➖પોર્ટુગીઝોએ દીવ ક્યારે જીતી લીધું❓
✔ઇ.સ.1535 માં
➖ઇ.સ.1510માં બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા કોને જીતી લીધું❓
✔આલ્બુકર્ક
➖ડચ લોકો મૂળ ક્યાંના હતા❓
✔હોલેન્ડ
➖ઇંગ્લેન્ડના વેપારીઓએ કેટલા પાઉન્ડની રકમથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી❓
✔72,000 પાઉન્ડ
➖રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કેટલા વર્ષનો પરવાનો આપ્યો હતો❓
✔15 વર્ષ
➖અંગ્રેજોએ દક્ષિણમાં પોતાનું પ્રથમ વેપારી મથક દક્ષિણ-પૂર્વ સમુદ્રતટ પર ક્યાં સ્થાપિત કર્યું❓
✔મસલીપટ્ટનમ
➖બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ-2એ પોર્ટુગીઝ રાજકુમારી કૅથરિન સાથે લગ્ન કરવાથી કયો દ્વીપ દહેહમાં મળ્યો હતો❓
✔મુંબઇ દ્વીપ
➖ઈ.સ. 1674માં પોન્ડીચેરીની સ્થાપના કોણે કરી❓
✔ફ્રેન્ચ ફ્રાન્સિસ માર્ટિને
➖ઈ.સ.1698માં કોલકાતાની સ્થાપના કોણે કરી❓
✔જોબ ચારનોક
➖યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સંઘર્ષ થયો જેને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે❓
✔સપ્તવાર્ષીક યુદ્ધ
➖ભારતમાં રહેતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કયું યુદ્ધ થયું❓
✔વાડીવંશનું યુદ્ધ
*કંપનીઓની સ્થાપના*
-------------------------------
➖પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની : ઈ.સ.1498
➖અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની: ઇ.સ.1600
➖ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1602
➖ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1616
➖ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1664
➖સ્વિડિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1731
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
✔ઇ.સ.1535 માં
➖ઇ.સ.1510માં બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા કોને જીતી લીધું❓
✔આલ્બુકર્ક
➖ડચ લોકો મૂળ ક્યાંના હતા❓
✔હોલેન્ડ
➖ઇંગ્લેન્ડના વેપારીઓએ કેટલા પાઉન્ડની રકમથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી❓
✔72,000 પાઉન્ડ
➖રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે કેટલા વર્ષનો પરવાનો આપ્યો હતો❓
✔15 વર્ષ
➖અંગ્રેજોએ દક્ષિણમાં પોતાનું પ્રથમ વેપારી મથક દક્ષિણ-પૂર્વ સમુદ્રતટ પર ક્યાં સ્થાપિત કર્યું❓
✔મસલીપટ્ટનમ
➖બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ-2એ પોર્ટુગીઝ રાજકુમારી કૅથરિન સાથે લગ્ન કરવાથી કયો દ્વીપ દહેહમાં મળ્યો હતો❓
✔મુંબઇ દ્વીપ
➖ઈ.સ. 1674માં પોન્ડીચેરીની સ્થાપના કોણે કરી❓
✔ફ્રેન્ચ ફ્રાન્સિસ માર્ટિને
➖ઈ.સ.1698માં કોલકાતાની સ્થાપના કોણે કરી❓
✔જોબ ચારનોક
➖યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સંઘર્ષ થયો જેને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે❓
✔સપ્તવાર્ષીક યુદ્ધ
➖ભારતમાં રહેતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કયું યુદ્ધ થયું❓
✔વાડીવંશનું યુદ્ધ
*કંપનીઓની સ્થાપના*
-------------------------------
➖પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની : ઈ.સ.1498
➖અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની: ઇ.સ.1600
➖ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1602
➖ડેનિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1616
➖ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની: ઈ.સ.1664
➖સ્વિડિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની:ઈ.સ.1731
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
➖જાહેર રસ્તા પર વૃક્ષોના વાવેતર માટે આપવામાં આવતી સહાયની યોજના કઈ ❓
✔નગરનંદન વન યોજના
➖શાળા ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ❓
✔2009
➖શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને આયર્નની ગોળીઓ આપવાની યોજનાનું નામ❓
✔માતૃવંદના
➖સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને અપાતો પુરસ્કાર કયો❓
✔નાલંદા
➖અમદાવાદ - ગાંધીનગર વચ્ચે જે મેટ્રો રેલનું કાર્ય MEGA ને સોંપાયું છે તેનું પૂરું નામ આપો.
✔Metrolink Express For Gandhinagar and Ahmedabad
➖અમદાવાદ BRTSનું નામ આપો.
✔જનમાર્ગ
➖કર્મકાંડની તાલીમ આપતી યોજનાનું નામ ❓
✔સ્વામી તેજાનંદ
➖ભારતનું પ્રથમ ટોકિંગ ATM ક્યાં સ્થાપિત થયેલું છે❓
✔અમદાવાદ
➖શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું કાર્ય કરતી ગ્રામ પંચાયતને પુરસ્કૃત કરતી યોજનાનું નામ❓
✔સિડમની યોજના
➖અત્યાચારનો ભોગ બન્યા હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિની પુનઃ સ્થાપનાની યોજનાનું નામ❓
✔વીર મેઘમાયા યોજના
➖આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના ક્યાંથી અને ક્યારે અમલમાં આવી❓
✔ડભોઇ તાલુકાથી 28 એપ્રિલ,2011 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા
➖સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✔ગાંધીનગર
➖પ્રથમ આધાર કાર્ડ મેળવનાર❓
✔રંજના સોનાવણે(મહારાષ્ટ્ર)
➖ATVTના વડા તરીકે કોણ જવાબદારી સંભળાવે છે❓
✔પ્રાંત અધિકારી
➖સૌપ્રથમ મોબાઈલ પોર્ટેબિલિટીનો પ્રારંભ ❓
✔હરિયાણાથી
➖સાબરમતી રિવરફ્રન્ટની પ્રેરણા❓
✔લંડનની થેમ્સ નદી
➖POCSO એક્ટ,2012 નું પૂરું નામ❓
✔The Protection of Children from Sexual Offences
➖નવી રાષ્ટ્રીય બાળ નીતિ અમલી બની❓
✔26 એપ્રિલ,2013
➖જુવેનાઈલ જસ્ટિસ એક્ટ શું છે❓
✔બાળકોને લગતો કાયદો
➖જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગંભીર ગુનાઓમાં ઉંમર નક્કી કરાઈ❓
✔18 થી ઘટાડી 16 વર્ષ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖જાહેર રસ્તા પર વૃક્ષોના વાવેતર માટે આપવામાં આવતી સહાયની યોજના કઈ ❓
✔નગરનંદન વન યોજના
➖શાળા ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ❓
✔2009
➖શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને આયર્નની ગોળીઓ આપવાની યોજનાનું નામ❓
✔માતૃવંદના
➖સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને અપાતો પુરસ્કાર કયો❓
✔નાલંદા
➖અમદાવાદ - ગાંધીનગર વચ્ચે જે મેટ્રો રેલનું કાર્ય MEGA ને સોંપાયું છે તેનું પૂરું નામ આપો.
✔Metrolink Express For Gandhinagar and Ahmedabad
➖અમદાવાદ BRTSનું નામ આપો.
✔જનમાર્ગ
➖કર્મકાંડની તાલીમ આપતી યોજનાનું નામ ❓
✔સ્વામી તેજાનંદ
➖ભારતનું પ્રથમ ટોકિંગ ATM ક્યાં સ્થાપિત થયેલું છે❓
✔અમદાવાદ
➖શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું કાર્ય કરતી ગ્રામ પંચાયતને પુરસ્કૃત કરતી યોજનાનું નામ❓
✔સિડમની યોજના
➖અત્યાચારનો ભોગ બન્યા હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિની પુનઃ સ્થાપનાની યોજનાનું નામ❓
✔વીર મેઘમાયા યોજના
➖આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના ક્યાંથી અને ક્યારે અમલમાં આવી❓
✔ડભોઇ તાલુકાથી 28 એપ્રિલ,2011 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા
➖સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✔ગાંધીનગર
➖પ્રથમ આધાર કાર્ડ મેળવનાર❓
✔રંજના સોનાવણે(મહારાષ્ટ્ર)
➖ATVTના વડા તરીકે કોણ જવાબદારી સંભળાવે છે❓
✔પ્રાંત અધિકારી
➖સૌપ્રથમ મોબાઈલ પોર્ટેબિલિટીનો પ્રારંભ ❓
✔હરિયાણાથી
➖સાબરમતી રિવરફ્રન્ટની પ્રેરણા❓
✔લંડનની થેમ્સ નદી
➖POCSO એક્ટ,2012 નું પૂરું નામ❓
✔The Protection of Children from Sexual Offences
➖નવી રાષ્ટ્રીય બાળ નીતિ અમલી બની❓
✔26 એપ્રિલ,2013
➖જુવેનાઈલ જસ્ટિસ એક્ટ શું છે❓
✔બાળકોને લગતો કાયદો
➖જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગંભીર ગુનાઓમાં ઉંમર નક્કી કરાઈ❓
✔18 થી ઘટાડી 16 વર્ષ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન ❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
➖કયા સુધારા અનુસાર સાયમન કમિશનની નિમણુક કરવામાં આવી❓
✔મોન્ટ-ફર્ડના સુધારા
➖'હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે.' આવું કોને કહ્યું હતું❓
✔હિન્દી વઝીર બર્કનહેડે
➖સવિનય કાનૂન ભંગની લડત દરમિયાન કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ કયા સ્થળે દારૂનું પીકેટિંગ કરવામાં આવ્યું❓
✔દિલ્હી
➖ગાંધી-ઇર્વિન સમજૂતી ક્યારે થઈ❓
✔માર્ચ 1931માં
➖બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તે બાબત શાના દ્વારા સિદ્ધ થતી હતી❓
✔ક્રિપ્સ દરખાસ્તો દ્વારા
➖હિંદ છોડો ચળવળ દરમિયાન ગાંધીજીએ કહેલું કે..........❓
✔આઝાદી માટે આ મારી અંતિમ લડત છે.
