય.
*●કલમ - 106 : નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક*
✔️જો કોઈ ટોળું રણજીતનું ખૂન કરવા હુમલો કરે અને ટોળા પર ગોળીબાર વિના ખાનગી બચાવ થઈ શકે તેમ નથી ત્યારે ટોળામાં સામેલ નાના બાળકોને હાનિ પહોંચે તેવા જોખમ વિના ગોળીબાર થાય તેમ નથી અને એ ગોળીબારથી કોઈ હાનિ થાય તો રણજીતે ગુનો કર્યો ગણાય નહીં.
*👉🏻નોંધ :- '★' નિશાની વાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 5 : દુષ્પ્રેરણ (કલમ 107 થી 120)📚*
*★●કલમ - 107 : કૃત્યનું દુષ્પ્રેરણ*
✔️પહેલું :- કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે
✔️બીજું :- કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિઓ સાથે કાવતરામાં સામેલ થાય, કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે.
✔️ત્રીજું :- કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તો. (તે વ્યક્તિએ તે કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય)
*★●કલમ - 108 : દુષ્પ્રેરણ*
✔️રણજીતનું ખૂન કરવા રાજેશ સાહિલને ખોટી રીતે ઉશ્કેરે છે, સાહિલ તેમ કરવા ના પાડે છે. રાજેશ સાહિલને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે.
*★●કલમ - 108 (A) : ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ*
✔️હૈદરાબાદમાં જોસેફ નામક વિદેશીને હૈદરાબાદમાં ખૂન કરવા માટે રણજીત ભારતમાં ઉશ્કેરે છે.તો રણજીત ખૂનનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે.
*●કલમ - 109 : દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણ શિક્ષા*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાને કંઈ ફાયદો કરી આપવા માટે રાજેશ લાંચ આપે છે., રણજીત તે લાંચ લે છે તો રાજેશ કલમ-161માં વ્યાખ્યા કર્યા મુજબ ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે.
*●કલમ - 110 : દુષ્પ્રેરિત વ્યક્તિ, દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા*
✔️દુષ્પ્રેરિત વ્યક્તિનો ઈરાદો દુષ્પ્રેરકે જેટલું કૃત્ય કરવા માટે દુષ્પ્રેરણ કરેલ હોય તેટલા અંશે જવાબદાર ગણાશે.
*●કલમ - 111 : એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરણની જવાબદારી*
✔️જો રણજીતના ખોરાકમાં ઝેર નાખવા રાજેશ બાળકને ઉશ્કેરે છે અને ભુલથી બાળકથી બાજુના સાહિલના ખોરાકમાં ઝેર નંખાય છે તો સાહિલના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરની કરી હોય તે રીતે અને તેટલે અંશે રાજેશ જવાબદાર છે.
*●કલમ - 112 : દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય*
✔️કોઇ રાજ્યસેવક દ્વારા થતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા રણજીત રાજેશને ઉશ્કેરે છે, જે પરિણામે રાજેશ ધરપકડનો સામનો કરતાં રાજેશ અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો રાજેશ ધરપકડનો સામનો કરવા અને મહાવ્યથા કરવાનો એમ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે. રાજેશ દ્વારા મહાવ્યથાનો સંભવ હોવાનું રણજીત જાણતો હોય તો રણજીત પણ તે ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
*●કલમ - 113 : દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી*
✔️રણજીતને મહાવ્યથા કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલ રણજીતને મહાવ્યથા કરે છે અને તેના પરિણામે રણજીતનું મૃત્યુ થાય છે. ત્યારે રાજેશ દુષ્પ્રેરિત મહાવ્યથાથી મૃત્યુ થવાનો સંભવ હતો તેમ જાણતો હતો તેથી ખૂન માટે કરાયેલી શિક્ષાને પાત્ર બંને છે.
*★●કલમ - 114 : ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી*
✔️પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર એવું કૃત્ય, પોતાની હાજરીમાં થાય તો તેણે પણ તે કૃત્ય અથવા ગુનો કર્યો એમ ગણાશે.
*●કલમ - 115 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીતનું ખૂન કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલે રણજીતનું ખૂન કર્યું હોત તો તે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થાત.રાજેશ 7 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર છે, દુષ્પ્રેરણના પરિણામે રણજીતને કાંઈ વ્યથા કરવામાં આવે તો 14 વર્ષ સુધીની કેદ અને દંડને પાત્ર થશે.
*●કલમ - 116 : કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાની તરફેણ કરવા રાજેશ લાંચ ધરે છે. રણજીત તે લેવાની ના પાડે છે. રાજેશ આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.
*●કલમ - 117 : લોકોને અથવા 10થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️કોઈ વિરોધી સભ્યોએ સરઘસ કાઢ્યું હોય, ત્યારે તેમના ઉપર હુમલો કરવાના હેતુ માટે અમુક સમયે જગ્યાએ ભેગા થવા માટે 10થી વધુ સભ્યોના બનેલા કોઇ પંથને ઉશ્કેરણી કરતું ચોપાણિયું રણજીત કોઈ જાહેર જગ્યાએ લગાડે તો રણજીતે આ કલમ મુજબ ગુનો કર્યો કહેવાશે.
*🔫શિક્ષા :-* 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 118 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા અંગે*
✔️આંબલી રોડ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયારી છે, તે જાણતાં હોવા છતાં રણજીત લીમડા નામક જગ્યાએ ધાડ પાડવાની છે તેવી ખોટી ખબર આપે તો ગુનો કરવામાં સરળતા કરી આપવાના હેતુથી મેજિસ્ટ્રેટને ઊંધે ચડાવવા તરફ દોરે છે આમ યોજના અનુસાર આંબ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 5 : દુષ્પ્રેરણ (કલમ 107 થી 120)📚*
*★●કલમ - 107 : કૃત્યનું દુષ્પ્રેરણ*
✔️પહેલું :- કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે
✔️બીજું :- કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિઓ સાથે કાવતરામાં સામેલ થાય, કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે.
✔️ત્રીજું :- કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તો. (તે વ્યક્તિએ તે કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય)
*★●કલમ - 108 : દુષ્પ્રેરણ*
✔️રણજીતનું ખૂન કરવા રાજેશ સાહિલને ખોટી રીતે ઉશ્કેરે છે, સાહિલ તેમ કરવા ના પાડે છે. રાજેશ સાહિલને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે.
*★●કલમ - 108 (A) : ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ*
✔️હૈદરાબાદમાં જોસેફ નામક વિદેશીને હૈદરાબાદમાં ખૂન કરવા માટે રણજીત ભારતમાં ઉશ્કેરે છે.તો રણજીત ખૂનનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે.
*●કલમ - 109 : દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણ શિક્ષા*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાને કંઈ ફાયદો કરી આપવા માટે રાજેશ લાંચ આપે છે., રણજીત તે લાંચ લે છે તો રાજેશ કલમ-161માં વ્યાખ્યા કર્યા મુજબ ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે.
*●કલમ - 110 : દુષ્પ્રેરિત વ્યક્તિ, દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા*
✔️દુષ્પ્રેરિત વ્યક્તિનો ઈરાદો દુષ્પ્રેરકે જેટલું કૃત્ય કરવા માટે દુષ્પ્રેરણ કરેલ હોય તેટલા અંશે જવાબદાર ગણાશે.
*●કલમ - 111 : એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરણની જવાબદારી*
✔️જો રણજીતના ખોરાકમાં ઝેર નાખવા રાજેશ બાળકને ઉશ્કેરે છે અને ભુલથી બાળકથી બાજુના સાહિલના ખોરાકમાં ઝેર નંખાય છે તો સાહિલના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરની કરી હોય તે રીતે અને તેટલે અંશે રાજેશ જવાબદાર છે.
*●કલમ - 112 : દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય*
✔️કોઇ રાજ્યસેવક દ્વારા થતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા રણજીત રાજેશને ઉશ્કેરે છે, જે પરિણામે રાજેશ ધરપકડનો સામનો કરતાં રાજેશ અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો રાજેશ ધરપકડનો સામનો કરવા અને મહાવ્યથા કરવાનો એમ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે. રાજેશ દ્વારા મહાવ્યથાનો સંભવ હોવાનું રણજીત જાણતો હોય તો રણજીત પણ તે ગુના માટે શિક્ષાને પાત્ર થશે.
*●કલમ - 113 : દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી*
✔️રણજીતને મહાવ્યથા કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલ રણજીતને મહાવ્યથા કરે છે અને તેના પરિણામે રણજીતનું મૃત્યુ થાય છે. ત્યારે રાજેશ દુષ્પ્રેરિત મહાવ્યથાથી મૃત્યુ થવાનો સંભવ હતો તેમ જાણતો હતો તેથી ખૂન માટે કરાયેલી શિક્ષાને પાત્ર બંને છે.
*★●કલમ - 114 : ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી*
✔️પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર એવું કૃત્ય, પોતાની હાજરીમાં થાય તો તેણે પણ તે કૃત્ય અથવા ગુનો કર્યો એમ ગણાશે.
*●કલમ - 115 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીતનું ખૂન કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલે રણજીતનું ખૂન કર્યું હોત તો તે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થાત.રાજેશ 7 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર છે, દુષ્પ્રેરણના પરિણામે રણજીતને કાંઈ વ્યથા કરવામાં આવે તો 14 વર્ષ સુધીની કેદ અને દંડને પાત્ર થશે.
*●કલમ - 116 : કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાની તરફેણ કરવા રાજેશ લાંચ ધરે છે. રણજીત તે લેવાની ના પાડે છે. રાજેશ આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.
*●કલમ - 117 : લોકોને અથવા 10થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️કોઈ વિરોધી સભ્યોએ સરઘસ કાઢ્યું હોય, ત્યારે તેમના ઉપર હુમલો કરવાના હેતુ માટે અમુક સમયે જગ્યાએ ભેગા થવા માટે 10થી વધુ સભ્યોના બનેલા કોઇ પંથને ઉશ્કેરણી કરતું ચોપાણિયું રણજીત કોઈ જાહેર જગ્યાએ લગાડે તો રણજીતે આ કલમ મુજબ ગુનો કર્યો કહેવાશે.
*🔫શિક્ષા :-* 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 118 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા અંગે*
✔️આંબલી રોડ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયારી છે, તે જાણતાં હોવા છતાં રણજીત લીમડા નામક જગ્યાએ ધાડ પાડવાની છે તેવી ખોટી ખબર આપે તો ગુનો કરવામાં સરળતા કરી આપવાના હેતુથી મેજિસ્ટ્રેટને ઊંધે ચડાવવા તરફ દોરે છે આમ યોજના અનુસાર આંબ
લી રોડ પર ધાડ પડે છે તો રણજીત કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.
*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
➖7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️ગુનો કરવામાં ન આવે તો
➖3 વર્ષ સુધીની કેદ અને દંડ
➖જામીનપાત્ર
*●કલમ - 119 : ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની યોજના રાજ્યસેવકે છુપાવવા અંગે*
✔️રણજીત લૂંટની યોજના કરે છે અને રાજેશ નામના પોલીસ અધિકારીની જાણમાં છે, તે રાજેશ માહિતી આપવા બંધાયેલા છે પરંતુ લૂંટમાં સરળતા કરી આપવા ગેરકાયદેસરનો કાર્યલોપ કરી રણજીતની યોજના છુપાવે છે આથી તે શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
➖ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદ્દતના અડધા ભાગની મુદ્દત સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો
➖10 વર્ષ સુધીની કેદ (બિન જામીની)
✔️ગુનો કરવામાં ન આવે તો
➖ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદ્દતના ચોથા ભાગની મુદ્દતની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 120 : કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા અંગે*
✔️ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી સરળતા થશે તેમ જાણતા હોવા છતાં અથવા યોજના અંગેની રજુઆત ખોટી હોવાનું જાણવા છતાં રજુઆત કરે.
