સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
પંજાબમાં મળતી પાંચ નદીઓના નામ યાદ રાખવાની short trick

🍾🍺સરાબિ ચીઝે🍺🍾

સતલજ

રા રાવી

બિ બિયાસ

ચિ ચીનાબ

ઝે ઝેલમ

રણધીર 🖋

●●●●●●●●●●●●●●
રણધીર

®પ્રશ્ન જવાબ ®

1.મીનળદેવીએ બંધાવેલું મુનસર અને ગંગુ વણઝારાએ બંધાવેલું ગંગાસર તળાવ ક્યાં આવેલું છે

વિરમગામ

2. હિન્દુ-મુસ્લિમોમાં પ્રસિદ્ધ નવસૈયદ પીરની મઝાર કયા જિલ્લામાં આવેલી છે

નવસારી

3. જૂનું રજવાડી શહેર કયુ છે

દેવગઢબારીયા

4. ભક્ત શ્રી વલ્લભ મેવાડાની વાવ ક્યાં આવલી છે

બહુચરાજી

5. જૈનોનું પાલીતાણા પછીનું મહત્વનું તીર્થ શંખેશ્વર કયા જિલ્લામાં આવેલું છે

પાટણ જિલ્લામાં

6. ભારત મંદિર ક્યાં આવેલું છે

પોરબંદર

7. ચીનાઈ માટીના વાસણો માટે પ્રખ્યાત સ્થળ

થાનગઢ

8. આરસની સુંદર કોતરણી કરેલા સોલંકી કાળના પાંચ જૈન મંદિરો ક્યાં આવેલા છે

કુંભારીયા

9. બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર ક્યાં આવેલા છે

પ્રાંતિજ

10. પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો ક્યાં આવેલો છે j

સોનગઢ

®®®®®®®®®®
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-24/01/2020🗞👇🏻~*

*📝24 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પ્રિયકાન્ત મણિયાર*

*જન્મ:-* 24 જાન્યુઆરી, 1927, વીરમગામમાં
*પિતા:-* પ્રેમચંદભાઈ હરજીવનદાસ મણિયાર
*માતા:-* પ્રેમકુંવર
*પત્ની:-* અમરેલીના વતની અને ઈસ્ટ આફ્રિકામાં ઊછરેલાં રંજનબહેન
મુંબઈ 'યુગાન્તર' સાપ્તાહિકમાં થોડો સમય કામગીરી કરી હતી
નિરંજન ભગતને પ્રિયકાન્ત 'ગુરુજન' કહેતા.
1963માં કવિતા માટે 'કુમાર ચંદ્રક' એનાયત થયો.
1972-'73માં 'સમીપ' કાવ્ય સંગ્રહ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું.
1982માં 'લીલેરો ઢાળ' અને 'વ્યોમલિપિ' એ બે કાવ્યસંગ્રહોનું મરણોત્તર પ્રકાશન.
*મૃત્યુ:-* 25 જૂન, 1976

*પ્રિયકાન્ત મણિયારની કાવ્ય સમૃદ્ધિ:-*
પ્રતીક (1953)
અશબ્દ રાત્રિ (1959)
સ્પર્શ (1966)
સમીપ (1972)
પ્રબલગતિ (1974)
વ્યોમલિપિ (1979- મરણોત્તર પ્રકાશન)
લીલેરો ઢાળ (1979- મરણોત્તર પ્રકાશન)


*સુમન ભારતી*

*જન્મ:-* 24 જાન્યુઆરી, 1922 કલોલ તાલુકાના નારદીપુર ખાતે
*નિધન:-* 9 ફેબ્રુઆરી, 2006
દાંડીકૂચ વખતે ઇન્કલાબ ઝીંદાબાદ, ટોપીવાળાના ટોળાં ઉતર્યા, ડંકો વાગ્યો રે શૂરા જાગજો રે કાયર ભાગજો રે જેવા સૂત્રો અને ગીતો દ્વારા તેઓ લોકજાગૃતિનું કામ કરતા હતા.
1942ના હિન્દ છોડો આંદોલનમાં સુમન ભારતી બારડોલી ખાતે લડતમાં ભાગ લેવા બદલ 7 મહિનાની જેલની સજા થઈ હતી.

આજે 24 જાન્યુઆરીએ ઇતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી, જનનાયક કર્પૂરી ઠાકુર, પ્રશિયાના શાસક ફ્રેડરિક દિ ગ્રેટનો જન્મદિવસ છે.

આજે હોમી ભાભા તથા સવ્યસાચી સારસ્વત ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિ છે.


●સોનાનો વિશ્વનો સૌથી નાનો સિક્કો કયા દેશે બનાવ્યો
*સ્વિત્ઝર્લેન્ડ*
*2.96 મિમી. (0.12 ઇંચ)*
*સિક્કાની એકબાજુ જીભ બહાર રાખેલી આઈન્સ્ટાઈનનો ફોટો છે*

●જાપાનનું કયું શહેર અને અમદાવાદ વચ્ચે સિસ્ટર સિટી કરાર થયા
*કોબે*

●કયા દેશમાંથી 3 હજાર વર્ષ જૂનું સિંહનું શિલ્પ મળી આવ્યું
*ઈરાક*

●કયા રાજયમાં 50 હજાર ટન ડુંગળી સંગ્રહી શકાય એવું કોલ્ડસ્ટોરેજ બનશે
*પશ્ચિમ બંગાળ*
*આવડું જંગી કોલ્ડસ્ટોરેજ ભારતમાં પ્રથમ અને એકમાત્ર હશે.*

●ગ્રીસમાં પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*એકાતેરિન સાકેલ્લારો પોઉલોઉ*

●બાયોકોન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના સ્થાપક કિરણ મજુમદાર શોને કયા દેશ સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું
*ઓસ્ટ્રેલિયા*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*વર્તમાન દેશ અને પ્રાચીન નામ*

◆વિયેતનામચંપા, અન્નામ

◆કંપુચિયાકમ્બોજ, કૂનાન, કંબોડીયા

◆થાઈલેન્ડસિયામ

◆મલેશિયામલય, મલયા

◆મ્યાનમારબ્રહ્મદેશ, બર્મા

◆શ્રીલંકાસિલોન

💥💥
*~🔥CURRENT🔥~*

*🗞Date:- 25-26/01/2020🗞👇🏾*

*📝25 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*બાળસાહિત્યકાર : રમણલાલ સોની*
*પૂરું નામ:-* રમણલાલ પીતાંબરદાસ સોની
*જન્મ:-* 25 જાન્યુઆરી, 1908 મોડાસા તાલુકાના કોકાપુર ગામે
*નિધન:-* 20 સપ્ટેમ્બર, 2006
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોડાસામાં અને સ્નાતક સુધીનું આગ્રા યુનિવર્સિટીમાંથી લીધું હતું.
1945માં મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય બન્યા હતા.
બાળ કાવ્યો, બાળ નાટકો, બાળવાર્તાઓના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન છે.
બાળકાવ્યનું તેમનું પહેલું પુસ્તક 'પગલાં' પ્રસિદ્ધ થયું હતું.
'રીંછ એકલું ફરવા ચાલ્યું...' એ એમનું પ્રસિદ્ધ કાવ્ય છે.
તેમને ટોલ્સટોયની વાર્તાઓ, એન્ડરસનની પરીકથાઓ, ટારઝનની સાહસકથાઓનો અનુવાદ કરી બાળકોને વાંચન માટે ઉપલબ્ધ કરી છે.
રમણ સોનીના બાળકાવ્યો, છબીલોલાલ, ભગવો ઝંડો, ઇસપની બાળવાર્તા, ગલબા શિયાળના પરાક્રમો, ગલબા શિયાળની બત્રીસ વાતો, જગતના ઈતિહાસની વીરકથાઓ, રામરાજ્યના મોતી જેવાં બાળ સાહિત્યને લગતાં અનેક પુસ્તકો લખ્યા છે.
1996માં તેમને પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.તેમને બાળસાહિત્યનો 'ગિજુભાઈ બધેકા' એવોર્ડ પણ એનાયત થયો છે.
1999માં તેમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.

આજે પુરાતત્વવિદ કનૈયાલાલ દવે, સ્વતંત્રતા સૈનિક ચારુમતી યોદ્ધા, રમાબાઈ રાનડે અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોઇલનો જન્મદિન છે.

આજે સ્વામી આનંદ અને અભિનેત્રી પદ્મારાણીની પુણ્યતિથિ છે.


*📝26 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કવિ કલાપી*
*પૂરું નામ:-* સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
*જન્મ:-* 26 જાન્યુઆરી, 1874
લાઠી (અમરેલી)
*બિરુદ:-* સુરતાની વાડીનો મીઠો મોરલો, અશ્રુકવિ, પ્રેમ અને આંસુના કવિ, દર્દીલી મધુરપના ગાયક
તેમનો જન્મ લાઠીના રાજવી પરિવારમાં થયો હતો.
તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં કેટલોક સમય અને બાકીનો સમય પોતાને ઘેર જ ખાનગી શિક્ષકની મદદથી અભ્યાસ કર્યો હતો.
15 વર્ષની વયે કલાપીના પ્રથમ લગ્ન કચ્છ-રોહાનાં રાજકુમારી રાજબા સાથે થયેલાં. તેમનું નામ કલાપીએ રમા રાખેલું.
કોટડાસાંગાણીની આનંદીબા નામની એક બીજી રાજકુમારી સાથે પણ કલાપીના લગ્ન એકસાથે થયેલા.
રાજબાની સાથે દાસી તરીકે આવેલી મોંઘી સાથે કલાપીને પ્રેમ થયો હતો અને તેનું નામ શોભના આપેલું.
'કલાપીનો કેકારવ' એ કલાપીની સમગ્ર કાવ્યરચનાઓનો સંગ્રહ છે.
કલાપીના કાવ્યસર્જનના મુખ્ય ત્રણ વિષયો છે : પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભક્તિ.
સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર તેમના પર હતી.
તેમના નામ પરથી કુમારનો 'કલાપી એવોર્ડ' ગઝલ રચના માટે અપાય છે.
ગુજરાતી ફિલ્મ 'કલાપી'માં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી છે.
કલાપીએ માત્ર 26 વર્ષનું અતિ અલ્પ આયુષ્ય ભોગવ્યું હતું.
*મહત્ત્વની કૃતિઓ:-*
કલાપીનો કેકારવ, જેસલ અને તોરલ, હ્યદય ત્રિપુટી, દેશવટો, મરણશીલ પ્રેમી, ચુંબન વિપ્લવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગના વિચારો, હમીરજી ગોહિલ, માયા અને મુદ્રિકા, બિલ્વ મંગળ
*અવસાન:-* 1900


*📝26 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભોગીલાલ ગાંધી*
*જન્મ:-* 26 જાન્યુઆરી મોડાસામાં
મોડાસા, અમદાવાદ, ભરૂચ અને મુંબઈમાં ભણી અંતે તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા.
સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઈ સાડા ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં પણ રહ્યા હતા.
તેમના સાહિત્યમાં માર્ક્સ-ગાંધીની મીમાંસા દેખાય છે.
ભોગીલાલ ગાંધી સાહિત્યકાર, બૌદ્ધિક લેખક અને ગુજરાતના જાહેર જીવનના પ્રહરી હતા.


