*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
1.ભારતમાં લઘુમતી ધરાવતા ધર્મો કયા કયા છે❓
✔મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,
બૌદ્ધ,જૈન
2.UPI નું પૂરું નામ......❓
✔યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ
3.ગોરખા સમુદાય કયા દેશનો છે❓
✔પશ્ચિમ બંગાળ
4.કલે કોર્ટ કિંગ (ટેનિસ) તરીકે કયો ખેલાડી જાણીતો છે❓
✔નડાલ (સ્પેન)
5.RERA નું પૂરું નામ....❓
✔રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ
6.ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારથી થઈ❓
✔2010
7.સૌથી પહેલા કયા દેશે ટેક્સ પ્રણાલી (GST) અપનાવી હતી❓
✔ફ્રાંસ
8.નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર 'ધ મેકિંગ ઓફ લિજેન્ડ' ના લેખક કોણ છે❓
✔બિંદેશ્વરી પાઠક
9.એશિયાની સૌથી મોટી ગૌશાળા ક્યાં આવેલી છે❓
✔પથમેડા (રાજસ્થાન)
10. કયા કમિશને 1945માં સુભાષચંદ્ર બોઝ માર્યા ગયા હોવાનો અહેવાલ આપ્યો હતો❓
✔શાહનવાઝ સમિતિ અને ખોસલા સમિતિએ
11.સિપુ ડેમ ક્યાં આવેલો છે❓
✔બનાસકાંઠા જિલ્લામાં
12.નેશનલ ફૂડ એકટ (NFA) ક્યારે ઘડાયો❓
✔2013
13.તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે❓
✔થાનગઢ
14.ઝંડા ગીતમાં શાંતિસુધાના સ્થાને પ્રેમસુધાનું સૂચન શ્યામલાલ ગુપ્તાને કોને કર્યું હતું❓
✔ગાંધીજીએ
15.મલાલા યુસુફઝઇના જીવન પર બની રહેલી બાયોપિકનું નામ શું છે❓
✔ગુલ મકઈ
16.વન ડે ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ સ્પિનર કોણ બન્યો❓
✔કુલદીપ યાદવ
17.આયુર્વેદ દિવસ ક્યારે મનાવામાં આવે છે❓
✔17 ઓક્ટોબર
18.કયા રાજાના શાસનથી જમ્મુ કાશ્મીર બે પાટનગર ધરાવતું રાજ્ય બન્યું છે❓
✔મહારાજા ગુલાબસિંહના
19.કયા દેશમાં યોગને રમતનો દરજ્જો મળ્યો ❓
✔સાઉદી અરબ
20. દુલાભાયા કાગનું જન્મ અને મૃત્યુ સ્થાન મજાદર ગામ કયા નામે ઓળખાય છે❓
✔કાગધામ
21.'મીના' કયા દેશની સરકારી એજન્સી છે❓
✔ઇજિપ્ત
22.બિટ કોઈન એ શું છે❓
✔ડિજિટલ ક્રિપટો કરન્સી
23.કાપુ સમુદાય કયા રાજયમાં છે❓
✔આંધ્ર પ્રદેશ
24.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી કોના નામે છે❓
✔ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેકકુલમ (ઑસ્ટ્રેલિયા સામે 54 બોલમાં)
25.નિરજના કયા ગુજરાતી નાટક પરથી રોહિત શેટ્ટીએ 'ગોલમાલ' ફિલ્મ બનાવી❓
✔'અફલાતૂન'
26.LOC નું પૂરું નામ......❓
✔લાઈન ઓફ એકચુંઅલ કન્ટ્રોલ
27.T20 ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનારો વિશ્વનો પ્રથમ બોલર❓
✔ડ્વેન બ્રેવો (વેસ્ટ ઇન્ડીઝ)
28. ભગવદ ગીતાના શ્લોકોનું ઉર્દુમાં અનુવાદ કરનાર શાયર જેનું તાજેતરમાં નિધન થયું❓
✔અનવર જલાલપુરી
29.હોપમેન કપ કઈ રમત સાથે જોડાયેલ છે❓
✔ટેનિસ
30.વર્ગીસ કુરિયન કોના ભત્રીજા હતા❓
✔સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ વે પ્રધાન જ્હોન મંથાઈના
31.તમાકુ ઉત્પાદનો ઉપર સચિત્ર ચેતવણી કેટલા ટકા સાઈઝ યથાવત રખાઈ છે❓
✔85 %
32.ગાંધીજી પર 1100 દોહા અને 450 ગીતો કોને રચ્યા છે❓
✔કવિ ભૂદરજી
33.શેરપા એટલે શું❓
✔પર્વતારોહણના ગાઈડ
34.ગવર્નર બનનાર પહેલા ગુજરાતી મહિલા કોણ❓
✔કુમુદબેન જોશી
35.ગુજરાતમાં પહેલા મહિલા સમાજશાસ્ત્રી કોણ❓
✔ડૉ. તારાબહેન પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1.ભારતમાં લઘુમતી ધરાવતા ધર્મો કયા કયા છે❓
✔મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,
બૌદ્ધ,જૈન
2.UPI નું પૂરું નામ......❓
✔યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ
3.ગોરખા સમુદાય કયા દેશનો છે❓
✔પશ્ચિમ બંગાળ
4.કલે કોર્ટ કિંગ (ટેનિસ) તરીકે કયો ખેલાડી જાણીતો છે❓
✔નડાલ (સ્પેન)
5.RERA નું પૂરું નામ....❓
✔રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ
6.ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારથી થઈ❓
✔2010
7.સૌથી પહેલા કયા દેશે ટેક્સ પ્રણાલી (GST) અપનાવી હતી❓
✔ફ્રાંસ
8.નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર 'ધ મેકિંગ ઓફ લિજેન્ડ' ના લેખક કોણ છે❓
✔બિંદેશ્વરી પાઠક
9.એશિયાની સૌથી મોટી ગૌશાળા ક્યાં આવેલી છે❓
✔પથમેડા (રાજસ્થાન)
10. કયા કમિશને 1945માં સુભાષચંદ્ર બોઝ માર્યા ગયા હોવાનો અહેવાલ આપ્યો હતો❓
✔શાહનવાઝ સમિતિ અને ખોસલા સમિતિએ
11.સિપુ ડેમ ક્યાં આવેલો છે❓
✔બનાસકાંઠા જિલ્લામાં
12.નેશનલ ફૂડ એકટ (NFA) ક્યારે ઘડાયો❓
✔2013
13.તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે❓
✔થાનગઢ
14.ઝંડા ગીતમાં શાંતિસુધાના સ્થાને પ્રેમસુધાનું સૂચન શ્યામલાલ ગુપ્તાને કોને કર્યું હતું❓
✔ગાંધીજીએ
15.મલાલા યુસુફઝઇના જીવન પર બની રહેલી બાયોપિકનું નામ શું છે❓
✔ગુલ મકઈ
16.વન ડે ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક ઝડપનાર પ્રથમ સ્પિનર કોણ બન્યો❓
✔કુલદીપ યાદવ
17.આયુર્વેદ દિવસ ક્યારે મનાવામાં આવે છે❓
✔17 ઓક્ટોબર
18.કયા રાજાના શાસનથી જમ્મુ કાશ્મીર બે પાટનગર ધરાવતું રાજ્ય બન્યું છે❓
✔મહારાજા ગુલાબસિંહના
19.કયા દેશમાં યોગને રમતનો દરજ્જો મળ્યો ❓
✔સાઉદી અરબ
20. દુલાભાયા કાગનું જન્મ અને મૃત્યુ સ્થાન મજાદર ગામ કયા નામે ઓળખાય છે❓
✔કાગધામ
21.'મીના' કયા દેશની સરકારી એજન્સી છે❓
✔ઇજિપ્ત
22.બિટ કોઈન એ શું છે❓
✔ડિજિટલ ક્રિપટો કરન્સી
23.કાપુ સમુદાય કયા રાજયમાં છે❓
✔આંધ્ર પ્રદેશ
24.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સદી કોના નામે છે❓
✔ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેકકુલમ (ઑસ્ટ્રેલિયા સામે 54 બોલમાં)
25.નિરજના કયા ગુજરાતી નાટક પરથી રોહિત શેટ્ટીએ 'ગોલમાલ' ફિલ્મ બનાવી❓
✔'અફલાતૂન'
26.LOC નું પૂરું નામ......❓
✔લાઈન ઓફ એકચુંઅલ કન્ટ્રોલ
27.T20 ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનારો વિશ્વનો પ્રથમ બોલર❓
✔ડ્વેન બ્રેવો (વેસ્ટ ઇન્ડીઝ)
28. ભગવદ ગીતાના શ્લોકોનું ઉર્દુમાં અનુવાદ કરનાર શાયર જેનું તાજેતરમાં નિધન થયું❓
✔અનવર જલાલપુરી
29.હોપમેન કપ કઈ રમત સાથે જોડાયેલ છે❓
✔ટેનિસ
30.વર્ગીસ કુરિયન કોના ભત્રીજા હતા❓
✔સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ વે પ્રધાન જ્હોન મંથાઈના
31.તમાકુ ઉત્પાદનો ઉપર સચિત્ર ચેતવણી કેટલા ટકા સાઈઝ યથાવત રખાઈ છે❓
✔85 %
32.ગાંધીજી પર 1100 દોહા અને 450 ગીતો કોને રચ્યા છે❓
✔કવિ ભૂદરજી
33.શેરપા એટલે શું❓
✔પર્વતારોહણના ગાઈડ
34.ગવર્નર બનનાર પહેલા ગુજરાતી મહિલા કોણ❓
✔કુમુદબેન જોશી
35.ગુજરાતમાં પહેલા મહિલા સમાજશાસ્ત્રી કોણ❓
✔ડૉ. તારાબહેન પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન ❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
1. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ❓
✔ઇ.સ.1927 માં
2.સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું❓
✔7
3.ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું❓
✔સંસ્થાનિક સ્વરાજ્ય
4.કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિસ્ક્રમણ' સાથે સરખાવે છે❓
✔મહાદેવભાઈ દેસાઈ
5.સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી કયા દેશમાં પહોંચ્યા❓
✔જર્મની
6.સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકાર ક્યાં સ્થાપી❓
✔સિંગાપુરમાં
7.બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી❓
✔ફેબ્રુઆરી,1948માં
8.સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામ્યા હોવાનું મનાય છે❓
✔18 ઓગસ્ટ,1945 ના રોજ
9.મુંબઈમાં નૌકાવિગ્રહ ક્યારે થયો❓
✔ઇ.સ.1946 માં
10.'હિંદ સ્વાતંત્ર્ય ધારો' કોણે પસાર કર્યો❓
✔બ્રિટિશ પાર્લમેન્ટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖➖➖➖➖➖➖➖➖➖
1. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ❓
✔ઇ.સ.1927 માં
2.સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું❓
✔7
3.ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું❓
✔સંસ્થાનિક સ્વરાજ્ય
4.કઈ વ્યક્તિ દાંડીકૂચને 'મહાભિનિસ્ક્રમણ' સાથે સરખાવે છે❓
✔મહાદેવભાઈ દેસાઈ
5.સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી કયા દેશમાં પહોંચ્યા❓
✔જર્મની
6.સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકાર ક્યાં સ્થાપી❓
✔સિંગાપુરમાં
7.બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી❓
✔ફેબ્રુઆરી,1948માં
8.સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામ્યા હોવાનું મનાય છે❓
✔18 ઓગસ્ટ,1945 ના રોજ
9.મુંબઈમાં નૌકાવિગ્રહ ક્યારે થયો❓
✔ઇ.સ.1946 માં
10.'હિંદ સ્વાતંત્ર્ય ધારો' કોણે પસાર કર્યો❓
✔બ્રિટિશ પાર્લમેન્ટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
1.અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં કયા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ❓
✔ઇ.સ.1857 ના વર્ષે
2.બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો❓
✔16 ઓક્ટોબર, 1905
3.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવામાં આવ્યો❓
✔રાષ્ટ્રીય શોકદિન
4.કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે❓
✔લોર્ડ મિન્ટોને
5.'પાકિસ્તાનના સાચા સર્જક મહમદઅલી ઝીણા કે રહીમતુલ્લા નહિ; પરંતુ ____જ હતા.'