*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
➖ગુના માટે વધુમાં વધુ મુદ્દતની 1/4 મુદ્દત સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️ગુનો કરવામાં ન આવે તો
➖ગુના માટે ઠરાવેલી મુદ્દતની 1/8 સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
➖7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️ગુનો કરવામાં ન આવે તો
➖3 વર્ષ સુધીની કેદ અને દંડ
➖જામીનપાત્ર
*●કલમ - 119 : ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની યોજના રાજ્યસેવકે છુપાવવા અંગે*
✔️રણજીત લૂંટની યોજના કરે છે અને રાજેશ નામના પોલીસ અધિકારીની જાણમાં છે, તે રાજેશ માહિતી આપવા બંધાયેલા છે પરંતુ લૂંટમાં સરળતા કરી આપવા ગેરકાયદેસરનો કાર્યલોપ કરી રણજીતની યોજના છુપાવે છે આથી તે શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
➖ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદ્દતના અડધા ભાગની મુદ્દત સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો
➖10 વર્ષ સુધીની કેદ (બિન જામીની)
✔️ગુનો કરવામાં ન આવે તો
➖ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદ્દતના ચોથા ભાગની મુદ્દતની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 120 : કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા અંગે*
✔️ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી સરળતા થશે તેમ જાણતા હોવા છતાં અથવા યોજના અંગેની રજુઆત ખોટી હોવાનું જાણવા છતાં રજુઆત કરે.
*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
➖ગુના માટે વધુમાં વધુ મુદ્દતની 1/4 મુદ્દત સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️ગુનો કરવામાં ન આવે તો
➖ગુના માટે ઠરાવેલી મુદ્દતની 1/8 સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 5 (A) : ગુનાહિત કાવતરું 【કલમ 120 (A) થી 120 (B)】*
*★●કલમ - 120 (A) : ગુનાહિત કાવતરાની વ્યાખ્યા*
✔️બે કે વધુ વ્યક્તિઓ
✔️1.કોઈ ગેરકાયદેસર કૃત્ય અથવા
✔️2.ગેરકાયદેસર ન હોય તેવું કૃત્ય ગેરકાયદેસરના સાધનો દ્વારા કરવા કે કરાવવા સંમત થાય ત્યારે તેવી કબૂલાતને ગુનાહિત કાવતરું કહેવાય.
➖ગુનો કરવાની કબૂલાત સિવાયની કોઈ કબૂલાત ગુનાહિત કાવતરું નહીં કહેવાય સિવાય કે કબૂલાતની એક અથવા વધુ પક્ષકારોએ તે કબૂલાત અનુસાર કોઈ કૃત્ય કર્યું હોય.
*★●કલમ - 120 (B) : ગુનાહિત કાવતરાની શિક્ષા*
✔️મોતની આજીવન કેદની અથવા બે કે તેથી વધુ વર્ષ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાના ગુનાહિત કાવતરામાં સામેલ હોય અને અધિનિયમમાં કાવતરા માટે સ્પષ્ટ જોગવાઈ ન હોય ત્યારે ગુનામાં તેણે દુષ્પ્રેરણ કર્યું હોય તે રીતે શિક્ષા થશે.
✔️જો ઉપર મુજબ શિક્ષાપાત્ર ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના બીજા ગુનાહિત કાવતરામાં સામેલ હોય તેને 6 મહિના સુધીની બેમાંથી કોઈ કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા કરાશે.
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 5 (A) : ગુનાહિત કાવતરું 【કલમ 120 (A) થી 120 (B)】*
*★●કલમ - 120 (A) : ગુનાહિત કાવતરાની વ્યાખ્યા*
✔️બે કે વધુ વ્યક્તિઓ
✔️1.કોઈ ગેરકાયદેસર કૃત્ય અથવા
✔️2.ગેરકાયદેસર ન હોય તેવું કૃત્ય ગેરકાયદેસરના સાધનો દ્વારા કરવા કે કરાવવા સંમત થાય ત્યારે તેવી કબૂલાતને ગુનાહિત કાવતરું કહેવાય.
➖ગુનો કરવાની કબૂલાત સિવાયની કોઈ કબૂલાત ગુનાહિત કાવતરું નહીં કહેવાય સિવાય કે કબૂલાતની એક અથવા વધુ પક્ષકારોએ તે કબૂલાત અનુસાર કોઈ કૃત્ય કર્યું હોય.
*★●કલમ - 120 (B) : ગુનાહિત કાવતરાની શિક્ષા*
✔️મોતની આજીવન કેદની અથવા બે કે તેથી વધુ વર્ષ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાના ગુનાહિત કાવતરામાં સામેલ હોય અને અધિનિયમમાં કાવતરા માટે સ્પષ્ટ જોગવાઈ ન હોય ત્યારે ગુનામાં તેણે દુષ્પ્રેરણ કર્યું હોય તે રીતે શિક્ષા થશે.
✔️જો ઉપર મુજબ શિક્ષાપાત્ર ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના બીજા ગુનાહિત કાવતરામાં સામેલ હોય તેને 6 મહિના સુધીની બેમાંથી કોઈ કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા કરાશે.
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 6 : રાજ્ય વિરુદ્ધના ગુના [કલમ 121 થી 130]📚*
*★●કલમ -121 : ભારત સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવા અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️જો રણજીત ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે અથવા યુદ્ધ કરવા પ્રયત્ન કરે અથવા ભારત સરકાર વિરુદ્ધમાં મદદગારી કરી હોય તો રણજીત ગુનાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️મોત અથવા જન્મટીપ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 121 (A) : કલમ - 121 મુજબ શિક્ષાને પાત્ર ગુના કરવાનું કાવતરું*
✔️ભારતમાં અથવા ભારત બહાર કલમ - 121 મુજબ શિક્ષાને પાત્ર ગુનાઓ પૈકી કોઈ ગુનો કરવાનું અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર પર ગુનાહિત બળ કે ગુનાહિત બળના દેખાવથી ધાક બેસાડવાનું કરે તો.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 122 : ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા અંગે*
✔️જો રણજીત ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી માણસો, હથિયારો, દારૂગોળો એકત્રિત કરે કે યુદ્ધ કરવાના ઈરાદાથી તૈયારી અથવા તેના વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની તૈયારી કરે તો
*🔫 શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 123 : લડાઈની યોજનામાં સરળતા કરી આપવાના ઈરાદાથી તે છુપાવવા અંગે*
✔️જો રાજેશ ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની ગોઠવણનું અસ્તિત્વ છુપાવે તેમજ સરળતા કરી આપવાના ઈરાદાથી ગોઠવણની જાણકારી છુપાવે તો.
*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 124 : કાયદેસરની કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવાના અથવા વાપરવામાં અવરોધ કરવાના ઈરાદાથી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વગેરે ઉપર હુમલો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ અથવા રાજ્યના રાજ્યપાલને તેમની સત્તા વાપરતા અટકાવે અથવા અટકાવવા પ્રેરે, હુમલો કરે, ગેરકાયદેસર અવરોધ કરે કે તેની કોશિશ કરે, ગુનાહિત બળ દાખવીને ધાક બેસાડે કે કોશિશ કરે તો.
*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*★●કલમ - 124 (A) : રાજદ્રોહ*
✔️જો કોઈ વ્યક્તિ બોલેલા, લખેલા શબ્દો કે ચિહ્નો વડે અથવા જોઈ શકાય તેવી નિશાનીઓ દ્વારા ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરે કે તેમ કરવાની કોશિશ કરે તો.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અને દંડ અથવા 3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
◆સ્પષ્ટીકરણ - 1 : બિનવફાદારી અને દુશ્મનાવટની દરેક લાગણીનો સમાવેશ.
◆સ્પષ્ટીકરણ - 2 : સરકારના પગલામાં ધિક્કાર, તિરસ્કાર અને બિનવફાદારી ફેલાવ્યા વિના નાપસંદવાળી ટીકા કલમમાં ગુનો બનતી નથી.
◆સ્પષ્ટીકરણ - 3 : સરકારના વહીવટી અથવા બીજા કાર્યો પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે બિનવફાદારી ફેલાવ્યા વિના નાપસંદ કરતી ટીકા ગુનો બનતી નથી.
*●કલમ -125 : ભારત સરકાર સાથે મૈત્રીનો સંબંધ ધરાવતી કોઈ એશિયાઈ સત્તા સામે લડાઈ કરવા અંગે*
✔️જો રાજેશ ભારત સાથે મૈત્રી સંબંધ ધરાવતી એશિયાઈ સત્તા સામે યુદ્ધ કરે અથવા તે માટે પ્રયત્ન કરે કે યુદ્ધ કરવામાં મદદગારી કરે તથા તે એશિયાઈ સત્તા પર ભારત સાથે સંલગ્ન હોય કે ભારત સરકાર સાથે શાંતિ બાબત સમજૂતી કરી હોય તો રાજેશ શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અને દંડ અથવા 7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 126 : ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી સત્તાના રાજ્યક્ષેત્રમાં લૂંટફાટ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ભારત સાથે મૈત્રી અથવા સુલેહનો સંબંધ ધરાવતા રાજ્યક્ષેત્રમાં લૂંટફાટ કરે તો તે વ્યક્તિને કેદની શિક્ષા અને દંડ થશે અને લૂંટફાટથી મેળવેલ મિલકત પણ જપ્ત થશે.
*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ અને કેટલીક મિલકત જપ્ત
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 127 : કલમ 125 અને 126માં જણાવેલી લડાઈ અથવા લૂંટફાટથી મેળવેલી મિલકત રાખવા અંગે*
✔️જો વ્યક્તિને જાણ હોય કે કલમ 125 કે 126 મુજબ તે મિલકત મેળવાઈ છે અને તે તેને રાખે તો શિક્ષા થશે અને મિલકત જપ્ત થશે.
*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ અને કેટલીક મિલકત જપ્તી
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*★●કલમ - 128 : રાજ્યસેવકે સ્વેચ્છાપૂર્વક રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નાસી જવા દેવા અંગે*
✔️જો કોઈ રાજ્યસેવક પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હોય અને રાજ્યસેવક તે અટકાયતમાં રખાયેલા કેદીને સ્વેચ્છાપૂર્વક ન
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 6 : રાજ્ય વિરુદ્ધના ગુના [કલમ 121 થી 130]📚*
*★●કલમ -121 : ભારત સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવા અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️જો રણજીત ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે અથવા યુદ્ધ કરવા પ્રયત્ન કરે અથવા ભારત સરકાર વિરુદ્ધમાં મદદગારી કરી હોય તો રણજીત ગુનાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️મોત અથવા જન્મટીપ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 121 (A) : કલમ - 121 મુજબ શિક્ષાને પાત્ર ગુના કરવાનું કાવતરું*
✔️ભારતમાં અથવા ભારત બહાર કલમ - 121 મુજબ શિક્ષાને પાત્ર ગુનાઓ પૈકી કોઈ ગુનો કરવાનું અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર પર ગુનાહિત બળ કે ગુનાહિત બળના દેખાવથી ધાક બેસાડવાનું કરે તો.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 122 : ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા અંગે*
✔️જો રણજીત ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી માણસો, હથિયારો, દારૂગોળો એકત્રિત કરે કે યુદ્ધ કરવાના ઈરાદાથી તૈયારી અથવા તેના વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની તૈયારી કરે તો
*🔫 શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 123 : લડાઈની યોજનામાં સરળતા કરી આપવાના ઈરાદાથી તે છુપાવવા અંગે*
✔️જો રાજેશ ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની ગોઠવણનું અસ્તિત્વ છુપાવે તેમજ સરળતા કરી આપવાના ઈરાદાથી ગોઠવણની જાણકારી છુપાવે તો.