➖'હિંદ છોડો' આંદોલનમાં સૌથી વધારે નુકશાન શાને થયું❓
✔રેલવેને
➖'હિંદ છોડો' આંદોલન દરમિયાન કેટલીવાર ગોળીબાર કરવામાં આવ્યા❓
✔538 વાર
➖'હિંદ છોડો' લડત દરમિયાન કેટલા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા❓
✔70,000 થી વધારે
➖'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોએ જાન ગુમાવ્યા❓
✔1028
➖'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોને ઈજા થઈ❓
✔3200
➖'હિંદ છોડો' આંદોલન દરમિયાન કયા સ્થળોએ ગોળીબાર કરતાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા❓
✔અમદાવાદ અને પટણામાં
➖સુભાષચંદ્ર બોઝ કઈ પરીક્ષામાં ચોથા નંબરે ઉત્તીર્ણ થઈ ઇંગ્લેન્ડથી કોલકાતા પાછા ફર્યા હતા❓
✔ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)
➖ઇ.સ.1940માં કયા ધારા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી❓
✔હિંદ સંરક્ષણ ધારો
➖જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા કોણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી❓
✔મોહનસિંગ
➖બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને કેટલામાંથી કેટલી બેઠકો મળી❓
✔210 માંથી 201
➖બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગને કેટલામાંથી કેટલી બેઠકો મળી❓
✔78 માંથી 73
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖કયા સુધારા અનુસાર સાયમન કમિશનની નિમણુક કરવામાં આવી❓
✔મોન્ટ-ફર્ડના સુધારા
➖'હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે.' આવું કોને કહ્યું હતું❓
✔હિન્દી વઝીર બર્કનહેડે
➖સવિનય કાનૂન ભંગની લડત દરમિયાન કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ કયા સ્થળે દારૂનું પીકેટિંગ કરવામાં આવ્યું❓
✔દિલ્હી
➖ગાંધી-ઇર્વિન સમજૂતી ક્યારે થઈ❓
✔માર્ચ 1931માં
➖બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તે બાબત શાના દ્વારા સિદ્ધ થતી હતી❓
✔ક્રિપ્સ દરખાસ્તો દ્વારા
➖હિંદ છોડો ચળવળ દરમિયાન ગાંધીજીએ કહેલું કે..........❓
✔આઝાદી માટે આ મારી અંતિમ લડત છે.
➖'હિંદ છોડો' આંદોલનમાં સૌથી વધારે નુકશાન શાને થયું❓
✔રેલવેને
➖'હિંદ છોડો' આંદોલન દરમિયાન કેટલીવાર ગોળીબાર કરવામાં આવ્યા❓
✔538 વાર
➖'હિંદ છોડો' લડત દરમિયાન કેટલા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા❓
✔70,000 થી વધારે
➖'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોએ જાન ગુમાવ્યા❓
✔1028
➖'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોને ઈજા થઈ❓
✔3200
➖'હિંદ છોડો' આંદોલન દરમિયાન કયા સ્થળોએ ગોળીબાર કરતાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા❓
✔અમદાવાદ અને પટણામાં
➖સુભાષચંદ્ર બોઝ કઈ પરીક્ષામાં ચોથા નંબરે ઉત્તીર્ણ થઈ ઇંગ્લેન્ડથી કોલકાતા પાછા ફર્યા હતા❓
✔ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)
➖ઇ.સ.1940માં કયા ધારા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી❓
✔હિંદ સંરક્ષણ ધારો
➖જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા કોણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી❓
✔મોહનસિંગ
➖બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને કેટલામાંથી કેટલી બેઠકો મળી❓
✔210 માંથી 201
➖બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગને કેટલામાંથી કેટલી બેઠકો મળી❓
✔78 માંથી 73
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*પારિભાષિક શબ્દો*
➖➖➖➖➖➖➖➖➖➖
*એડલ્ટ ફ્રેન્ચાઇઝ*
➖પુખ્ત મતાધિકાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ કે મહિલાને જાતિ, ધર્મ,મિલકત કે વર્ણના ભેદભાવ વગર ચૂંટણીમાં મત આપવાનો અધિકાર.
*એકસાઇઝ ડ્યૂટી:*
➖દેશના આંતરિક ઉત્પાદન પર લેવાતી આબકારી જકાત
*એજન્ડા:*
➖સભામાં ચર્ચવાના મુદાઓની અધિકૃત નોંધ
*ઑટોક્રસી (આપખુદી):*
➖એક જ વ્યક્તિનો રાષ્ટ્રની બધી સત્તા પર કાબુ.
*ઓર્ડિનન્સ (વટહુકમ):*
➖વિધાનસભા કે લોકસભાની બેઠક ચાલુ ન હોય ત્યારે સત્તાસ્થાનેથી બહાર પાડવામાં આવતો હુકમ.(મુદત:વધુમાં વધુ છ માસ)
*એમનેસ્ટી:*
➖કાયદાનો ભંગ કરનાર લોકોને આપવામાં આવતી માફી.
*ક્વોરેન્ટાઇન:*
➖ચેપી રોગ ન ફેલાય તે માટે પરદેશથી આવતા વહાણને બંદરેથી દૂર રાખવાનો સમય.
*ક્વૉટા:*
➖સંસ્થા કે સરકાર તરફથી અપાતો ચોક્કસ પુરવઠો.
*કલમ 144:*
➖અશાંતિના સમયમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકત્ર ન થવા દેવાની સૂચના આપતો સરકારી આદેશ.
*ટ્રેડમાર્કસ:*
➖રજીસ્ટર કરાવેલ માલ ઉત્પન્ન કરવાનો અબાધિત હક.
*ડીકટેટરશીપ (સરમુખત્યારશાહી):**
➖પ્રજાની ઈચ્છા વિરુદ્ધ વ્યક્તિ કે પક્ષની એકહથ્થુ અમર્યાદિત શાસનપદ્ધતિ.
*ધીખતી ધરા:*
➖દુશ્મનના હાથમાં આવતા પહેલા પોતાની જમીન ઉજ્જડ કરવાની રાષ્ટ્રીય નીતિ.
*બફર સ્ટેટ:*
➖બે મોટી સત્તાઓ વચ્ચે આવેલું નાનું તટસ્થ રાજ્ય,રાષ્ટ્ર.
*મિસા (સલામતી ધારો):*
➖કોઈ પણ કારણ આપ્યા સિવાય દેશની સલામતી માટે વ્યક્તિ અવરોધક છે તેવું લાગે તો તેને પકડી શકાય તેવો કાયદો.
*મેનિફેસ્ટો (જાહેરનામું):*
➖દેશની સામાન્ય ચૂંટણીમાં પક્ષ તરફથી પોતાની રાજકીય નીતિનો પરિચય કરાવવા પ્રસિદ્ધ થતું નિવેદન.
*વિટો:*
➖રજુ થયેલા કાયદાને અથવા લેવાયેલા નિર્ણયને નકારવાનો હક.
*એસાઈલમ:*
➖યુદ્ધના સમયે વિદેશી નાગરિકોને અપાતું ખાસ રક્ષણ.
*અવમૂલ્યન:*
➖બીજા દેશોના સંદર્ભમાં દેશના નાણાંની કિંમતમાં ઘટાડો કરવો તે.
*શ્વેતપત્ર:*
➖વિવાદાસ્પદ મુદા અંગેના પુરાવાઓ સરકાર મૂળ સ્વરૂપમાં રજૂ કરે તેને શ્વેતપત્ર કહેવાય છે.
*નો મેન્સ લેન્ડ:*
➖યુદ્ધમાં બે લશ્કરો વચ્ચેની ભૂમિ.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*એડલ્ટ ફ્રેન્ચાઇઝ*
➖પુખ્ત મતાધિકાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ કે મહિલાને જાતિ, ધર્મ,મિલકત કે વર્ણના ભેદભાવ વગર ચૂંટણીમાં મત આપવાનો અધિકાર.
*એકસાઇઝ ડ્યૂટી:*
➖દેશના આંતરિક ઉત્પાદન પર લેવાતી આબકારી જકાત
*એજન્ડા:*
➖સભામાં ચર્ચવાના મુદાઓની અધિકૃત નોંધ
*ઑટોક્રસી (આપખુદી):*
➖એક જ વ્યક્તિનો રાષ્ટ્રની બધી સત્તા પર કાબુ.
*ઓર્ડિનન્સ (વટહુકમ):*
➖વિધાનસભા કે લોકસભાની બેઠક ચાલુ ન હોય ત્યારે સત્તાસ્થાનેથી બહાર પાડવામાં આવતો હુકમ.(મુદત:વધુમાં વધુ છ માસ)
*એમનેસ્ટી:*
➖કાયદાનો ભંગ કરનાર લોકોને આપવામાં આવતી માફી.
*ક્વોરેન્ટાઇન:*
➖ચેપી રોગ ન ફેલાય તે માટે પરદેશથી આવતા વહાણને બંદરેથી દૂર રાખવાનો સમય.
*ક્વૉટા:*
➖સંસ્થા કે સરકાર તરફથી અપાતો ચોક્કસ પુરવઠો.
*કલમ 144:*
➖અશાંતિના સમયમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકત્ર ન થવા દેવાની સૂચના આપતો સરકારી આદેશ.
*ટ્રેડમાર્કસ:*
➖રજીસ્ટર કરાવેલ માલ ઉત્પન્ન કરવાનો અબાધિત હક.
*ડીકટેટરશીપ (સરમુખત્યારશાહી):**
➖પ્રજાની ઈચ્છા વિરુદ્ધ વ્યક્તિ કે પક્ષની એકહથ્થુ અમર્યાદિત શાસનપદ્ધતિ.
*ધીખતી ધરા:*
➖દુશ્મનના હાથમાં આવતા પહેલા પોતાની જમીન ઉજ્જડ કરવાની રાષ્ટ્રીય નીતિ.
*બફર સ્ટેટ:*
➖બે મોટી સત્તાઓ વચ્ચે આવેલું નાનું તટસ્થ રાજ્ય,રાષ્ટ્ર.
*મિસા (સલામતી ધારો):*
➖કોઈ પણ કારણ આપ્યા સિવાય દેશની સલામતી માટે વ્યક્તિ અવરોધક છે તેવું લાગે તો તેને પકડી શકાય તેવો કાયદો.
*મેનિફેસ્ટો (જાહેરનામું):*
➖દેશની સામાન્ય ચૂંટણીમાં પક્ષ તરફથી પોતાની રાજકીય નીતિનો પરિચય કરાવવા પ્રસિદ્ધ થતું નિવેદન.
*વિટો:*
➖રજુ થયેલા કાયદાને અથવા લેવાયેલા નિર્ણયને નકારવાનો હક.