✔લોર્ડ મિન્ટો
6. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું❓
✔ભવાની મંદિર
7.'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'નું નામ બદલીને 'ગદર પાર્ટી' કોણે રાખ્યું❓
✔લાલા હરદયાળે
8.જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કોને કરી❓
✔ચંપક રમણ પિલ્લાઈએ
9.પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી આપી હતી❓
✔રાજા મહેન્દ્રપ્રતાપે
10.રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપ્યું હતું❓
✔ટ્રોટસ્કીએ
11.કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યાં❓
✔મોન્ટ-ફર્ડ
12.કયા એકટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાંતત્ર્ય નષ્ટ થયું❓
✔રોલેટ
13.રોલેટ એકટ દ્વારા ભારતીયોનો 'દલીલ,અપીલ અને વકીલનો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું❓
✔પંડિત મોતીલાલ નેહરુએ
14.કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો❓
✔ચિત્તરંજનદાસ મુનશીના
15.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી❓
✔અરવિંદ ઘોષે
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1.અંગ્રેજોના અતિશય શોષણના પરિણામે ભારતમાં કયા વર્ષે સશસ્ત્ર ક્રાંતિ થઈ❓
✔ઇ.સ.1857 ના વર્ષે
2.બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરવામાં આવ્યો❓
✔16 ઓક્ટોબર, 1905
3.બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવામાં આવ્યો❓
✔રાષ્ટ્રીય શોકદિન
4.કેટલાક લેખકો કોને 'મુસ્લિમ કોમવાદના જનક' કહે છે❓
✔લોર્ડ મિન્ટોને
5.'પાકિસ્તાનના સાચા સર્જક મહમદઅલી ઝીણા કે રહીમતુલ્લા નહિ; પરંતુ ____જ હતા.'
✔લોર્ડ મિન્ટો
6. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું❓
✔ભવાની મંદિર
7.'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'નું નામ બદલીને 'ગદર પાર્ટી' કોણે રાખ્યું❓
✔લાલા હરદયાળે
8.જર્મનીમાં 'હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કોને કરી❓
✔ચંપક રમણ પિલ્લાઈએ
9.પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી આપી હતી❓
✔રાજા મહેન્દ્રપ્રતાપે
10.રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓની બધી જ મદદ કરવા વચન આપ્યું હતું❓
✔ટ્રોટસ્કીએ
11.કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદારમંડળો આપ્યાં❓
✔મોન્ટ-ફર્ડ
12.કયા એકટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણી સ્વાંતત્ર્ય નષ્ટ થયું❓
✔રોલેટ
13.રોલેટ એકટ દ્વારા ભારતીયોનો 'દલીલ,અપીલ અને વકીલનો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું❓
✔પંડિત મોતીલાલ નેહરુએ
14.કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો❓
✔ચિત્તરંજનદાસ મુનશીના
15.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી❓
✔અરવિંદ ઘોષે
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*🗿અભિલેખો🗿*
---------------------------
➖અભિલેખોના અધ્યયનને પૂરાલેખશાસ્ત્ર (એપિગ્રાફી) કહેવાય છે. ઉપરાંત તેના પ્રાચીન દસ્તાવેજોના તિથિઅધ્યયનને પુરાલિપિશાસ્ત્ર (પેલીઓગ્રાફી) કહેવાય છે.
➖હાથી ગુફા અભિલેખમાં 'ભારતવર્ષ'નો ઉલ્લેખ કરેલો છે.
➖ એરણના અભિલેખમાં સતીપ્રથાનો પહેલો લેખિત પુરાવો મળે છે.
➖મૌર્ય, મૌયરેત્તર,ગુપ્તકાળના અભિલેખ 'કાર્પસ ઇન્સ્ક્રીપ્સન ઇડીકેરમ' નામની ગ્રંથમાળામાં સંકલિત કરાયા છે.
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖
*🕳સિક્કાઓ🥇*
---------------------------
➖સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર (ન્યુમિસ્મેટિક્સ) કહેવાય છે.પ્રાચીન સિક્કાઓના અધ્યયનથી અનુમાન લગાવાય છે.
➖સૌથી પ્રાચીન સિક્કાઓને 'આહત' સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેને સાહિત્યમાં કાષાર્પણ કહેવાયું છે.
➖સર્વપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
: *💥નદીઓના પ્રાચીન નામ💥*
➖➖➖➖➖➖➖➖➖➖
🌊 રાવી નદીનું પ્રાચીન નામ - *પરુષણી*
🌊સતલજ નદીનું પ્રાચીન નામ - *શત્રદરી*
🌊ચીનાબ નદીનું પ્રાચીન નામ - *અસ્કીની*
🌊ઝેલમ નદીનું પ્રાચીન નામ - *વિતસ્તા*
🌊સરસ્વતી નદીનું પ્રાચીન નામ - *સુરસુતી*
🌊બિયાસ નદીનું પ્રાચીન નામ -*વિપાશા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*💥💥*
➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે❓
✔ મુંબઇ
👉🏻ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે❓
✔દિલ્હી
➖➖➖➖➖➖➖➖➖➖
*🗿અભિલેખો🗿*
---------------------------
➖અભિલેખોના અધ્યયનને પૂરાલેખશાસ્ત્ર (એપિગ્રાફી) કહેવાય છે. ઉપરાંત તેના પ્રાચીન દસ્તાવેજોના તિથિઅધ્યયનને પુરાલિપિશાસ્ત્ર (પેલીઓગ્રાફી) કહેવાય છે.
➖હાથી ગુફા અભિલેખમાં 'ભારતવર્ષ'નો ઉલ્લેખ કરેલો છે.
➖ એરણના અભિલેખમાં સતીપ્રથાનો પહેલો લેખિત પુરાવો મળે છે.
➖મૌર્ય, મૌયરેત્તર,ગુપ્તકાળના અભિલેખ 'કાર્પસ ઇન્સ્ક્રીપ્સન ઇડીકેરમ' નામની ગ્રંથમાળામાં સંકલિત કરાયા છે.
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖
*🕳સિક્કાઓ🥇*
---------------------------
➖સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર (ન્યુમિસ્મેટિક્સ) કહેવાય છે.પ્રાચીન સિક્કાઓના અધ્યયનથી અનુમાન લગાવાય છે.
➖સૌથી પ્રાચીન સિક્કાઓને 'આહત' સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેને સાહિત્યમાં કાષાર્પણ કહેવાયું છે.
➖સર્વપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય યવનોએ કર્યું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
: *💥નદીઓના પ્રાચીન નામ💥*
➖➖➖➖➖➖➖➖➖➖
🌊 રાવી નદીનું પ્રાચીન નામ - *પરુષણી*
🌊સતલજ નદીનું પ્રાચીન નામ - *શત્રદરી*
🌊ચીનાબ નદીનું પ્રાચીન નામ - *અસ્કીની*
🌊ઝેલમ નદીનું પ્રાચીન નામ - *વિતસ્તા*
🌊સરસ્વતી નદીનું પ્રાચીન નામ - *સુરસુતી*
🌊બિયાસ નદીનું પ્રાચીન નામ -*વિપાશા*
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*💥💥*
➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻ગેટ વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે❓
✔ મુંબઇ
👉🏻ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે❓
✔દિલ્હી
➖➖➖➖➖➖➖➖➖➖
*All Admin Panel*
➖➖➖➖➖➖➖➖➖➖
❓પ્રશ્ન❓✔જવાબ✔
-----------------------------------
1.આધુનિક વિશ્વની એક હદયદ્રાવક ઘટના કઈ છે❓
✔પ્રથમ વિશ્વયુદ્ધ
2. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી❓
✔ 1 ઓગસ્ટ,1914
3.ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાંસે કયા પ્રદેશો ગુમાવ્યા હતા❓
✔આલસેસ અને લોરેન્સના પ્રદેશો
4.શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા❓
✔અફીણના
5.કયા દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું❓
✔જર્મની અને ઇટાલી
6.પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયાં હતા❓
✔ફ્રેન્કફર્ટ
7.યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો❓
✔જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો
8. કયા જર્મન લેખકે 'યુદ્ધને પવિત્ર કાર્ય ' ગણાવ્યું હતું❓
✔નિતસે
9. 'શક્તિમાનને જ જીવવાનો હક છે.' આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો❓
✔ટ્રીટસ્કે
10.'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી❓
✔સરબિયામાં
11. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી❓
✔વર્સેલ્સની સંધિ
12.22 જાન્યુઆરી,1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું❓
✔ફાધર ગેપોન નામના પાદરીના
13. 22 જાન્યુઆરી,1905 ના દિવસને રશિયાના ઇતિહાસમાં_________તરીકે ઓળખવામાં આવે છે❓
✔'લોહિયાળ રવિવાર'
14.ઇ.સ. 1917 માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ❓
✔'સમાજવાદી બોલશેવિક ક્રાંતિ'
15. રાષ્ટ્રસંઘ(The League Of Nations)ની સ્થાપના ક્યારે કરવામાં આવી❓
✔10 જાન્યુઆરી , 1920
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
❓પ્રશ્ન❓✔જવાબ✔
-----------------------------------
1.આધુનિક વિશ્વની એક હદયદ્રાવક ઘટના કઈ છે❓
✔પ્રથમ વિશ્વયુદ્ધ
2. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી❓
✔ 1 ઓગસ્ટ,1914
3.ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાંસે કયા પ્રદેશો ગુમાવ્યા હતા❓
✔આલસેસ અને લોરેન્સના પ્રદેશો
4.શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા❓
✔અફીણના
5.કયા દેશોમાં રાજકીય એકીકરણ થયું હતું❓
✔જર્મની અને ઇટાલી
6.પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયાં હતા❓
✔ફ્રેન્કફર્ટ
7.યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા કોણ હતો❓
✔જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો
8. કયા જર્મન લેખકે 'યુદ્ધને પવિત્ર કાર્ય ' ગણાવ્યું હતું❓
✔નિતસે
9. 'શક્તિમાનને જ જીવવાનો હક છે.' આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો❓
✔ટ્રીટસ્કે
10.'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી❓
✔સરબિયામાં
11. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી❓
✔વર્સેલ્સની સંધિ
12.22 જાન્યુઆરી,1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું❓
✔ફાધર ગેપોન નામના પાદરીના
13. 22 જાન્યુઆરી,1905 ના દિવસને રશિયાના ઇતિહાસમાં_________તરીકે ઓળખવામાં આવે છે❓
✔'લોહિયાળ રવિવાર'
14.ઇ.સ. 1917 માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ❓
✔'સમાજવાદી બોલશેવિક ક્રાંતિ'
15. રાષ્ટ્રસંઘ(The League Of Nations)ની સ્થાપના ક્યારે કરવામાં આવી❓
✔10 જાન્યુઆરી , 1920
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
❓પ્રશ્ન ❓✔જવાબ✔
➖➖➖➖➖➖➖➖➖➖
1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયુ હતું ❓
✔ કોન્સ્ટેન્ટીનોપલ
2. 'કેપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોને કરી ❓
✔ બાર્થોલોમ્યુ ડાયઝે
3. વાસકો-દ-ગામા કયા દેશનો વતની હતો ❓
✔ પોર્ટુગલ
4. ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો❓
✔ કોલંબસે
5. વાસકો-દ-ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે કરી❓
✔ ઇ.સ.1498
6.કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ❓
✔ પ્લાસીના
7.કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી❓
✔ સર જ્હોન શૉરની
8. સૌપ્રથમ સહાયકારી યોજના કોને સ્વીકારી❓
✔નિઝામે
9. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી❓
✔ સહાયકારી યોજના
10. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે❓
✔ વિલિયમ બેન્ટિકની
11. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ❓
✔ ડેલહાઉસીના
12. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો❓
✔ અન્યાયી મહેસૂલનીતિથી
13. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો❓
✔ મેકોલેના
14. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયાં શહેરોમાં શરૂ થઈ❓
✔ મુંબઇ,ચેન્નઇ અને કોલકાતામાં
15. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ❓
✔ ચાર્લ્સ વુડની
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયુ હતું ❓
✔ કોન્સ્ટેન્ટીનોપલ
2. 'કેપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોને કરી ❓
✔ બાર્થોલોમ્યુ ડાયઝે
3. વાસકો-દ-ગામા કયા દેશનો વતની હતો ❓
✔ પોર્ટુગલ
4. ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો❓
✔ કોલંબસે
5. વાસકો-દ-ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ ક્યારે કરી❓
✔ ઇ.સ.1498
6.કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ❓
✔ પ્લાસીના
7.કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી❓
✔ સર જ્હોન શૉરની
8. સૌપ્રથમ સહાયકારી યોજના કોને સ્વીકારી❓
✔નિઝામે
9. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી❓
✔ સહાયકારી યોજના
10. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે❓
✔ વિલિયમ બેન્ટિકની
11. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ❓
✔ ડેલહાઉસીના
12. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો❓
✔ અન્યાયી મહેસૂલનીતિથી
13. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો❓
✔ મેકોલેના
14. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયાં શહેરોમાં શરૂ થઈ❓
✔ મુંબઇ,ચેન્નઇ અને કોલકાતામાં
15. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ❓
✔ ચાર્લ્સ વુડની
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*💻કમ્પ્યુટર🖥*
--------------------------
❓પ્રશ્ન❓✔જવાબ✔
➖➖➖➖➖➖➖➖➖➖
1.કમ્પ્યૂટર શબ્દ કયા શબ્દ પરથી બનેલો છે❓
✔ટૂ કમ્પ્યુટ પરથી(ગણતરી કરવી )
2. કી-બોર્ડ અને માઉસ પાસેથી ઇનપુટ મેળવી થતી પ્રક્રિયાને શુ કહેવાય છે❓
✔ પ્રોસેસિંગ
3.પ્રથમ કેલ્યુલેટરનું નામ જણાવો❓
✔પાસ્કલાઈન
4. ચાર્લ્સ બેબેજની ઓળખ જણાવો.