*🇮🇳71મો પ્રજાસત્તાક દિન🇮🇳*

●25 જાન્યુઆરીરાષ્ટ્રીય મતદાતા દિવસ

●હાલમાં ઓક્સફર્ડ ડિક્શનરીની 10મી એડિશન પ્રસિદ્ધ થઈ.એમાં કેટલા ભારતીય શબ્દોનો સમાવેશ થયો છે
*26*

●ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ 180 દેશોમાં કરપ્શન (ભ્રષ્ટાચાર) ઇન્ફેકસમાં ભારત કેટલામાં ક્રમે છે
*80આમા (ભારતને 100 માંથી 41 માર્ક્સ)*
*ગયા વર્ષે ભારતનો ક્રમ 78મો હતો*
*સૌથી ઓછા ભ્રષ્ટ દેશોમાં ટોચના પાંચ દેશ :-1.ડેન્માર્ક, 2.ન્યુઝીલેન્ડ, 3.ફિનલેન્ડ, 4.સિંગાપોર, 5.સ્વીડન*

●વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલ કોન્ફરન્સ ઓન સ્માર્ટ સીટીમાં કયા શહેરને દેશના 'બેસ્ટ સીટી'નો એવોર્ડ મળ્યો
*સુરત*
*દેશના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદને સ્માર્ટ સીટી મિશન એવોર્ડ 2019 અપાયો*

●આ વખતે કુલ *141 લોકોને* પદ્મ પુરસ્કાર મળશે.તેમાં *7 પદ્મ વિભૂષણ* , *16 પદ્મભૂષણ* અને *118ને પદ્મશ્રી* એવોર્ડ મળશે. તેમાંથી *8 ગુજરાતીને* પદ્મ સન્માન મળશે.👇🏻
1.પદ્મભૂષણ - *બાલકૃષ્ણ દોશી* - આર્કિટેક્ટ

*પદ્મશ્રી એવોર્ડ મેળવનાર 7 ગુજરાતી*
*1.ગફુરભાઈ એમ બિલાખિયા* -ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી
*2.HM દેસાઈ* - સાહિત્ય-શિક્ષણ
*3.સુધીર જૈન* - વિજ્ઞાન અને એન્જીનીયરીંગ
*4. YN કરંજિયા* - કળા
*5. શાહબુદ્દીન રાઠોડ* - સાહિત્ય-શિક્ષણ
*6.ડૉ. ગુરુદીપ સિંહ* - મેડિસીન
*7.નારાયણ જે જોશી કારાયાલ* - સાહિત્ય-શિક્ષણ

કંગના અને અદનાન
સામીને પદ્મશ્રી
અરુણ જેટલી, સુષ્મા સ્વરાજને પદ્મવિભૂષણ અને મનોહર પારિકરને પદ્મભૂષણ

●26 જાન્યુઆરી, 2020થી દીવ,દમણ અને દાદરાનગર હવેલી એકત્રીકરણ અધિનિયમ 2019 અંતર્ગત એક સંઘપ્રદેશ થઈ જશે.આ ત્રણેય પ્રદેશના પ્રશાસક તરીકે કોની પુનઃનિયુક્તિ કરાઈ
*પ્રફુલ પટેલ*

●રાજસ્થાન CAA વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનાર દેશનું કેટલામું રાજ્ય બન્યું
*ત્રીજું*
*કેરળ અને પંજાબે આવા પ્રસ્તાવને મંજૂરી આપી ચુક્યા છે*

●ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 5 લાખ રન પુરા કરનાર પહેલી ટીમ કઈ બની
*ઈંગ્લેન્ડ*

●ભરત મંદિર : પોરબંદર
નિર્માણની શરૂઆત :- 1958
લોકાર્પણ :- 15 નવેમ્બર, 1959
ડિઝાઇન :- શેઠ નાનજી કાલિદાસ મહેતા
મધ્યસ્થ ખંડમાં સ્તંભ :- 64

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*દિલ્હી સલ્તનતનું રાજ્યતંત્ર*

*●પ્રથમ સુલતાન:-* કુતુબુદ્દીન ઐબક

*●અંતિમ સુલતાન:-* ઇબ્રાહિમ લોદી

●સમગ્ર દિલ્હી સલ્તનત પાંચ વંશોના શાસનમાં વહેંચાયેલ છે.

*પાંચ રાજવંશો અને સંસ્થાપક*

*1⃣12061290*
*ગુલામવંશ*

કુતુબુદ્દીન ઐબક
કુતુબુદ્દીન ઐબક

આરામશાહ

ઇલ્તુત્મિશ

રઝિયા

મોહિઝુદ્દીન બહેરામશાહ

નસીરુદ્દીન મહમૂદ

ગ્યાસુદ્દીન બલ્બન

કૈકુબાદ

શમ્સુદ્દીન ક્યૂમર્સ



*2⃣12901320*
*ખલજી વંશ*

જલાલુદ્દીન ખલજી

અલાઉદ્દીન ખલજી

શહાબુદ્દીન ઉમર

કુતુબુદ્દીન મુબારકશાહ

નાસીરુદ્દીન ખુશરોશાહ



*3⃣13201412*
*તુઘલક વંશ*

ગ્યાસુદ્દીન તુઘલક

મોહમ્મદ બિન તુઘલક

ફિરોજશાહ તુઘલક

નસીરુદ્દીન મહમૂદ



*4⃣14141451*
*સૈયદ વંશ*

ખિજરર્ખાં

મુબારકશાહ

અલાઉદ્દીન આલમશાહ

ઇ.સ.1451માં બહલોલ લોદીએ અલાઉદ્દીન આલમશાહને સત્તા પરથી ઉથલાવીને દિલ્હી પર લોદી વંશની સ્થાપના કરી હતી.



*5⃣14511526*
*લોદી વંશ*

બહલોલ લોદી

સિકંદર લોદી

ઇબ્રાહિમ લોદી


💥રણધીર💥
*💎અકબરના નવ રત્નો💎*

*1⃣ટોડરમલ*
ટોડરમલ પહેલાં શેરશાહની સેવામાં હતા.
શેરશાહના નિધન બાદ ઇ.સ.1573માં અકબરની સેવામાં આવી ગયા.
અકબરે તેમને નાણાં મંત્રી બનાવ્યા હતા તેમજ રાજાની ઉપાધિ પ્રદાન કરી હતી.
તેમણે જમીનની માપણીના આધારે મહેસૂલની વિજ્ઞાની પદ્ધતિનો વિકાસ કર્યો હતો.
તેઓ એક પ્રસિદ્ધ સેનાપતિ પણ હતા.


*2⃣બીરબલ*
રાજપૂત સરદાર, જેને અકબરે રાજા તેમજ કવિપ્રિયની ઉપાધિ પ્રદાન કરી હતી.
તેઓ પોતાના વાક્ પટુતા માટે પંકાયેલા હતા.
યુસુફઝઈ કબીલા પર આક્રમણ દરમિયાન યુદ્ધમાં લડતી વખતે તેમનું નિધન થયું હતું.


*3⃣અબુલ ફઝલ*
ફારસીના વિદ્વાન અને પ્રસિદ્ધ ઈતિહાસકાર હતા.
તેઓ શેખ મુબારકના પુત્ર તેમજ અકબરના દરબારી શાયર ફૈઝીના નાના ભાઈ હતા.
અબુલ ફઝલ વર્ષો સુધી અકબરના વિશ્વાસપાત્ર વજીર અને સહાયક રહ્યા હતા.
તેમને આઇન-એ-અકબરી અને અકબરનામા નામક બે ગ્રંથોની રચના કરી હતી.


*4⃣માનસિંહ*

અકબરના શાસનકાળનો સૌથી પ્રસિદ્ધ સેનાપતિ હતો.


*5⃣હમીમ હુમામ*
તેઓ શાહી પાઠશાળાના પ્રમુખ હતા.


*6⃣અબ્દુર્રહીમ ખાન-એ-ખાના*
તેઓ અકબરના સંરક્ષક બૈરમખાંના પુત્ર હતા.
મૂળ નામ અબ્દુર્રહીમ હતું.
અકબરે ખાન-એ-ખાનાની ઉપાધિ પ્રદાન કરી હતી, તેઓ કવિ અને સેનાપતિ હતા.


*7⃣મુલ્લા દો પ્યાજા*
પોતાની વાકપટુતા માટે પ્રસિદ્ધ હતા અને તેમને ડુંગળી (પ્યાજ) ખૂબ જ પસંદ હોવાથી તેમને 'મુલ્લા દો પ્યાજા' નામ આપવામાં આવ્યું હતું.