*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 124 : કાયદેસરની કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવાના અથવા વાપરવામાં અવરોધ કરવાના ઈરાદાથી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વગેરે ઉપર હુમલો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ અથવા રાજ્યના રાજ્યપાલને તેમની સત્તા વાપરતા અટકાવે અથવા અટકાવવા પ્રેરે, હુમલો કરે, ગેરકાયદેસર અવરોધ કરે કે તેની કોશિશ કરે, ગુનાહિત બળ દાખવીને ધાક બેસાડે કે કોશિશ કરે તો.
*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*★●કલમ - 124 (A) : રાજદ્રોહ*
✔️જો કોઈ વ્યક્તિ બોલેલા, લખેલા શબ્દો કે ચિહ્નો વડે અથવા જોઈ શકાય તેવી નિશાનીઓ દ્વારા ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરે કે તેમ કરવાની કોશિશ કરે તો.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અને દંડ અથવા 3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
◆સ્પષ્ટીકરણ - 1 : બિનવફાદારી અને દુશ્મનાવટની દરેક લાગણીનો સમાવેશ.
◆સ્પષ્ટીકરણ - 2 : સરકારના પગલામાં ધિક્કાર, તિરસ્કાર અને બિનવફાદારી ફેલાવ્યા વિના નાપસંદવાળી ટીકા કલમમાં ગુનો બનતી નથી.
◆સ્પષ્ટીકરણ - 3 : સરકારના વહીવટી અથવા બીજા કાર્યો પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે બિનવફાદારી ફેલાવ્યા વિના નાપસંદ કરતી ટીકા ગુનો બનતી નથી.
*●કલમ -125 : ભારત સરકાર સાથે મૈત્રીનો સંબંધ ધરાવતી કોઈ એશિયાઈ સત્તા સામે લડાઈ કરવા અંગે*
✔️જો રાજેશ ભારત સાથે મૈત્રી સંબંધ ધરાવતી એશિયાઈ સત્તા સામે યુદ્ધ કરે અથવા તે માટે પ્રયત્ન કરે કે યુદ્ધ કરવામાં મદદગારી કરે તથા તે એશિયાઈ સત્તા પર ભારત સાથે સંલગ્ન હોય કે ભારત સરકાર સાથે શાંતિ બાબત સમજૂતી કરી હોય તો રાજેશ શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અને દંડ અથવા 7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 126 : ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી સત્તાના રાજ્યક્ષેત્રમાં લૂંટફાટ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ભારત સાથે મૈત્રી અથવા સુલેહનો સંબંધ ધરાવતા રાજ્યક્ષેત્રમાં લૂંટફાટ કરે તો તે વ્યક્તિને કેદની શિક્ષા અને દંડ થશે અને લૂંટફાટથી મેળવેલ મિલકત પણ જપ્ત થશે.
*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ અને કેટલીક મિલકત જપ્ત
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 127 : કલમ 125 અને 126માં જણાવેલી લડાઈ અથવા લૂંટફાટથી મેળવેલી મિલકત રાખવા અંગે*
✔️જો વ્યક્તિને જાણ હોય કે કલમ 125 કે 126 મુજબ તે મિલકત મેળવાઈ છે અને તે તેને રાખે તો શિક્ષા થશે અને મિલકત જપ્ત થશે.
*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ અને કેટલીક મિલકત જપ્તી
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*★●કલમ - 128 : રાજ્યસેવકે સ્વેચ્છાપૂર્વક રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નાસી જવા દેવા અંગે*
✔️જો કોઈ રાજ્યસેવક પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હોય અને રાજ્યસેવક તે અટકાયતમાં રખાયેલા કેદીને સ્વેચ્છાપૂર્વક ન
ાસી જવા દે તો શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 129 : રાજ્યસેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તે અંગે*
✔️કોઈ રાજ્યસેવક પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હતો અને કેદી અટકાયતમાં હતો ત્યારે ગફલતથી કેદી નાસી ગયો તો શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 130 : એવા કેદીને નાસી જવામાં મદદ કરવા, છોડાવવા કે આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને કાયદેસરના હવાલામાંથી નાસી જવા મદદ કરે કે સહાય કરે અથવા છોડાવે કે છોડાવવાની કોશિશ કરે અથવા નાસી ગયેલા કેદીને આશરો આપે કે છુપાવે અથવા તેને ફરીથી પકડવામાં સામનો કરે કે કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 129 : રાજ્યસેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તે અંગે*
✔️કોઈ રાજ્યસેવક પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હતો અને કેદી અટકાયતમાં હતો ત્યારે ગફલતથી કેદી નાસી ગયો તો શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 130 : એવા કેદીને નાસી જવામાં મદદ કરવા, છોડાવવા કે આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને કાયદેસરના હવાલામાંથી નાસી જવા મદદ કરે કે સહાય કરે અથવા છોડાવે કે છોડાવવાની કોશિશ કરે અથવા નાસી ગયેલા કેદીને આશરો આપે કે છુપાવે અથવા તેને ફરીથી પકડવામાં સામનો કરે કે કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 7 : ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધી ગુના 【કલમ 131 થી 140】📚*
*●કલમ - 131 : બળવામાં મદદગારી કરવા અથવા કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા અંગે*
✔જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળના કોઈ અધિકારી કે સૈનિક, નાવિક, વિમાનીને બળવો કરવામાં મદદ કરે અથવા તેમને તેની રાજ્યનિષ્ઠા કે ફરજમાંથી ચલિત કરવાની કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.
➖ભૂમિદળ અધિનિયમ, 1950
➖નૌકાદળ શિસ્ત અધિનિયમ, 1934
➖હવાઈદળ અધિનિયમ, 1950
*🔫શિક્ષા :-*
✔જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*★●કલમ - 132 : બળવો કરવામાં મદદગારી (દુષ્પ્રેરણ) જો તેના પરિણામે બળવો થાય તો*
✔️જોઈ કોઈ વ્યક્તિ ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી, સૈનિક, નાવિક કે વિમાનીને બળવો કરવામાં મદદ કરે તે પરિણામે બળવો થાય તો શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔મોત અથવા જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 133 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં મદદગારી કરવા અંગે*
✔️તે શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 134 : એવા હુમલામાં મદદગારી (દુષ્પ્રેરણ), જો હુમલો થાય તો*
✔️ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી,સૈનિક, નાવિક કે વિમાનીને કોઈ ઉપરી અધિકારી ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં વ્યક્તિ મદદ કરે અને તેના પરિણામે હુમલો થાય તો શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔ 7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ -135 : સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવામાં મદદગારી (દુષ્પ્રેરણ કરવા અંગે)*
✔️શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 136 : નાસી ગયેલાને આશરો આપવા અંગે*
✔️ત્રણેય ભારતીય સેનાના કોઈ પણ અધિકારી સૈનિક, નાવિક કે વિમાની નાસી આવ્યા હોય તેમ છતાં તેને આશરો આપે તો તે શિક્ષાને પાત્ર થશે.
✔️અપવાદ :- કોઈ પત્ની પોતાના પતિને આશરો આપે તો તે સંજોગોમાં આ જોગવાઈ લાગુ પડતી નથી.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 137 : માસ્ટરની ગફતલી વેપારી વહાણમાં નાસી જનાર છુપાયો હોય, તો*
✔️ત્રણેય ભારતીય સેનામાંથી નાસી જનાર વેપારી વહાણમાં છુપાયા હોય તે વહાણના માસ્ટર કે ઇન્ચાર્જ વ્યક્તિ પોતાની ફરજ બજાવવા ગફલત ન કરી હોત અથવા વહાણ પર શિસ્તનું બરાબર પાલન થયું હોત અથવા વહાણમાં છુપાયેલ વિશે જાણી શક્યા હોત અથવા છુપાયાની વાત તેઓ જાણતા ન હોત તો તે વ્યક્તિ દંડને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️૱500 સુધીનો દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 138 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને નાફરમાનીનું કૃત્ય કરવામાં મદદગારી કરવા અંગે*
✔️જોઈ કોઈ વ્યક્તિ ત્રણેય ભારતીય સેનાના કર્મચારીઓને અમુક કૃત્ય નાફરમાનીના છે એમ જાણીને તેમાં મદદ કરે અને તેના પરિણામે નાફરમાનીનું કૃત્ય થાય તો તે વ્યક્તિ દંડ અથવા શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 138 (A) : રદ*
*●કલમ - 139 : અમુક અધિનિયમોને આધીન વ્યક્તિઓ*
✔️ત્રણેય ભારતીય સૈન્યના અધિનિયમ હેઠળ આધીન હોય તેવી કોઈપણ વ્યક્તિ આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબ કોઈ પણ ગુના માટે આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર નથી.
*●કલમ - 140 : સૈનિક, નાવિક કે વિમાનીને પોશાક પહેરવા અથવા તે વાપરતો હોય તેવું ટોકન રાખવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ સૈનિક, નાવિક, વિમાની ન હોવા છતાં માનવામાં આવે એવા ઈરાદાથી સૈનિક, નાવિક કે વિમાની પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખતો હોય તેવું ટોકન રાખે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા તે બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 7 : ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધી ગુના 【કલમ 131 થી 140】📚*
*●કલમ - 131 : બળવામાં મદદગારી કરવા અથવા કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા અંગે*
✔જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળના કોઈ અધિકારી કે સૈનિક, નાવિક, વિમાનીને બળવો કરવામાં મદદ કરે અથવા તેમને તેની રાજ્યનિષ્ઠા કે ફરજમાંથી ચલિત કરવાની કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.
➖ભૂમિદળ અધિનિયમ, 1950
➖નૌકાદળ શિસ્ત અધિનિયમ, 1934
➖હવાઈદળ અધિનિયમ, 1950
*🔫શિક્ષા :-*
✔જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*★●કલમ - 132 : બળવો કરવામાં મદદગારી (દુષ્પ્રેરણ) જો તેના પરિણામે બળવો થાય તો*
✔️જોઈ કોઈ વ્યક્તિ ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી, સૈનિક, નાવિક કે વિમાનીને બળવો કરવામાં મદદ કરે તે પરિણામે બળવો થાય તો શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔મોત અથવા જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 133 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં મદદગારી કરવા અંગે*
✔️તે શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 134 : એવા હુમલામાં મદદગારી (દુષ્પ્રેરણ), જો હુમલો થાય તો*
✔️ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી,સૈનિક, નાવિક કે વિમાનીને કોઈ ઉપરી અધિકારી ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં વ્યક્તિ મદદ કરે અને તેના પરિણામે હુમલો થાય તો શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔ 7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔બિનજામીની ગુનો
✔પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ -135 : સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવામાં મદદગારી (દુષ્પ્રેરણ કરવા અંગે)*
✔️શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 136 : નાસી ગયેલાને આશરો આપવા અંગે*
✔️ત્રણેય ભારતીય સેનાના કોઈ પણ અધિકારી સૈનિક, નાવિક કે વિમાની નાસી આવ્યા હોય તેમ છતાં તેને આશરો આપે તો તે શિક્ષાને પાત્ર થશે.
✔️અપવાદ :- કોઈ પત્ની પોતાના પતિને આશરો આપે તો તે સંજોગોમાં આ જોગવાઈ લાગુ પડતી નથી.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 137 : માસ્ટરની ગફતલી વેપારી વહાણમાં નાસી જનાર છુપાયો હોય, તો*
✔️ત્રણેય ભારતીય સેનામાંથી નાસી જનાર વેપારી વહાણમાં છુપાયા હોય તે વહાણના માસ્ટર કે ઇન્ચાર્જ વ્યક્તિ પોતાની ફરજ બજાવવા ગફલત ન કરી હોત અથવા વહાણ પર શિસ્તનું બરાબર પાલન થયું હોત અથવા વહાણમાં છુપાયેલ વિશે જાણી શક્યા હોત અથવા છુપાયાની વાત તેઓ જાણતા ન હોત તો તે વ્યક્તિ દંડને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️૱500 સુધીનો દંડ
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 138 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને નાફરમાનીનું કૃત્ય કરવામાં મદદગારી કરવા અંગે*
✔️જોઈ કોઈ વ્યક્તિ ત્રણેય ભારતીય સેનાના કર્મચારીઓને અમુક કૃત્ય નાફરમાનીના છે એમ જાણીને તેમાં મદદ કરે અને તેના પરિણામે નાફરમાનીનું કૃત્ય થાય તો તે વ્યક્તિ દંડ અથવા શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 138 (A) : રદ*
*●કલમ - 139 : અમુક અધિનિયમોને આધીન વ્યક્તિઓ*
✔️ત્રણેય ભારતીય સૈન્યના અધિનિયમ હેઠળ આધીન હોય તેવી કોઈપણ વ્યક્તિ આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબ કોઈ પણ ગુના માટે આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર નથી.