✔કમ્પ્યૂટરના પિતા (સ્કોટ નિવાસી અંગ્રેજ ગણિતશાસ્ત્રી)
5. ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ છે❓
✔ વિલિયમ શોકલી
6.કમ્પ્યૂટરની કઈ પેઢીમાં કી-બોર્ડ અને મોનિટરનો વિકાસ થયો❓
✔ત્રીજી પેઢીના કમ્પ્યૂટરમાં
7. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપ શેની બનેલી હોય છે❓
✔ સિલિકોનની
8. માઈક્રોસોફ્ટ વર્ડમાં રીડુ કમાન્ડ માટે કઈ કી ની ઉપયોગ થાય છે❓
✔ Ctrl+Y
9. કયા કમ્પ્યુટરને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે❓
✔સુપર કમ્પ્યુટર
10. LCD નું પૂરું નામ જણાવો❓
✔ Liquid Crystal Display
11. બાઇનરી નંબર સિસ્ટમમાં કેટલા અંકોનો ઉપયોગ થાય છે❓
✔2
12. બાઇનરી નંબર સિસ્ટમમાં કયા અંકોનો ઉપયોગ થાય છે❓
✔ 0 અને 1
13. કમ્પ્યુટરની મેમરીના માપ માટે નો એકમ કયો છે❓
✔બીટ
14. પ્રથમ કમ્પ્યુટર તરીકે કયા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે❓
✔ એનલોગ કમ્પ્યુટર
15. કમ્પ્યૂટરની ભાષાને કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔ યંત્ર ભાષા
16. માઉસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔પોઇન્ટિંગ ડિવાઇસ
17. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપના શોધક કોણ છે❓
✔જેક કિલબી
18. વાઇરસ કઈ ભાષાનો શબ્દ છે❓
✔ લેટિન
19. જટિલ ગણતરીઓ માટે ઉપયોગમાં લેવાતી કમ્પ્યૂટર લેંગ્વેજ઼ કઈ છે❓
✔ફોરટ્રેન(FORTRAN)
20. સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે❓
✔ TB(ટેરા બાઈટ)
21. વેબસાઈટના પેજ પર સીધા જવા માટે ઉપયોગી લીન્ક કઈ છે❓
✔હાઇપર લિન્ક
22.POST નું પૂરું નામ આપો.
✔પાવર ઓન સેલ્ફ ટેસ્ટ
23. અન્ય કમ્પ્યૂટરમાંથી ફાઇલની નકલ કરવા માટેના કાર્યને શુ કહેવાય છે❓
✔ ડાઉનલોડિંગ
24. એક નિબલ બરાબર કેટલા કેટલા બિટ થાય❓
✔4 બિટ
25. કમ્પ્યૂટરના પ્રોગ્રામમાં ખામી સર્જાય તેને શું કહેવામાં આવે છે❓
✔ બગ
26. કમ્પ્યૂટરમાં કોઈ પણ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે❓
✔ ડિરેક્ટરીમાં
27. CAD નું પૂરું નામ જણાવો.
✔કમ્પ્યૂટર એઇડેડ ડિઝાઇન
28. ચાલુ કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય છે❓
✔રિબુટિંગ
29.ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કયુ છે❓
✔BSNL
30.વિશ્વના પ્રથમ કમ્પ્યૂટર નેટવર્ક તરીકે કયા નેટવર્કને ઓળખવામાં આવે છે❓
✔ARPANET
31.માઈક્રોસોફ્ટ એક્સેલમાં કુલ કેટલી રો હોય છે❓
✔ 65,536
32.સૌપ્રથમ ટેલિફોન ડિરેક્ટરી બનાવનારું રાજ્ય કયુ છે❓
✔સિક્કિમ
33.ફાઇલમાંથી ડીલીટ કરેલા ડેટાને તરત પાછી મેળવવા વપરાતો વિકલ્પ કયો છે❓
✔અનડુ
34. કમ્પ્યૂટરમાં માઉસને ઇચ્છીત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શુ કહેવાય છે❓
✔પોઇટિંગ
35.ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ક્ષેત્રે યોગદાન આપનારા ગુજરાતના પનોતા પુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔દેવાંગ મહેતા
36. બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોણ ઓળખાય છે❓
✔ અગસ્ટા
37. CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે❓
✔650 MB (જો 650 MB ન આપેલું હોય તો 700 ધ્યાને લેવું)
38.PDFનું પૂરું નામ આપો.
✔પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
39.ફુલ સ્ક્રીન જોવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે❓
✔F11
40.એક્સેલમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ થાય છે❓
✔400 %
41.પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો માટે શોર્ટ કટ કી કઈ છે❓
✔F5
42.ડોક્યુમેન્ટમાં માહિતીમાંથી કટ કરવા વપરાતી કી કઈ છે❓
✔ Ctrl+X
43.માહિતીને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે❓
✔Ctrl+V
44.IBM નું પૂરું નામ જણાવો.
✔ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન
45.પરમ સુપર કમ્પ્યૂટર વિકસાવનાર સંસ્થા કઈ છે❓
✔C-DAC (પુણે)
46.ડોક્યુમેન્ટમાં સ્પેલ ચેક કરવા માટે વપરાતી કી કઈ છે❓
✔ F7
47.કેપ્સલોક અને નમલોક કયા પ્રકારની કી કહેવાય❓
✔ટુગલ બટન
48. ઇન્ડિયાનું ડોમેઈન શુ છે❓
✔ .in
49. માઉસના શોધક કોણ છે❓
✔ ડગ્લાસ ઈંઝેલવર્ટ
50. વેબસાઈટ ઓપન કરતા આવતા પેજને શુ કહેવાય છે❓
✔ હોમ પેજ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
--------------------------
❓પ્રશ્ન❓✔જવાબ✔
➖➖➖➖➖➖➖➖➖➖
1.કમ્પ્યૂટર શબ્દ કયા શબ્દ પરથી બનેલો છે❓
✔ટૂ કમ્પ્યુટ પરથી(ગણતરી કરવી )
2. કી-બોર્ડ અને માઉસ પાસેથી ઇનપુટ મેળવી થતી પ્રક્રિયાને શુ કહેવાય છે❓
✔ પ્રોસેસિંગ
3.પ્રથમ કેલ્યુલેટરનું નામ જણાવો❓
✔પાસ્કલાઈન
4. ચાર્લ્સ બેબેજની ઓળખ જણાવો.
✔કમ્પ્યૂટરના પિતા (સ્કોટ નિવાસી અંગ્રેજ ગણિતશાસ્ત્રી)
5. ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ છે❓
✔ વિલિયમ શોકલી
6.કમ્પ્યૂટરની કઈ પેઢીમાં કી-બોર્ડ અને મોનિટરનો વિકાસ થયો❓
✔ત્રીજી પેઢીના કમ્પ્યૂટરમાં
7. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપ શેની બનેલી હોય છે❓
✔ સિલિકોનની
8. માઈક્રોસોફ્ટ વર્ડમાં રીડુ કમાન્ડ માટે કઈ કી ની ઉપયોગ થાય છે❓
✔ Ctrl+Y
9. કયા કમ્પ્યુટરને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે❓
✔સુપર કમ્પ્યુટર
10. LCD નું પૂરું નામ જણાવો❓
✔ Liquid Crystal Display
11. બાઇનરી નંબર સિસ્ટમમાં કેટલા અંકોનો ઉપયોગ થાય છે❓
✔2
12. બાઇનરી નંબર સિસ્ટમમાં કયા અંકોનો ઉપયોગ થાય છે❓
✔ 0 અને 1
13. કમ્પ્યુટરની મેમરીના માપ માટે નો એકમ કયો છે❓
✔બીટ
14. પ્રથમ કમ્પ્યુટર તરીકે કયા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે❓
✔ એનલોગ કમ્પ્યુટર
15. કમ્પ્યૂટરની ભાષાને કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔ યંત્ર ભાષા
16. માઉસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔પોઇન્ટિંગ ડિવાઇસ
17. ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) ચિપના શોધક કોણ છે❓
✔જેક કિલબી
18. વાઇરસ કઈ ભાષાનો શબ્દ છે❓
✔ લેટિન
19. જટિલ ગણતરીઓ માટે ઉપયોગમાં લેવાતી કમ્પ્યૂટર લેંગ્વેજ઼ કઈ છે❓
✔ફોરટ્રેન(FORTRAN)
20. સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે❓
✔ TB(ટેરા બાઈટ)
21. વેબસાઈટના પેજ પર સીધા જવા માટે ઉપયોગી લીન્ક કઈ છે❓
✔હાઇપર લિન્ક
22.POST નું પૂરું નામ આપો.