*8⃣ફૈજી*
વિદ્વાન કવિ અને સાહિત્યકાર હતા.
તેમણે ગણિતના પુસ્તક 'લીલાવતી' નો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો.
તેઓ અબુલ ફજલના મોટા ભાઈ હતા.


*9⃣તાનસેન*
પ્રસિદ્ધ સંગીતકાર હતા, મૂળ ગ્વાલિયરના હતા.
તાનસેન દીપક રાગ માટે જાણીતા છે.


💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*🗞Date:-28/01/2020🗞👇🏻*

*📝28 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કવિ રાજેન્દ્ર શાહ*
*પૂરું નામ:-* રાજેન્દ્ર કેશવલાલ શાહ
*જન્મ:-* 28 જાન્યુઆરી, 1913, કપડવંજમાં
*માતા:-* લલિતાબહેન
*પત્ની:-* મંજુલાબેન આગ્રાવાલા
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કપડવંજમાં લીધું
માત્ર 17 વર્ષની વયે તે વખતના નગરની મધ્યમાં આવેલા ટાવર ઉપર ચડી ફરકતા રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક જાળવવા બ્રિટિશ રાજ્યની પોલીસનો સામનો કરી રાષ્ટ્રધ્વજને છાતીસરસો રાખી ટાવર ઉપરથી તેમણે પડતું મૂક્યું હતું.
વડોદરા કોલેજમાંથી 1937માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ.થયા.
1942ના અરસામાં 'ગૃહસાધન' નામે મોદીખાનું શરૂ કર્યું ત્યારથી માંડી 1951 સુધી તેઓ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રેક્ટ રાખતી કંપનીમાં નોકરી કરતા અને 'ઇંધન' નામે કોલસાની દુકાન શરૂ કરી હતી.

*કાવ્યસંગ્રહો:-*
ધ્વનિ (1951)
આંદોલન (1951)
શ્રુતિ (1957)
મોરપીંછ (1960)
શાંત કોલાહલ (1962)
ચિત્રણા (1967)
વિષાદને સાદ (1968)
ક્ષણ જે ચિરંતન (1968)
મધ્યમા (1977)
ઉદ્દગતિ (1978)
ઇક્ષિણા (1979)
પત્રલેખા (1981)
પ્રસંગ સપ્તક (1982)
કિંજલ્કિની (1983)
વિભાવના (1983)
દ્વાસુપર્ણા (1983)
ચંદનભીની અનામિકા (1987)
પંચપર્વા (1987)
નીલાગ્જના (1989)
આરણ્યક (1992)
વિરહમાધુરી (1998)
સ્મૃતિ સંવેદના (1998)

*વિવિધ પારિતોષિકથી અભિવાદન:-*
રણજિતરામ સુવર્ણચંદ્રક - 1956
કુમાર ચંદ્રક - 1947
મહાકવિ ન્હાનાલાલ પુરસ્કાર - 1968
નર્મદ સુવર્ણચંદ્રક - 1970
સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કાર - 1964
શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક - 1980
ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર - 1985
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક - 1986
મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન - 1993
નરસિંહ મહેતા એવોર્ડ - 1994

*2001માં 'ધ્વનિ' કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ*


*લાલા લજપતરાય*

*જન્મ:-* 28 જાન્યુઆરી, 1865, પંજાબના મોગા જિલ્લાના ફિરોજપુરના દુધિકે (ઢુકડે) ગામમાં
*જાણીતું નામ:-* શેર-એ-પંજાબ
*વર્તમાનપત્રો:-* ધી પંજાબી, ધી પ્યુપિલ
દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલા આર્યસમાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયા.
પંજાબના ખેડૂતોની લડતની આગેવાની લેવા બદલ તેમને જેલની સજા કરવામાં આવી હતી.
જહાલવાદી વિચારધારાના મુખ્ય નેતા હતા.
ભારતમાં 'તરૂણ સાગર' નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી લાખો યુવાનોને ભારતની આઝાદી માટે તૈયાર કર્યા હતા.
*નિધન:-* સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસની લાઠીનો માર વાગતા તેમને દવાખાનામાં દાખલ કર્યા. 17 નવેમ્બર, 1928ના રોજ તેમનું અવસાન થયું.
ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે તેમના માનસપુત્રો તરીકે તેમની હત્યાનો બદલો વાળી તેમના શબ્દો સાર્થક કર્યા હતા.
ઈંગ્લેન્ડસ ડેબ્ટ ટૂ ઇન્ડિયા, દિ પોલિટિકલ ફ્યુચર ઓફ ઇન્ડિયા, કેટલાય મહાપુરુષોના જીવનચરિત્રો અને આત્મકથા લાલજીનાં સર્જનો છે.

આજે ઉત્કૃષ્ટ વિવેચક જયંત કોઠારી, વૈજ્ઞાનિક રાજા રમન્ના અને જનરલ કરિઅપ્પાનો જન્મ દિવસ છે.


●અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને કઈ ઓડિયો બુક માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*બિકમિંગ*

●અમેરિકન બાસ્કેટબોલ લીગ NBAના દિગ્ગજ ખેલાડી જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું
*કોબે બ્રાયન્ટ*

●કયા રાજ્યએ અલગ બોડોલેન્ડ નહિ બનાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરી
*આસામ*
*આસામ સમજૂતી 2020' હસ્તાક્ષર*

●વિશ્વની વેલ્યુએબલ બ્રાન્ડસમાં ભારતની કેટલી કંપનીનો સમાવેશ થાય છે
*11*

●અમેરિકાની 18 વર્ષીય પોપ સિંગર જેને 5 કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો
*બિલી એલિશન*

●રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેની પહેલી સૈનિક સ્કૂલ ક્યાં શરૂ કરશે
*ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં*

●રાષ્ટ્રીય બાલિકા દિવસ અને આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*24 જાન્યુઆરી*

●ગ્રીસના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*કેટરીના સકેલ્લરોપૌલૌ*

●વૈશ્વિક પ્રતિભા પ્રતિસ્પર્ધા સુચકાંકમાં કયા દેશે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે
*સ્વિત્ઝર્લેન્ડ*
*ભારત 72મા સ્થાને*

●ગ્રીનપીસ ઇન્ડિયા રિપોર્ટમાં દેશનું સૌથી પ્રદુષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું છે
*ઝારખંડના ઝરિયા શહેરને*

●EIU લોકતંત્ર સૂચકાંકમાં કયા દેશે પ્રથમ નંબર મેળવ્યો
*નોર્વે*

●UNના અનુમાન અનુસાર નાણાકીય વર્ષ 2020માં ભારતનો GDP ગ્રોથ રેટ કેટલા ટકા રહેશે
*5.7%*

●ખેતર લીઝ પર આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે
*ઉત્તરાખંડ*

●ટ્યુનીશિયા અને પપુઆ ન્યુ ગીનીએ ભારતના ચૂંટણી પંચ સાથે સમજૂતી કરી.

●નાઈઝરમાં દેશના પ્રથમ ગાંધી સંમેલન કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*★શરીરમાં રોગથી અસરકારક અંગ★*

🔸એઈડ્સસમગ્ર શરીર

🔸મોતિયો , માયોપિયા , ગ્લાઉકોમા , ટ્રેકોમા આંખો

🔸મધુપ્રમેહ સ્વાદુપિંડ

🔸એડ્રિસમાં , ડર્મેટાઈટીસ ચામડી

🔸કમળો યકૃત

🔸મેનેન્જાઈટીસ કારડરજ્જુ , મગજ

🔸મેલેરિયા બરોળ

🔸પેરાલિસિસ જ્ઞાનતંતુ

🔸પાયોરિયા દાંત

🔸એપેન્ડિક્સ , ટાઇફોઇડ આંતરડા

🔸ટોન્સીલિટિસ કાકડા

🔸પ્લુરસી , ન્યુમોનિયા , ટી.બી. ફેફસા

🔸બ્રોન્કાઈટિસ શ્વાસનળી

🔸અસ્થમા શ્વાસનળીની પેશી

🔸ડિપ્થેરિયા ગળુ

🔸ગોઈટર થાઈરોઈડ ગ્રંથી

🔸આર્થરાઈટીસ , રૂમેટિઝમ સાંધા

🔸ઓટીસ કાન

🔸પોલીયો પગ

🔸ડિસેન્ટ્રી પેટ

🔸થ્રોમ્બોસીસ લોહી

🔸રિકેટ્સહાડકાં


💥રણધીર💥
Photo from Mahi Arohi
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-29/01/2020🗞👇🏻~*

*📝29 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ગુજરાતનાં પહેલાં મહિલા સમાજશાસ્ત્રી : ડો.તારા પટેલ*
*જન્મ:-* 29 જાન્યુઆરી, 1918, આફ્રિકાના યુગાન્ડામાં
*મૂળ વતન:-* ખેડા જિલ્લાનું પીજ
*નિધન:-* 31 જાન્યુઆરી, 2007
ખેડા જિલ્લાના સુણાવથી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી.
સરદાર પટેલે તેમને ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં અભ્યાસની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
ડો.તારાબેને કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી એમ.એ.અને લંડન યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી હતી.
1954માં ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે જોડાયા, વિભાગના પહેલાં અધ્યક્ષ પણ બન્યાં અને પોતાના બળે સમાજશાસ્ત્ર વિભાગને રાષ્ટ્રીય ફલક ઉપર મૂકી આપ્યો.
બક્ષીપંચની જ્ઞાતિઓ તથા ભિક્ષુકો વિશે તારાબેનના અહેવાલો આજે પણ નમૂનારૂપ છે.

આજે અમેરિકન લેખક થોમસ પેઈન, એન્ટની ચેખોવ, રોમાં રોલાનો પણ જન્મદિવસ છે.