*એસાઈલમ:*
➖યુદ્ધના સમયે વિદેશી નાગરિકોને અપાતું ખાસ રક્ષણ.
*અવમૂલ્યન:*
➖બીજા દેશોના સંદર્ભમાં દેશના નાણાંની કિંમતમાં ઘટાડો કરવો તે.
*શ્વેતપત્ર:*
➖વિવાદાસ્પદ મુદા અંગેના પુરાવાઓ સરકાર મૂળ સ્વરૂપમાં રજૂ કરે તેને શ્વેતપત્ર કહેવાય છે.
*નો મેન્સ લેન્ડ:*
➖યુદ્ધમાં બે લશ્કરો વચ્ચેની ભૂમિ.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*🏏ક્રિકેટના પ્રખ્યાત મેદાન🏏*➖➖➖➖➖➖➖➖➖➖
👉🏻બેબ્રોન,વાનખેડે: મુંબઇ
👉🏻ગ્રીન પાર્ક: કાનપુર
👉🏻ફિરોઝશાહ કોટલા: દિલ્હી
👉🏻ચેપોક: ચેન્નાઇ
👉🏻રાજીવ ગાંધી: હૈદરાબાદ
👉🏻સરદાર પટેલ(મોટેરા):અમદાવાદ
👉🏻લોર્ડ્સ,ઓવલ : લંડન
👉🏻બારામતી : કટક
👉🏻ઇડન ગાર્ડન : કોલકાતા
👉🏻એમ.ચિન્નાસ્વામી : બેંગલોર
👉🏻કવીન : જમશેદપુર
👉🏻સવાઈ માનસિંહ : જયપુર
👉🏻ગદ્દાફી : લાહોર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
👉🏻બેબ્રોન,વાનખેડે: મુંબઇ
👉🏻ગ્રીન પાર્ક: કાનપુર
👉🏻ફિરોઝશાહ કોટલા: દિલ્હી
👉🏻ચેપોક: ચેન્નાઇ
👉🏻રાજીવ ગાંધી: હૈદરાબાદ
👉🏻સરદાર પટેલ(મોટેરા):અમદાવાદ
👉🏻લોર્ડ્સ,ઓવલ : લંડન
👉🏻બારામતી : કટક
👉🏻ઇડન ગાર્ડન : કોલકાતા
👉🏻એમ.ચિન્નાસ્વામી : બેંગલોર
👉🏻કવીન : જમશેદપુર
👉🏻સવાઈ માનસિંહ : જયપુર
👉🏻ગદ્દાફી : લાહોર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન ❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
➖પુરાણોમાં ભૂગોળના અધ્યનને શું કહેવાયું છે❓
✔ભૂવનકોષ
➖વરાહ મિહિરે પોતાના કયા પુસ્તકમાં પૃથ્વીનું વર્ણન કર્યું છે❓
✔પંચસિદ્ધાંતિકા
➖એશિયાનો પ્રથમ ભૂગોળ વિભાગ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયેલો❓
✔અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (ઇ.સ.1927માં)
➖રેખાંશ વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔ગોરે (Gore)
➖ભારતનો સમય ગ્રીનવિચથી કેટલો સમય આગળ છે❓
✔5 કલાક 30 મિનિટ
➖180° રેખાંશને આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ક્યારે નક્કી કરાઈ❓
✔1884 વોશિંગ્ટનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ મેરીડિયન કોન્ફરન્સમાં
➖વિશ્વને કેટલા ટાઈમ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે❓
✔24
➖સૌથી વધુ ટાઈમ ઝોન કયા દેશમાં છે❓
✔રશિયામાં 11
✔અમેરિકામાં 7
✔ઑસ્ટ્રેલિયામાં 3
➖પ્રકૃતિની સુરક્ષાનો વાલ્વ કોને કહેવામાં આવે છે❓
✔જ્વાળામુખી
➖જ્વાળામુખીમાં સૌથી વધુ પ્રમાણ શેનું હોય છે❓
✔વરાળનું (80-90%)
➖કયા વિસ્તારમાં વિશ્વના 68% ભૂકંપો આવે છે❓
✔પ્રશાંત મહાસાગર વિસ્તારમાં
➖ભારતના કયા ક્ષેત્રમાં સૌથી વધુ ભૂકંપ આવે છે❓
✔હિમાલય ક્ષેત્રમાં
➖વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા કિમી. ઊંચાઈ સુધી ફેલાયેલો છે❓
✔130 કિમી
➖વાતાવરણમાં ઓક્સિજન કેટલા કિમી સુધી ફેલાયેલો છે❓
✔64 કિમી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖પુરાણોમાં ભૂગોળના અધ્યનને શું કહેવાયું છે❓
✔ભૂવનકોષ
➖વરાહ મિહિરે પોતાના કયા પુસ્તકમાં પૃથ્વીનું વર્ણન કર્યું છે❓
✔પંચસિદ્ધાંતિકા
➖એશિયાનો પ્રથમ ભૂગોળ વિભાગ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયેલો❓
✔અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (ઇ.સ.1927માં)
➖રેખાંશ વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔ગોરે (Gore)
➖ભારતનો સમય ગ્રીનવિચથી કેટલો સમય આગળ છે❓
✔5 કલાક 30 મિનિટ
➖180° રેખાંશને આંતરરાષ્ટ્રીય તિથિ રેખા ક્યારે નક્કી કરાઈ❓
✔1884 વોશિંગ્ટનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ મેરીડિયન કોન્ફરન્સમાં
➖વિશ્વને કેટલા ટાઈમ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે❓
✔24
➖સૌથી વધુ ટાઈમ ઝોન કયા દેશમાં છે❓
✔રશિયામાં 11
✔અમેરિકામાં 7
✔ઑસ્ટ્રેલિયામાં 3
➖પ્રકૃતિની સુરક્ષાનો વાલ્વ કોને કહેવામાં આવે છે❓
✔જ્વાળામુખી
➖જ્વાળામુખીમાં સૌથી વધુ પ્રમાણ શેનું હોય છે❓
✔વરાળનું (80-90%)
➖કયા વિસ્તારમાં વિશ્વના 68% ભૂકંપો આવે છે❓
✔પ્રશાંત મહાસાગર વિસ્તારમાં
➖ભારતના કયા ક્ષેત્રમાં સૌથી વધુ ભૂકંપ આવે છે❓
✔હિમાલય ક્ષેત્રમાં
➖વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા કિમી. ઊંચાઈ સુધી ફેલાયેલો છે❓
✔130 કિમી
➖વાતાવરણમાં ઓક્સિજન કેટલા કિમી સુધી ફેલાયેલો છે❓
✔64 કિમી.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ કોણ હતું❓
✔જ્યોર્જ યુલ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું❓
✔બદરુદ્દીન તૈયબજી
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું❓
✔એની બેસન્ટ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે❓
✔સરોજિની નાયડુ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
➖પ્રથમ- વિનોબા ભાવે
➖દ્વિતીય - જવાહરલાલ નહેરુ
➖તૃતીય - બ્રહ્મદત્ત
*▪આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી❓*
➖સુભાષ બ્રિગેડ
➖નેહરુ બ્રિગેડ
➖ગાંધી બ્રિગેડ
*▪કેબિનેટ મિશનના સભ્યો*
➖સર સ્ટેફર્ડ ક્રિપ્સ
➖પેન્થીક લોરેન્સ
➖એ.વી.એલેક્ઝાન્ડર
➖➖➖➖➖➖➖➖➖➖
▪યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔મંગળ
▪સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન
▪મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે❓
✔પ્લુટો (યમ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે❓
✔અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )
▪પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે❓
✔રેખાંશ (કુલ રેખાંશ 360)
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું❓
✔મધ્ય પ્રદેશ
▪તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે❓
✔રાજસ્થાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)
▪ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)
➖➖➖➖➖➖➖➖➖➖
▪બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔સેન્સેક
▪નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔નિફ્ટી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*Nouns : નામ*
➖➖➖➖➖➖➖➖➖➖
*A Noun is a name of a person, a place, a thing or anything*
*1.Proper Noun - (ખાસ નામ)*
Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana
*2.Common Noun - (જાતિયવાચક)*
a book, a pen, an orange
*3.Material Noun - (દ્રવ્ય વાચક)*
rice, milk, cotton, iron
*4.Collective Noun - (સમૂહવાચક)*
A herd, a swarm, an association
*5.Abstract Noun - (પદાર્થવાચક)*
Love, childhood, mathes, music
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*Prepositions: નામયોગી અવયવો* Part -1
➖➖➖➖➖➖➖➖➖➖
*1.'In' અને 'Into' = અંદર, માં :*
▪In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.
▪In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.
*2.At=તરફ*
▪સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.
▪સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.
▪નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.
▪મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.
*3.With=વડે,સાથે*
▪કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.
▪સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.
*4.By=દ્વારા,વડે*
▪કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.
▪પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.
▪સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.
*5.On=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.
▪'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.
▪દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday
*6.Over=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
✔જ્યોર્જ યુલ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતું❓
✔બદરુદ્દીન તૈયબજી
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતું❓
✔એની બેસન્ટ
▪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ છે❓
✔સરોજિની નાયડુ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪ગાંધીજીએ નિમેલા વ્યક્તિગત સત્યાગ્રહીઓ* :
➖પ્રથમ- વિનોબા ભાવે
➖દ્વિતીય - જવાહરલાલ નહેરુ
➖તૃતીય - બ્રહ્મદત્ત
*▪આઝાદ હિન્દ ફોજ અંતર્ગત કઈ બ્રિગેડ બનાવામાં આવી હતી❓*
➖સુભાષ બ્રિગેડ
➖નેહરુ બ્રિગેડ
➖ગાંધી બ્રિગેડ
*▪કેબિનેટ મિશનના સભ્યો*
➖સર સ્ટેફર્ડ ક્રિપ્સ
➖પેન્થીક લોરેન્સ
➖એ.વી.એલેક્ઝાન્ડર
➖➖➖➖➖➖➖➖➖➖
▪યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔મંગળ
▪સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન
▪મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે❓
✔પ્લુટો (યમ)
➖➖➖➖➖➖➖➖➖➖
▪પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે❓
✔અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )
▪પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે❓
✔રેખાંશ (કુલ રેખાંશ 360)
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪તાંબાનું સૌથી વધુ ઉત્પાદક રાજ્ય કયું❓
✔મધ્ય પ્રદેશ
▪તાંબાનું સૌથી વધુ ભંડારો ક્યાં આવેલા છે❓
✔રાજસ્થાન
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔સેબી (SEBI-સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)
▪ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા કઈ છે❓
✔IRDA (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)
➖➖➖➖➖➖➖➖➖➖
▪બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔સેન્સેક
▪નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ કયો છે❓
✔નિફ્ટી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*Nouns : નામ*
➖➖➖➖➖➖➖➖➖➖
*A Noun is a name of a person, a place, a thing or anything*
*1.Proper Noun - (ખાસ નામ)*
Savarkundla , Pankaj, Joshi, Siddharth Ramana
*2.Common Noun - (જાતિયવાચક)*
a book, a pen, an orange
*3.Material Noun - (દ્રવ્ય વાચક)*
rice, milk, cotton, iron
*4.Collective Noun - (સમૂહવાચક)*
A herd, a swarm, an association
*5.Abstract Noun - (પદાર્થવાચક)*
Love, childhood, mathes, music
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
*Prepositions: નામયોગી અવયવો* Part -1
➖➖➖➖➖➖➖➖➖➖
*1.'In' અને 'Into' = અંદર, માં :*
▪In સ્થિર વસ્તુ માટે તથા into ગતિદર્શન ક્રિયાપદ સાથે વપરાય છે જેમ કે,
-Vimal is in the room.