*●કલમ - 140 : સૈનિક, નાવિક કે વિમાનીને પોશાક પહેરવા અથવા તે વાપરતો હોય તેવું ટોકન રાખવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ સૈનિક, નાવિક, વિમાની ન હોવા છતાં માનવામાં આવે એવા ઈરાદાથી સૈનિક, નાવિક કે વિમાની પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખતો હોય તેવું ટોકન રાખે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા તે બંને
✔પોલીસ અધિકારનો ગુનો
✔જામીની ગુનો
✔કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-18/12/2020 થી 23/12/2020🗞️*
●નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતરમાં કયો પુલ ખુલ્લો મુક્યો❓
*✔️કડાણા તાલુકાનો ઘોડિયાર પુલ*
●ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ કઈ રેલવે શરૂ થઈ❓
*✔️હલ્દીબાડી-ચિલ્હાટી રેલવે*
●તાજેતરમાં ઈસરોએ કયા કમ્યુનિકેશન ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું❓
*✔️CMS-01*
*✔️42મો સેટેલાઈટ*
●ફિફાનો 2019-20નો શ્રેષ્ઠ ફૂટબોલર તરીકે કોની પસંદગી થઈ❓
*✔️બાયર્ન મ્યુનિખનો સ્ટ્રાઈકર રોબર્ટ લેવાનડોસ્કી*
●માનવીય આઝાદી સુચકાંક યાદીમાં 162 દેશોમાં ભારત કેટલામાં સ્થાને છે❓
*✔️11મા*
●ચમત્કાર, રામજાને જેવી ફિલ્મોના નિર્માતા જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️પ્રવેશ સી મહેરા*
●ચીની અવકાશયાન જે હાલમાં ચંદ્ર પરથી 1.73 કિલોનો સેમ્પલ લઈને પાછું ફર્યું❓
*✔️ચાંગ ઈ-5*
●કયા મંદિરના પટાંગણમાં 1000 વર્ષ જૂનું બાંધકામ મળી આવ્યું❓
*✔️ઉજ્જૈનના મહાકાલ મંદિરના*
●કયા વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને ધોરણ-1માં એડમિશન આપી શકાશે❓
*✔️2023-24*
●દેશનો બીજો 'ગ્લાસ બ્રિજ' ક્યાં બન્યો❓
*✔️બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં*
●18 વર્ષ સુધી કોંગ્રેસના ખજાનચી રહેનારા નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️મોતીલાલ વોરા*
*✔️મધ્યપ્રદેશના બે વાર મુખ્યમંત્રી પણ બન્યા હતા*
*✔️ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી*
●કેન્દ્રના આંકડા મુજબ ભારતમાં દીપડાની સંખ્યા કેટલી છે❓
*✔️12,852*
*✔️મધ્યપ્રદેશમાં સૌથી વધુ દીપડા*
●કયા રાજ્યની સરકારે 12મા ધોરણના વિદ્યાર્થીઓને 1.3 લાખ સ્માર્ટફોનનું વિતરણ કર્યું હતું❓
*✔️પંજાબ*
●કયા દેશને આગામી બે વર્ષ સુધી ઓલિમ્પિક્સ તથા બીજી તમામ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના રાષ્ટ્રગીત, ધ્વજ અને નામનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે❓
*✔️રશિયા*
●23 ડિસેમ્બર➖નેશનલ ફાર્મર્સ ડે
●વડાપ્રધાન નરેન્દ્ર મોદીને USના કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️લિજન ઓફ મેરીટ પુરસ્કાર*
*✔️ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પણ લિજન ઓફ મેરીટથી સન્માનિત કરાયા*
*✔️20 જુલાઈ, 1942 થી આ મેડલ આપવાની શરૂઆત થઈ હતી*
●ખેલ મંત્રાલયે યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી છે.
●અમિત પંચાલે જર્મનીમાં બોક્સિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-18/12/2020 થી 23/12/2020🗞️*
●નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતરમાં કયો પુલ ખુલ્લો મુક્યો❓
*✔️કડાણા તાલુકાનો ઘોડિયાર પુલ*
●ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ કઈ રેલવે શરૂ થઈ❓
*✔️હલ્દીબાડી-ચિલ્હાટી રેલવે*
●તાજેતરમાં ઈસરોએ કયા કમ્યુનિકેશન ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું❓
*✔️CMS-01*
*✔️42મો સેટેલાઈટ*
●ફિફાનો 2019-20નો શ્રેષ્ઠ ફૂટબોલર તરીકે કોની પસંદગી થઈ❓
*✔️બાયર્ન મ્યુનિખનો સ્ટ્રાઈકર રોબર્ટ લેવાનડોસ્કી*
●માનવીય આઝાદી સુચકાંક યાદીમાં 162 દેશોમાં ભારત કેટલામાં સ્થાને છે❓
*✔️11મા*
●ચમત્કાર, રામજાને જેવી ફિલ્મોના નિર્માતા જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું❓
*✔️પ્રવેશ સી મહેરા*
●ચીની અવકાશયાન જે હાલમાં ચંદ્ર પરથી 1.73 કિલોનો સેમ્પલ લઈને પાછું ફર્યું❓
*✔️ચાંગ ઈ-5*
●કયા મંદિરના પટાંગણમાં 1000 વર્ષ જૂનું બાંધકામ મળી આવ્યું❓
*✔️ઉજ્જૈનના મહાકાલ મંદિરના*
●કયા વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને ધોરણ-1માં એડમિશન આપી શકાશે❓
*✔️2023-24*
●દેશનો બીજો 'ગ્લાસ બ્રિજ' ક્યાં બન્યો❓
*✔️બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં*
●18 વર્ષ સુધી કોંગ્રેસના ખજાનચી રહેનારા નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*✔️મોતીલાલ વોરા*
*✔️મધ્યપ્રદેશના બે વાર મુખ્યમંત્રી પણ બન્યા હતા*
*✔️ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી*
●કેન્દ્રના આંકડા મુજબ ભારતમાં દીપડાની સંખ્યા કેટલી છે❓
*✔️12,852*
*✔️મધ્યપ્રદેશમાં સૌથી વધુ દીપડા*
●કયા રાજ્યની સરકારે 12મા ધોરણના વિદ્યાર્થીઓને 1.3 લાખ સ્માર્ટફોનનું વિતરણ કર્યું હતું❓
*✔️પંજાબ*
●કયા દેશને આગામી બે વર્ષ સુધી ઓલિમ્પિક્સ તથા બીજી તમામ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના રાષ્ટ્રગીત, ધ્વજ અને નામનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે❓
*✔️રશિયા*
●23 ડિસેમ્બર➖નેશનલ ફાર્મર્સ ડે
●વડાપ્રધાન નરેન્દ્ર મોદીને USના કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔️લિજન ઓફ મેરીટ પુરસ્કાર*
*✔️ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પણ લિજન ઓફ મેરીટથી સન્માનિત કરાયા*
*✔️20 જુલાઈ, 1942 થી આ મેડલ આપવાની શરૂઆત થઈ હતી*
●ખેલ મંત્રાલયે યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી છે.
●અમિત પંચાલે જર્મનીમાં બોક્સિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️કોન્સ્ટેબલ👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ત્રણેય કાયદાના પ્રશ્નો👇🏾*
*તારીખ :- 23/10/2016*
◆ભારતના પુરાવાના સંદર્ભે, સહતહોમતદાર કોને ગણી શકાય❓
*✔ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ❓
*✔પાંચ*
◆'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે❓
*✔બખેડો*
◆'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ ગુનાની જાણ થાય છે.❓
*✔'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.*
◆ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે❓
*✔લોર્ડ મેકોલે*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ❓
*✔બે*
◆'અ' , 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે❓
*✔ગંભીર ઈજા*
◆ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે❓
*✔1 થી 511*
●'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે❓
*✔302*
●'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે.પરંતુ પેટીમાં ઘરેણાં નથી.અહીં 'અ' .............❓
*✔ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે*
●'અ' , 'બ'ની માલિકીના બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે❓
*✔બગાડ*
●પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે❓
*✔સી.આર.પી.સી.કલમ - 125*
●CRPCની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે❓
*✔એક વર્ષ*
◆CRPCની જોગવાઈઓ અનુસાર, કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને ,નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય❓
*✔જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટક્લાસ*
◆CRPCના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે❓
*✔ત્રીસ દિવસ*
◆CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે❓
*✔આરોપીને ગુના અંગેની જાણ કરવી*
◆"દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે❓
A)શિલાલેખ
B)ધાતુપત્ર
C)મુદ્રિત સામગ્રી
*D) ઉપરના તમામ A, B અને C*✔
◆ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે❓
*✔ઉલટ તપાસ સમયે*
◆સર તપાસ એટલે શું❓
*✔સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R. K.💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ત્રણેય કાયદાના પ્રશ્નો👇🏾*
*તારીખ :- 23/10/2016*
◆ભારતના પુરાવાના સંદર્ભે, સહતહોમતદાર કોને ગણી શકાય❓
*✔ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ❓
*✔પાંચ*
◆'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે❓
*✔બખેડો*
◆'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ ગુનાની જાણ થાય છે.❓
*✔'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.*
◆ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે❓
*✔લોર્ડ મેકોલે*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ❓
*✔બે*
◆'અ' , 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે❓
*✔ગંભીર ઈજા*
◆ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે❓
*✔1 થી 511*
●'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે❓
*✔302*
●'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે.પરંતુ પેટીમાં ઘરેણાં નથી.અહીં 'અ' .............❓
*✔ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે*
●'અ' , 'બ'ની માલિકીના બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે❓
*✔બગાડ*
●પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે❓
*✔સી.આર.પી.સી.કલમ - 125*
●CRPCની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે❓
*✔એક વર્ષ*
◆CRPCની જોગવાઈઓ અનુસાર, કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને ,નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય❓
*✔જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટક્લાસ*
◆CRPCના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે❓
*✔ત્રીસ દિવસ*
◆CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે❓
*✔આરોપીને ગુના અંગેની જાણ કરવી*
◆"દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે❓
A)શિલાલેખ
B)ધાતુપત્ર
C)મુદ્રિત સામગ્રી
*D) ઉપરના તમામ A, B અને C*✔
◆ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે❓
*✔ઉલટ તપાસ સમયે*
◆સર તપાસ એટલે શું❓
*✔સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R. K.💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 8 : જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના 【કલમ 141 થી 160】📚*
*★●કલમ - 141 : કાયદા વિરુદ્ધની કંપની*
✔️5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી
✔️એકઠા થયા ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે.
*★●કલમ - 142 : કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હોવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કોઈ મંડળીને કાયદા વિરુદ્ધની મંડળી બનાવે અને માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક તે મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તે કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય કહેવાય.
*★●કલમ - 143 : શિક્ષા*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય તો
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 144 : પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈને કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા અંગે*
✔️આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ નિપજાવવાનું સંભવ હોય તેવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થાય તો
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ : 145 - કાયદા વિરુદ્ધની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તેમાં જોડાવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જો વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેમ છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 146 : હુલ્લડ કરવું*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળી અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે મંડળીનો દરેક સભ્ય હુલ્લડ કરવાના ગુના માટે દોષિત છે.