●અમેરિકામાં ભારત ખાતેના નવા રાજદૂત કોણ બનશે
*તરનજીતસિંહ સંધુ*

●ઓક્સફોર્ડ 2019નો હિન્દી વર્ડ ઓફ ધ યર કયો શબ્દ જાહેર કરાયો
*સંવિધાન*

●નારાયણ મૂર્તિએ રતન તાતાને કયો એવોર્ડ અર્પણ કર્યો
*ટાઈકોન મુંબઈ 2020 લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*

●રાજકોટમાં કેટલી ક્ષત્રિય યુવતીઓએ તલવારબાજી કરી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું
*2136*

●સેલિંગ વર્લ્ડકપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની
*ચેન્નઈની નેત્રા કુમાન*
*બ્રોન્ઝ મેડલ મેળવ્યો*

●મહાભારત કાળને ધ્યાનમાં રાખીને કયા સ્થળે ખોદકામ દરમિયાન મળેલા અવશેષો 3800 વર્ષ જુના હોવાનું સાબિત થયું છે
*ઉત્તરપ્રદેશમાં બાગપત સિનૌલી ખાતે*

●NDRF (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ)એ કઈ તારીખે તેનો પ્રથમ સ્થાપના દિવસ મનાવ્યો
*19મી જાન્યુઆરીએ*
*આ એજન્સીનું કામ દુર્ઘટના અને કુદરતી હોનારતમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાનું છે*

●તાજેતરમાં આંધ્રપ્રદેશમાં K-4 બેલીસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સબમરીનમાંથી છોડવામાં આવતી મધ્યમ અંતરની મિસાઈલ છે.તેની મહત્તમ રેન્જ 3500 કિમી છે. DRDO દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કઈ શ્રેણીની સબમરીનમાં થશે
*અરિહંત*

●D.I.F.F. (ધરમશાલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ)માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરવામાં આવી
*કેસલ ઓફ ડ્રિમ્સ*
*આ એક રશિયન ફિલ્મ છે*

●હાલમાં 9મા આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં થયું
*કોલકાતા*

●લેબેનોનમાં કોના વડપણ હેઠળ નવી સરકારની રચના કરવામાં આવી
*વડાપ્રધાન હસન દિઆબ*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 50મી મિટિંગમાં કઈ ભારતીય અભિનેત્રીને ક્રિસ્ટલ એવોર્ડ આપવામાં આવ્યો
*દીપિકા પાદુકોણ*
*માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે*
*દીપિકા પાદુકોણ 'લિવ લવ લાઈફ' નામની સંસ્થા ચલાવે છે*

●કયા રાજ્યની સરકારે તાજેતરમાં 'મુખ્યમંત્રી ખેડૂત અકસ્માત કલ્યાણ યોજના' શરૂ કરી હતી
*ઉત્તરપ્રદેશ*
*આ યોજના અંતર્ગત અકસ્માતને લીધે અથવા કોઈ શારીરિક અપંગતાના કિસ્સામાં 18 થી 70 વર્ષના ખેડૂતનું મોત થાય તો ખેડૂતને ૱5 લાખની સહાય આપવામાં આવશે*

●ગ્રીનપીસ ઇન્ડિયા નામની NGO દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે
*ઝારખંડનું ઝરિયા શહેર*
*આ યાદીમાં બીજા સ્થાને ઝારખંડનું ધનબાદ શહેર છે*
*આ અહેવાલ મુજબ દેશનાં 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 6 શહેરો ઉત્તરપ્રદેશના છે*
*મિઝોરમનું લૂંગલેઇ શહેર દેશનું સૌથી ઓછું પ્રદૂષિત શહેર*

●મંત્રીમંડળની નિમણૂક સમિતિએ SBIના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે નીમ્યા
*ચલ્લા શ્રીનિવાસુલુ*

●યુનિટેકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*નિવૃત્ત IAS અધિકારી યુધવીરસિંહ મલિક*

●તાજેતરમાં ભારતીય કંપની સેક્રેટરીઝ સંસ્થાનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા
*આશિષ ગર્ગ*
*ઉપપ્રમુખ તરીકે નાગેન્દ્ર ડી.રાવ*

●કેન્દ્ર સરકારે નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલની સ્થાપનાની જાહેરાત કરી. તે કેન્દ્ર સરકારને સ્ટાર્ટઅપ કંપનીઓ માટે યોગ્ય વાતાવરણ બનાવવા માટે સલાહ આપશે.આ પરિષદનું નેતૃત્વ કોણ કરશે
*કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન*

●કયા રાજ્યની કેબિનેટે રાજ્ય માટે ત્રણ રાજધાનીઓ બનાવવાની મંજૂરી આપી છે
*આંધ્રપ્રદેશ*

●રાષ્ટ્રીય લતા મંગેશકર એવોર્ડ 2018 માટે કોની પસંદગી કરવામાં આવી છે
*પ્રખ્યાત હિન્દી સંગીત નિર્દેશક કુલદીપસિંહ*
*આ પ્રતિષ્ઠિત સન્માન મધ્યપ્રદેશ સરકાર દ્વારા અપાય છે*
*આ એવોર્ડની સ્થાપના મધ્યપ્રદેશ સરકારે 1984-85 માં કરી હતી*


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-30/01/2020🗞👇🏻~*

*📝30 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*જયશંકર સુંદરી*
*જન્મ:-* 30 જાન્યુઆરી, 1889, વીસનગર પાસે ઊંઢાઈ ગામમાં
*નિધન:-* 22 જાન્યુઆરી, 1975
બાર વર્ષની ઉંમરે સૌપ્રથમ 'સૌભાગ્યસુંદરી'માં સ્ત્રીની ભૂમિકા કરી.
મૂળ અટક 'ભોજક' ને બદલે તે 'સુંદરી' નામે ઓળખાયા.
1898માં કલકત્તા ગયા.બાળપણમાં ત્રણ વર્ષ કલકત્તામાં નાટકમાં કામ કર્યું અને 1901થી 'મુંબઈમાં 'ગેઈટી થિયેટર્સ'માં જોડાયા.
તેમણે 32 વર્ષ સુધી અનેક નાટકોમાં સ્ત્રીની ભૂમિકા કરી.તેમણે માત્ર બે નાટકમાં પુરુષની ભૂમિકા કરી.
'સુંદરી'ની આત્મકથા 'થોડાં આંસુ : થોડાં ફૂલ' નામે પ્રગટ થઈ.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીએ 'An Actors Prepares' નાટક ભારતમાં ઘણાં શહેરોમાં દર્શાવ્યું.આ સંસ્થાએ 'થોડાં આંસુ : થોડાં ફૂલ' પુસ્તકનો અનુવાદ પ્રગટ કર્યો.
1948માં તેઓ અમદાવાદમાં સ્થિર થયા અને ગુજરાતી નાટ્યપ્રવૃત્તિને સજીવન કરવો તેમણે જહેમત ઉઠાવી. તેમના પ્રયાસથી 'નાટ્ય વિદ્યામંદિર' અને 'નટમંડળ'ની સ્થાપના થઇ.
સિતમગર નાટકને પોતાની અભિનય કારકિર્દીનું શ્રેષ્ઠ નાટક માનતા
1952માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1957માં રાષ્ટ્રપતિએ રંગમંચ માટે શ્રેષ્ઠ ચંદ્રક, 1964માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલાવિભાગના પ્રમુખ થયા.
1971માં પદ્મભૂષણનો ખિતાબ મળ્યો.

આજે 30 જાન્યુઆરી મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ અને સર્વોદયી કર્મશીલ લલ્લુભાઇ શેઠ, અમેરિકન પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટનો જન્મદિવસ છે.


●કેન્દ્રીય કેબિનેટે મેડિકલ ગર્ભપાત સુધારા અધિનિયમ-2020ને મંજૂરી આપી. અવાંછિત ગર્ભ અને ગર્ભમાં ઉછરતાં ભ્રુણમાં બીમારી કે સમસ્યા હોય તો કેટલા સપ્તાહ સુધીના ગમે ત્યારે ગર્ભપાત કરાવી શકાશે
*20 સપ્તાહ*
*જ્યારે વિશેષ પરિસ્થિતિમાં (દુષ્કર્મ પીડિત, દિવ્યાંગ, સગીરાને) 20 સપ્તાહની જગ્યાએ 24 સપ્તાહ સુધી ગમે ત્યારે ગર્ભપાત કરાવી શકશે*

●વિદેશી લીગમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર કોણ બની
*બાલાદેવી*
*સ્કોટલેન્ડની કે રેંજર્સ FCએ બાલાદેવી સાથે કોન્ટ્રાકટ કર્યો*

●નેધરલેન્ડની નેવિગેશન કંપની ટોમ ટોમે 57 દેશના 46 શહેરનો ટ્રાફિક રિપોર્ટ જારી કર્યો.જે મુજબ દુનિયામાં સૌથી વધુ ખરાબ ટ્રાફિક કયા શહેરનો છે
*બેંગલુરુ*
*ટોપ-10માં મુંબઈ, પુણે અને દિલ્હીનો સમાવેશ*

●નેપાળ કઈ નદીને ભારત અને નેપાળ વચ્ચેની સીમા ગણવાની માગણી કરી રહ્યું છે
*મહાકાલી નદી*

●બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ ભાજપમાં જોડાઈ.