✔પાવર ઓન સેલ્ફ ટેસ્ટ
23. અન્ય કમ્પ્યૂટરમાંથી ફાઇલની નકલ કરવા માટેના કાર્યને શુ કહેવાય છે❓
✔ ડાઉનલોડિંગ
24. એક નિબલ બરાબર કેટલા કેટલા બિટ થાય❓
✔4 બિટ
25. કમ્પ્યૂટરના પ્રોગ્રામમાં ખામી સર્જાય તેને શું કહેવામાં આવે છે❓
✔ બગ
26. કમ્પ્યૂટરમાં કોઈ પણ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે❓
✔ ડિરેક્ટરીમાં
27. CAD નું પૂરું નામ જણાવો.
✔કમ્પ્યૂટર એઇડેડ ડિઝાઇન
28. ચાલુ કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય છે❓
✔રિબુટિંગ
29.ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કયુ છે❓
✔BSNL
30.વિશ્વના પ્રથમ કમ્પ્યૂટર નેટવર્ક તરીકે કયા નેટવર્કને ઓળખવામાં આવે છે❓
✔ARPANET
31.માઈક્રોસોફ્ટ એક્સેલમાં કુલ કેટલી રો હોય છે❓
✔ 65,536
32.સૌપ્રથમ ટેલિફોન ડિરેક્ટરી બનાવનારું રાજ્ય કયુ છે❓
✔સિક્કિમ
33.ફાઇલમાંથી ડીલીટ કરેલા ડેટાને તરત પાછી મેળવવા વપરાતો વિકલ્પ કયો છે❓
✔અનડુ
34. કમ્પ્યૂટરમાં માઉસને ઇચ્છીત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શુ કહેવાય છે❓
✔પોઇટિંગ
35.ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) ક્ષેત્રે યોગદાન આપનારા ગુજરાતના પનોતા પુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔દેવાંગ મહેતા
36. બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોણ ઓળખાય છે❓
✔ અગસ્ટા
37. CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે❓
✔650 MB (જો 650 MB ન આપેલું હોય તો 700 ધ્યાને લેવું)
38.PDFનું પૂરું નામ આપો.
✔પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
39.ફુલ સ્ક્રીન જોવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે❓
✔F11
40.એક્સેલમાં વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ થાય છે❓
✔400 %
41.પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો માટે શોર્ટ કટ કી કઈ છે❓
✔F5
42.ડોક્યુમેન્ટમાં માહિતીમાંથી કટ કરવા વપરાતી કી કઈ છે❓
✔ Ctrl+X
43.માહિતીને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે❓
✔Ctrl+V
44.IBM નું પૂરું નામ જણાવો.
✔ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન
45.પરમ સુપર કમ્પ્યૂટર વિકસાવનાર સંસ્થા કઈ છે❓
✔C-DAC (પુણે)
46.ડોક્યુમેન્ટમાં સ્પેલ ચેક કરવા માટે વપરાતી કી કઈ છે❓
✔ F7
47.કેપ્સલોક અને નમલોક કયા પ્રકારની કી કહેવાય❓
✔ટુગલ બટન
48. ઇન્ડિયાનું ડોમેઈન શુ છે❓
✔ .in
49. માઉસના શોધક કોણ છે❓
✔ ડગ્લાસ ઈંઝેલવર્ટ
50. વેબસાઈટ ઓપન કરતા આવતા પેજને શુ કહેવાય છે❓
✔ હોમ પેજ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖
●વહીવટી વ્યવસ્થાની દ્રષ્ટિએ જંગલોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.
●અનામત જંગલો : 54 %
●સંરક્ષિત : 29 %
●બિનવર્ગીકૃત જંગલો : 17 %
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*◆વિલુપ્ત થતી પ્રજાતિ વર્ગ (Red List) માં પ્રાણીઓની સંખ્યા વધારવાની યોજનાઓ◆*
➖પ્રોજેક્ટ ટાઇગર -1973
➖મગર પ્રજનન યોજના - 1975
➖ રાઈનોસોર પ્રોજેક્ટ - 1987
➖સાહ યોજના (Snow Leopard Project) તથા પ્રોજેક્ટ એલીફન્ટ - 1988
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖
●વહીવટી વ્યવસ્થાની દ્રષ્ટિએ જંગલોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.
●અનામત જંગલો : 54 %
●સંરક્ષિત : 29 %
●બિનવર્ગીકૃત જંગલો : 17 %
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*◆વિલુપ્ત થતી પ્રજાતિ વર્ગ (Red List) માં પ્રાણીઓની સંખ્યા વધારવાની યોજનાઓ◆*
➖પ્રોજેક્ટ ટાઇગર -1973
➖મગર પ્રજનન યોજના - 1975
➖ રાઈનોસોર પ્રોજેક્ટ - 1987
➖સાહ યોજના (Snow Leopard Project) તથા પ્રોજેક્ટ એલીફન્ટ - 1988
➖➖➖➖➖➖➖➖➖➖
*All Admin Panel*
➖➖➖➖➖➖➖➖➖➖
❓પ્રશ્ન❓✔જવાબ✔
-------------------------------------------
1. ઇન્ડિયન પીનલ કોડ ક્યારે પસાર કરવામાં આવ્યો❓
✔1860
2. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર ક્યારે પસાર કરવામાં આવ્યો❓
✔1861
3. ભારત અને યુરોપ વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ સેવા ક્યારે શરૂ કરવામાં આવી❓
✔ 1865
4. ભારતનો કયો વાઇસરોય એક પ્રસિદ્ધ નવલકથાકાર, નિબંધ લેખક અને સાહિત્યકાર હતા ❓
✔ લોર્ડ લિટન
5. લોર્ડ લિટન કયા નામથી ઓળખાતો હતો ❓
✔ઓવન મેરિડીથ
6.લોર્ડ રિપને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત ક્યારે કરી ❓
✔1882
7. લોર્ડ રિપનને 'ભારતનો ઉદ્ધારક'કોને કહ્યું છે❓
✔ફ્લોરેન્સ નાઇટિંગલે
8. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સીમા નિર્ધારણ (ડુરેન્ડ રેખા)કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી હતી❓
✔ લોર્ડ લેન્સડાઉન
*9.'ભારતને તલવારના બળ ઉપર વિજિત કરવામાં આવ્યો છે અને તલવારના બળ પર તેની રક્ષા કરવામાં આવશે'*તેવું કથન કયા વાઇસરોય કર્યું હતું❓
✔ લોર્ડ એલિગન દ્વિતીય
10. ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના લોર્ડ કરઝને ક્યારે કરી હતી❓
✔ 1904
11. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારતનો વાઇસરોય કોણ હતું❓
✔લોર્ડ હોર્ડિંગ
12. બિહારના લેફ્ટનન્ટ ગવર્નરના પદ પર કોની નિમણૂક થઈ કે જેઓ પ્રથમ ભારતીય હતા ❓
✔સત્યેન્દ્રપ્રસાદ સિંહા
13. ભારતના બધા વાઇસરોયમાં એક માત્ર યહૂદી (JEW) કોણ હતા❓
✔લોર્ડ રીડિંગ
14. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ ક્યારે પસાર થયો❓
✔ 1935
15. આચાર્ય નરેન્દ્ર દવે અને જય પ્રકાશ નારાયણ દ્વારા કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની સ્થાપના ક્યારે થઈ ❓
✔1934
16. શિમલા કરાર ક્યારે થયો❓
✔1942
17. 20 ફેબ્રુઆરી,1947 ના રોજ કયા બ્રિટિશ વડાપ્રધાને ભારતને જૂન 1948 સુધીમાં સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી❓
✔કલેમેન્ટ એટલી
18. કયા વાઇસરોયના સમયમાં પુનરવિવાહ એકટ પસાર કરાયો❓
✔ લોર્ડ કેનિંગ(1856)
19. સિવિલ સેવા પરીક્ષાની અધિકતમ આયુ 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષ કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી❓
✔ લોર્ડ લિટન
20. સૌથી વધુ રેલવે લાઈનનું વિસ્તરણ કોના સમયમાં થયું❓
✔ લોર્ડ કર્ઝન
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
❓પ્રશ્ન❓✔જવાબ✔
-------------------------------------------
1. ઇન્ડિયન પીનલ કોડ ક્યારે પસાર કરવામાં આવ્યો❓
✔1860
2. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર ક્યારે પસાર કરવામાં આવ્યો❓
✔1861
3. ભારત અને યુરોપ વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ સેવા ક્યારે શરૂ કરવામાં આવી❓
✔ 1865
4. ભારતનો કયો વાઇસરોય એક પ્રસિદ્ધ નવલકથાકાર, નિબંધ લેખક અને સાહિત્યકાર હતા ❓
✔ લોર્ડ લિટન
5. લોર્ડ લિટન કયા નામથી ઓળખાતો હતો ❓
✔ઓવન મેરિડીથ
6.લોર્ડ રિપને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત ક્યારે કરી ❓
✔1882
7. લોર્ડ રિપનને 'ભારતનો ઉદ્ધારક'કોને કહ્યું છે❓
✔ફ્લોરેન્સ નાઇટિંગલે
8. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સીમા નિર્ધારણ (ડુરેન્ડ રેખા)કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી હતી❓
✔ લોર્ડ લેન્સડાઉન
*9.'ભારતને તલવારના બળ ઉપર વિજિત કરવામાં આવ્યો છે અને તલવારના બળ પર તેની રક્ષા કરવામાં આવશે'*તેવું કથન કયા વાઇસરોય કર્યું હતું❓
✔ લોર્ડ એલિગન દ્વિતીય
10. ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના લોર્ડ કરઝને ક્યારે કરી હતી❓
✔ 1904
11. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારતનો વાઇસરોય કોણ હતું❓
✔લોર્ડ હોર્ડિંગ
12. બિહારના લેફ્ટનન્ટ ગવર્નરના પદ પર કોની નિમણૂક થઈ કે જેઓ પ્રથમ ભારતીય હતા ❓
✔સત્યેન્દ્રપ્રસાદ સિંહા
13. ભારતના બધા વાઇસરોયમાં એક માત્ર યહૂદી (JEW) કોણ હતા❓
✔લોર્ડ રીડિંગ
14. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ ક્યારે પસાર થયો❓
✔ 1935
15. આચાર્ય નરેન્દ્ર દવે અને જય પ્રકાશ નારાયણ દ્વારા કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની સ્થાપના ક્યારે થઈ ❓
✔1934
16. શિમલા કરાર ક્યારે થયો❓
✔1942
17. 20 ફેબ્રુઆરી,1947 ના રોજ કયા બ્રિટિશ વડાપ્રધાને ભારતને જૂન 1948 સુધીમાં સ્વતંત્રતા આપવાની જાહેરાત કરી❓
✔કલેમેન્ટ એટલી
18. કયા વાઇસરોયના સમયમાં પુનરવિવાહ એકટ પસાર કરાયો❓
✔ લોર્ડ કેનિંગ(1856)
19. સિવિલ સેવા પરીક્ષાની અધિકતમ આયુ 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષ કયા વાઇસરોયના સમયમાં કરવામાં આવી❓
✔ લોર્ડ લિટન
20. સૌથી વધુ રેલવે લાઈનનું વિસ્તરણ કોના સમયમાં થયું❓
✔ લોર્ડ કર્ઝન
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
❓પ્રશ્ન ❓✔જવાબ✔
➖➖➖➖➖➖➖➖➖➖
1.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે❓
✔પાલી
2.કાંગડાનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે❓
✔હિમાચલ પ્રદેશ
3. દોલતાબાદનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે❓
✔મહારાષ્ટ્ર
4. જિંજીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે❓
✔તમિલનાડુ
5. રોહતાસનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે❓
✔ બિહાર
6. કયા સ્થળને 'ધારાપુરી' પણ કહેવામાં આવે છે❓
✔એલિફંટા
7.કયા ભારતીય ખગોળ શાસ્ત્રીએ 'બ્રહ્મસિદ્ધાંત' ની રચના કરી❓
✔બ્રહ્મ ગુપ્ત
8. 'ચિકિત્સા સંગ્રહ' ના રચયિતા કોણ છે❓
✔ ચક્રપાણીદત્ત
9. 'પ્રજનન શાસ્ત્ર' ગ્રંથના રચયિતા કોણ છે❓
✔ બ્રાભ્રવ્ય પાંચાલ
10. પ્રાતઃકાળમાં સંગીતનો જે રાગ ગાવામાં આવે છે તેનું નામ શું છે❓
✔દરબારી
11. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ શું છે❓
✔ રોઝ મૈથ્યુ
12.'વ્યક્તિ ભલે બદલાઈ જાય પણ સિદ્ધાંત બદલાવવા જોઈએ નહીં' આ સિદ્ધાંત શાનો છે❓
✔ બંધારણીય સરકાર
13. ભારત: ❓
✔રાજ્યોનો સંઘ છે.