*★●કલમ - 147 : હુલ્લડ કરવા માટે શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 148 : પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઈને હુલ્લડ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ થવાનો સંભવ હોય તે જાણવા છતાં એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરે તો
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 149 : કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે*
✔️કાયદા વિરુદ્ધની મંડળીના સમાન ઉદ્દેશ પાર પાડવા તે મંડળીનો કોઈ સભ્ય કોઈ ગુનો કરે અને તે પાર પાડવામાં ગુનો સંભવ હોવાનું તે મંડળીના સભ્યો જાણતા હોય તેવો ગુનો હોય તો તે કરતી વખતે મંડળીનો દરેક સભ્ય ગુના માટે દોષિત છે.
*🔫શિક્ષા :-*
✔️તે ગુના માટે હોય તે જ શિક્ષા
*●કલમ - 150 : કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા માટે વ્યક્તિઓને ભાડે રાખવા અથવા ભાડે રખાય તેમાં આંખ આડા કાન કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં બીજા કોઈ વ્યક્તિને પૈસા આપવાના કરીને રાખે કે રોકે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપી પ્રોત્સાહન પૂરું પાડે અથવા આંખ આડા કાન કરી ભાડે રાખે અને તે સભ્ય દ્વારા કોઈ ગુનો થાય તો તે મંડળીના સભ્ય તરીકે ભાડે રાખનારે પોતે ગુનો કર્યો છે તેમ શિક્ષા કરવામાં આવશે.
*🔫શિક્ષા :-*
✔️મંડળીના સભ્ય માટે અને મંડળનો કોઈ સભ્ય જે ગુનો કરે તે માટે હોય તે શિક્ષા થશે.
*●કલમ - 151 : 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ થયા પછી જાણી જોઈને તે મંડળીમાં ભળવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જાહેર શાંતિનો ભંગ થાય અથવા થવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ -152 : હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્યસેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 : હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવા અંગે : હુલ્લડ થાય તો, હુલ્લડ ન થાય તો*
✔️જો કોઈ વ્યક્તિની ઉશ્કેરણીથી હુલ્લડ કરવામાં આવે એવા ઈરાદાથી અથવા સંભવ હોવાનું જાણવા છતાં કોઈને દ્વેષબુદ્ધિથી કે મનસ્વીપણે ઉશ્કેરે અને હુલ્લડનો ગુનો બને તો અથવા ન બને તો.
*🔫શિક્ષા :-*
◆ગુનો બને તો
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
◆ગુનો ન બને તો
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (A) : ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરે કારણોને લીધ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 8 : જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના 【કલમ 141 થી 160】📚*
*★●કલમ - 141 : કાયદા વિરુદ્ધની કંપની*
✔️5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી
✔️એકઠા થયા ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે.
*★●કલમ - 142 : કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હોવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કોઈ મંડળીને કાયદા વિરુદ્ધની મંડળી બનાવે અને માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક તે મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તે કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય કહેવાય.
*★●કલમ - 143 : શિક્ષા*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય તો
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 144 : પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈને કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા અંગે*
✔️આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ નિપજાવવાનું સંભવ હોય તેવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થાય તો
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ : 145 - કાયદા વિરુદ્ધની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તેમાં જોડાવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જો વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેમ છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 146 : હુલ્લડ કરવું*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળી અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે મંડળીનો દરેક સભ્ય હુલ્લડ કરવાના ગુના માટે દોષિત છે.
*★●કલમ - 147 : હુલ્લડ કરવા માટે શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 148 : પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઈને હુલ્લડ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ થવાનો સંભવ હોય તે જાણવા છતાં એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરે તો
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ - 149 : કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે*
✔️કાયદા વિરુદ્ધની મંડળીના સમાન ઉદ્દેશ પાર પાડવા તે મંડળીનો કોઈ સભ્ય કોઈ ગુનો કરે અને તે પાર પાડવામાં ગુનો સંભવ હોવાનું તે મંડળીના સભ્યો જાણતા હોય તેવો ગુનો હોય તો તે કરતી વખતે મંડળીનો દરેક સભ્ય ગુના માટે દોષિત છે.
*🔫શિક્ષા :-*
✔️તે ગુના માટે હોય તે જ શિક્ષા
*●કલમ - 150 : કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા માટે વ્યક્તિઓને ભાડે રાખવા અથવા ભાડે રખાય તેમાં આંખ આડા કાન કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં બીજા કોઈ વ્યક્તિને પૈસા આપવાના કરીને રાખે કે રોકે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપી પ્રોત્સાહન પૂરું પાડે અથવા આંખ આડા કાન કરી ભાડે રાખે અને તે સભ્ય દ્વારા કોઈ ગુનો થાય તો તે મંડળીના સભ્ય તરીકે ભાડે રાખનારે પોતે ગુનો કર્યો છે તેમ શિક્ષા કરવામાં આવશે.
*🔫શિક્ષા :-*
✔️મંડળીના સભ્ય માટે અને મંડળનો કોઈ સભ્ય જે ગુનો કરે તે માટે હોય તે શિક્ષા થશે.
*●કલમ - 151 : 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ થયા પછી જાણી જોઈને તે મંડળીમાં ભળવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જાહેર શાંતિનો ભંગ થાય અથવા થવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*★●કલમ -152 : હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્યસેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 : હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવા અંગે : હુલ્લડ થાય તો, હુલ્લડ ન થાય તો*
✔️જો કોઈ વ્યક્તિની ઉશ્કેરણીથી હુલ્લડ કરવામાં આવે એવા ઈરાદાથી અથવા સંભવ હોવાનું જાણવા છતાં કોઈને દ્વેષબુદ્ધિથી કે મનસ્વીપણે ઉશ્કેરે અને હુલ્લડનો ગુનો બને તો અથવા ન બને તો.
*🔫શિક્ષા :-*
◆ગુનો બને તો
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
◆ગુનો ન બને તો
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (A) : ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરે કારણોને લીધ
ે જુદાં જુદાં જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ જાળવી રાખવાને પ્રતિકુળ એવા કૃત્યો કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
◆જો ગુનો ધર્મસ્થાન વગેરેમાં કર્યો હોય
*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (AA) : જાણી જોઈને કોઈ સરઘસમાં હથિયાર રાખવા અથવા હથિયાર સહિતની કોઈ સમૂહ કવાયત અથવા સમૂહ તાલીમમાં હથિયાર એકઠાં કરવા અથવા ધરાવવા બદલ શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અને 2000 ૱નો દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (B) : રાષ્ટ્રીય એકતાને વિધાતક આક્ષેપો કે કથનો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ધાર્મિક, માનવજાતીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ કે જ્ઞાતિના સભ્યો હોય અને ભારતના સંવિધાન ઉપર ખરી શ્રદ્ધા ન રાખે અથવા સાર્વભૌમત્વ કે એકતાને પુષ્ટિ ન આપે અને એવો આક્ષેપ કરે અથવા પ્રસિદ્ધ કરે કે ઉપરના સભ્યો તરીકે તેની પાસેથી ભારતના નાગરિકના હકો અપાય નહીં અથવા હકો લઈ લેવા જોઈએ તેવું સૂચન કરે, કથન કરે, સલાહ, પ્રચાર, પ્રસિદ્ધ કરે અથવા ઉપરના સભ્યો માટે વિખવાદ, દુશ્મનાવટ, ધિક્કાર કે દુર્ભાવની લાગણી જન્માવે તો શિક્ષાપાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
◆ધાર્મિક સ્થાનમાં ગુનો થાય તો
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ
*●કલમ - 154 : જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી હોય તેનો માલિક અથવા ભોગવટો કરનાર*
✔️કાયદા વિરુદ્ધની મંડળી દ્વારા જે જગ્યા-જમીન પર ગુનો થાય તો તે જગ્યાના માલિક કે તેના મેનેજર, એજન્ટને જાણમાં હોય કે ગુનો થયો છે, થવાનો સંભવ છે, થઈ રહ્યો છે તેવી બાબતોમાં પોલીસને બને તેટલી વહેલી તકે ખબર ન કરે અથવા તેને દાબી દેવા યોગ્ય ઉપાય ન કરે તો દંડને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️૱1000 સુધીનો દંડ
✔️જામીની ગુનો
*●કલમ - 155 : જે વ્યક્તિના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેની જવાબદારી*
✔️જે જમીન અંગે કોઈ હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે દોષિત છે થશે.
*🔫શિક્ષા:-*
✔️દંડ
*●કલમ - 156 : જે માલિક અથવા ભોગવટો કરનારના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેના એજન્ટની જવાબદારી*
✔️જમીન અંગે હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે વ્યક્તિના એજન્ટના અથવા મેનેજરને આવું હુલ્લડ થવાનો સંભવ છે તેમ જાણવા છતાં તેને દાબી દેવા કાયદેસરના પગલાં ન લે તો તેના એજન્ટની જવાબદારી રહેશે અને દંડને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️દંડ
*●કલમ - 157 : કાયદા વિરુદ્ધની મંડળી પૈસા આપવાના કરીને રાખેલી વ્યક્તિઓને આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિઓને કોઈ કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળવા, રાખવા, રોકવા અથવા પૈસા આપીને રાખી, રોકવામાં આવનાર છે તેવું જાણવા છતાં પોતાના ભોગવટાના કે હવાલાના કે પોતાના નિયંત્રણ હેઠળના ઘર કે જગ્યામાં આશરો આપે, આવવા દે, એકઠાં કરે તો તે વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 158 : કાયદા વિરુદ્ધની મંડળી અથવા હુલ્લડમાં ભાગ લેવા માટે પૈસા લેવાના કરીને રહેવા અંગે*
✔️કલમ - 141માં દર્શાવ્યા મુજબ કોઈ કૃત્ય કરે અથવા પૈસા લેવાના કરીને રહે અથવા રોકવાની તૈયારી બતાવે કે તેમ કરવાની કોશિશ કરે તે દોષિત થશે.
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
◆હથિયાર સજ્જ થઈને ફરે તો
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*★●કલમ - 159 : બખેડો*
✔️જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેઓએ બખેડો કર્યો કહેવાય. (આવી મારામારીથી જાહેર શાંતિમાં ખલેલ પહોંચી હોવી જોઈએ.)
*★●કલમ - 160 : બખેડો કરવા માટે શિક્ષા*
✔️જોઈ કોઈ વ્યક્તિ બખેડો કરે તો
*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની કેદ અથવા 100 ૱ દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
◆જો ગુનો ધર્મસ્થાન વગેરેમાં કર્યો હોય
*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (AA) : જાણી જોઈને કોઈ સરઘસમાં હથિયાર રાખવા અથવા હથિયાર સહિતની કોઈ સમૂહ કવાયત અથવા સમૂહ તાલીમમાં હથિયાર એકઠાં કરવા અથવા ધરાવવા બદલ શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અને 2000 ૱નો દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (B) : રાષ્ટ્રીય એકતાને વિધાતક આક્ષેપો કે કથનો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ધાર્મિક, માનવજાતીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ કે જ્ઞાતિના સભ્યો હોય અને ભારતના સંવિધાન ઉપર ખરી શ્રદ્ધા ન રાખે અથવા સાર્વભૌમત્વ કે એકતાને પુષ્ટિ ન આપે અને એવો આક્ષેપ કરે અથવા પ્રસિદ્ધ કરે કે ઉપરના સભ્યો તરીકે તેની પાસેથી ભારતના નાગરિકના હકો અપાય નહીં અથવા હકો લઈ લેવા જોઈએ તેવું સૂચન કરે, કથન કરે, સલાહ, પ્રચાર, પ્રસિદ્ધ કરે અથવા ઉપરના સભ્યો માટે વિખવાદ, દુશ્મનાવટ, ધિક્કાર કે દુર્ભાવની લાગણી જન્માવે તો શિક્ષાપાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
◆ધાર્મિક સ્થાનમાં ગુનો થાય તો
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ
*●કલમ - 154 : જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી હોય તેનો માલિક અથવા ભોગવટો કરનાર*
✔️કાયદા વિરુદ્ધની મંડળી દ્વારા જે જગ્યા-જમીન પર ગુનો થાય તો તે જગ્યાના માલિક કે તેના મેનેજર, એજન્ટને જાણમાં હોય કે ગુનો થયો છે, થવાનો સંભવ છે, થઈ રહ્યો છે તેવી બાબતોમાં પોલીસને બને તેટલી વહેલી તકે ખબર ન કરે અથવા તેને દાબી દેવા યોગ્ય ઉપાય ન કરે તો દંડને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️૱1000 સુધીનો દંડ
✔️જામીની ગુનો
*●કલમ - 155 : જે વ્યક્તિના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેની જવાબદારી*
✔️જે જમીન અંગે કોઈ હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે દોષિત છે થશે.