-Vimal entered into the room.
▪In મહિનો, વર્ષ તથા સમય માટે પણ વપરાય છે.
જેમ કે, In January, In 2006, In time.
*2.At=તરફ*
▪સમય દર્શાવવા વપરાય છે. જેમ કે , The plane leaves at 3 o'clock.
▪સ્થળ દર્શાવવા વપરાય છે, જેમ કે, The father will be at home.
▪નાના વિસ્તાર,નાના શહેર કે ગામડાની વાત હોય ત્યારે જેમ કે, Piyush studied at Virnagar.
▪મોટા શહેરો,વિસ્તારો,દેશની આગળ In વપરાય છે જેમ કે, I want to settle in America.
*3.With=વડે,સાથે*
▪કોઈક સાધનના સંદર્ભ માટે જેમ કે, You shouldn't write with a red pen.
▪સાથે ના અર્થ માટે જેમ કે, Our principal went to Abu with the students.
*4.By=દ્વારા,વડે*
▪કોઈક વડે થતી ક્રિયા માટે જેમ કે, The fruits were sold by the shopkeeper.
▪પ્રવાસના માધ્યમ માટે જેમ કે, By train, by bus, by plane.
▪સમય મર્યાદા દર્શાવવા માટે જેમ કે , I'll be back by the evening.
*5.On=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને હોય ત્યારે જેમ કે, Birds are chirping on the tree.
▪'પગપાળા' અથવા 'ચાલીને' જવાના સંદર્ભમાં જેમ કે, Some people go from one place to another on foot.
▪દિવસ દર્શાવવા જેમ કે, on monday, On sunday
*6.Over=ઉપર*
▪એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય તથા અડકીને ન હોય ત્યારે over વપરાય છે. જેમ કે, A fan is moving over our head.
➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer Khant💥
1.સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા❓
✔હડપ્પા
2.સિંધુ ખીણની સંસ્કૃતિનો કયા યુગમાં સમાવેશ થાય છે❓
✔આદ્ય ઐતિહાસિક અથવા કાસ્યયુગીન
3.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય પાક કયો હતો❓
✔ઘઉં અને જવ
4.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા વસ્ત્રો પહેરતા હતાં❓
✔ઉન અને સુતરાઉ કાપડ
5.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પ્રાણી કયું હતું❓
✔ખૂંધવાળો બળદ
6.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પક્ષી કયું હતું❓
✔બતક
7.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય વૃક્ષ કયું હતું❓
✔પીપળો
8.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની લિપિ કેવી હતી ❓
✔ચિત્રાત્મક
9.સિંધુ ખીણની સંસ્કૃતિના અંતનું કારણ શું મનાય છે❓
✔સિંધુ નદીમાં આવતું પુર
10.મેસોપોટેમિયાના અભિલેખોમાં વર્ણવેલા મેલુહા શબ્દ કોની સાથે સંબંધિત છે❓
✔સિંધુ ખીણની સંસ્કૃતિ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ફિરોઝશાહ તુઘલકે 24 જેટલા કર નાબૂદ કરી માત્ર 4 કર ઉઘરાવવાનું ચાલુ કરાવ્યું હતું. જે નીચે મુજબ છે:
*1.જજિયા વેરો* : બિનમુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર
*2.જકાત વેરો*: મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર
*3.ખમ્સ વેરો*: યુદ્ધ દરમિયાન લૂંટફાટ સમયે મળેલી વસ્તુ પરનો કર
*4.ખરાજ વેરો*: મહેસુલી કર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતીય આઈનસ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔નાગાર્જુન
▪ભારતીય ન્યુટન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔બ્રહ્મગુપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સિક્કાઓને શુ કહેવામાં આવે છે❓
✔આહત સિક્કાઓ
▪પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં શુ કહેવાય છે❓
✔કષાર્પણ
➖➖➖➖➖➖➖➖➖➖
▪સાંખ્યદર્શનના રચયિતા કોણ છે❓
✔કપિલ મુનિ
▪ન્યાયદર્શનના રચયિતા કોણ છે❓
✔ગૌતમ
▪વૈશેશિકદર્શનના રચયિતા કોણ છે❓
✔કણાદ
▪ઉત્તરમીમાંસાના રચયિતા કોણ છે❓
✔બાદરાયણ
▪પૂર્વ મીમાંસાના રચયિતા કોણ છે❓
✔જૈમિની
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✂ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો ક્રમ યાદ રાખવાની SHORT TRICK✂*
*P D E F S*
°°°°°°°°°°°
*P*➖પોર્ટુગીઝ
*D*➖ડચ
*E*➖અંગ્રેજ
*F*➖ફ્રેન્ચ
*S*➖સ્પેનિશ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું❓
✔કૂતબુદ્દીન ઐબક
➖કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું❓
✔ઈલતુતમિશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો❓
✔જહાંગીરે
➖શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો❓
✔ઔરંગઝેબ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા❓
✔શિવાજી
➖મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)
➖➖➖➖➖➖➖➖➖➖
➖અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔ઔરંગઝેબ
➖અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔બહાદુરશાહ ઝફર
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું❓
✔રોબર્ટ કલાઈવ
➖બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું❓
✔વોરન હેસ્ટિંગઝ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
✔હડપ્પા
2.સિંધુ ખીણની સંસ્કૃતિનો કયા યુગમાં સમાવેશ થાય છે❓
✔આદ્ય ઐતિહાસિક અથવા કાસ્યયુગીન
3.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય પાક કયો હતો❓
✔ઘઉં અને જવ
4.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા વસ્ત્રો પહેરતા હતાં❓
✔ઉન અને સુતરાઉ કાપડ
5.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પ્રાણી કયું હતું❓
✔ખૂંધવાળો બળદ
6.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય પક્ષી કયું હતું❓
✔બતક
7.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પ્રિય વૃક્ષ કયું હતું❓
✔પીપળો
8.સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની લિપિ કેવી હતી ❓
✔ચિત્રાત્મક
9.સિંધુ ખીણની સંસ્કૃતિના અંતનું કારણ શું મનાય છે❓
✔સિંધુ નદીમાં આવતું પુર
10.મેસોપોટેમિયાના અભિલેખોમાં વર્ણવેલા મેલુહા શબ્દ કોની સાથે સંબંધિત છે❓
✔સિંધુ ખીણની સંસ્કૃતિ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
▪ફિરોઝશાહ તુઘલકે 24 જેટલા કર નાબૂદ કરી માત્ર 4 કર ઉઘરાવવાનું ચાલુ કરાવ્યું હતું. જે નીચે મુજબ છે:
*1.જજિયા વેરો* : બિનમુસ્લિમો પાસેથી સંરક્ષણ સ્વરૂપે લેવાતો કર
*2.જકાત વેરો*: મુસ્લિમો પાસેથી લેવાતો ધાર્મિક કર
*3.ખમ્સ વેરો*: યુદ્ધ દરમિયાન લૂંટફાટ સમયે મળેલી વસ્તુ પરનો કર
*4.ખરાજ વેરો*: મહેસુલી કર
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતીય આઈનસ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔નાગાર્જુન
▪ભારતીય ન્યુટન તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔બ્રહ્મગુપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રાચીન સિક્કાઓને શુ કહેવામાં આવે છે❓
✔આહત સિક્કાઓ
▪પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં શુ કહેવાય છે❓
✔કષાર્પણ
➖➖➖➖➖➖➖➖➖➖
▪સાંખ્યદર્શનના રચયિતા કોણ છે❓
✔કપિલ મુનિ
▪ન્યાયદર્શનના રચયિતા કોણ છે❓
✔ગૌતમ
▪વૈશેશિકદર્શનના રચયિતા કોણ છે❓
✔કણાદ
▪ઉત્તરમીમાંસાના રચયિતા કોણ છે❓
✔બાદરાયણ
▪પૂર્વ મીમાંસાના રચયિતા કોણ છે❓
✔જૈમિની
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
*✂ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો ક્રમ યાદ રાખવાની SHORT TRICK✂*
*P D E F S*
°°°°°°°°°°°
*P*➖પોર્ટુગીઝ
*D*➖ડચ
*E*➖અંગ્રેજ
*F*➖ફ્રેન્ચ
*S*➖સ્પેનિશ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
➖કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું❓
✔કૂતબુદ્દીન ઐબક
➖કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું❓
✔ઈલતુતમિશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો❓
✔જહાંગીરે
➖શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો❓
✔ઔરંગઝેબ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા❓
✔શિવાજી
➖મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)
➖➖➖➖➖➖➖➖➖➖
➖અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔ઔરંગઝેબ
➖અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔બહાદુરશાહ ઝફર
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું❓
✔રોબર્ટ કલાઈવ
➖બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું❓
✔વોરન હેસ્ટિંગઝ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
💥ગુજરાતનો અકબર➖મહંમદ બેગડો
💥ગુજરાતનો અશોક➖કુમારપાળ
➖➖➖➖➖➖➖➖➖➖
*💥કેટલાક પ્રાચીન નામ💥*
====================
*➖હિંમતનગર*- અહમદનગર
*➖પાલનપુર*-પ્રહલાદનગર
*➖ખંભાત*- સ્તંભતીર્થ
*➖ચાંપાનેર*- મુહમ્મદાબાદ
*➖ડભોઇ*- દર્ભવતી
*➖મોઢેરા*-ભગવદ્દગામ
*➖ધોળકા*- ધવલ્લક
*➖સુરત*- સૂર્યપુર
*➖ભાવનગર*- ગોહિલવાડ