14. 'માનવ વિકાસ સુચકાંક' (HDI) કયા અર્થશાસ્ત્રીની દેન છે❓
✔મહબૂબ-ઉલ-હક
15. ભારત દેશની અર્થવ્યવસ્થા ક્યા પ્રકારની છે❓
✔મિશ્ર
16. ISI હવે કયા નામથી ઓળખાય છે❓
✔BIS
17. ઉત્તર ધ્રુવના શોધક કોણ હતા❓
✔રોબર્ટ પિયરી
18. કોને સોનેરી દરવાજાનું શહેર કહેવામાં આવે છે❓
✔સાન ફ્રાન્સિસ્કો
19. 'સાત પર્વતોના નગર'તરીકે કયું શહેર પ્રખ્યાત છે❓
✔રોમ
20. કોને ભારતમાં 'મરુસ્થળની રાજધાની' કહેવામાં આવે છે❓
✔ જેસલમેર
➖➖➖➖➖➖➖➖➖➖
રણધીર
➖➖➖➖➖➖➖➖➖➖
1.બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે❓
✔પાલી
2.કાંગડાનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે❓
✔હિમાચલ પ્રદેશ
3. દોલતાબાદનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે❓
✔મહારાષ્ટ્ર
4. જિંજીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે❓
✔તમિલનાડુ
5. રોહતાસનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે❓
✔ બિહાર
6. કયા સ્થળને 'ધારાપુરી' પણ કહેવામાં આવે છે❓
✔એલિફંટા
7.કયા ભારતીય ખગોળ શાસ્ત્રીએ 'બ્રહ્મસિદ્ધાંત' ની રચના કરી❓
✔બ્રહ્મ ગુપ્ત
8. 'ચિકિત્સા સંગ્રહ' ના રચયિતા કોણ છે❓
✔ ચક્રપાણીદત્ત
9. 'પ્રજનન શાસ્ત્ર' ગ્રંથના રચયિતા કોણ છે❓
✔ બ્રાભ્રવ્ય પાંચાલ
10. પ્રાતઃકાળમાં સંગીતનો જે રાગ ગાવામાં આવે છે તેનું નામ શું છે❓
✔દરબારી
11. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ શું છે❓
✔ રોઝ મૈથ્યુ
12.'વ્યક્તિ ભલે બદલાઈ જાય પણ સિદ્ધાંત બદલાવવા જોઈએ નહીં' આ સિદ્ધાંત શાનો છે❓
✔ બંધારણીય સરકાર
13. ભારત: ❓
✔રાજ્યોનો સંઘ છે.
14. 'માનવ વિકાસ સુચકાંક' (HDI) કયા અર્થશાસ્ત્રીની દેન છે❓
✔મહબૂબ-ઉલ-હક
15. ભારત દેશની અર્થવ્યવસ્થા ક્યા પ્રકારની છે❓
✔મિશ્ર
16. ISI હવે કયા નામથી ઓળખાય છે❓
✔BIS
17. ઉત્તર ધ્રુવના શોધક કોણ હતા❓
✔રોબર્ટ પિયરી
18. કોને સોનેરી દરવાજાનું શહેર કહેવામાં આવે છે❓
✔સાન ફ્રાન્સિસ્કો
19. 'સાત પર્વતોના નગર'તરીકે કયું શહેર પ્રખ્યાત છે❓
✔રોમ
20. કોને ભારતમાં 'મરુસ્થળની રાજધાની' કહેવામાં આવે છે❓
✔ જેસલમેર
➖➖➖➖➖➖➖➖➖➖
રણધીર
📚📖 જાણવા જેવું થોડું જ્ઞાન 📖📚
💥રણધીર💥
1. ભારતમાં પ્રથમ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ ક્યારે થયું ? ➖11 મે ,1988
2. 'યોગ'ને આંતરરાષ્ટ્રીય માન્યતા ક્યારે મળી ? ➖21જુન,2015
3. કેરલે કયા વર્ષમાં સંપૂર્ણ શિક્ષિત રાજ્ય હોવાનો દરજ્જો હાંસલ કર્યો ? ➖જાન્યુઆરી,2016
4. સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય કયું ? ➖ઉત્તર પ્રદેશ
5. સૌથી ઓછા નગરો ધરાવતું રાજ્ય કયું ? ➖મેઘાલય
6. સુરતથી ગોવા સુધીનો તટ કયા નામે ઓળખાય છે ? ➖કોંકણ તટ
7. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ? ➖ઓરિસ્સા
8. કઈ નદીને નર્મદાની જુડવા માનવામાં આવે છે ? ➖તાપી
9. ભારતનું સૌથી ઊંચાઈ પર સ્થિત સરોવર કયું ? ➖ચોલામુ (સિક્કિમ)
10. હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે સ્થિત કયો સાગર આવેલો છે ?➖ હુસેનસાગર
💥રણધીર💥
1. ભારતમાં પ્રથમ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ ક્યારે થયું ? ➖11 મે ,1988
2. 'યોગ'ને આંતરરાષ્ટ્રીય માન્યતા ક્યારે મળી ? ➖21જુન,2015
3. કેરલે કયા વર્ષમાં સંપૂર્ણ શિક્ષિત રાજ્ય હોવાનો દરજ્જો હાંસલ કર્યો ? ➖જાન્યુઆરી,2016
4. સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય કયું ? ➖ઉત્તર પ્રદેશ
5. સૌથી ઓછા નગરો ધરાવતું રાજ્ય કયું ? ➖મેઘાલય
6. સુરતથી ગોવા સુધીનો તટ કયા નામે ઓળખાય છે ? ➖કોંકણ તટ
7. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ? ➖ઓરિસ્સા
8. કઈ નદીને નર્મદાની જુડવા માનવામાં આવે છે ? ➖તાપી
9. ભારતનું સૌથી ઊંચાઈ પર સ્થિત સરોવર કયું ? ➖ચોલામુ (સિક્કિમ)
10. હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે સ્થિત કયો સાગર આવેલો છે ?➖ હુસેનસાગર
📚📕 જાણવા જેવું 📕📚
✍📝રણધીર 📝✍
1. 'બિહારના ગાંધી' તરીકે કયા રાષ્ટ્રપતિ ઓળખાય છે ?
➡ ડો. રાજેન્દ્ર પ્રસાદ
2.રાષ્ટ્રપતિના હોદ્દા પર અવસાન થયું હોય એવા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ ?
ડો.ઝાકીર હુસૈન
3.દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તથા શ્રીલંકા માં ભારતના રાજદૂત તરીકે કાર્ય કરનાર વ્યક્તિ કોણ ?
➡ વી.વી.ગિરી
4. વી.વી.ગીરીને દુર્બળ રાષ્ટ્રપતિ કોને ગણાવ્યા હતા ?
➡ પત્રકાર ખુશવંતસિંહે
5. કયા રાષ્ટ્રપતિ હોકી તથા ફૂટબોલના અઠંગ ખેલાડી હતા ?
➡ ફકરુદ્દીન અલી અહમદ
6. કયા રાષ્ટ્રપતિના સમયમાં ચાર વડાપ્રધાન બદલાયા હતા ?
➡ આર.વેંકટરમણ
7. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ ?
➡ પ્રતિભા પાટીલ
8. ઉર્દૂ ભાષામાં 'આલીમ ફાજીલ'ની ઉપાધિ ધારણ કરનાર રાષ્ટ્રપતિ કોણ ?
➡ ડો. શંકરદયાલ શર્મા
9. રામ મનોહર લોહિયા દ્વારા ઇન્દિરા ગાંધીને ક્યુ ઉપનામ મળ્યું હતું ?
➡ મૂંગી ઢીંગલી
10. કોનો જન્મ લિપ વર્ષ 29 ફેબ્રુઆરી , 1896 માં થયો હતો ?
➡ મોરારજી દેસાઈ
11. વર્ષ 1991 માં ઉદારીકરણ,ખાનગીકરણ અને વૈશ્વિકરણ એમ LPG નીતિ લાગુ કરનાર વડાપ્રધાન કોણ ?
➡ પી.વી.નરસિમ્હા રાવ
12. વડાપ્રધાન પદે સૌથી ઓછા સમય માટે રહેનારા ( 1996માં માત્ર 13 દિવસ ) વ્યક્તિ કોણ ?
➡ અટલ બિહારી વાજપેયી
13. કયા વડાપ્રધાનને 'ધરતીપુત્ર' તરીકે ઓળખવામાં આવે છે ?
➡ હરદનહલી દેવગૌડા
14. માનવ વિકાસ આંક માં કયા ત્રણ પરિણામોનો સમાવેશ થાય છે ?
➡ આરોગ્ય,જ્ઞાન અને જીવન ધોરણ
15. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું 1919માં કોના દ્વારા મુંબઇમાં ઉદ્દઘાટન થયું હતું ?
➡ મહાત્મા ગાંધીજી
16. ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક કઈ ?
➡ ભારતીય સ્ટેટ બેંક
17. ભારતીય સ્ટેટ બેંકની સ્થાપના કયા નામે થઈ હતી? ક્યારે ?
➡ બેંક ઓફ કોલકાતા તરીકે 2 જૂન, 1806 ના રોજ
18. બેંક ઓફ કોલકાતાનું SBI નામ ક્યારે થયું ?
➡ 1જુલાઈ , 1955
19. SEBI ની સ્થાપના ક્યારે થઈ ?
➡ 1988
20. ભારત દ્વારા સ્થાપિત સૌપ્રથમ સામાન્ય વીમા કંપની કઈ ?
➡ મરકન્ટાઇલ ઇન્સ્યોરન્સ કંપની લિ. 1907માં મુંબઈમાં
21. પ્રથમ પંચવર્ષીય યોજના (1951-1956) કયા મોડેલ પર આધારિત હતી ?
➡ હેરોડ ડોમર
22. દ્વિતીય પંચવર્ષીય યોજના (1956-1961) કયા મોડેલ પર આધારિત હતી ?
➡પી.સી.મહાલનોબીસ
23. ભાવનગરમાં આવેલી આલ્ફ્રેડ હઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે કોને ફરજ બજાવી હતી ?
➡ સોમલાલ શાહ
24. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં યુરોપથી સૌપ્રથમ પ્લેન ખરીદી લાવનાર રાજવી કોણ હતા ?
➡ વાઘજી ઠાકોર
25. ઇ.સ. 1893માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર કોણ હતું ?
➡ વીરચંદ રાઘવજી ગાંધી
🌺🌸🌼🌹🌷🌾🥀🍁
✍📝રણધીર 📝✍
1. 'બિહારના ગાંધી' તરીકે કયા રાષ્ટ્રપતિ ઓળખાય છે ?
➡ ડો. રાજેન્દ્ર પ્રસાદ
2.રાષ્ટ્રપતિના હોદ્દા પર અવસાન થયું હોય એવા પ્રથમ રાષ્ટ્રપતિ કોણ ?
ડો.ઝાકીર હુસૈન
3.દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તથા શ્રીલંકા માં ભારતના રાજદૂત તરીકે કાર્ય કરનાર વ્યક્તિ કોણ ?
➡ વી.વી.ગિરી
4. વી.વી.ગીરીને દુર્બળ રાષ્ટ્રપતિ કોને ગણાવ્યા હતા ?
➡ પત્રકાર ખુશવંતસિંહે
5. કયા રાષ્ટ્રપતિ હોકી તથા ફૂટબોલના અઠંગ ખેલાડી હતા ?
➡ ફકરુદ્દીન અલી અહમદ
6. કયા રાષ્ટ્રપતિના સમયમાં ચાર વડાપ્રધાન બદલાયા હતા ?
➡ આર.વેંકટરમણ
7. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ ?
➡ પ્રતિભા પાટીલ
8. ઉર્દૂ ભાષામાં 'આલીમ ફાજીલ'ની ઉપાધિ ધારણ કરનાર રાષ્ટ્રપતિ કોણ ?
➡ ડો. શંકરદયાલ શર્મા
9. રામ મનોહર લોહિયા દ્વારા ઇન્દિરા ગાંધીને ક્યુ ઉપનામ મળ્યું હતું ?