●છત્તીસગઢ સરકારની નિઃશુલ્ક ઉપચારની દેશની સૌથી મોટી યોજના : ડૉ. ખૂબચંદ બઘેલ સ્વાસ્થ્ય સહાયતા યોજના, અંત્યોદય રાશનકાર્ડ ધારી પરિવારો માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય, અન્ય રાશન કાર્ડ ધારી પરિવારોને ૱50 હજાર સુધીની સહાય


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-31/01/2020🗞👇🏻~*

*📝31 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભૂપત બહારવટિયો*
*પૂરું નામ:-* ભૂપત મેરૂજી બુબ
*જન્મ:-* 31 જાન્યુઆરી, 1922, ગાયકવાડી પ્રાંત અમરેલીના બરવાળા ગામ
*નિધન:-* 28 સપ્ટેમ્બર, 1996ના રોજ કરાચીમાં
બાહ્ય દેખાવે એકવડિયું શરીર, પાણીદાર-ખૂન્નસથી ભરેલી આંખો વાળો હતો.
ક્રિકેટ અને રમતગમતમાં અત્યંત રૂચિ ધરાવતા, નિશાનબાજીમાં પ્રવીણ ભૂપત માટે એમ કહેવાતું કે તે બે અશ્વો પર એક એક પગ રાખી સવારી કરતો.
તેણે જૂનાગઢની આરઝી હકૂમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
1948માં સૌરાષ્ટ્રમાં ઢેબર સરકાર આવ્યા પછી થયેલા જમીન સુધારણામાં ભૂપતના બહારવટાના બીજ પડેલા હતા.
વટ, વચન અને વ્યવહાર માટે બહારવટિયો બનેલો ભૂપત સોરઠી બહારવટિયાઓની પરંપરામાં ચોરી-છૂપી નહીં જાસો મોકલી બહારવટું કરતો પણ તેના ખોફમાંથી મહિલાઓ અને નિર્દોષો બાકાત રહેતા.
42 સાથીઓની ટોળી ધરાવતા ભૂપતે એક અંદાજ પ્રમાણે તેના બહારવટા દરમિયાન 88 જેટલી હત્યાઓ અને સાડા પાંચ લાખથી વધુ રૂપિયાની લૂંટ ચલાવી હતી.

આજે કવિ મકરંદ દવે અને ગાયિકા તથા અભિનેત્રી સુરૈયાની પુણ્યતિથિ છે.


●થાઈલેન્ડમાં UN મિશનની મુખ્ય દૂત કોણ હશે
*ભારતની ગીતા સભરવાલ*
*થાઈલેન્ડમાં UNના રેસિડેન્ટ કો ઓર્ડીનેટર તરીકે નીમવામાં આવ્યા*

●રાજકોટના 17મા ઠાકોર સાહેબ જેમની હાલમાં રાજતિલક વિધિ કરવામાં આવી
*માંધાતાસિંહ*

●પહેલીવાર સૂર્યની સપાટીની સ્પષ્ટ તસવીર કોના દ્વારા લેવામાં આવી
*હવાઈ (અમેરિકા)ના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF)ના ડીનેયલ ઇનોય ટેલિસ્કોપ (DKIST) દ્વારા*

●મહિલા ઇન્ટરનેશનલ વન-ડે મેચમાં બે વાર 6 વિકેટ લેનારી દુનિયાની પહેલી ખેલાડી કોણ બની
*દક્ષિણ આફ્રિકાની લેગ સ્પિનર સુને લસ*

●સૌથી વધુ ઇન્ટરનેશનલ ગોલ કરનારી મહિલા ફુટબોલર કોણ બની
*કેનેડાની ક્રિસ્ટીન સિંકલેર*

●ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ વ્યક્તિ કોણ બની
*ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (20 કરોડ ફોલોઅર્સ)*

●ભારતમાં કોરોના વાઈરસનો પહેલો પોઝિટિવ કેસ કયા રાજ્યમાં નોંધાયો
*કેરળ*

●31 જાન્યુઆરી, 1948ના રોજ સતત 7 કલાક ગાંધીજીની અંતિમ યાત્રાની રેડિયો કોમેન્ટરી કોણે આપી હતી
*મેલવિલ ડી મેલોએ*

●બજાજ ઓટોના રાહુલ બજાજ એક્ઝિક્યુટિવ ચેરમેન પદ છોડશે.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
🔥1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી-2020 સુધીનું સંપૂર્ણ મહિનાનું ન્યૂઝપેપર આધારિત વ્યક્તિ વિશેષ અને વર્તમાન પ્રવાહ👇🏻
[05/01, 10:48 am] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~_🗞Date:-01/01/2020_🗞~*

*📝1 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લઘુ ગાંધી : મકનજીબાબા*
*પૂરું નામ:-* મકનજી કોટાભાઈ ચૌધરી
*જન્મ:-* સુરત જિલ્લાના બેડકૂવા ગામે
વેડછી ગામમાં શિક્ષક હતા
દાંડીકૂચમાં તેમણે 'અરુણ ટુકડી'માં ભાગ લીધો હતો
હિન્દ છોડો આંદોલન દરમિયાન તેઓએ વાલોડ મથકે કામ કર્યું

*'ગાંધીજીના હનુમાન' : મહાદેવભાઈ દેસાઈ*
*જન્મ:-* સરસ ગામમાં (સુરત)
ગાંધીજીના અંગત મંત્રી
'શુક્રતારક' તરીકે જાણીતા બન્યા હતા
'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એવું બહુમાન મેળવ્યું હતું
*મહત્વની કૃતિઓ:-* ગોખલેના વ્યાખ્યાનો, ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ, વિથ ગાંધીજી ઈન સિલોન, મહાદેવભાઈની ડાયરી 1 થી 12 (ગાંધીજી અંગેની નોંધો)-(દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કૃતિ-1955), બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ, બે ખુદાઈ ખિદમતગાર

●દેશમાં 10 લાખથી વધુ વસતીવાળા શહેરોમાં સ્વચ્છતા મામલે કયું શહેર ટોપ પર રહ્યું
*મધ્યપ્રદેશનું ઇન્દોર*
*સ્વચ્છતામાં ટોપ-20માં ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ- સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા*

●ભારતભરમાં જંગલો અને વન આચ્છાદિત વિસ્તારની સ્થિતિ દર્શાવતો ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ-2019 મુજબ ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારમાં કેટલા ટકાનો વધારો થયો
*7.57*

●ભારતમાં બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા. ભારત CDS નિયુક્ત કરનારો કેટલામો દેશ બન્યો
*5મો*
*અમેરિકા, બ્રિટન, ચીન અને ફ્રાન્સ પછી*

●અમદાવાદમાં કેટલામો 'સપ્તક' શાસ્ત્રીય સંગીત મહોત્સવ પ્રારંભ થયો
*40મો*
*આ મહોત્સવની શરૂઆત 1980માં થઈ હતી*

●શિક્ષણ વિભાગના GCERT વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ-4, 6 અને 7ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ગુજરાત એચિવમેન્ટ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવેમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવ્યો
*64.37% સાથે નર્મદા જિલ્લો*

●બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ક્યાંની છે
*મહેસાણા*

●વાયુ પ્રદૂષણ સામે જાગૃતિ સર્જવા ભારતીય રેલવેએ કયા રેલવે સ્ટેશન પર 'ઓક્સિજન પાર્લર' શરૂ કર્યું
*નાસિક રેલવે સ્ટેશન*

●ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે
*ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ફાજિલનગર વિભાગમાં*

●કેન્દ્રીય મંત્રીમંડળે રોહતાંગ ટનલને દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ આપવાની મંજૂરી આપી દીધી છે. આ ટનલની કુલ લંબાઈ કેટલી છે
*8.8 કિમી*
*3000 મીટરની ઊંચાઈએ*

●ઢાકામાં રજત જયંતિ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કયા ભારતીય પુરાતત્વવિદનું સન્માન કરવામાં આવ્યું
*ડૉ.રામચંદ્રન નાગાસ્વામી*

●દેશના આગામી વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*હર્ષવર્ધન શ્રિગલા*
*વિજય ગોખલેનું સ્થાન લેશે*

●કયા રાજ્યની સરકારે તાજેતરમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે કિસાન લોન માફી યોજનાને મંજૂરી આપી
*મહારાષ્ટ્ર*

●કયા રાજ્યની સરકારે 2020ને સુશાસન ઠરાવના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
*હરિયાણા*

●ઈંધણ ફેલાવાના કારણે ઈક્વાડોરે કયા આઇલેન્ડ પર કટોકટી જાહેર કરી છે
*ગોલપાગોસ આઇલેન્ડ*

●કયા પ્રોજેક્ટ હેઠળ એમેઝોન અવકાશમાં 3000થી વધુ ઉપગ્રહોનું લોન્ચિંગ કરશે
*પ્રોજેક્ટ કુઈપર*

●બાંગ્લાદેશ જુનિયર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સિરીઝ-2019નું પુરુષ સિંગલ્સ કોણે જીત્યું
*ભારતીય મિસનામ મીરાબા લુવાંગ*

●એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડી FICCI ના અધ્યક્ષ બન્યા.

●તાજેતરમાં સિનેમેટોગ્રાફર કે.કે.રામચંદ્રબાબુનું અવસાન થયું. તેઓ મલયાલમ સિનેમા સાથે સંકળાયેલા હતા.

●તાજેતરમાં વિદુષી સવિતા દેવીનું અવસાન થયું. તેઓ બનારસ ઘરાનાના હતા.તેઓ શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત હતા.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[05/01, 10:48 am] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-02/01/2020🗞👇🏻~*

*📝2 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ક્રિકેટર રમણ લાંબા*
*જન્મ:-* 2 જાન્યુઆરી, 1960, ઉત્તરપ્રદેશના મેરઠમાં
*નિધન:-* 1998
બાંગ્લાદેશના ક્રિકેટના વિકાસમાં લાંબાનું મસમોટું પ્રદાન રહ્યું છે
ટેસ્ટ ક્રિકેટમાં કારકિર્દી 17 જાન્યુઆરી, 1987થી 25 નવેમ્બર, 1987
વન-ડે ક્રિકેટમાં અઢી વર્ષ સુધી રમ્યા તેમાં કંઈ વિશેષ સીમા ચિહ્નો નથી તેનું કારણ લાંબાનું સતત ઇજાગ્રસ્ત થતા રહેવું
રણજી ટ્રોફીમાં અંદાજે 17 વર્ષની કારકિર્દીમાં 53.91ની સરેરાશ 22 સદી, 5 બેવડી સદી, 312ના સર્વોચ્ચ સ્કોર સાથે 6262 રન બનાવ્યા
23 ફેબ્રુઆરી,1998ના રોજ રમાયેલી એક મેચમાં ફોરવર્ડ શોર્ટલેગ પર ઓવરના ત્રણ જ બોલ બાકી હતા તેથી ઓવર પુરી થયે હેલ્મેટ પહેરીશ તેમ વિચારી વગર હેલ્મેટ ઉભા રહ્યા.માથામાં જોરદાર શોટ વાગ્યો, 'હું તો મરી ગયો'ની ચીસ સાથે તેઓ પેવેલિયન તરફ ભાગ્યા થોડા સમયમાં કોમામાં સરી પડ્યા અને અપૂરતી મેડ
િકલ સુવિધાઓના કારણે ત્રણ દિવસ પછી રમણ લાંબાનું અવસાન થયું.