*➖જામનગર,દેવભૂમિ દ્વારકા*- હાલાર
*➖સુરેન્દ્રનગર*- ઝાલાવાડ
*➖ડાકોર*- ડંકપુર
*➖દાહોદ*- દધીપદ્ર
*➖મોડાસા*- મહુડાસુ
*➖વલસાડ*- વલ્લરખંડ
*➖કડી*- કતિપુર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
💥સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
💥સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર
💥સૌરાષ્ટ્રની આન,બાન, શાન : રાજકોટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી : *મણીભાઈ દ્વિવેદી*
💥R. K💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી : *વીરચંદ ગાંધી*
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ* : શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ*: શ્રીકૃષ્ણ સુદામા ( રજૂ થઈ શકી હોય તેવી)
💥💥
▪ખારેક સંશોધન કેન્દ્ર ➖મુંદ્રા (કચ્છ)
▪કૃષિ સંશોધન કેન્દ્ર ➖ ભચાઉ (કચ્છ)
▪કઠોળ સંશોધન કેન્દ્ર➖ દાંતીવાડા ( બનાસકાંઠા)
▪બટાકા સંશોધન કેન્દ્ર➖ડીસા (બનાસકાંઠા)
▪ફળ સંશોધન કેન્દ્ર➖દહેગામ (ગાંધીનગર)
▪મસાલા સંશોધન કેન્દ્ર ➖જગુદણ (મહેસાણા)
▪રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ➖જૂનાગઢ
▪તમાકુ સંશોધન કેન્દ્ર➖ધર્મજ (આણંદ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥ગુજરાતનો અશોક➖કુમારપાળ
➖➖➖➖➖➖➖➖➖➖
*💥કેટલાક પ્રાચીન નામ💥*
====================
*➖હિંમતનગર*- અહમદનગર
*➖પાલનપુર*-પ્રહલાદનગર
*➖ખંભાત*- સ્તંભતીર્થ
*➖ચાંપાનેર*- મુહમ્મદાબાદ
*➖ડભોઇ*- દર્ભવતી
*➖મોઢેરા*-ભગવદ્દગામ
*➖ધોળકા*- ધવલ્લક
*➖સુરત*- સૂર્યપુર
*➖ભાવનગર*- ગોહિલવાડ
*➖જામનગર,દેવભૂમિ દ્વારકા*- હાલાર
*➖સુરેન્દ્રનગર*- ઝાલાવાડ
*➖ડાકોર*- ડંકપુર
*➖દાહોદ*- દધીપદ્ર
*➖મોડાસા*- મહુડાસુ
*➖વલસાડ*- વલ્લરખંડ
*➖કડી*- કતિપુર
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
💥સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
💥સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર
💥સૌરાષ્ટ્રની આન,બાન, શાન : રાજકોટ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી : *મણીભાઈ દ્વિવેદી*
💥R. K💥
➖વર્ષ 1893ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી : *વીરચંદ ગાંધી*
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ* : શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
*▪સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ*: શ્રીકૃષ્ણ સુદામા ( રજૂ થઈ શકી હોય તેવી)
💥💥
▪ખારેક સંશોધન કેન્દ્ર ➖મુંદ્રા (કચ્છ)
▪કૃષિ સંશોધન કેન્દ્ર ➖ ભચાઉ (કચ્છ)
▪કઠોળ સંશોધન કેન્દ્ર➖ દાંતીવાડા ( બનાસકાંઠા)
▪બટાકા સંશોધન કેન્દ્ર➖ડીસા (બનાસકાંઠા)
▪ફળ સંશોધન કેન્દ્ર➖દહેગામ (ગાંધીનગર)
▪મસાલા સંશોધન કેન્દ્ર ➖જગુદણ (મહેસાણા)
▪રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ➖જૂનાગઢ
▪તમાકુ સંશોધન કેન્દ્ર➖ધર્મજ (આણંદ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*📚ગુજરાતી સાહિત્યના મહત્વના પ્રશ્નો📚*
➖➖➖➖➖➖➖➖➖➖
1.ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
✔ગોવર્ધનરામ ત્રિપાઠી
2.'અડધી સદીની વાચનયાત્રા'ના સંપાદક કોણ છે❓
✔મહેન્દ્ર મેઘાણી
3.સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔રમણભાઈ નીલકંઠ
4.સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો❓
✔અનુષ્ટુપ
5.સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔નરસિંહરાવ દિવેટિયા
6.હથેળી પર બાદબાકી કોની કૃતિ છે❓
✔ચંદ્રકાન્ત બક્ષી
7.ગુજરાત સમાચારમાં વર્ષોથી કોલમ લખતા અને જૈન શાસ્ત્રના શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક કોણ છે❓
✔કુમારપાળ દેસાઈ
8.ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ છે❓
✔કાળચક્ર
9.'અંધારી ગલીમાં સફેદ ટપકાં' રચના કોણે કરી છે❓
✔હિમાંશી શેલત
10.નવનીત સમર્પણ સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે❓
✔ભારતીય વિદ્યાભવન
11.ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔મોહનભાઇ પટેલ
12.દૈનિક પત્રોમાં 'વાતાયન' શ્રેણી લખનાર લેખક કોણ હતા❓
✔ચંદ્રકાન્ત બક્ષી
13.'કલા છે ભોજય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' પંક્તિના રચયિતા કોણ છે❓
✔કવિ કલાપી
14.'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું' નો ઉલ્લેખ કોની કૃતિમાં છે❓
✔સ્નેહરશ્મિ- સ્વર્ગ અને પૃથ્વી
15.'ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ' ના લેખક કોણ છે❓
✔ડૉ. એમ.એન.દેસાઈ
16.'જમો થાળ જીવણ જાઉં વારી' કોને લખેલું છે❓
✔બ્રહ્માનંદ સ્વામી
17.'મોજાને ચીંધવા સહેલાં નથી' નિબંધના રચયિતા કોણ છે❓
✔સુરેશ દલાલ
18.ઉમાશંકર જોશી સંસદના કયા ગૃહના સભ્ય હતાં❓
✔રાજ્યસભા
19.ગુજરાત વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન રહેલું છે❓
✔ધીરુભાઈ ઠાકર
20.ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલો નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલો❓
✔ચંદુલાલ બહેચરભાઈ પટેલ
21.'જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની ' કાવ્યના રચયિતા કોણ છે❓
✔રમેશ ગુપ્તા
22.ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો❓
✔વેણીના ફૂલ
23.ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી❓
✔ધરતીના અમી
24.નવલરામ પંડ્યા દ્વારા રચિત નવો છંદ કયો છે❓
✔મેઘછંદ
25.ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ❓
✔ચૌલાદેવી
●👆અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાય ગયેલ પ્રશ્નો.●
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
1.ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
✔ગોવર્ધનરામ ત્રિપાઠી
2.'અડધી સદીની વાચનયાત્રા'ના સંપાદક કોણ છે❓
✔મહેન્દ્ર મેઘાણી
3.સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔રમણભાઈ નીલકંઠ
4.સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો❓
✔અનુષ્ટુપ
5.સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે❓
✔નરસિંહરાવ દિવેટિયા
6.હથેળી પર બાદબાકી કોની કૃતિ છે❓
✔ચંદ્રકાન્ત બક્ષી
7.ગુજરાત સમાચારમાં વર્ષોથી કોલમ લખતા અને જૈન શાસ્ત્રના શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક કોણ છે❓
✔કુમારપાળ દેસાઈ
8.ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ છે❓
✔કાળચક્ર
9.'અંધારી ગલીમાં સફેદ ટપકાં' રચના કોણે કરી છે❓
✔હિમાંશી શેલત
10.નવનીત સમર્પણ સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે❓
✔ભારતીય વિદ્યાભવન
11.ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે❓
✔મોહનભાઇ પટેલ
12.દૈનિક પત્રોમાં 'વાતાયન' શ્રેણી લખનાર લેખક કોણ હતા❓
✔ચંદ્રકાન્ત બક્ષી
13.'કલા છે ભોજય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં' પંક્તિના રચયિતા કોણ છે❓
✔કવિ કલાપી
14.'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું' નો ઉલ્લેખ કોની કૃતિમાં છે❓
✔સ્નેહરશ્મિ- સ્વર્ગ અને પૃથ્વી
15.'ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ' ના લેખક કોણ છે❓
✔ડૉ. એમ.એન.દેસાઈ
16.'જમો થાળ જીવણ જાઉં વારી' કોને લખેલું છે❓
✔બ્રહ્માનંદ સ્વામી
17.'મોજાને ચીંધવા સહેલાં નથી' નિબંધના રચયિતા કોણ છે❓
✔સુરેશ દલાલ
18.ઉમાશંકર જોશી સંસદના કયા ગૃહના સભ્ય હતાં❓
✔રાજ્યસભા
19.ગુજરાત વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન રહેલું છે❓
✔ધીરુભાઈ ઠાકર
20.ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલો નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલો❓
✔ચંદુલાલ બહેચરભાઈ પટેલ
21.'જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની ' કાવ્યના રચયિતા કોણ છે❓
✔રમેશ ગુપ્તા
22.ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો❓
✔વેણીના ફૂલ
23.ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી❓
✔ધરતીના અમી
24.નવલરામ પંડ્યા દ્વારા રચિત નવો છંદ કયો છે❓
✔મેઘછંદ
25.ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ❓
✔ચૌલાદેવી
●👆અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાય ગયેલ પ્રશ્નો.●
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
💥1 પ્રકાશ વર્ષ = 9.46×10^15 મીટર
💥અંતરનો સૌથી મોટો એકમ પારસેક છે. 1 પારસેક = 3.26 પ્રકાશ વર્ષ
💥શ્યાનતાના ગુણધર્મના કારણે પાણી કે કેરોસીન જેવા પ્રવાહી સહેલાઈથી વહી શકે છે. જ્યારે મધ,દિવેલ,એન્જીન ઓઇલ જેવા પ્રવાહી પ્રમાણમાં સહેલાઈથી વહેતા નથી.
💥ધ્વનિનો સૌથી વધુ વેગ ઘનમાં,ત્યારબાદ પ્રવાહી અને વાયુમાં હોય છે.