➡ મૂંગી ઢીંગલી
10. કોનો જન્મ લિપ વર્ષ 29 ફેબ્રુઆરી , 1896 માં થયો હતો ?
➡ મોરારજી દેસાઈ
11. વર્ષ 1991 માં ઉદારીકરણ,ખાનગીકરણ અને વૈશ્વિકરણ એમ LPG નીતિ લાગુ કરનાર વડાપ્રધાન કોણ ?
➡ પી.વી.નરસિમ્હા રાવ
12. વડાપ્રધાન પદે સૌથી ઓછા સમય માટે રહેનારા ( 1996માં માત્ર 13 દિવસ ) વ્યક્તિ કોણ ?
➡ અટલ બિહારી વાજપેયી
13. કયા વડાપ્રધાનને 'ધરતીપુત્ર' તરીકે ઓળખવામાં આવે છે ?
➡ હરદનહલી દેવગૌડા
14. માનવ વિકાસ આંક માં કયા ત્રણ પરિણામોનો સમાવેશ થાય છે ?
➡ આરોગ્ય,જ્ઞાન અને જીવન ધોરણ
15. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું 1919માં કોના દ્વારા મુંબઇમાં ઉદ્દઘાટન થયું હતું ?
➡ મહાત્મા ગાંધીજી
16. ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક કઈ ?
➡ ભારતીય સ્ટેટ બેંક
17. ભારતીય સ્ટેટ બેંકની સ્થાપના કયા નામે થઈ હતી? ક્યારે ?
➡ બેંક ઓફ કોલકાતા તરીકે 2 જૂન, 1806 ના રોજ
18. બેંક ઓફ કોલકાતાનું SBI નામ ક્યારે થયું ?
➡ 1જુલાઈ , 1955
19. SEBI ની સ્થાપના ક્યારે થઈ ?
➡ 1988
20. ભારત દ્વારા સ્થાપિત સૌપ્રથમ સામાન્ય વીમા કંપની કઈ ?
➡ મરકન્ટાઇલ ઇન્સ્યોરન્સ કંપની લિ. 1907માં મુંબઈમાં
21. પ્રથમ પંચવર્ષીય યોજના (1951-1956) કયા મોડેલ પર આધારિત હતી ?
➡ હેરોડ ડોમર
22. દ્વિતીય પંચવર્ષીય યોજના (1956-1961) કયા મોડેલ પર આધારિત હતી ?
➡પી.સી.મહાલનોબીસ
23. ભાવનગરમાં આવેલી આલ્ફ્રેડ હઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે કોને ફરજ બજાવી હતી ?
➡ સોમલાલ શાહ
24. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં યુરોપથી સૌપ્રથમ પ્લેન ખરીદી લાવનાર રાજવી કોણ હતા ?
➡ વાઘજી ઠાકોર
25. ઇ.સ. 1893માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર કોણ હતું ?
➡ વીરચંદ રાઘવજી ગાંધી
🌺🌸🌼🌹🌷🌾🥀🍁
➖➖➖➖➖➖➖➖➖➖
*ગુજરાતના જિલ્લાઓનો ઇતિહાસ*
➖➖➖➖➖➖➖➖➖➖
◆ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓ : *17*
◆ગુજરાતની સ્થાપના સમયે તાલુકાઓ : *185*
◆મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં બનેલો જિલ્લો:
➖ગાંધીનગર (1964)
◆મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં બનેલો જિલ્લો:
➖વલસાડ (1966)
◆મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં બનેલા જિલ્લાઓ:
(વર્ષ 1997 માં)
➖આણંદ
➖દાહોદ
➖નર્મદા
➖નવસારી
➖પોરબંદર
◆મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં બનેલો જિલ્લો:
➖પાટણ (2000)
◆મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બનેલા જિલ્લાઓ:
➖તાપી (2007)
★મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં 2013 માં બનેલા જિલ્લાઓ★
મોદીના જિલ્લા યાદ રાખવાની ટ્રીક - ABCDGMM 👉Yogesh Bhai
➖ અરવલ્લી
➖બોટાદ
➖છોટા ઉદેપુર
➖દેવભૂમિ દ્વારકા
➖મહિસાગર
➖મોરબી
➖ગીર સોમનાથ
➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*ગુજરાતના જિલ્લાઓનો ઇતિહાસ*
➖➖➖➖➖➖➖➖➖➖
◆ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓ : *17*
◆ગુજરાતની સ્થાપના સમયે તાલુકાઓ : *185*
◆મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં બનેલો જિલ્લો:
➖ગાંધીનગર (1964)
◆મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં બનેલો જિલ્લો:
➖વલસાડ (1966)
◆મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં બનેલા જિલ્લાઓ:
(વર્ષ 1997 માં)
➖આણંદ
➖દાહોદ
➖નર્મદા
➖નવસારી
➖પોરબંદર
◆મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં બનેલો જિલ્લો:
➖પાટણ (2000)
◆મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બનેલા જિલ્લાઓ:
➖તાપી (2007)
★મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં 2013 માં બનેલા જિલ્લાઓ★
મોદીના જિલ્લા યાદ રાખવાની ટ્રીક - ABCDGMM 👉Yogesh Bhai
➖ અરવલ્લી
➖બોટાદ
➖છોટા ઉદેપુર
➖દેવભૂમિ દ્વારકા
➖મહિસાગર
➖મોરબી
➖ગીર સોમનાથ
➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
💥💥
---------------------------------------------
▪વ્યક્તિગત સત્યાગ્રહ▪
➖ ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે, દ્વિતિય જવાહરલાલ નહેરુ તથા તૃતીય સત્યાગ્રહી તરીકે બ્રહ્મદત્તની નિમણૂક કરી.
➖17મી ઓક્ટોબર, 1940ના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી.
➖➖➖➖➖➖➖➖➖➖
---------------------------------------------
▪વ્યક્તિગત સત્યાગ્રહ▪
➖ ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે, દ્વિતિય જવાહરલાલ નહેરુ તથા તૃતીય સત્યાગ્રહી તરીકે બ્રહ્મદત્તની નિમણૂક કરી.
➖17મી ઓક્ટોબર, 1940ના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી.
➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖
🔦🛢ગુજરાતની ખનીજ સંપત્તિ🛢🔦
----------------------------------------
▪ગુજરાત માંથી કુલ 29 ખનીજો મળી આવે છે.
▪ખનીજ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં છઠ્ઠા સ્થાને છે.
▪ગુજરાત ભારતમાં ખાણોની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.
▪ગુજરાત માંથી અધાતુમય ખનીજો વધુ મળી રહે છે.
▪અકીક ઉત્પાદન દેશમાં માત્ર ગુજરાતમાં જ થાય છે.
▪ખંભાત અને જામનગરમાં અકીકનું પોલિશ કામ થાય છે.
▪ફ્લોરસારના ઉત્પાદનમાં ગુજરાતી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પ્રથમ સ્થાને છે.
▪છોટા ઉદેપુર જિલ્લાના આંબાડુંગરમાં ફ્લોરસ્પરનો શુદ્ધિકરણનું એકમ સ્થાપવામાં આવ્યું છે.
▪છોટા ઉદેપુર જિલ્લામાં આંબાડુંગરમાં ફ્લોરસપારનો સૌથી વધુ જથ્થો આવેલો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં ઝઘડિયાના હિંગોરિયામાંથી પણ ફ્લોરસ્પર મળી આવે છે.
▪ચીનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪સાબરકાંઠા જિલ્લામાં અને સાબરમતી નદીના કિનારે આવેલું એકલારા અને આરસોડિયા ભારતમાં ચીનાઈ માટીનું સૌથી મોટું કેન્દ્ર છે.
▪ફાયર કલેને અગ્નિજીત માટી તરીકે ઓળખવામાં આવે છે.
▪ભારતમાં ફાયર કલેના કુલ ઉત્પાદનમાં 35 ટકા યોગદાન ગુજરાતનું છે.
▪ગુજરાત ફાયર કલેના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪ફૂલર્સ અર્થને કુંદી કરવાની માટી કહેવામાં આવે છે.
▪ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪દેવભૂમિ દ્વારકા જીલ્લો અને જામનગરનું સતાપર ભારતમાં ચિરોડીના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
▪બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર બોક્સાઇટના ઉત્પાદન માટે જાણીતા છે.
▪પનાલા ડિપોઝિટ કેલ્સાઇટ ગુજરાતમાં ગીરના જંગલોમાંથી મળી આવે છે.
▪ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ડોલોમાઈટનો જથ્થો રહેલો છે.
▪ગુજરાતમાં બેંટોનાઈટ મુખ્યત્વે કચ્છ અને ભાવનગર જિલ્લામાંથી મળી આવે છે.
▪ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાના ઉત્પાદન માટે કચ્છ જિલ્લાનું પાંન્ધરો જાણીતું છે.
▪ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલા છુછાપુરામાંથી લીલા રંગનો ડોલોમાઈટ મળી આવે છે.
▪ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાંથી સૌથી વધુ ગ્રેફાઈટ મળી આવે છે.
▪હાલ વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી મળી આવે છે.
▪ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી સીસું,જસત અને તાંબું મળી આવે છે.
▪ગુજરાતમાં વડોદરાને સૌપ્રથમ પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પૂરો પાડવામાં આવ્યો હતો.
▪પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પૂરો પાડવામાં દેશમાં ગુજરાતે સૌપ્રથમ પહેલ કરી હતી.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
🔦🛢ગુજરાતની ખનીજ સંપત્તિ🛢🔦
----------------------------------------
▪ગુજરાત માંથી કુલ 29 ખનીજો મળી આવે છે.
▪ખનીજ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં છઠ્ઠા સ્થાને છે.
▪ગુજરાત ભારતમાં ખાણોની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.
▪ગુજરાત માંથી અધાતુમય ખનીજો વધુ મળી રહે છે.
▪અકીક ઉત્પાદન દેશમાં માત્ર ગુજરાતમાં જ થાય છે.
▪ખંભાત અને જામનગરમાં અકીકનું પોલિશ કામ થાય છે.
▪ફ્લોરસારના ઉત્પાદનમાં ગુજરાતી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પ્રથમ સ્થાને છે.
▪છોટા ઉદેપુર જિલ્લાના આંબાડુંગરમાં ફ્લોરસ્પરનો શુદ્ધિકરણનું એકમ સ્થાપવામાં આવ્યું છે.
▪છોટા ઉદેપુર જિલ્લામાં આંબાડુંગરમાં ફ્લોરસપારનો સૌથી વધુ જથ્થો આવેલો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં ઝઘડિયાના હિંગોરિયામાંથી પણ ફ્લોરસ્પર મળી આવે છે.
▪ચીનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪સાબરકાંઠા જિલ્લામાં અને સાબરમતી નદીના કિનારે આવેલું એકલારા અને આરસોડિયા ભારતમાં ચીનાઈ માટીનું સૌથી મોટું કેન્દ્ર છે.
▪ફાયર કલેને અગ્નિજીત માટી તરીકે ઓળખવામાં આવે છે.
▪ભારતમાં ફાયર કલેના કુલ ઉત્પાદનમાં 35 ટકા યોગદાન ગુજરાતનું છે.
▪ગુજરાત ફાયર કલેના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪ફૂલર્સ અર્થને કુંદી કરવાની માટી કહેવામાં આવે છે.
▪ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪દેવભૂમિ દ્વારકા જીલ્લો અને જામનગરનું સતાપર ભારતમાં ચિરોડીના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
▪બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાને છે.
▪દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર બોક્સાઇટના ઉત્પાદન માટે જાણીતા છે.
▪પનાલા ડિપોઝિટ કેલ્સાઇટ ગુજરાતમાં ગીરના જંગલોમાંથી મળી આવે છે.
▪ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ડોલોમાઈટનો જથ્થો રહેલો છે.
▪ગુજરાતમાં બેંટોનાઈટ મુખ્યત્વે કચ્છ અને ભાવનગર જિલ્લામાંથી મળી આવે છે.