*🔫શિક્ષા:-*
✔️દંડ
*●કલમ - 156 : જે માલિક અથવા ભોગવટો કરનારના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેના એજન્ટની જવાબદારી*
✔️જમીન અંગે હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે વ્યક્તિના એજન્ટના અથવા મેનેજરને આવું હુલ્લડ થવાનો સંભવ છે તેમ જાણવા છતાં તેને દાબી દેવા કાયદેસરના પગલાં ન લે તો તેના એજન્ટની જવાબદારી રહેશે અને દંડને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️દંડ
*●કલમ - 157 : કાયદા વિરુદ્ધની મંડળી પૈસા આપવાના કરીને રાખેલી વ્યક્તિઓને આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિઓને કોઈ કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળવા, રાખવા, રોકવા અથવા પૈસા આપીને રાખી, રોકવામાં આવનાર છે તેવું જાણવા છતાં પોતાના ભોગવટાના કે હવાલાના કે પોતાના નિયંત્રણ હેઠળના ઘર કે જગ્યામાં આશરો આપે, આવવા દે, એકઠાં કરે તો તે વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 158 : કાયદા વિરુદ્ધની મંડળી અથવા હુલ્લડમાં ભાગ લેવા માટે પૈસા લેવાના કરીને રહેવા અંગે*
✔️કલમ - 141માં દર્શાવ્યા મુજબ કોઈ કૃત્ય કરે અથવા પૈસા લેવાના કરીને રહે અથવા રોકવાની તૈયારી બતાવે કે તેમ કરવાની કોશિશ કરે તે દોષિત થશે.
*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
◆હથિયાર સજ્જ થઈને ફરે તો
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*★●કલમ - 159 : બખેડો*
✔️જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેઓએ બખેડો કર્યો કહેવાય. (આવી મારામારીથી જાહેર શાંતિમાં ખલેલ પહોંચી હોવી જોઈએ.)
*★●કલમ - 160 : બખેડો કરવા માટે શિક્ષા*
✔️જોઈ કોઈ વ્યક્તિ બખેડો કરે તો
*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની કેદ અથવા 100 ૱ દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 9 : રાજ્યસેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના【કલમ 161 થી 171】📚*
*◆કલમ - 161 થી 165 A ને 1988થી રદ કરેલ છે. તે માટે હવે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ, 1988ની કલમ - 31માં જોગવાઈ થયેલી છે.*
*●કલમ - 166 : કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાની અવજ્ઞા કરવા અંગે*
✔જો કોઈ રાજ્યસેવક તેની હેસિયતથી કાર્ય કરતો હોય અને કાયદાની અવજ્ઞા કરી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે તેવું સંભવ હોવાનું જાણવા છતાં અવજ્ઞા કરે તો દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિનિયમનો ગુનો
✔જામીની
✔પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 166 A : રાજ્યસેવકે કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા કરવા અંગે*
✔જો રાજ્યસેવક હોય તો વ્યક્તિ આવું કાંઈ કરે તો
A) ગુના બાબતની તપાસ કરવાના હેતુ માટે કોઈ વ્યક્તિને કોઈ સ્થળે હાજર રહેતા અટકાવે
B) કોઈ વ્યક્તિના હિતને નુકસાન કરીને આવી તપાસ કરવી જોઈશે તે રીતનું નિયમન કરતાં કાયદાના આદેશની અવજ્ઞા
C) ગુનાની ન્યાયિક નોંધ લેવા સંબંધી કોઈ માહિતીની નોંધ ન કરે
*🔫શિક્ષા :-*
✔ઓછામાં ઓછા 6 મહિનાની જે 2 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ
*●કલમ -166 B : ભોગ બનનારની સારવાર નહીં કરવા બદલ શિક્ષા*
✔જો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક મંડળો અથવા બીજી કોઈ વ્યક્તિ દ્વારા ચલાવાતી હોસ્પિટલનો હવાલો ધરાવતી જે વ્યક્તિ CRPC, 1973ની કલમ 357 Cની જોગવાઈનું ઉલ્લંઘન કરે તો
*🔫શિક્ષા :-*
✔1 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને
*●હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટા દસ્તાવેજ ઘડવા અંગે*
✔જો કોઈ રાજ્યસેવકને કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરવાની અથવા તેનું ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા હાનિ પહોંચશે એવો સંભવ હોવાનું જાણવા છતાં દસ્તાવેજ, ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઘડે, તૈયાર કરે અથવા ભાષાંતર કરે તો તે દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 168 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે કોઈ વેપાર કરવા અંગે*
✔જો કોઈ રાજ્યસેવક એવી હેસિયતથી વેપાર ન કરવાની પોતાની કાયદેસર ફરજ હોવા છતા વેપાર કરે તો દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 169 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માંગણી કરવા અંગે*
✔જો રણજીત નામક રાજ્યસેવક એવી હેસિયતથી અમુક મિલકત ન ખરીદવા કે તેની હરાજીમાં તેની માંગણી ન કરવાની પોતાના નામે અથવા બીજાના નામે અથવા સંયુક્ત રીતે અથવા ભાગીદારમાં તે પ્રકારની મિલકત ખરીદે કે હરાજીમાં માંગણી કરે તો રણજિત દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
✔મિલકત ખરીદી હોય તો તેની જપ્તી
*★●કલમ - 170 : રાજ્યસેવકનું ખોટું નામ ધારણ કરવા અંગે*
✔જો રણજિત નામક વ્યક્તિ જાણે છે કે પોતે પોલીસ અધિકારી નથી તેમ છતાં રણજિત ઢોંગ કરે અને હોદ્દા ધરાવતી અન્ય વ્યક્તિનું નામ ધારણ કરે અને રણજિત પોલીસ અધિકારીનું હોદ્દાની રૂએ કૃત્ય કરે અથવા કોશિશ કરે તો રણજિત દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિનિયમનો ગુનો
✔બિનજામીની
✔કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 171 : રાજ્યસેવક પહેરતો હોય તેવા પોષાક કપટી ઈરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા અંગે*
✔જો કોઈ વ્યક્તિ રાજ્યસેવકના અન્ય વર્ગનો ન હોય અને પોતે રાજ્યસેવકના તે વર્ગનો છે એમ માનવામાં આવે તેવા ઈરાદાથી રાજ્યસેવક પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખવાનું ટોકન રાખતો હોય તો તે દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔3 મહિના સુધીની કેદ અથવા 200 ૱ દંડ અથવા બંને
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 9 : રાજ્યસેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના【કલમ 161 થી 171】📚*
*◆કલમ - 161 થી 165 A ને 1988થી રદ કરેલ છે. તે માટે હવે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ, 1988ની કલમ - 31માં જોગવાઈ થયેલી છે.*
*●કલમ - 166 : કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાની અવજ્ઞા કરવા અંગે*
✔જો કોઈ રાજ્યસેવક તેની હેસિયતથી કાર્ય કરતો હોય અને કાયદાની અવજ્ઞા કરી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે તેવું સંભવ હોવાનું જાણવા છતાં અવજ્ઞા કરે તો દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિનિયમનો ગુનો
✔જામીની
✔પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 166 A : રાજ્યસેવકે કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા કરવા અંગે*
✔જો રાજ્યસેવક હોય તો વ્યક્તિ આવું કાંઈ કરે તો
A) ગુના બાબતની તપાસ કરવાના હેતુ માટે કોઈ વ્યક્તિને કોઈ સ્થળે હાજર રહેતા અટકાવે
B) કોઈ વ્યક્તિના હિતને નુકસાન કરીને આવી તપાસ કરવી જોઈશે તે રીતનું નિયમન કરતાં કાયદાના આદેશની અવજ્ઞા
C) ગુનાની ન્યાયિક નોંધ લેવા સંબંધી કોઈ માહિતીની નોંધ ન કરે
*🔫શિક્ષા :-*
✔ઓછામાં ઓછા 6 મહિનાની જે 2 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ
*●કલમ -166 B : ભોગ બનનારની સારવાર નહીં કરવા બદલ શિક્ષા*
✔જો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક મંડળો અથવા બીજી કોઈ વ્યક્તિ દ્વારા ચલાવાતી હોસ્પિટલનો હવાલો ધરાવતી જે વ્યક્તિ CRPC, 1973ની કલમ 357 Cની જોગવાઈનું ઉલ્લંઘન કરે તો
*🔫શિક્ષા :-*
✔1 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને
*●હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટા દસ્તાવેજ ઘડવા અંગે*
✔જો કોઈ રાજ્યસેવકને કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરવાની અથવા તેનું ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા હાનિ પહોંચશે એવો સંભવ હોવાનું જાણવા છતાં દસ્તાવેજ, ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઘડે, તૈયાર કરે અથવા ભાષાંતર કરે તો તે દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 168 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે કોઈ વેપાર કરવા અંગે*
✔જો કોઈ રાજ્યસેવક એવી હેસિયતથી વેપાર ન કરવાની પોતાની કાયદેસર ફરજ હોવા છતા વેપાર કરે તો દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 169 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માંગણી કરવા અંગે*
✔જો રણજીત નામક રાજ્યસેવક એવી હેસિયતથી અમુક મિલકત ન ખરીદવા કે તેની હરાજીમાં તેની માંગણી ન કરવાની પોતાના નામે અથવા બીજાના નામે અથવા સંયુક્ત રીતે અથવા ભાગીદારમાં તે પ્રકારની મિલકત ખરીદે કે હરાજીમાં માંગણી કરે તો રણજિત દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
✔મિલકત ખરીદી હોય તો તેની જપ્તી
*★●કલમ - 170 : રાજ્યસેવકનું ખોટું નામ ધારણ કરવા અંગે*
✔જો રણજિત નામક વ્યક્તિ જાણે છે કે પોતે પોલીસ અધિકારી નથી તેમ છતાં રણજિત ઢોંગ કરે અને હોદ્દા ધરાવતી અન્ય વ્યક્તિનું નામ ધારણ કરે અને રણજિત પોલીસ અધિકારીનું હોદ્દાની રૂએ કૃત્ય કરે અથવા કોશિશ કરે તો રણજિત દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
✔પોલીસ અધિનિયમનો ગુનો
✔બિનજામીની
✔કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 171 : રાજ્યસેવક પહેરતો હોય તેવા પોષાક કપટી ઈરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા અંગે*
✔જો કોઈ વ્યક્તિ રાજ્યસેવકના અન્ય વર્ગનો ન હોય અને પોતે રાજ્યસેવકના તે વર્ગનો છે એમ માનવામાં આવે તેવા ઈરાદાથી રાજ્યસેવક પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખવાનું ટોકન રાખતો હોય તો તે દોષિત સાબિત થશે.