💥લાલ,લીલો,વાદળી એ પ્રાથમિક રંગો કહેવાય છે.મરૂન,મોરપીંછ,પીળો એ દ્વિતીય રંગો છે.
💥ચુંબકીય તીવ્રતાનો એકમ વેબર અથવા ટેસલા છે.ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં સૌથી ઓછું હોય છે.
*🌳વનસ્પતિ જગત🌴*
💥કઠોળનો રાજા ➖ચણા
💥દાળની રાણી ➖વટાણા
💥ફળોનો રાજા➖કેરી
💥અનાજનો રાજા➖ઘઉં
💥અનાજની રાણી➖મકાઈ
💥મસાલાની રાણી➖ઈલાયચી
💥વનોનો રાજા➖ટીક વૃક્ષ
💥ઉજળું સોનું➖કપાસ
💥ભારતનું સ્વર્ણિમ તંતુ➖શણ
💥શાકાહારી માંસ➖સોયાબીન
💥ફૂલની રાણી➖ગ્લેડિયોલસ
💥શતાબ્દી વૃક્ષ➖ખજૂર
💥21મી સદીનું વૃક્ષ➖લીમડો
💥કલ્પવૃક્ષ➖નાળિયેર
💥ઈશ્વરીય ભોજન➖કોકોઆ
💥ચમત્કારી વૃક્ષ➖કીવી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
💥1 પ્રકાશ વર્ષ = 9.46×10^15 મીટર
💥અંતરનો સૌથી મોટો એકમ પારસેક છે. 1 પારસેક = 3.26 પ્રકાશ વર્ષ
💥શ્યાનતાના ગુણધર્મના કારણે પાણી કે કેરોસીન જેવા પ્રવાહી સહેલાઈથી વહી શકે છે. જ્યારે મધ,દિવેલ,એન્જીન ઓઇલ જેવા પ્રવાહી પ્રમાણમાં સહેલાઈથી વહેતા નથી.
💥ધ્વનિનો સૌથી વધુ વેગ ઘનમાં,ત્યારબાદ પ્રવાહી અને વાયુમાં હોય છે.
💥લાલ,લીલો,વાદળી એ પ્રાથમિક રંગો કહેવાય છે.મરૂન,મોરપીંછ,પીળો એ દ્વિતીય રંગો છે.
💥ચુંબકીય તીવ્રતાનો એકમ વેબર અથવા ટેસલા છે.ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવો પર મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં સૌથી ઓછું હોય છે.
*🌳વનસ્પતિ જગત🌴*
💥કઠોળનો રાજા ➖ચણા
💥દાળની રાણી ➖વટાણા
💥ફળોનો રાજા➖કેરી
💥અનાજનો રાજા➖ઘઉં
💥અનાજની રાણી➖મકાઈ
💥મસાલાની રાણી➖ઈલાયચી
💥વનોનો રાજા➖ટીક વૃક્ષ
💥ઉજળું સોનું➖કપાસ
💥ભારતનું સ્વર્ણિમ તંતુ➖શણ
💥શાકાહારી માંસ➖સોયાબીન
💥ફૂલની રાણી➖ગ્લેડિયોલસ
💥શતાબ્દી વૃક્ષ➖ખજૂર
💥21મી સદીનું વૃક્ષ➖લીમડો
💥કલ્પવૃક્ષ➖નાળિયેર
💥ઈશ્વરીય ભોજન➖કોકોઆ
💥ચમત્કારી વૃક્ષ➖કીવી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖ગાંધીજીનું ભારત આગમન
✔9 જાન્યુઆરી, 1915
➖ગાંધીજીનું ગુજરાત આગમન
✔25 મે, 1915
➖વિક્રમ સવંતની શરૂઆત કરનાર
✔વિક્રમાદિત્ય
➖શક સવંતની શરૂઆત કરનાર
✔કનિષ્ક
➖વિક્રમ સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔કારતક (અંતિમ માસ - આસો)
➖શક સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔ચૈત્ર (અંતિમ માસ - ફાગણ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
✔9 જાન્યુઆરી, 1915
➖ગાંધીજીનું ગુજરાત આગમન
✔25 મે, 1915
➖વિક્રમ સવંતની શરૂઆત કરનાર
✔વિક્રમાદિત્ય
➖શક સવંતની શરૂઆત કરનાર
✔કનિષ્ક
➖વિક્રમ સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔કારતક (અંતિમ માસ - આસો)
➖શક સંવત અનુસાર પ્રથમ ગુજરાતી માસ
✔ચૈત્ર (અંતિમ માસ - ફાગણ)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
➖કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔ગુવાહાટી (આસામ)
➖ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔વિશાખપટ્ટનમ(આંધ્ર પ્રદેશ)
➖ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
✔ગોવા
➖હવાઈ દળનું તાલીમ મથક તથા વૈજ્ઞાનિક સાધનો માટે પ્રખ્યાત સ્થળ ❓
✔અંબાલા (હરિયાણા)
➖પાણીપતના ત્રીજા યુદ્ધની સ્મારક શિલા ❓
✔કાલાઆમ (હરિયાણા)
➖તિબેટીયન બૌદ્ધ મઠ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે❓
✔મનાલી (હિમાચલ પ્રદેશ)
➖પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે કયું શહેર જાણીતું છે❓
✔શ્રીનગર
➖દુનિયાનું સૌથી ઊંચાઈ પર સ્થિત નિવાસી શહેર❓
✔લેહ
➖વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું વિમાની મથક ❓
✔ચુશૂલ
➖ભગવાન બિરસા પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔રાંચી (ઝારખંડ)
➖એક દેશ - કેટલીય દુનિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે❓
✔કર્ણાટક
➖ટીપુ સુલતાનનો દરિયા દોલત મહેલ ક્યાં આવેલો છે❓
✔શ્રી રંગપટ્ટનમ (કર્ણાટક)
➖ઓણમ તહેવારના સમયે કેરળના કયા શહેરની નૌકા સ્પર્ધા સુપ્રસિદ્ધ છે❓
✔આલખુજા
➖ભારતની સૌપ્રથમ મસ્જિદ ક્યાં સ્થિત છે❓
✔કોડુંગલુર (કેરળ)
➖રાજા માનસિંહ તોમર નિર્મિત મૃગનયની મહેલ ક્યાં આવેલો છે❓
✔ગ્વાલિયર
➖મંદિરોના શહેર તરીકે પ્રખ્યાત શહેર ❓
✔ભુવનેશ્વર (ઓડિશા)
➖ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુના અગ્નિસંસ્કાર કરાયા હતા તે સ્થળ કયું ❓
✔હુસૈની વાલા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
➖કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔ગુવાહાટી (આસામ)
➖ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔વિશાખપટ્ટનમ(આંધ્ર પ્રદેશ)
➖ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
✔ગોવા
➖હવાઈ દળનું તાલીમ મથક તથા વૈજ્ઞાનિક સાધનો માટે પ્રખ્યાત સ્થળ ❓
✔અંબાલા (હરિયાણા)
➖પાણીપતના ત્રીજા યુદ્ધની સ્મારક શિલા ❓
✔કાલાઆમ (હરિયાણા)
➖તિબેટીયન બૌદ્ધ મઠ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે❓
✔મનાલી (હિમાચલ પ્રદેશ)
➖પૃથ્વી પરનું સ્વર્ગ તરીકે કયું શહેર જાણીતું છે❓
✔શ્રીનગર
➖દુનિયાનું સૌથી ઊંચાઈ પર સ્થિત નિવાસી શહેર❓
✔લેહ
➖વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું વિમાની મથક ❓
✔ચુશૂલ
➖ભગવાન બિરસા પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે❓
✔રાંચી (ઝારખંડ)
➖એક દેશ - કેટલીય દુનિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે❓
✔કર્ણાટક
➖ટીપુ સુલતાનનો દરિયા દોલત મહેલ ક્યાં આવેલો છે❓
✔શ્રી રંગપટ્ટનમ (કર્ણાટક)
➖ઓણમ તહેવારના સમયે કેરળના કયા શહેરની નૌકા સ્પર્ધા સુપ્રસિદ્ધ છે❓
✔આલખુજા
➖ભારતની સૌપ્રથમ મસ્જિદ ક્યાં સ્થિત છે❓
✔કોડુંગલુર (કેરળ)
➖રાજા માનસિંહ તોમર નિર્મિત મૃગનયની મહેલ ક્યાં આવેલો છે❓
✔ગ્વાલિયર
➖મંદિરોના શહેર તરીકે પ્રખ્યાત શહેર ❓
✔ભુવનેશ્વર (ઓડિશા)
➖ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુના અગ્નિસંસ્કાર કરાયા હતા તે સ્થળ કયું ❓
✔હુસૈની વાલા
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*🏏ખેલકૂદ ક્ષેત્રે પુરસ્કાર🏑*
➖➖➖➖➖➖➖➖➖➖
*●રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર●*
➖ આ પુરસ્કાર 1991-92 થી કોઈ પણ રમતમાં કોઈ પણ વર્ષે ઉત્કૃષ્ટ દેખાવ કરનારના સન્માન રૂપે આપવામાં આવે છે.
➖સૌપ્રથમ આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો.
*●અર્જુન પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1961થી દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને આપવામાં આવે છે.
➖પ્રત્યેક વર્ષ વધુમાં વધુ 15 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપી શકાય છે.
*●દ્રોણાચાર્ય પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1985થી ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને (કોચ)ને આપવામાં આવે છે.
*●ધ્યાનચંદ પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 2002થી આપવામાં આવે છે. જેમને પોતાની રમતમાં નોંધપાત્ર દેખાવ કર્યો હોય તથા રમતમાંથી નિવૃત્તિ બાદ પણ રમતની પ્રગતિ માટે યોગદાન આપી રહ્યા હોય.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
*●રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર●*
➖ આ પુરસ્કાર 1991-92 થી કોઈ પણ રમતમાં કોઈ પણ વર્ષે ઉત્કૃષ્ટ દેખાવ કરનારના સન્માન રૂપે આપવામાં આવે છે.
➖સૌપ્રથમ આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો.
*●અર્જુન પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1961થી દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને આપવામાં આવે છે.
➖પ્રત્યેક વર્ષ વધુમાં વધુ 15 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપી શકાય છે.
*●દ્રોણાચાર્ય પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 1985થી ખેલાડીઓને તાલીમ આપનાર પ્રશિક્ષકોને (કોચ)ને આપવામાં આવે છે.