▪ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાના ઉત્પાદન માટે કચ્છ જિલ્લાનું પાંન્ધરો જાણીતું છે.
▪ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલા છુછાપુરામાંથી લીલા રંગનો ડોલોમાઈટ મળી આવે છે.
▪ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાંથી સૌથી વધુ ગ્રેફાઈટ મળી આવે છે.
▪હાલ વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી મળી આવે છે.
▪ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી સીસું,જસત અને તાંબું મળી આવે છે.
▪ગુજરાતમાં વડોદરાને સૌપ્રથમ પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પૂરો પાડવામાં આવ્યો હતો.
▪પાઇપલાઇન દ્વારા રાંધણગેસ પૂરો પાડવામાં દેશમાં ગુજરાતે સૌપ્રથમ પહેલ કરી હતી.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
-------------------------------------------
●ફોટોગ્રાફર●
______________
■દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર
➖ હોમાઈ વ્યારાવાલા
■ હિમાલયના અદ્ભૂત તસવીરકાર
➖ અશ્વિન મહેતા
■ ગાંધીયુગના ફોટોગ્રાફર
➖જગન મહેતા
■ ગ્રામ્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ફોટોગ્રાફર
➖પ્રાણલાલ પટેલ
■ સિંહોના ફોટો પાડનાર
➖ સુલેમાન પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖
●ફોટોગ્રાફર●
______________
■દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર
➖ હોમાઈ વ્યારાવાલા
■ હિમાલયના અદ્ભૂત તસવીરકાર
➖ અશ્વિન મહેતા
■ ગાંધીયુગના ફોટોગ્રાફર
➖જગન મહેતા
■ ગ્રામ્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ફોટોગ્રાફર
➖પ્રાણલાલ પટેલ
■ સિંહોના ફોટો પાડનાર
➖ સુલેમાન પટેલ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🌷🌺 થોડું વધારે જાણો 🌺🌷
✍રણધીર✍
⚫⚫⚫⚫⚫⚫⚫⚫
® મુંબઇ ખાતે પ્રખ્યાત રાજાબાઈ ટાવરનું બાંધકામ કોને કરાવ્યું હતું ?
✔પ્રેમચંદ રાયચંદ
® ખાદીના હિમાયતી તથા ગાંધીજીના અસ્થિ પધરાવાની જવાબદારી કોને લીધી હતી ?
✔વિનાયક પ્રસાદ
® અન્નમાર્ગની શરૂઆત ક્યાંથી થાય છે ?
✔મુખથી
® કોષનું શક્તિઘર કોને કહેવાય છે ?
✔ કણાભ સૂત્ર
® કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકે નામના મેળવી ?
✔ ઝવેરચંદ મેઘાણી
® ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?
✔ દૂદાભાઈ અને દાનીબેન
® ભારતમાં જિલ્લા કૉલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
✔લોર્ડ વોરેન હેસ્ટિંગસ
®કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોન માં આવે છે ?
✔5 માં ઝોનમાં
® ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ?
✔ જશવંત મહેતા
® ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું ?
✔1965
® 'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના કયા વર્ષ માં કરવામાં આવી ?
✔1996
® 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં કરવામાં આવી ?
✔ડાહ્યાભાઈ મહેતા
® જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સાંભળે છે ?
✔ ભારતના મુખ્ય ન્યાયાધીશ
® આયોજન પંચ ની રચના ક્યારે કરવામાં આવી ?
✔ 15 માર્ચ , 1950
® 'ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ' ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
✔ 2002
® ગુજરાત માં બુદ્ધ નો સ્તૂપ ક્યાં આવેલો છે ?
✔ દેવની મોરી
® ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?
✔1995-2000
® ગુજરાત રાજ્ય માં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ?
✔ 1965
® ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા , કોચરબ ખાતે તેમને શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોને ભલામણ કરી ?
✔ અમૃતલાલ ઠકકર
® 1935માં ભારતીય રિઝર્વ બેન્કની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ?
✔કલકત્તા
® ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વ માં આવ્યું ?
✔ 1974
® વર્ષ 2018માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે ?
✔ ઇન્ડોનેશિયા
® કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?
✔ ગૌરીશંકર જોશી
® ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
✔2005
® ભારતમાં જાહેર વહિવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વ વિદ્યાલય માં કરવામાં આવ્યું ?
✔લખનઉ વિશ્વ વિદ્યાલયમાં
⚫⚫⚫⚫⚫⚫⚫⚫
નોંધઃ- ઉપરના પ્રશ્નો અગાઉની વર્ગ 2 અને વર્ગ 3 ની પરીક્ષામાં પૂછાયેલા છે.
✍રણધીર✍
⚫⚫⚫⚫⚫⚫⚫⚫
® મુંબઇ ખાતે પ્રખ્યાત રાજાબાઈ ટાવરનું બાંધકામ કોને કરાવ્યું હતું ?
✔પ્રેમચંદ રાયચંદ
® ખાદીના હિમાયતી તથા ગાંધીજીના અસ્થિ પધરાવાની જવાબદારી કોને લીધી હતી ?
✔વિનાયક પ્રસાદ
® અન્નમાર્ગની શરૂઆત ક્યાંથી થાય છે ?
✔મુખથી
® કોષનું શક્તિઘર કોને કહેવાય છે ?
✔ કણાભ સૂત્ર
® કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકે નામના મેળવી ?
✔ ઝવેરચંદ મેઘાણી
® ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?
✔ દૂદાભાઈ અને દાનીબેન
® ભારતમાં જિલ્લા કૉલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
✔લોર્ડ વોરેન હેસ્ટિંગસ
®કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોન માં આવે છે ?
✔5 માં ઝોનમાં
® ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ?
✔ જશવંત મહેતા
® ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું ?
✔1965
® 'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના કયા વર્ષ માં કરવામાં આવી ?
✔1996
® 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં કરવામાં આવી ?
✔ડાહ્યાભાઈ મહેતા
® જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સાંભળે છે ?
✔ ભારતના મુખ્ય ન્યાયાધીશ
® આયોજન પંચ ની રચના ક્યારે કરવામાં આવી ?
✔ 15 માર્ચ , 1950
® 'ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ' ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
✔ 2002
® ગુજરાત માં બુદ્ધ નો સ્તૂપ ક્યાં આવેલો છે ?
✔ દેવની મોરી
® ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?
✔1995-2000
® ગુજરાત રાજ્ય માં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી ?
✔ 1965
® ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા , કોચરબ ખાતે તેમને શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોને ભલામણ કરી ?
✔ અમૃતલાલ ઠકકર
® 1935માં ભારતીય રિઝર્વ બેન્કની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ?
✔કલકત્તા
® ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વ માં આવ્યું ?
✔ 1974
® વર્ષ 2018માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે ?
✔ ઇન્ડોનેશિયા
® કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?
✔ ગૌરીશંકર જોશી
® ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
✔2005
® ભારતમાં જાહેર વહિવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વ વિદ્યાલય માં કરવામાં આવ્યું ?
✔લખનઉ વિશ્વ વિદ્યાલયમાં
⚫⚫⚫⚫⚫⚫⚫⚫
નોંધઃ- ઉપરના પ્રશ્નો અગાઉની વર્ગ 2 અને વર્ગ 3 ની પરીક્ષામાં પૂછાયેલા છે.
📖📝📕 સામાન્ય જ્ઞાન 📕📝📖
✍ 💐રણધીર 💐
1. કોને 'નાટકનો જીવ' તરીકે ઓળખવામાં આવે છે ? ➖ચુનીલાલ મડિયા
2.કયા ચિત્રકારનું નામ પ્રાણી ચિત્રનો માં જાણીતું છે ? ➖ રવિશંકર પંડિત
3. જામનગરના મહેલની ભીંત ઉપર કોનું યુદ્ધ આલેખાયેલ છે ? ➖ભુચરમોરીનું યુદ્ધ
4.સયુંકત રાષ્ટ્રોમાં કાયમી નિરીક્ષક તરીકે દરજજો કયો દેશ ધરાવે છે ? ➖વેટિકન સીટી
5. કાલિદાસ સન્માન,કબીર સન્માન અને તાનસેન સન્માન કઈ સરકાર આપે છે ? ➖મધ્ય પ્રદેશ
6. મેગ્સસ એવોર્ડ કઈ તારીખે આપવામાં આવે છે ? ➖31 ઓગસ્ટ
7. જગતમાં જે પારિતોષિક અપાય છે તેમાંથી સૌથી મોટી રકમનું પારિતોષિક ક્યુ છે ?➖ટેમ્પલટન
8. ફિલ્મફેર એવોર્ડ કયા ઔધોગિક જૂથ દ્વારા જાહેર થાય છે ? ➖ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
9. ભારતમાં પત્રકારત્વના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન ક્યુ છે . ➖બી.ડી.ગોએન્કા એવોર્ડ
10. શ્રવણ બેલગોડા તરીકે જાણીતું સ્થળ કયુ છે ? ➖ગોમટેશ્વર (કર્ણાટક)
11. મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલો ગેટ વે ઓફ ઇન્ડિયા કોના આગમન વખતે 1911માં બાંધવામાં આવ્યો હતો? ➖જ્યોર્જ પાંચમાના
12. ઉત્તર પ્રદેશમાં આવેલું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયુ ?➖ કોરબેટ નેશનલ પાર્ક
13. એક જ પથ્થર માંથી કોતરાયેલું તથા ભારતનું સૌથી મોટું ગુફામંદિર કયું ? ➖કૈલાશ મન્દિર
14. હિન્દ મહાસાગર, અરબસાગર અને બંગાળનો ઉપસાગરનો સંગમ ક્યાં થાય છે ? ➖કન્યાકુમારી
15. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની સામે આવેલો દરવાજો કયો ? ➖ઇન્ડિયા ગેટ
16. યુનેસ્કોની મદદથી બાંધવામાં આવેલું આંતરરાષ્ટ્રીય શહેર કયુ ? ➖ઓરોવીલ
17. અલ્હાબાદમાં આવેલું પંડિત મોતીલાલ નેહરુનું નિવાસસ્થાનનું નામ શું ? ➖આનંદ ભવન
18. કોલક અને કાલી નદીઓ ક્યાં મળે છે ? ➖ દમણ
19. સાંભર સરોવરને કેટલા ઘાટ છે ? ➖52
20. રાજસ્થાનમાં આવેલું પોખરણ વિસ્તાર કય બે શહેરો વચ્ચે આવેલું છે ? ➖જોધપુર અને જેસલમેર
21. રાજીવ ગાંધીનું હત્યા સ્થળ કયું ? ➖પેરાબુંર
22. ચાર ધામોમાં સૌથી મોટું ધામ કયુ ? ➖બદરીનાથ
23. 'ભારતદર્શન સ્થળ' ક્યાં આવેલું છે ?➖પોરબંદર
24. ભારતે પિન કોડ પ્રથા ક્યારે શરૂ કરી ? ➖ 15 ઓગસ્ટ, 1972
25. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (PIL)ની શરૂઆત કોને કરાવી ? ➖ કપિલ હિંગોરા
26. ભારતમાં કલર ટીવીનું આગમન ક્યારે થયું ? ➖25એપ્રિલ , 1982
27. ભારતની પ્રથમ ખાનગી ચેનલ કઈ ?➖ઝી ટીવી, 2 ઓક્ટોબર ,1992
28. ભારતમાં આધાર કાર્ડનું અમલીકરણ /શરૂઆત ક્યારે થઈ ? ➖28 જાન્યુઆરી ,2009