*શીખ ધર્મના દસમા ગુરુ : શ્રી ગુરુ ગોવિંદસિંહ*
*જન્મ:-* પોષ સુદ સાતમ વિક્રમ સંવત 1723ના પટણા શહેરમાં
*પિતા:-* ગુરુ તેગબહાદુર
*માતા:-* ગુજરીજી
પિતા તેગ બહાદુર ઢાકા હોઈ *શીખ પંડિત કૃપાલે તેમને શસ્ત્રશાસ્ત્ર શીખવ્યા*
કહેવાય છે કે ગુરુજીના જન્મ દિવસે તે સમયના પ્રસિદ્ધ મુસ્લિમ સંત ભીખનશાહે પશ્ચિમના બદલે પૂર્વ તરફ મુખ રાખી નમાજ પઢી.
ભારતીય શાસ્ત્રો અને શાહનામાનો તેમણે અભ્યાસ કર્યો.શીખોની પરીક્ષા લીધી.પાંચ બલિદાન માંગ્યા. જે 'પંચ પ્યારા' કહેવાયા.
પિતા તેગ બહાદુરનો ઔરંગઝેબે વધ કર્યો
ખાલસા પંથની રચના કરી
ઇ.સ.1699 વૈશાખીના દિને કેશ, કાંસકો, કડું, કચ્છા અને કિરપાણ એમ પાંચ કક્કા તૈયાર કર્યા
પાઘડી બાંધવાની ફરજિયાત કરી
આપણે સૌ સિંહના સંતાન છીએ માટે નામ પાછળ રાય-દાસ કઢાવી તેમણે સિંહ મુકાવ્યું.
સ્ત્રીઓના નામની પાછળ 'કૌર' એટલે કે રાજકુમારી લખવાનું જાહેર કરી તેમને પણ સન્માન આપ્યું.
રાષ્ટ્રીય એકતાને આદર્શ તેમના પ્રથમ પાંચ પ્યારા દેશના જુદા જુદા ધર્મ અને પ્રદેશના હતા.તેમાં જાતિભેદ ન હતો.
1.દયારામ ખત્રી-લાહોર
2.ધર્મદાસ જાટ-દિલ્હી
3.સાહેબસિંહ નાઈ-બિહાર (વિદર્ભ)
4.હિંમતસિંહ ઝીવર-કહાર (જગન્નાથપુરી)
5.મોહકચંદ છીબા (ધોબી) દ્વારકા-ગુજરાત
તેમણે 'ગ્રંથસાહેબ'ને જ ગુરુ માનવાનો આદેશ આપ્યો.
*નિધન:-* આજીવન સંઘર્ષ ખેલી તેઓ ઇ.સ.1708માં અવસાન પામ્યા.

●ભારત મનુષ્યને અંતરિક્ષમાં મોકલનારો દુનિયાનો કેટલામો દેશ બનશે
*ચોથો*
*અમેરિકા, ચીન અને રશિયા પછી*

●રાજ્યના સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકા વધારો કરાયો
*5%*
*7મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું 12% થી વધી 17% થયું*

●પ્રથમ વખત વાઘની જેમ સિંહની ગણતરી રાજ્યના કેટલા જિલ્લાઓમાં થશે
*સાત*

●4 દિવસીય આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ ક્યાં થયો
*વડોદરા*

●'વન નેશન વન રેશનકાર્ડ' યોજના કેટલા રાજ્યોમાં શરૂ થઈ
*12*

●ગુજરાતના કયા પાંચ જીલ્લાઓમાં મેડિકલ કોલેજો ક્યાં સ્થપાશે
*પંચમહાલ, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ અને મોરબી*

●ઈસરોએ સૂર્યનું નિરીક્ષણ કરવા માટે કયું સ્પેસ્ક્રાફ્ટ અવકાશમાં સૂર્ય તરફ મોકલવાનો નિર્ણય કર્યો છે
*આદિત્ય-એલવન (L1)*

●1943માં 30મી ડિસેમ્બરે સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્વતંત્ર ભારતનો ધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો જેની તાજેતરમાં 76મી વર્ષગાંઠ ઉજવવામાં આવી
*પોર્ટબ્લેર*

●કયા રાજ્યમાં રબંગ પુલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*અરૂણાચલ પ્રદેશ*

●કોનેરુ હમ્પી વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.તેઓ કયા રાજ્યના છે
*આંધ્રપ્રદેશ*

●નાસાની મહિલા અવકાશયાત્રી જેમને અંતરિક્ષમાં સૌથી ઝાઝા સમય સુધી રહેનારી નારી તરીકે વિક્રમ સ્થાપિત કર્યો તેનું નામ શું છે
*ક્રિસ્ટિના કોચ*
*અગાઉ પેગી વિસ્ટને સર્જેલો 289 દિવસનો રેકોર્ડ તોડ્યો*

●તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક 'ડ્રિમ્સ ઓફ અ બિલિયન : ઇન્ડિયા ધ ઓલિમ્પિક ગેમ્સ' ના લેખક કોણ છે
*નલિન મહેતા*

●બ્રિટન દ્વારા નાઈટહૂડના ખિતાબથી કોણે સન્માનિત કરવામાં આવશે
*ક્લાઈવ લોઈડ*

●સી.કે.નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*કૃષ્ણમાચારી શ્રીકાંતને*

●કયા દેશે પોતાની પર્સનલ ઈન્ટરનેટ સિસ્ટમ ઊભી કરી
*રશિયા*

●લોસાર મહોત્સવ ક્યાં મનાવામાં આવી રહ્યો છે
*લદાખ*

●લિવિંગ લિજેન્ડ લિયેન્ડર પેસે 2020માં સંન્યાસ લેવાની ઘોષણા કરી.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[05/01, 10:49 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*~🗞Date:-03/01/2020🗞~*

*📝3 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*મહાનાયિકા : સાવિત્રીબાઈ ફૂલે*
*જન્મ:-* 3 જાન્યુઆરી, 1831, મહારાષ્ટ્રના નયગાંવમાં
*નિધન:-* 10 માર્ચ, 1897
19મા સૈકાના મહાનાયિકા, ભારતમાં પહેલી પેઢીના નારીવાદી કર્મશીલ અને મરાઠીના આદ્ય કવયિત્રી
તેમના લગ્ન 9 વર્ષની વયે જોતિબા ફૂલે સાથે થયા હતા
જોતિબા ફૂલેએ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ સાવિત્રીબાઈને નિયુક્ત કર્યા હતા. પણ તે જમાનામાં શિક્ષિકા સાવિત્રીબાઈની સફર સહેલી ન હતી.ઘરથી શાળાએ જતા તેમના પર રૂઢિચુસ્તો, છાણ-મળ-મૂત્ર વગેરે ફેંકતા.તેમને જવાબ આપવા તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય તો શાળાએ જઈ બીજી પહેરી શકાય.
આ સંઘર્ષ યાત્રાએ સાવિત્રીબાઈને સુધારક બનાવ્યા.પતિનાં સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે જેવા લિંગ અને જ્ઞાતિને આધારે ચાલતા સામાજિક દુષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો.
વિધવાઓએ ફરજિયાત માથું મુંડાવવા જેવી કુરીતિઓ વિરુદ્ધ તો તેઓએ હજામો સામે પણ આંદોલન કર્યું હતું.

આજે ભારતની આઝાદીનો માર્ગ મોકળો કરનાર ક્લેમેન્ટ એટલીનો પણ જન્મ દિવસ છે.

આજે સાહિત્યકાર વેણીભાઈ પુરોહિત અને સ્વતંત્રતા સેનાની સુશીલાબેન નાયરની પુણ્યતિથિ છે.



●રેલવે સંબંધી તમામ કામ માટે હવે કયો એક જ હેલ્પલાઇન નંબર
*139*

●ચીનમાં દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈસ્પીડ સ્માર્ટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડી
*બેઇજિંગ અને ઝાંગજિયાકો*

●ગુજરાતની 54.9% મહિલાઓ એનિમિયાથી પીડાય છે.દેશભરમાં ગુજરાત કેટલામાં સ્થાને છે
*13મા*
*ડાંગમાં સૌથી વધુ 72.3%*
*સુરતમાં સૌથી ઓછું 39%*
*રક્તકણોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઉંમર પ્રમાણે ખૂબ જ ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે*

●ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ ક્યાં બનાવાઈ
*અમદાવાદમાં કાંકરિયા ખાતે*

●ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન જેમને હાલમાં નિવૃત્તિ લીધી
*સુનીતા લકડા*

●યુનિસેફનો અહેવાલ : વિશ્વભરમાં નવા વર્ષના પ્રારંભે 4 લાખ બાળકો જન્મ્યા. સૌથી વધુ ભારતમાં 67,385 બાળકો જન્મ્યા, વિશ્વવિક્રમ

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[05/01, 10:49 am] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-04/01/2019~*

*📝4 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લુઈ બ્રેઈલ*
*જન્મ:-* 04/01/1809, કુપ્રે ગામમાં (ફ્રાન્સ)
*નિધન:-* 06/01/1951
ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા.
બાળવયે પિતાની લોઢાની અણીદાર આર લઈને રમતાં- રમતાં અકસ્માતે એની આર એમની આંખમાં ભોંકાઈ અને એક આંખ ફૂટી ગઈ. ચેપને લીધે બીજી આંખ પણ જતી રહી. તેથી ચાર વર્ષની નાની વયે તેઓ સંપૂર્ણ અંધ બની ગયા.
પેરિસની અંધ શાળામાં દાખલ થયા અને શિક્ષણ પૂરું કર્યું. એ પછી એ જ શાળામાં શિક્ષક બન્યા.
1829માં તેમણે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લિપિ વિકસાવી.તેમણે શોધેલી આ પદ્ધતિ વિશ્વભરમાં 'બ્રેઈલ' તરીકે જાણીતી થઈ.આ લિપિ માત્ર છ ટપકાં પર જ રચાયેલી છે.
તેઓ ઉત્તમ પ્રકારના સંગીતકાર પણ હતા અને પેરિસના સર્વશ્રેષ્ઠ ઓર્ગેનિસ્ટોમાં તેમની ગણના થતી હતી.આમ, લૂઈ બ્રેઈલ પ્રજ્ઞાચક્ષુઓ માટે આંખ બન્યા.