*🔫શિક્ષા :-*
✔3 મહિના સુધીની કેદ અથવા 200 ૱ દંડ અથવા બંને
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 9 (A) : ચૂંટણીઓ સંબંધી ગુના 【કલમ 171 A (એ)થી 171 I (આઈ)】 📚*
*●કલમ - 171 A : 'ઉમેદવાર' ' ચૂંટણી વિષયક હકની વ્યાખ્યા'*
*★●કલમ - 171 B : લાંચ*
*●કલમ - 171 C : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ*
*●કલમ - 171 D : ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવા અંગે*
*★●કલમ - 171 E : લાંચ માટે શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔સરભરા માટે માત્ર દંડ
*●કલમ - 171 F : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 171 G : કોઈ ચૂંટણીના સંબંધમાં ખોટું કથન*
*🔫શિક્ષા :-*
✔દંડ
*●કલમ - 171 H : કોઈ ચૂંટણી સંબંધમાં નાણાંની ગેરકાયદેસર ચુકવણી*
*🔫શિક્ષા :-*
✔૱ 500 સુધીનો દંડ
*●કલમ - 171 I : ચૂંટણીનો હિસાબ ન રાખવા અંગે*
*🔫શિક્ષા :-*
✔૱ 500 સુધીનો દંડ
*'★' મહત્વની કલમો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 9 (A) : ચૂંટણીઓ સંબંધી ગુના 【કલમ 171 A (એ)થી 171 I (આઈ)】 📚*
*●કલમ - 171 A : 'ઉમેદવાર' ' ચૂંટણી વિષયક હકની વ્યાખ્યા'*
*★●કલમ - 171 B : લાંચ*
*●કલમ - 171 C : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ*
*●કલમ - 171 D : ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવા અંગે*
*★●કલમ - 171 E : લાંચ માટે શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔સરભરા માટે માત્ર દંડ
*●કલમ - 171 F : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે શિક્ષા*
*🔫શિક્ષા :-*
✔1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 171 G : કોઈ ચૂંટણીના સંબંધમાં ખોટું કથન*
*🔫શિક્ષા :-*
✔દંડ
*●કલમ - 171 H : કોઈ ચૂંટણી સંબંધમાં નાણાંની ગેરકાયદેસર ચુકવણી*
*🔫શિક્ષા :-*
✔૱ 500 સુધીનો દંડ
*●કલમ - 171 I : ચૂંટણીનો હિસાબ ન રાખવા અંગે*
*🔫શિક્ષા :-*
✔૱ 500 સુધીનો દંડ
*'★' મહત્વની કલમો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 10 : રાજ્યસેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા વિશે 【કલમ 172 થી 190】📚*
*●કલમ - 172 : સમન્સની બજવણીથી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 173 : સમન્સની બજવણી અથવા બીજી કાર્યવાહી અથવા તેની પ્રસિદ્ધિ અટકાવવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 174 : રાજ્યસેવકનો હુકમ ન માનીને ગેરહાજર રહેવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 174 A : જાહેરનામાના જવાબમાં હાજર ન રહેવા (બિનઉપસ્થિતિ) અંગે*
*🔫શિક્ષા :-*
✔3 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને
✔7 વર્ષની કેદ અથવા દંડ
*●કલમ - 175 : દસ્તાવેજ રજૂ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ રાજ્યસેવકને સમક્ષ દસ્તાવેજ રજૂ*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 176 : નોટિસ કે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ, રાજ્યસેવકને નોટિસ કે માહિતી ન આપે તો*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 177 : ખોટી માહિતી પૂરી પાડવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 178 : રાજ્યસેવક સોગંદ અથવા પ્રતીક્ષા લેવા વિવિધસર ફરમાવે ત્યારે એક કરવાની ના પાડવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 179 : પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્યસેવકને જવાબ આપવાની ના પાડવી*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 180 : કથન ઉપર સહી કરવાની ના પાડવા અંગે*
*🔫શિક્ષા :-*
✔3 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 181 : કોઈ રાજ્યસેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લેવડાવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ પાસે સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
*●કલમ - 182 : કોઈ વ્યક્તિને હાનિ પહોંચે એ રીતે કોઈ રાજ્યસેવક પાસે તેની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવાના ઈરાદાથી ખોટી માહિતી આપવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 183 : કોઈ રાજ્યસેવકના કાયદેસર અધિકારથી મિલકત લઈ લેવાની હોય ત્યારે તેનો સામનો કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 184 : રાજ્યસેવકના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં અડચણ કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 185 : રાજ્યસેવકના અધિકારથી વેચવા કાઢેલી મિલકત ગેરકાયદેસર ખરીદવા અથવા તેની હરાજીમાં માંગણી કરે તો*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની કેદ અથવા ૱ 200 સુધીનો દંડ અથવા બંને
*★●કલમ - 186 : જાહેર કાર્યો બજાવવામાં રાજ્યસેવકને અડચણ કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 187 : રાજ્યસેવકને સહાય કરવા કાયદાથી બંધાયેલ હોય તેમ છતાં રાજ્યસેવકને સહાય ન કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 188 : રાજ્ય સરકારે રીતસર જાહેર કરેલા હુકમનું પાલન ન કરવા અંગે*
*🔫 શિક્ષા :-*
✔️6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱1000 દંડ અથવા બંને
*★●કલમ - 189 : રાજ્યસેવકને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 190 : કોઈ રાજ્યસેવકને રક્ષણ માટે અરજી કરતાં અટકે તે માટે કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*👉🏻'★' મહત્વની કલમો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚IPC પ્રકરણ ~ 10 : રાજ્યસેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા વિશે 【કલમ 172 થી 190】📚*
*●કલમ - 172 : સમન્સની બજવણીથી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 173 : સમન્સની બજવણી અથવા બીજી કાર્યવાહી અથવા તેની પ્રસિદ્ધિ અટકાવવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 174 : રાજ્યસેવકનો હુકમ ન માનીને ગેરહાજર રહેવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 174 A : જાહેરનામાના જવાબમાં હાજર ન રહેવા (બિનઉપસ્થિતિ) અંગે*
*🔫શિક્ષા :-*
✔3 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને
✔7 વર્ષની કેદ અથવા દંડ
*●કલમ - 175 : દસ્તાવેજ રજૂ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ રાજ્યસેવકને સમક્ષ દસ્તાવેજ રજૂ*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 176 : નોટિસ કે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ, રાજ્યસેવકને નોટિસ કે માહિતી ન આપે તો*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 177 : ખોટી માહિતી પૂરી પાડવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 178 : રાજ્યસેવક સોગંદ અથવા પ્રતીક્ષા લેવા વિવિધસર ફરમાવે ત્યારે એક કરવાની ના પાડવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 179 : પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્યસેવકને જવાબ આપવાની ના પાડવી*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 180 : કથન ઉપર સહી કરવાની ના પાડવા અંગે*
*🔫શિક્ષા :-*
✔3 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 181 : કોઈ રાજ્યસેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લેવડાવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ પાસે સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
*●કલમ - 182 : કોઈ વ્યક્તિને હાનિ પહોંચે એ રીતે કોઈ રાજ્યસેવક પાસે તેની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવાના ઈરાદાથી ખોટી માહિતી આપવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 183 : કોઈ રાજ્યસેવકના કાયદેસર અધિકારથી મિલકત લઈ લેવાની હોય ત્યારે તેનો સામનો કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 184 : રાજ્યસેવકના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં અડચણ કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 185 : રાજ્યસેવકના અધિકારથી વેચવા કાઢેલી મિલકત ગેરકાયદેસર ખરીદવા અથવા તેની હરાજીમાં માંગણી કરે તો*
*🔫શિક્ષા :-*
✔1 મહિના સુધીની કેદ અથવા ૱ 200 સુધીનો દંડ અથવા બંને
*★●કલમ - 186 : જાહેર કાર્યો બજાવવામાં રાજ્યસેવકને અડચણ કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 187 : રાજ્યસેવકને સહાય કરવા કાયદાથી બંધાયેલ હોય તેમ છતાં રાજ્યસેવકને સહાય ન કરવા અંગે*
*🔫શિક્ષા :-*
✔6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
*●કલમ - 188 : રાજ્ય સરકારે રીતસર જાહેર કરેલા હુકમનું પાલન ન કરવા અંગે*
*🔫 શિક્ષા :-*
✔️6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱1000 દંડ અથવા બંને
*★●કલમ - 189 : રાજ્યસેવકને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 190 : કોઈ રાજ્યસેવકને રક્ષણ માટે અરજી કરતાં અટકે તે માટે કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*
*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*👉🏻'★' મહત્વની કલમો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*👮🏻♂️Police Constable👮🏻♂️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 11 : ખોટા પુરાવાના અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના 【કલમ 191 થી 229 A】📚*
*★●કલમ - 191 : ખોટો પુરાવો આપવા અંગે*
✔️રણજીત સામેના રાજેશના 1,000 ૱ના વાજબી દાવાના ટેકામાં ઇન્સાફી કાર્યવાહી વખતે સાહિલ ખોટી રીતે કહે છે કે મેં રાજેશનો દાવો વાજબી હોવાનો સ્વીકાર કરતા રણજીતને સાંભળ્યો હતો તો સાહિલે ખોટો પુરાવો આપ્યો કહેવાય.
*★●કલમ - 192 : ખોટો પુરાવો ઉભો કરવા અંગે*
✔️કોર્ટમાં સમર્થક પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે રણજીત પોતાની દુકાનના ચોપડામાં ખોટી નોંધ કરે છે તો રણજીતે ખોટો પુરાવો ઉભો કર્યો છે તેમ કહેવાય.
*★●કલમ - 193 : ખોટા પુરાવા માટે શિક્ષા*
✔️રણજીત સામેનો કેસ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલી આપવો જોઈએ કે કેમ તે નક્કી કરવા માટેની મેજિસ્ટ્રેટ સમક્ષની તપાસમાં જે ખોટું હોવાનું સાહિલ જાણતો હોય તેવું કથન તે સોગંદ ઉપર કરે છે, આ તપાસ ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો હોવાથી સાહિલ ખોટો પુરાવો આપે છે.
*👉🏻નોંધ:-*
➖લશ્કરી કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
➖કાયદાના આદેશ મુજબ તપાસ કરવામાં આવે તે ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
➖કોર્ટના આદેશ કે અધિકારથી તપાસ થાય તે ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
*●કલમ - 194 : મોતની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*
*●કલમ - 195 : આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*
*●કલમ - 195 A : ખોટો કોઈ પુરાવો આપવા માટે કોઈપણ વ્યક્તિને ધમકી અથવા પ્રલોભન*
*●કલમ - 196 : જે પુરાવો ખોટો હોવાનું જાણવામાં હોય તેમ છતાં તેનો ઉપયોગ કરવા અંગે*
*●કલમ - 197 : ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરી આપવા અંગે*
*●કલમ - 198 : જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા પ્રમાણપત્ર તરીકે ઉપયોગ કરવા અંગે*
*●કલમ - 199 : કાયદા મુજબ પુરાવા તરીકે લઈ શકાય તેવા એકરારમાં કરેલી ખોટું કથન*
*●કલમ - 200 : એવો એકરાર ખોટો હોવાનું જાણવા છતાં તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરવો*
*●કલમ - 201 : ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપે તો*
✔️રણજીતે રાજેશનું ખૂન કર્યું હોવાનું જાણવા છતાં, તેને શિક્ષાથી બચાવવા સાહિલ લાશ સંતાડવામાં તેને મદદ કરે છે. તો સાહિલ 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ કેદની અને દંડને પાત્ર થશે.