29. વેપન્સ ઓફ પીસ તરીકે ઓળખાતી મિસાઇલ કઈ ? ➖અગ્નિ -5
30. રૂપિયાને સત્તાવાર ઓળખ એટલે કે સિમ્બોલ ક્યારે મળ્યો? ➖ 15 જુલાઈ, 2012
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍ 💐રણધીર 💐
1. કોને 'નાટકનો જીવ' તરીકે ઓળખવામાં આવે છે ? ➖ચુનીલાલ મડિયા
2.કયા ચિત્રકારનું નામ પ્રાણી ચિત્રનો માં જાણીતું છે ? ➖ રવિશંકર પંડિત
3. જામનગરના મહેલની ભીંત ઉપર કોનું યુદ્ધ આલેખાયેલ છે ? ➖ભુચરમોરીનું યુદ્ધ
4.સયુંકત રાષ્ટ્રોમાં કાયમી નિરીક્ષક તરીકે દરજજો કયો દેશ ધરાવે છે ? ➖વેટિકન સીટી
5. કાલિદાસ સન્માન,કબીર સન્માન અને તાનસેન સન્માન કઈ સરકાર આપે છે ? ➖મધ્ય પ્રદેશ
6. મેગ્સસ એવોર્ડ કઈ તારીખે આપવામાં આવે છે ? ➖31 ઓગસ્ટ
7. જગતમાં જે પારિતોષિક અપાય છે તેમાંથી સૌથી મોટી રકમનું પારિતોષિક ક્યુ છે ?➖ટેમ્પલટન
8. ફિલ્મફેર એવોર્ડ કયા ઔધોગિક જૂથ દ્વારા જાહેર થાય છે ? ➖ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
9. ભારતમાં પત્રકારત્વના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન ક્યુ છે . ➖બી.ડી.ગોએન્કા એવોર્ડ
10. શ્રવણ બેલગોડા તરીકે જાણીતું સ્થળ કયુ છે ? ➖ગોમટેશ્વર (કર્ણાટક)
11. મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલો ગેટ વે ઓફ ઇન્ડિયા કોના આગમન વખતે 1911માં બાંધવામાં આવ્યો હતો? ➖જ્યોર્જ પાંચમાના
12. ઉત્તર પ્રદેશમાં આવેલું ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયુ ?➖ કોરબેટ નેશનલ પાર્ક
13. એક જ પથ્થર માંથી કોતરાયેલું તથા ભારતનું સૌથી મોટું ગુફામંદિર કયું ? ➖કૈલાશ મન્દિર
14. હિન્દ મહાસાગર, અરબસાગર અને બંગાળનો ઉપસાગરનો સંગમ ક્યાં થાય છે ? ➖કન્યાકુમારી
15. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની સામે આવેલો દરવાજો કયો ? ➖ઇન્ડિયા ગેટ
16. યુનેસ્કોની મદદથી બાંધવામાં આવેલું આંતરરાષ્ટ્રીય શહેર કયુ ? ➖ઓરોવીલ
17. અલ્હાબાદમાં આવેલું પંડિત મોતીલાલ નેહરુનું નિવાસસ્થાનનું નામ શું ? ➖આનંદ ભવન
18. કોલક અને કાલી નદીઓ ક્યાં મળે છે ? ➖ દમણ
19. સાંભર સરોવરને કેટલા ઘાટ છે ? ➖52
20. રાજસ્થાનમાં આવેલું પોખરણ વિસ્તાર કય બે શહેરો વચ્ચે આવેલું છે ? ➖જોધપુર અને જેસલમેર
21. રાજીવ ગાંધીનું હત્યા સ્થળ કયું ? ➖પેરાબુંર
22. ચાર ધામોમાં સૌથી મોટું ધામ કયુ ? ➖બદરીનાથ
23. 'ભારતદર્શન સ્થળ' ક્યાં આવેલું છે ?➖પોરબંદર
24. ભારતે પિન કોડ પ્રથા ક્યારે શરૂ કરી ? ➖ 15 ઓગસ્ટ, 1972
25. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (PIL)ની શરૂઆત કોને કરાવી ? ➖ કપિલ હિંગોરા
26. ભારતમાં કલર ટીવીનું આગમન ક્યારે થયું ? ➖25એપ્રિલ , 1982
27. ભારતની પ્રથમ ખાનગી ચેનલ કઈ ?➖ઝી ટીવી, 2 ઓક્ટોબર ,1992
28. ભારતમાં આધાર કાર્ડનું અમલીકરણ /શરૂઆત ક્યારે થઈ ? ➖28 જાન્યુઆરી ,2009
29. વેપન્સ ઓફ પીસ તરીકે ઓળખાતી મિસાઇલ કઈ ? ➖અગ્નિ -5
30. રૂપિયાને સત્તાવાર ઓળખ એટલે કે સિમ્બોલ ક્યારે મળ્યો? ➖ 15 જુલાઈ, 2012
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💥રણધીર 💥
********************
⚫ગુજરાતમાં પર્વતો વિશે⚫
----------------------------
➡ ગિરનાર : 1153.2 મીટર - જૂનાગઢ (ગુજરાતનો સૌથી ઊંચો પર્વત)
➡ ગોરખનાથ શિખર : 1117 મીટર - જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર - ગિરનાર પર)
➡ ચોટીલા : 340 મીટર - સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)
➡ શેત્રુંજય : 498 મીટર - ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)
➡ પાવાગઢ : 829 મીટર - પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)
➡ સાપુતારા : 1100 મીટર - ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)
➡ કાળો : 437 મીટર - કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર - કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર)
➡ ધીનોધર : 388 મીટર - કચ્છ કચ્છની મધ્યધારમાં આવેલો ડુંગર - જેના પરથી કર્કવૃત પસાર થાય છે )
➡ ઝુરા : 316 મીટર - કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)
➡ સરકલાની ટેકરી : 643 મીટર (અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)
➡ આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )
********************
⚫ગુજરાતમાં પર્વતો વિશે⚫
----------------------------
➡ ગિરનાર : 1153.2 મીટર - જૂનાગઢ (ગુજરાતનો સૌથી ઊંચો પર્વત)
➡ ગોરખનાથ શિખર : 1117 મીટર - જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર - ગિરનાર પર)
➡ ચોટીલા : 340 મીટર - સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)
➡ શેત્રુંજય : 498 મીટર - ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)
➡ પાવાગઢ : 829 મીટર - પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)
➡ સાપુતારા : 1100 મીટર - ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)
➡ કાળો : 437 મીટર - કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર - કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર)
➡ ધીનોધર : 388 મીટર - કચ્છ કચ્છની મધ્યધારમાં આવેલો ડુંગર - જેના પરથી કર્કવૃત પસાર થાય છે )
➡ ઝુરા : 316 મીટર - કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)
➡ સરકલાની ટેકરી : 643 મીટર (અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)
➡ આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )
💥સામાન્ય જ્ઞાન 💥
🚀રણધીર 🚀
®®®®®®®®
1. 'ટાઈમ મેગેઝીન'ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔥૧૯૨૩માં
2. વિશ્વના દેશોમાં UN માં 195 દેશીમાંથી 193 સભ્ય દેશો છે. કયા બે દેશ સભ્ય નથી ?
🔥હોલી સી અને પેલેસ્ટાઈન
3. પહેલી જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?
🔥૧૯૩૧માં
4. અંગ્રેજોએ ભારતની રાજધાની તરીકે દિલ્હીની જાહેરાત ક્યારે કરી ?
🔥૧૨ ડિસેમ્બર ,૧૯૧૧
5. ભારતમાં ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન માટે ૧૯૮૮માં કોને ફિંગર પ્રિન્ટની શોધ કરી હતી ?
🔥 પ્રો.લાલજી સિંહે
6. કૉંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યું હતું ?
🔥સરોજિની નાયડુ (૧૯૨૫)
7. આસિયાન(ASEAN)ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔥૧૯૬૭
8. ૧૧ જાન્યુઆરી,૧૯૭૪ ના દિવસે કોના પ્રમુખપદે નવનિર્માણ સમિતિની જાહેરાત થઈ ?
🔥મનીશી જાની
9. 'કાવ્ય વાંચનનો વિષય નથી,શ્રવણનો છે ' આ વિધાન કોને કહ્યું છે ?
🔥 રામનારાયણ પાઠક
10. મહેમદાવાદનો ભમરિયો કુવો કઈ ઇમારતી શૈલીમાં બંધાયેલો છે ?
🔥શૈલગૃહ
11. ભારતની પહેલી મહિલા ડૉક્ટર કોણ ?
🔥 રૂખમાબાઈ રાઉત
12. કોને QWERTY કિ બોર્ડની શોધ કરી હતી ?
🔥Christopher Latham Shoes
13. રામ મોહનરાયને 'રાજા'ની ઉપાધિ કોને આપી હતી ?
🔥અકબરે
14. ગુજરાતના કયા બે શહેરોમા ભૂકંપ માપક યંત્ર 'સિસમોગ્રાફ'રાખવામાં આવ્યું છે ?
🔥રાજકોટ અને વડોદરા
15. ગુજરાતનું પ્રથમ અંગ્રેજી દૌનિક વર્તમાન પત્ર કયુ ?
🔥કાઠિયાવાડ ટાઈમ્સ
16. દ્વારકા મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
🔥જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
17. ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજયમાં 'ચેર પર્સન' તરીકે ઓળખાય છે ?
🔥 અરુણાચલ પ્રદેશ
18. RAW ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
🔥૧૯૬૮
19. પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિજુથ કયુ ?
🔥 લીલ
20. પ્રેમાનંદને 'ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ' કોને કહ્યું છે ?
🔥કનૈયાલાલ મુનશી
®®®®®®®®®
🚀રણધીર 🚀
®®®®®®®®
1. 'ટાઈમ મેગેઝીન'ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔥૧૯૨૩માં
2. વિશ્વના દેશોમાં UN માં 195 દેશીમાંથી 193 સભ્ય દેશો છે. કયા બે દેશ સભ્ય નથી ?
🔥હોલી સી અને પેલેસ્ટાઈન
3. પહેલી જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?
🔥૧૯૩૧માં
4. અંગ્રેજોએ ભારતની રાજધાની તરીકે દિલ્હીની જાહેરાત ક્યારે કરી ?
🔥૧૨ ડિસેમ્બર ,૧૯૧૧
5. ભારતમાં ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન માટે ૧૯૮૮માં કોને ફિંગર પ્રિન્ટની શોધ કરી હતી ?
🔥 પ્રો.લાલજી સિંહે
6. કૉંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યું હતું ?
🔥સરોજિની નાયડુ (૧૯૨૫)
7. આસિયાન(ASEAN)ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔥૧૯૬૭
8. ૧૧ જાન્યુઆરી,૧૯૭૪ ના દિવસે કોના પ્રમુખપદે નવનિર્માણ સમિતિની જાહેરાત થઈ ?
🔥મનીશી જાની
9. 'કાવ્ય વાંચનનો વિષય નથી,શ્રવણનો છે ' આ વિધાન કોને કહ્યું છે ?
🔥 રામનારાયણ પાઠક
10. મહેમદાવાદનો ભમરિયો કુવો કઈ ઇમારતી શૈલીમાં બંધાયેલો છે ?
🔥શૈલગૃહ
11. ભારતની પહેલી મહિલા ડૉક્ટર કોણ ?
🔥 રૂખમાબાઈ રાઉત
12. કોને QWERTY કિ બોર્ડની શોધ કરી હતી ?
🔥Christopher Latham Shoes
13. રામ મોહનરાયને 'રાજા'ની ઉપાધિ કોને આપી હતી ?
🔥અકબરે
14. ગુજરાતના કયા બે શહેરોમા ભૂકંપ માપક યંત્ર 'સિસમોગ્રાફ'રાખવામાં આવ્યું છે ?
🔥રાજકોટ અને વડોદરા
15. ગુજરાતનું પ્રથમ અંગ્રેજી દૌનિક વર્તમાન પત્ર કયુ ?
🔥કાઠિયાવાડ ટાઈમ્સ
16. દ્વારકા મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
🔥જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
17. ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજયમાં 'ચેર પર્સન' તરીકે ઓળખાય છે ?
🔥 અરુણાચલ પ્રદેશ
18. RAW ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
🔥૧૯૬૮
19. પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિજુથ કયુ ?
🔥 લીલ
20. પ્રેમાનંદને 'ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ' કોને કહ્યું છે ?
🔥કનૈયાલાલ મુનશી
®®®®®®®®®