*ગાંધીવાદી અર્થશાસ્ત્રી : જે.સી.કુમારાપ્પા*
*મૂળ નામ:-* જોસેફ ચેલાદુરાઈ કોર્નેલિયસ કુમારાપ્પા
*જન્મ:-* 4 જાન્યુઆરી, 1892, તમિલનાડુના થન્જાવુરમાં ઈસાઈ પરિવારમાં
*નિધન:-* 30 જાન્યુઆરી, 1960
અર્થશાસ્ત્ર અને ચાર્ટર એકાઉન્ટસીના ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન ગયા.
સમયાંતરે ભારતના આર્થિક પ્રવાહો વિશે લેખો લખવાનું ચાલુ કર્યું.
1928માં અમેરિકાની સિરાક્સ અને કોલમ્બિયા યુનિવર્સિટીઓમાં બિઝનેસ મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
1929માં મહાત્મા ગાંધીના પ્રભાવમાં ગ્રામોદ્યોગ, ગ્રામ સ્વરાજ, ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત વગેરેના ચુસ્ત સમર્થક બન્યા.
ગૂજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું.

આજે સર આઈઝેક ન્યૂટન, અભિનેત્રી નિરૂપા રોયનો પણ જન્મદિન છે.

આજે ગોવર્ધનરામ ત્રિપાઠી અને ઉપેન્દ્ર ત્રિવેદીની પુણ્યતિથિ છે.



●અમેરિકી હુમલામાં ઈરાની સેનાના ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ કુદ્સ ફોર્સના જનરલ જેમનું મોત થયુ તેમનું નામ શું
*કાસીમ સુલેમાની*

●રાજસ્થાનમાં નાગોરના પાંચલા સિદ્ધા ગામમાં કયો આંતરરાષ્ટ્રીય ઉત્સવ ચાલી રહ્યો છે
*માં*

●તાજેતરમાં જાહેર થયેલા FSI રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૌથી વિશાળ વનવિસ્તાર કયા રાજયમાં આવેલો છે
*મધ્યપ્રદેશ*

●એસડીજી સુચકાંક 2019-20માં ભારતનો સ્કોર કેટલો છે
*60*
*એસડીજીનું ફૂલ ફોર્મ :- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ*
*તે યુએન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તમામ સભ્ય દેશોએ અનુસરવાના થાય છે.*

●કયા રાજયમાં ધાનુ જાત્રા મહોત્સવનો પ્રારંભ થયો હતો
*ઓડિશા*
*ધાનુ જાત્રા સૌથી મોટું ઓપન એર થિએટ્રીકલ પર્ફોમન્સ છે.*
*ઓડિશાના બારાગઢ શહેરમાં 8 કિલોમીટરની ત્રિજ્યામાં આ નાટય આધારિત મહોત્સવ ઉજવવામાં આવે છે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[06/01, 2:47 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-05-06/01/2020🗞👇🏻~*

*📝5 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ક્રાંતિવીર : બારિન્દ્રકુમાર ઘોષ*
*જન્મ:-* 5 જાન્યુઆરી, 1880 લંડનમાં પાસે કોયડનમાં
*નિધન:-* 18 એપ્રિલ, 1959
મહાન ક્રાંતિકારી અને અધ્યાત્મ પુરુષ શ્રી અરવિંદના નાના ભાઈ
શિક્ષણ દેવગઢ અને પટણામાં
1902માં ક્રાંતિકારી ગતિવિધિઓમાં ઝંપલાવનાર બારિન્દ્ર 1906માં 'યુગાંતર' પત્રના સ્થાપક બન્યા.
અંગ્રેજ અધિકારી કિંગ્સફોર્ડની હત્યાનું કાવતરું કે જે અલીપુર કાવતરા કેસ તરીકે જાણીતું છે તેમાં તેમની ધરપકડ થઈ પછી તે સજા જન્મટીપમાં ફેરવવામાં આવી.જે તેમણે અંદામાનની સેલ્યુલર જેલમાં કાપી અને 1920માં છૂટ્યા પછી પત્રકારત્વ શરૂ કર્યું.


*📝6 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*નાટ્યકાર : વિજય તેંડુલકર*
*જન્મ:-* 6 જાન્યુઆરી, 1928 મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં
*નિધન:-* 19 મે, 2008
તેમને 6 વર્ષની ઉંમરે પહેલી વાર્તા લખી હતી.
11 વર્ષની વયે પહેલું નાટક લખ્યું અને ભજવ્યું.
'ઘાસીરામ કોતવાલ'(
6 હજારથી વધુ વખત ભજવાયેલું) નાટકની સફળતા પછી ભારતીય સાહિત્ય જગતમાં તેમનું નામ ગુંજતું રહ્યું.
સમયાંતરે ગિદ્ધે ગિદ્ધે, ઢાઈ પન્ને, શાતાતા ! કોર્ટ ચાલુ આહે, કમલા, કન્યાદાન જેવા અનેક નાટકો રચ્યાં.
અર્ધસત્ય, નિશાંત, આક્રોશ જેવી ફિલ્મોની પટકથા પણ લખી હતી.

આજે 'દિ પ્રોફેટ'ના સર્જક ખલિલ જિબ્રાનનો પણ જન્મ દિવસ છે.

આજે બ્રહ્મકુમાર ભટ્ટ, કવિ લાભશંકર ઠાકર, ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડર રોઝવેલ્ટની પુણ્યતિથિ છે.


●ઈસરોનું અંતરિક્ષ માટે નવું કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું
*કર્ણાટક*

●અમેરિકાએ સુલેમાનીને મારી નાખવા કયું ડ્રોન વાપર્યું હતું
*એમ-ક્યુ રેપ્ટર ડ્રોન*
*આ ડ્રોન અમેરિકાની કંપની જનરલ એટોમિક્સ એરોનોટિક સિસ્ટમ (GAAS) દ્વારા તૈયાર કરાયેલું*

●વર્ષ 2020માં અમદાવાદમાં કેટલામો ફ્લાવર-શોનો પ્રારંભ થયો
*8મો*
*2013માં ફ્લાવર-શો નો પ્રારંભ થયો હતો*

●દુનિયાનું સૌથી મોટું ખીલેલું ફૂલ ક્યાંથી મળ્યું
*ઇન્ડોનેશિયાના સુમાત્રા આઇલેન્ડ પરથી*
*ફુલનું નામ:- રેફલિસિયા*
*વ્યાસ:- 4 ફૂટ*

● ભારતના પૂર્વ ઓલ રાઉન્ડર જેમને હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
*ઈરફાન પઠાણ*

●પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર કોણે આપવામાં આવશે
*રાજસ્થાનના જયપુરના હદયેશ્વર ભાટીને*

●દક્ષિણ અમેરિકાનું સૌથી ઊંચું શિખર અકોંકાગોઆ હાલમાં ભારતની કઈ પર્વતારોહકે સર કર્યું
*હરિયાણાના હિસારના ફરીદપુર ગામની વિશ્વપ્રસિદ્ધ પર્વતારોહક અનિતા કુંડુંએ*

●જૂનાગઢના ભવનાથ તળેટીમાં કેટલામી અખિલ ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
*35મી*

●નૌકાદળની 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' અને 'બિગ ડેટા લેબોરેટરી'નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*જામનગર*

●ન્યૂઝીલેન્ડનો લિયો કાર્ટર એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર વિશ્વનો કેટલામો બેટ્સમેન બન્યો
*સાતમો*
*સુપર સ્મેશ ટી-20માં*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[07/01, 1:32 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-07/01/2020🗞👇🏻~*

*📝7 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વતંત્રતા સૈનિક જાનકી દેવી બજાજ*
*જન્મ:-* 7 જાન્યુઆરી, 1893, મધ્યપ્રદેશના જાવરામાં વૈષ્ણવ પરિવારમાં
*નિધન:-* 21 મે, 1979
તેમના લગ્ન 8 વર્ષની વયે 'મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર' જમનાલાલ બજાજ સાથે થયા હતા.
ઘરેણાં, વૈભવી જીવન, ઘૂંઘટપ્રથાને તિલાંજલિ આપી ખાદી અપનાવી, ખાદી કાંતતા પણ શીખ્યા.
વર્ધામાં વિદેશી વસ્ત્રોની હોળી પણ કરી હતી.
જાનકી દેવીએ ખાદી, ચરખા, અસ્પૃશ્યતા નિવારણ, હરિજનોનો મંદિર પ્રવેશ, સ્ત્રી શિક્ષણ અને ગૌ સેવાને પોતાનું વિશેષ કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.
ભારતમાં દલિતો માટે પારિવારિક મંદિરો અને ઘરના રસોડા તો સૌપ્રથમ વખત બજાજ પરિવારે ખુલ્લા કર્યા હતા.
અખિલ ભારતીય ગૌ સેવા સંઘના પ્રમુખ અને પદ્મ વિભૂષણથી વિભૂષિત થયા હતા.