*●ધ્યાનચંદ પુરસ્કાર●*
➖આ પુરસ્કાર 2002થી આપવામાં આવે છે. જેમને પોતાની રમતમાં નોંધપાત્ર દેખાવ કર્યો હોય તથા રમતમાંથી નિવૃત્તિ બાદ પણ રમતની પ્રગતિ માટે યોગદાન આપી રહ્યા હોય.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
®K:ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી❓
✔મહિપતરામ રૂપરામ
®K : ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરીયમ ક્યાં સ્થપાયું હતું❓ ✔સુરત
®K: અમદાવાદ હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈમથકની દરજ્જો મળ્યો ❓
✔26 જાન્યુઆરી,1991
®K: ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટીકાના સર્જક કોણ હતા❓
✔રુબિન ડેવિડ
®K : કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે❓
✔ઉત્તરાયણ
®K: ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા❓
✔13 વર્ષ
®K: મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા .માટે કેટલા કારીગરો રખાયા હતાં❓
✔1200
®K: અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી❓
✔ડાહ્યાભાઈ ઝવેરી
®K: ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા❓
✔સોમવાર
®K: કાંકરિયા તળાવ પર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે ❓
✔સંત દાદુ દયાલ
®K: કયું સ્થાપત્ય 'અમદાવાદનું રત્ન' તરીકે ઓળખાય છે❓
✔રાણી સિપ્રીની મસ્જિદ
®K: ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે❓
✔ઝોંક
®K: ગુજરાતનો સૌથી વધુ(21 દિવસ) ચાલતો મેળો કયો છે❓
✔શામળાજીનો મેળો
®K: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કઈ સાલમાં શરૂ થયો ❓
✔2003
®K :પોતે બનાવેલા માળામાં જ આરામ ફરમાવી શકતું પક્ષી❓
✔કાનકડીયા
®K:ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે❓
✔સાબર
®K: 'રાણા પ્રતાપ' તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં છે❓
✔સાબરકાંઠા
®K: ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ છે❓
✔રાજકોટ
®K: ગુજરાતમાં દેહદાનની શરૂઆત કોના દ્વારા થઈ❓
✔નાનાભાઈ ભટ્ટ
®K: શહીદ થયેલા સ્વાતંત્ર સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિની રચના કરી હતી❓
✔મૃત્યુનો ગરબો
®K: ગુજરાતમાં સૌથી લાંબી આગ્નેય ખડક-દીવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે❓
✔સરધાર
®K: સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે❓
✔ત્રિજ્યાકાર
®K: ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી હતી❓
✔કાંચળીયા
®K: પુરાણોમાં કઈ નદીને 'રુદ્રકન્યા' કહી છે❓
✔નર્મદા
®K: ગુજરાતીમાં છાપકામ માટે સર્વપ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા❓
✔જીજીભાઈ બહેરામજી છાપગર
®K: ત્રણેય દિલ્લી દરબાર વખતે હાજર રહેલા એકમાત્ર રાજવી કોણ હતા❓
✔કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજા
®K: ઉત્કૃષ્ટ કાષ્ટ કળાનો નમુનો ગણાતી ગોપાલદાસની હવેલી ક્યાં આવેલી છે❓
✔વસો(ખેડા જિલ્લામાં)
®K: નળ સરોવરની પક્ષી અભ્યારણ તરીકેની જાહેરાત ક્યારે થઈ❓
✔1969માં
®K: કચ્છનું કયું સ્થળ આહીર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે❓
✔ધનેતી
®K: ગુજરાતના રચના કાળે કવિ સુંદરમે કઈ કવિતાની રચના કરી❓
✔ગુર્જરી ભૂ
®K: રણમલ ચોકી કયા સ્થળે આવેલી છે❓
✔ઇડર
®K: ગુજરાતી નાટયકલાના આદ્યપતિ કોને ગણવામાં આવે છે❓
✔રણછોડરાય ઉદયરામ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
®K:ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી❓
✔મહિપતરામ રૂપરામ
®K : ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરીયમ ક્યાં સ્થપાયું હતું❓ ✔સુરત
®K: અમદાવાદ હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈમથકની દરજ્જો મળ્યો ❓
✔26 જાન્યુઆરી,1991
®K: ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટીકાના સર્જક કોણ હતા❓
✔રુબિન ડેવિડ
®K : કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે❓
✔ઉત્તરાયણ
®K: ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા❓
✔13 વર્ષ
®K: મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા .માટે કેટલા કારીગરો રખાયા હતાં❓
✔1200
®K: અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી❓
✔ડાહ્યાભાઈ ઝવેરી
®K: ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા❓
✔સોમવાર
®K: કાંકરિયા તળાવ પર આવેલું એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે ❓
✔સંત દાદુ દયાલ
®K: કયું સ્થાપત્ય 'અમદાવાદનું રત્ન' તરીકે ઓળખાય છે❓
✔રાણી સિપ્રીની મસ્જિદ
®K: ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે❓
✔ઝોંક
®K: ગુજરાતનો સૌથી વધુ(21 દિવસ) ચાલતો મેળો કયો છે❓
✔શામળાજીનો મેળો
®K: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કઈ સાલમાં શરૂ થયો ❓
✔2003
®K :પોતે બનાવેલા માળામાં જ આરામ ફરમાવી શકતું પક્ષી❓
✔કાનકડીયા
®K:ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે❓
✔સાબર
®K: 'રાણા પ્રતાપ' તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં છે❓
✔સાબરકાંઠા
®K: ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ છે❓
✔રાજકોટ
®K: ગુજરાતમાં દેહદાનની શરૂઆત કોના દ્વારા થઈ❓
✔નાનાભાઈ ભટ્ટ
®K: શહીદ થયેલા સ્વાતંત્ર સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિની રચના કરી હતી❓
✔મૃત્યુનો ગરબો
®K: ગુજરાતમાં સૌથી લાંબી આગ્નેય ખડક-દીવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે❓
✔સરધાર
®K: સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે❓
✔ત્રિજ્યાકાર
®K: ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી હતી❓
✔કાંચળીયા
®K: પુરાણોમાં કઈ નદીને 'રુદ્રકન્યા' કહી છે❓
✔નર્મદા
®K: ગુજરાતીમાં છાપકામ માટે સર્વપ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા❓
✔જીજીભાઈ બહેરામજી છાપગર
®K: ત્રણેય દિલ્લી દરબાર વખતે હાજર રહેલા એકમાત્ર રાજવી કોણ હતા❓
✔કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજા
®K: ઉત્કૃષ્ટ કાષ્ટ કળાનો નમુનો ગણાતી ગોપાલદાસની હવેલી ક્યાં આવેલી છે❓
✔વસો(ખેડા જિલ્લામાં)
®K: નળ સરોવરની પક્ષી અભ્યારણ તરીકેની જાહેરાત ક્યારે થઈ❓
✔1969માં
®K: કચ્છનું કયું સ્થળ આહીર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે❓
✔ધનેતી
®K: ગુજરાતના રચના કાળે કવિ સુંદરમે કઈ કવિતાની રચના કરી❓
✔ગુર્જરી ભૂ
®K: રણમલ ચોકી કયા સ્થળે આવેલી છે❓
✔ઇડર
®K: ગુજરાતી નાટયકલાના આદ્યપતિ કોને ગણવામાં આવે છે❓
✔રણછોડરાય ઉદયરામ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*📖ગુજરાતી📖*
➖➖➖➖➖➖➖➖➖➖
*અર્થાલંકાર : પેટા પ્રકારો*
આટલું હંમેશાં યાદ રાખો
------------------------------
*ઉદાહરણ*: રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
*1.ઉપમેય*: જે વસ્તુ પદાર્થ કે પ્રાણીને સરખાવવામાં આવ્યો હોય તે (મૂળ વસ્તુ). (રાધાનું મુખ)
*2.ઉપમાન*: ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે છે તે વસ્તુપદાર્થ કે પ્રાણી. (ચંદ્ર)
*3.સાધારણ ધર્મ* : જે વસ્તુ પદાર્થ કે પ્રાણી (ઉપમાન-ઉપમેય) વચ્ચેનો સામાન્ય ગુણ.(સુંદરતા)
*4.વાચક શબ્દ* : જે શબ્દ વડે ઉપમેય અને ઉપમાનની તુલના સુચવાય તે 'વાચક' શબ્દ.(જેવું)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*અર્થાલંકાર : પેટા પ્રકારો*
આટલું હંમેશાં યાદ રાખો
------------------------------
*ઉદાહરણ*: રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
*1.ઉપમેય*: જે વસ્તુ પદાર્થ કે પ્રાણીને સરખાવવામાં આવ્યો હોય તે (મૂળ વસ્તુ). (રાધાનું મુખ)
*2.ઉપમાન*: ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે છે તે વસ્તુપદાર્થ કે પ્રાણી. (ચંદ્ર)
*3.સાધારણ ધર્મ* : જે વસ્તુ પદાર્થ કે પ્રાણી (ઉપમાન-ઉપમેય) વચ્ચેનો સામાન્ય ગુણ.(સુંદરતા)
*4.વાચક શબ્દ* : જે શબ્દ વડે ઉપમેય અને ઉપમાનની તુલના સુચવાય તે 'વાચક' શબ્દ.(જેવું)
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*📖ગુજરાતી📖*
➖➖➖➖➖➖➖➖➖➖
*કર્તરી વાક્ય*:
જે વાક્યમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય એટલે કે કર્તા(ક્રિયા કરનાર) ની સક્રિયતા દર્શાવી હોય તે કર્તરી વાક્ય રચના કહેવાય.
*ઉદાહરણો*:
*1.અંકિત* પરીક્ષા આપે છે.
*2.હું* ગીત ગાઉ છું.
*3.મેં* દાખલો લખ્યો.
*4.અમે* પ્રવાસમાં ગયા.
*5.તું* ત્યાં ન જા.
*કર્મણિ વાક્ય*:
જે વાક્યમાં ગૌણ,સાધનભૂત અને ક્રિયાનો સહેનાર નાર હોય એટલે કે કર્મની મુખ્યતા કે પ્રધાનતા હોય એવી સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણિ વાક્યરચના કહેવાય છે.
*ઉદાહરણો*
*1.અંકિતથી* પરીક્ષા અપાય છે.
*2.મારાથી* ગીત ગવાય છે.
*3.મારાથી* દાખલો ગણાયો.