*●કલમ - 202 : ગુનાની માહિતી આપવા માટે બંધાયેલી વ્યક્તિએ ઈરાદાપૂર્વક માહિતી ન આપે તો*
*●કલમ - 203 : થેયલા ગુના અંગે ખોટી માહિતી આપવા અંગે*
*●કલમ - 204 : પુરાવા તરીકે કોઈ દસ્તાવેજ રજૂ થતો અટકાવવા માટે તેનો નાશ કરે તો*
*●કલમ - 205 : કોઈ દાવામાં અથવા ફોજદારી કામમાં કોઈ કૃત્ય કરવા અથવા કાર્યવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરે તો*
*●કલમ - 206 : કોઈ મિલકતને જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તેને કપટપૂર્વક દૂર કરવા કે છુપાવવા અંગે*
*●કલમ - 207 : કોઈ મિલકત જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તે અંગે કપટપૂર્વક દાવો કરવા અંગે*
*●કલમ - 208 : લેણી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું થવા દેવું અંગે*
*●કલમ - 209 : કોર્ટમાં બદદાનતથી ખોટો કરવા અંગે*
*●કલમ - 210 : લેણી થતી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું મેળવવા અંગે*
*●કલમ - 211 : હાનિ પહોંચે એવા ઈરાદાથી ગુનાનું ખોટું તહોમતનામું મૂકે તો*
*★●કલમ - 212 : ગુનેગારને આશરો આપવા અંગે*
✔️પતિ અથવા પત્ની એકબીજાને આશરો આપે તેને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
*●કલમ - 213 : ગુનેગારને શિક્ષાથી બચાવવા માટે બક્ષિસ વગેરે લેવા અંગે*
*●કલમ - 214 : ગુનેગારને બચાવવાના બદલામાં બક્ષિસ આપવા અથવા મિલકત કરવા અંગે*
*●કલમ - 215 : ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બદલ બક્ષિસ લેવા અંગે*
*●કલમ - 216 : કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફ્તાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા અંગે*
*●કલમ - 216 A : લૂંટારાઓ અથવા ધાડપાડુઓને આશરો આપવા શિક્ષા*
*●કલમ - 217 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાના આદેશની અવજ્ઞા કરવા અંગે*
*●કલમ - 218 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટું રેકર્ડ અથવા લખાણ બનાવે તો*
*●કલમ - 219 : ન્યાયિક કાર્યવાહીમાં રાજ્યસેવકે ભ્રષ્ટતાપૂર્વક કાયદાથી વિપરીત રિપોર્ટ વગેરે કરવા અંગે*
*●કલમ - 220 : પોતે કાયદાથી વિપરીત રીતે વર્તે છે એમ જાણતી હોય એવો અધિકાર ધરાવતી વ્યક્તિએ કોઈની ઇન્સાફી કાર્યવાહી માટે અથવા અટકાયતમાં મોકલવા અંગે*
*●કલમ - 221 : ગિરફ્તાર કરવા માટે બંધાયેલ રાજ્યસેવક ઈરાદાપ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*📚પ્રકરણ ~ 11 : ખોટા પુરાવાના અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના 【કલમ 191 થી 229 A】📚*
*★●કલમ - 191 : ખોટો પુરાવો આપવા અંગે*
✔️રણજીત સામેના રાજેશના 1,000 ૱ના વાજબી દાવાના ટેકામાં ઇન્સાફી કાર્યવાહી વખતે સાહિલ ખોટી રીતે કહે છે કે મેં રાજેશનો દાવો વાજબી હોવાનો સ્વીકાર કરતા રણજીતને સાંભળ્યો હતો તો સાહિલે ખોટો પુરાવો આપ્યો કહેવાય.
*★●કલમ - 192 : ખોટો પુરાવો ઉભો કરવા અંગે*
✔️કોર્ટમાં સમર્થક પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે રણજીત પોતાની દુકાનના ચોપડામાં ખોટી નોંધ કરે છે તો રણજીતે ખોટો પુરાવો ઉભો કર્યો છે તેમ કહેવાય.
*★●કલમ - 193 : ખોટા પુરાવા માટે શિક્ષા*
✔️રણજીત સામેનો કેસ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલી આપવો જોઈએ કે કેમ તે નક્કી કરવા માટેની મેજિસ્ટ્રેટ સમક્ષની તપાસમાં જે ખોટું હોવાનું સાહિલ જાણતો હોય તેવું કથન તે સોગંદ ઉપર કરે છે, આ તપાસ ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો હોવાથી સાહિલ ખોટો પુરાવો આપે છે.
*👉🏻નોંધ:-*
➖લશ્કરી કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
➖કાયદાના આદેશ મુજબ તપાસ કરવામાં આવે તે ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
➖કોર્ટના આદેશ કે અધિકારથી તપાસ થાય તે ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
*●કલમ - 194 : મોતની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*
*●કલમ - 195 : આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*
*●કલમ - 195 A : ખોટો કોઈ પુરાવો આપવા માટે કોઈપણ વ્યક્તિને ધમકી અથવા પ્રલોભન*
*●કલમ - 196 : જે પુરાવો ખોટો હોવાનું જાણવામાં હોય તેમ છતાં તેનો ઉપયોગ કરવા અંગે*
*●કલમ - 197 : ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરી આપવા અંગે*
*●કલમ - 198 : જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા પ્રમાણપત્ર તરીકે ઉપયોગ કરવા અંગે*
*●કલમ - 199 : કાયદા મુજબ પુરાવા તરીકે લઈ શકાય તેવા એકરારમાં કરેલી ખોટું કથન*
*●કલમ - 200 : એવો એકરાર ખોટો હોવાનું જાણવા છતાં તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરવો*
*●કલમ - 201 : ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપે તો*
✔️રણજીતે રાજેશનું ખૂન કર્યું હોવાનું જાણવા છતાં, તેને શિક્ષાથી બચાવવા સાહિલ લાશ સંતાડવામાં તેને મદદ કરે છે. તો સાહિલ 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ કેદની અને દંડને પાત્ર થશે.
*●કલમ - 202 : ગુનાની માહિતી આપવા માટે બંધાયેલી વ્યક્તિએ ઈરાદાપૂર્વક માહિતી ન આપે તો*
*●કલમ - 203 : થેયલા ગુના અંગે ખોટી માહિતી આપવા અંગે*
*●કલમ - 204 : પુરાવા તરીકે કોઈ દસ્તાવેજ રજૂ થતો અટકાવવા માટે તેનો નાશ કરે તો*
*●કલમ - 205 : કોઈ દાવામાં અથવા ફોજદારી કામમાં કોઈ કૃત્ય કરવા અથવા કાર્યવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરે તો*
*●કલમ - 206 : કોઈ મિલકતને જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તેને કપટપૂર્વક દૂર કરવા કે છુપાવવા અંગે*
*●કલમ - 207 : કોઈ મિલકત જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તે અંગે કપટપૂર્વક દાવો કરવા અંગે*
*●કલમ - 208 : લેણી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું થવા દેવું અંગે*
*●કલમ - 209 : કોર્ટમાં બદદાનતથી ખોટો કરવા અંગે*
*●કલમ - 210 : લેણી થતી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું મેળવવા અંગે*
*●કલમ - 211 : હાનિ પહોંચે એવા ઈરાદાથી ગુનાનું ખોટું તહોમતનામું મૂકે તો*
*★●કલમ - 212 : ગુનેગારને આશરો આપવા અંગે*
✔️પતિ અથવા પત્ની એકબીજાને આશરો આપે તેને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
*●કલમ - 213 : ગુનેગારને શિક્ષાથી બચાવવા માટે બક્ષિસ વગેરે લેવા અંગે*
*●કલમ - 214 : ગુનેગારને બચાવવાના બદલામાં બક્ષિસ આપવા અથવા મિલકત કરવા અંગે*
*●કલમ - 215 : ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બદલ બક્ષિસ લેવા અંગે*
*●કલમ - 216 : કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફ્તાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા અંગે*
*●કલમ - 216 A : લૂંટારાઓ અથવા ધાડપાડુઓને આશરો આપવા શિક્ષા*
*●કલમ - 217 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાના આદેશની અવજ્ઞા કરવા અંગે*
*●કલમ - 218 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટું રેકર્ડ અથવા લખાણ બનાવે તો*
*●કલમ - 219 : ન્યાયિક કાર્યવાહીમાં રાજ્યસેવકે ભ્રષ્ટતાપૂર્વક કાયદાથી વિપરીત રિપોર્ટ વગેરે કરવા અંગે*
*●કલમ - 220 : પોતે કાયદાથી વિપરીત રીતે વર્તે છે એમ જાણતી હોય એવો અધિકાર ધરાવતી વ્યક્તિએ કોઈની ઇન્સાફી કાર્યવાહી માટે અથવા અટકાયતમાં મોકલવા અંગે*
*●કલમ - 221 : ગિરફ્તાર કરવા માટે બંધાયેલ રાજ્યસેવક ઈરાદાપ
ૂર્વક ગિરફ્તાર ન કરે તો*
*●કલમ - 222 : સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી વ્યક્તિને કરવા માટે બંધાયેલ રાજ્યસેવકે ઈરાદાપૂર્વક ગિરફ્તાર ન કરવા અંગે*
*●કલમ - 223 : રાજ્યસેવકની ગફલતથી કોઈ અટકાયતમાંથી અથવા કસ્ટડીમાંથી નાસી જાય*
*●કલમ - 224 : કોઈ વ્યક્તિએ પોતાની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*
*●કલમ - 225 : અન્ય વ્યક્તિની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*
*●કલમ - 225 A : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં રાજ્યસેવકે ગિરફ્તાર ન કરવા અથવા નાસી જવા દેવા અંગે*
*●કલમ - 225 B : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલાઓમાં કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે અથવા નાસી જવા કે છોડાવવા અંગે*
*●કલમ - 226 : રદ*
*●કલમ - 227 : શિક્ષા માફીની શરતનો ભંગ*
*●કલમ - 228 : રાજ્યસેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અથવા કાર્યવાહીમાં વિક્ષેપ કરવો*
*●કલમ - 228 A : અમુક ગુનાઓની ભોગ બનેલી વ્યક્તિની ઓળખ કરવા અંગે*
*●કલમ - 229 : કોઈ જ્યૂરર અથવા એસેસરનું ખોટું નામ ધારણ કરવા અંગે*
*●કલમ - 229 A : જામીન અથવા બોન્ડ ઉપર મુક્ત થયેલી વ્યક્તિ કોર્ટમાં ઉપસ્થિત ન રહે*
*👉🏻'★' મહત્વની કલમો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*●કલમ - 222 : સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી વ્યક્તિને કરવા માટે બંધાયેલ રાજ્યસેવકે ઈરાદાપૂર્વક ગિરફ્તાર ન કરવા અંગે*
*●કલમ - 223 : રાજ્યસેવકની ગફલતથી કોઈ અટકાયતમાંથી અથવા કસ્ટડીમાંથી નાસી જાય*
*●કલમ - 224 : કોઈ વ્યક્તિએ પોતાની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*
*●કલમ - 225 : અન્ય વ્યક્તિની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*
*●કલમ - 225 A : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં રાજ્યસેવકે ગિરફ્તાર ન કરવા અથવા નાસી જવા દેવા અંગે*
*●કલમ - 225 B : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલાઓમાં કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે અથવા નાસી જવા કે છોડાવવા અંગે*
*●કલમ - 226 : રદ*
*●કલમ - 227 : શિક્ષા માફીની શરતનો ભંગ*
*●કલમ - 228 : રાજ્યસેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અથવા કાર્યવાહીમાં વિક્ષેપ કરવો*
*●કલમ - 228 A : અમુક ગુનાઓની ભોગ બનેલી વ્યક્તિની ઓળખ કરવા અંગે*
*●કલમ - 229 : કોઈ જ્યૂરર અથવા એસેસરનું ખોટું નામ ધારણ કરવા અંગે*
*●કલમ - 229 A : જામીન અથવા બોન્ડ ઉપર મુક્ત થયેલી વ્યક્તિ કોર્ટમાં ઉપસ્થિત ન રહે*
*👉🏻'★' મહત્વની કલમો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