આજે અભિનેતા ચંદ્રકાન્ત ગોખલેનો પણ જન્મદિન છે.

આજે શંકરલાલ બેન્કર તથા ભીલ સેવક લક્ષ્મીદાસ શ્રીકાંતની પુણ્યતિથિ છે.


●77મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ મોશન પિક્ચર (ડ્રામા) શ્રેણીમાં વિજેતા જાહેર કરાઈ
*પહેલા વિશ્વયુદ્ધની પૃષ્ઠ ભૂમિ પર બનેલી ફિલ્મ '1917'*
*બેસ્ટ એક્ટર:- જોકિન ફિનિક્સ (જોકર ફિલ્મ માટે)*
*બેસ્ટ પર્ફોમન્સ (એક્ટ્રેસ):- મ્યુઝિકલ એન્ડ કોમેડી - એક્વાફિના*

●ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહ ક્યારે ઉજવાશે
*11 થી 17 જાન્યુઆરી*

●100 કરોડના ખર્ચે પુષ્ટિ સંસ્કાર ધામ ક્યાં બનશે
*જૂનાગઢ પાસે વડાલ-કાથરોટા રોડ પર*

●પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં રમાશે
*ભુવનેશ્વર*

●વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 જાન્યુઆરી*

●એન્ટાર્કટિકાના સર્વોચ્ચ શિખર પર પહોંચનારી વિશ્વની સૌથી નાની વયની મહિલા કોણ બની
*ભારતીય પર્વતારોહક માલાવથ પૂર્ણા*

●તાજેતરમાં સંપૂર્ણપણે ઓટોમેટીક કાર પાર્કિંગનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*દિલ્હીમાં*

●એસોસિએશન ઓફ ટેનિસ પ્લેયર્સને ઈયર ઓફ નર્સ એન્ડ મિડવાઈફસ કઈ વૈશ્વિક સંસ્થાએ ઘોષિત કર્યું
*વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન*

●ઈરાનમાં કાસિમ સુલેમાનીના સ્થાને કમાન્ડર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*ઈસ્માઈલ કાની*

●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દૃષ્ટિહીનો માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી
*મની (MANI)*

●તાજેતરમાં લાઈ હારાઓબા પર્વની ઉજવણી ક્યાં થઈ હતી
*ત્રિપુરા*
*લાઈ હારાઓબાનો અર્થ થાય છે ઈશ્વરને પ્રસન્ન કરવા*

●કયા રાજ્યની સરકારે સાઈબર સેફ વુમન ઇનીશીએટિવનો પ્રારંભ કર્યો
*મહારાષ્ટ્ર*

●તાજેતરમાં સાહિત્યકાર રત્ન ઓઝાનું નિધન થયું. તેમણે કયા રાજયમાં શેરી નાટકોને ભારે લોકપ્રિય બનાવ્યા હતા
*આસામ*

●રાષ્ટ્રીય આઈસ હોકી 2020નો પ્રારંભ ક્યાં થયો
*લેહ ખાતે*

●CAAના વિરોધમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*કેરળ*

●ઇસરોએ નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે નવું પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં સ્થાપિત કર્યું
*તમિલનાડુ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[09/01, 12:19 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-08/01/2020🗞👇🏻~*

*📝8 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર*
*પૂરું નામ:-* પરીક્ષિતલાલ લલ્લુભાઇ મજમુદાર
*જન્મ:-* 8 જાન્યુઆરી, 1901 પાલીતાણામાં
*નિધન:-* 12 સપ્ટેમ્બર, 1965
1920-22 ના અસહકાર આંદોલનમાં હજારો યુવાનોની પેઠે સરકારી કોલેજનો ત્યાગ કરી અભ્યાસ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, સ્નાતક થયા અને ગાંધી-સરદારના પ્રભાવમાં સાબરમતી આશ્રમમાં જોડાયા અને હરિજન સેવાને જ જીવન વ્રત બનાવ્યું તે પછી નાગપુર ઝંડા સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ આંદોલન જેવા અનેક આંદોલનોમાં ભાગ લઈ જેલવાસ ભોગવ્યો હતો.
દાંડીકૂચ વેળાએ તેમને 2 વર્ષ સજા થઈ હતી.
તેમના જીવનનું બીજું ઉજળું પાસું તે તેઓની રચનાત્મક પ્રવૃતિઓ, દુષ્કાળ રાહત, અસ્પૃશ્યતા નિવારણ અને અત્યંત ઉદ્ધાર જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ પ્રવૃત્ત રહ્યા હતા.

આજે જ્ઞાનપીઠ પુરસ્કૃત આશાપુર્ણા દેવીનો પણ જન્મદિવસ છે.

આજે બ્રહ્મોસમાજી કેશવચંદ્ર સેન અને વિદેશી પ્રવાસી માર્કો પોલોની પુણ્યતિથિ છે.


●નિર્ભયાના ચાર દોષીતોને ફાંસીની સજા સંભળાવનાર જજ
*સતીષ અરોરા*
*દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં*

●1984માં સિયાચીનમાં ઓપરેશન મેઘદૂતની આગેવાની કરનારા લેફ્ટનન્ટ જનરલ જેમનું હાલમાં નિધન થયું
*પ્રેમનાથ હુણ*
*પીએન હુણનો જન્મ પાકિસ્તાનમાં આવેલા એબોટાબાદમાં 1929માં થયો હતો*

●હાલમાં અકબર પદમશીનું નિધન થયું. તેઓ કોણ હતા
*પ્રખ્યાત ચિત્રકાર*

●દેશની પ્રથમ ઇન્ડિયન બાસ્કેટબોલ લીગ (IBL)નું આયોજન ક્યાં કરાયું
*છત્તીસગઢના રાજનાંદગામમાં*

●2020માં અમદાવાદમાં કેટલામો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ થયો
*31મો*

●ભારતીય મૂળના બે વકીલ મહિલા જેમની ન્યુયોર્કની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ
*દીપા અંબેકર અને અર્ચના રાવ*

●ગુજરાત સરકારે જમીન સુધારણા કમિશનર તથા સચિવ તરીકે કોણે નિયુક્ત કર્યા
*આરસી મીના*

●ગગનયાન મિશન માટે તાજેતરમાં એરફોર્સમાંથી 4 લોકોની પસંદગી કરવામાં આવી છે. આ હવાઈ દળના જવાનોને રશિયામાં અવકાશયાત્રાની તાલીમ આપવામાં આવશે. ગગનયાન મિશન અંતર્ગત ભારત કયા વર્ષમાં અવકાશયાત્રીઓને પ્રથમ વખત અવકાશમાં મોકલશે
*2022*

●રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે MANI એપ લોન્ચ કરી.MANI નું ફૂલ ફોર્મ શું છે
*મોબાઈલ એઈડ નોટ આઇડેન્ટિફાયર એપ્લિકેશન*
*આ એપ પ્રજ્ઞાચક્ષુઓને ચલણી નોટો ઓળખવામાં મદદ કરશે*
*આ એપમાં મોબાઈલ કેમેરા નોટને સ્કેન કરે છે અને ઓડિયો દ્વારા વ્યક્તિને નોટનું મૂલ્ય જણાવે છે*

●માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે કયા રાજ્યએ પરિવહન વિભાગે મહિનાના પહેલા દિવસને 'નો વ્હિકલ ડે' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
*રાજસ્થાન*
*પરિવહન વિભાગના કર્મચારીઓ ઓફિસમાં આવવા માટે તેમના વાહનને બદલે સાયકલ અથવા જાહેર ટ્રાફિકનો ઉપયોગ કરશે*

●ભારતીય રેલવેએ હિમદર્શન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે
*હરિયાણા (કાલકા) થી હિમાચલ પ્રદેશ (શિમલા) વચ્ચે*
*આ ટ્રેનમાં 6 એસી વિસ્ટાડોમ કોચ છે*
*છત અને દિવાલોમાં પારદર્શક કાચ એ આ ટ્રેનની વિશેષતા છે*

●ફોરેસ્ટ સરવે ઓફ ઇન્ડિયા (FSI)ના રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશમાં ક્ષેત્રની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ છે.આ સિવાય અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં વિશાળ વન ક્ષેત્ર છે.FSI દ્વારા આ રિપોર્ટ દર કેટલા વર્ષે જાહેર કરવામાં આવે છે
*બે વર્ષે*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની યુવાન વૈજ્ઞાનિકોની 5 પ્રયોગ શાળાઓનું ઉદ્દઘાટન કર્યું.આ 5 પ્રયોગશાળાઓ કયા કયા સ્થળે સ્થળે કાર્યરત કરવામાં આવશે
*બેંગલુરુ, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતા*

●જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે કઈ તારીખે નિમાય
*30 ડિસેમ્બર, 2019*
*CDS એ 4-સ્ટાર રેન્ક છે*

●'જાગરણ'ના મુખ્ય સંપાદક સંજય ગુપ્તાએ તાજેતરમાં કયો એવોર્ડ જીત્યો
*લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પત્રકારત્વ એવોર્ડ*
*પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહેલા લોકોને સન્માન આપવાના હેતુથી પુણે સ્થિત કેસરી મરાઠા ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી*
*'કેસરી' અખબારની સ્થાપનાના સમારોહમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.*
*'કેસરી' અખબારની સ્થાપના મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી*

●પશ્ચિમ આફ્રિકા સ્થિત દેશ ગિની બીસાઉમાં નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*ભૂતપૂર્વ વડાપ્રધાન અને લશ્કરી જનરલ ઉમારો સિસોકો એમ્બેલો*
*ગિની બીસાઉ દેશ 1974માં પોર્ટુગલથી સ્વતંત્ર થયો હતો*

●રોકેટની મદદથી ચીને તાજેતરમાં જ