*4.અમારાથી* પ્રવાસમાં જવાયું.
*5.તારાથી* ત્યાં ન જવાય.
*ભાવે વાક્યરચના*:
● જો વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય તો તે વાક્ય ભાવે-રચના ગણાય છે, જેમ કે - 'તેનાથી રોજ વંચાય છે.'
●કર્મણિ રચનામાં અને ભાવે રચનામાં ફેર માત્ર આટલો જ હોય છે કે, ભાવે રચનામાં કર્મ હોતું નથી. જેમ કે - 'મામાથી આવી જવાયું' / 'રાજુથી રડી પડાયું'.
●ભાવે રચનામાં ક્રિયાપદનું 'આ' પ્રત્યય વાળું ખાસ વપરાય છે. જેમ કે - લખ+આ+શે = લખાશે; જમ+આ+શે = જમાશે;રમ+આ+શે=રમાશે.
● કર્તરિ રચનાનો કર્તા, ભાવે રચનામાં 'થી' અનુગ સાથે આવે છે. જેમ કે લેખકથી બોલાયું; દુકાનદારથી હસાયું.
*ભાવે વાક્યરચનામાં પરિવર્તન*
1.મમ્મી કશું બોલી નહિ.
➡મમ્મીથી કશું બોલાયું નહિ.
2.હું લખું ક્યાંથી?
➡મારાથી લખાય ક્યાંથી ?
3.નરેન હવે રોજ સવારે દોડશે.
➡નરેનથી હવે રોજ સવારે દોડાશે.
4.આનંદ સૂતાંસૂતાં વાંચશે.
➡આનંદથી સૂતાંસૂતાં વંચાશે.
5.રાજુ તો રડયે જતી હતી.
➡રાજુથી તો રડયે જવાતું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
➖➖➖➖➖➖➖➖➖➖
*કર્તરી વાક્ય*:
જે વાક્યમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય એટલે કે કર્તા(ક્રિયા કરનાર) ની સક્રિયતા દર્શાવી હોય તે કર્તરી વાક્ય રચના કહેવાય.
*ઉદાહરણો*:
*1.અંકિત* પરીક્ષા આપે છે.
*2.હું* ગીત ગાઉ છું.
*3.મેં* દાખલો લખ્યો.
*4.અમે* પ્રવાસમાં ગયા.
*5.તું* ત્યાં ન જા.
*કર્મણિ વાક્ય*:
જે વાક્યમાં ગૌણ,સાધનભૂત અને ક્રિયાનો સહેનાર નાર હોય એટલે કે કર્મની મુખ્યતા કે પ્રધાનતા હોય એવી સકર્મક ક્રિયાપદવાળી રચનાને કર્મણિ વાક્યરચના કહેવાય છે.
*ઉદાહરણો*
*1.અંકિતથી* પરીક્ષા અપાય છે.
*2.મારાથી* ગીત ગવાય છે.
*3.મારાથી* દાખલો ગણાયો.
*4.અમારાથી* પ્રવાસમાં જવાયું.
*5.તારાથી* ત્યાં ન જવાય.
*ભાવે વાક્યરચના*:
● જો વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય તો તે વાક્ય ભાવે-રચના ગણાય છે, જેમ કે - 'તેનાથી રોજ વંચાય છે.'
●કર્મણિ રચનામાં અને ભાવે રચનામાં ફેર માત્ર આટલો જ હોય છે કે, ભાવે રચનામાં કર્મ હોતું નથી. જેમ કે - 'મામાથી આવી જવાયું' / 'રાજુથી રડી પડાયું'.
●ભાવે રચનામાં ક્રિયાપદનું 'આ' પ્રત્યય વાળું ખાસ વપરાય છે. જેમ કે - લખ+આ+શે = લખાશે; જમ+આ+શે = જમાશે;રમ+આ+શે=રમાશે.
● કર્તરિ રચનાનો કર્તા, ભાવે રચનામાં 'થી' અનુગ સાથે આવે છે. જેમ કે લેખકથી બોલાયું; દુકાનદારથી હસાયું.
*ભાવે વાક્યરચનામાં પરિવર્તન*
1.મમ્મી કશું બોલી નહિ.
➡મમ્મીથી કશું બોલાયું નહિ.
2.હું લખું ક્યાંથી?
➡મારાથી લખાય ક્યાંથી ?
3.નરેન હવે રોજ સવારે દોડશે.
➡નરેનથી હવે રોજ સવારે દોડાશે.
4.આનંદ સૂતાંસૂતાં વાંચશે.
➡આનંદથી સૂતાંસૂતાં વંચાશે.
5.રાજુ તો રડયે જતી હતી.
➡રાજુથી તો રડયે જવાતું હતું.
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
*🌍જ્ઞાન કી દુનિયા🌎*
➖➖➖➖➖➖➖
*▪યુ.એન.નાં અગત્યના અંગો▪*
~~~~~~~~~~~~
1. વર્લ્ડ બેંક (WB)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
2.ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
3.યુનેસ્કો (UNESCO)
➖વડું મથક: પેરિસ
➖સ્થાપના:1946
4.યુનિસેફ (UNICEF)
➖વડું મથક: ન્યૂ યોર્ક
➖સ્થાપના:1946
5.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના: 1948
6.ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનિઝેશન (ILO)
➖વડું મથક : જિનીવા
➖સ્થાપના:1920
7.ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના:1947
8.ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનિઝેશન (FAO)
➖વડું મથક : રોમ
➖સ્થાપના: 1945
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖
*▪યુ.એન.નાં અગત્યના અંગો▪*
1. વર્લ્ડ બેંક (WB)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
2.ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)
➖વડું મથક:વોશિંગ્ટન
➖સ્થાપના:1945
3.યુનેસ્કો (UNESCO)
➖વડું મથક: પેરિસ
➖સ્થાપના:1946
4.યુનિસેફ (UNICEF)
➖વડું મથક: ન્યૂ યોર્ક
➖સ્થાપના:1946
5.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના: 1948
6.ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનિઝેશન (ILO)
➖વડું મથક : જિનીવા
➖સ્થાપના:1920
7.ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)
➖વડું મથક:જિનીવા
➖સ્થાપના:1947
8.ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનિઝેશન (FAO)
➖વડું મથક : રોમ
➖સ્થાપના: 1945
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*🌎જ્ઞાન કી દુનિયા🌍*
➖➖➖➖➖➖➖➖➖➖
◼પદાર્થ નાના કણોના બનેલા છે ,એ સિદ્ધાંતનું પ્રથમવાર પ્રતિપાદન કરનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક ❓
✔કણાદ
◼ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર❓
✔આર્યભટ્ટ
◼તરતા પદાર્થના નિયમોના શોધક, ઉચ્ચાલન અને પ્રકાશના પરાવર્તનના નિયમો શોધનાર તથા વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીતના શોધક ❓
✔આર્કિમીડિઝ
◼દૂધને પેસ્ચુરાઇઝ્ડ કરવાની પદ્ધતિના શોધક ❓
✔લુઇ પાશ્ચાર
◼આનુવંશિક ગુણો કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરે છે તેના નિયમો શોધનાર ❓
✔મેન્ડલ જ્યોર્જ જ્હોન
◼વિદ્યુત ઉત્પાદન દ્વારા ગતિ-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરવાની રીત શોધનાર ❓
✔માઈકલ ફેરાડે
◼બિનતારી સંદેશો મોકલવાની શોધ કરનાર ❓
✔માર્કોની
◼એન્ટિબાયોટિક દવાઓના જનક તરીકે કોણ ઓળખાય છે❓
✔એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
◼સુક્ષમદર્શક યંત્ર દ્વારા જીવનું સૃષ્ટિનું દુનિયાને દર્શન કરાવનાર ❓
✔વાન લ્યુ વેન હોક
◼અણુનું વિભાજન કરી ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર ❓
✔અર્નેસ્ટ રૂધરફોર્ડ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
➖➖➖➖➖➖➖➖➖➖
◼પદાર્થ નાના કણોના બનેલા છે ,એ સિદ્ધાંતનું પ્રથમવાર પ્રતિપાદન કરનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક ❓
✔કણાદ
◼ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર❓
✔આર્યભટ્ટ
◼તરતા પદાર્થના નિયમોના શોધક, ઉચ્ચાલન અને પ્રકાશના પરાવર્તનના નિયમો શોધનાર તથા વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીતના શોધક ❓
✔આર્કિમીડિઝ
◼દૂધને પેસ્ચુરાઇઝ્ડ કરવાની પદ્ધતિના શોધક ❓
✔લુઇ પાશ્ચાર
◼આનુવંશિક ગુણો કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરે છે તેના નિયમો શોધનાર ❓
✔મેન્ડલ જ્યોર્જ જ્હોન
◼વિદ્યુત ઉત્પાદન દ્વારા ગતિ-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરવાની રીત શોધનાર ❓
✔માઈકલ ફેરાડે
◼બિનતારી સંદેશો મોકલવાની શોધ કરનાર ❓
✔માર્કોની
◼એન્ટિબાયોટિક દવાઓના જનક તરીકે કોણ ઓળખાય છે❓
✔એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
◼સુક્ષમદર્શક યંત્ર દ્વારા જીવનું સૃષ્ટિનું દુનિયાને દર્શન કરાવનાર ❓
✔વાન લ્યુ વેન હોક
◼અણુનું વિભાજન કરી ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર ❓
✔અર્નેસ્ટ રૂધરફોર્ડ
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
*▪ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો▪*
1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:જૂનાગઢ
➖ સ્થાપના: 1975
➖વિસ્તાર: 258.71 ચો.કિમી.
2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:ભાવનગર
➖સ્થાપના:1976
➖વિસ્તાર:34.08 ચો.કિમી.
3.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:નવસારી
➖સ્થાપના:1979
➖વિસ્તાર: 23.99 ચો.કિમી.
4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો :કચ્છનો અખાત,જામનગર
➖સ્થાપના:1982
➖વિસ્તાર:162.89 ચો.કિમી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥
1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:જૂનાગઢ
➖ સ્થાપના: 1975
➖વિસ્તાર: 258.71 ચો.કિમી.
2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:ભાવનગર
➖સ્થાપના:1976
➖વિસ્તાર:34.08 ચો.કિમી.
3.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો:નવસારી
➖સ્થાપના:1979
➖વિસ્તાર: 23.99 ચો.કિમી.
4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
➖જિલ્લો :કચ્છનો અખાત,જામનગર
➖સ્થાપના:1982
➖વિસ્તાર:162.89 ચો.કિમી
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર 💥