સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
રિકા યાદવે*

●ઇન્ડોનેશિયામાં યોજાયેલી અંડર-15 ના અંડર-17 એશિયા જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં કોણે અંડર-15માં ટાઈટલ જીત્યું
*ગુજરાતની તસમીન મીરે*

●ભારતની દરખાસ્તને પગલે યુનાઇટેડ નેશન્સે (UN) હવે કઈ તારીખે ઇન્ટરનેશનલ ટી ડે જાહેર કર્યો
*21 મે*

●અભિનેત્રી ગીતા સિદ્ધાર્થનું નિધન

●વિશ્વવારસો રાણકીવાવ વિરાસત સંગીત સમારોહનો પ્રારંભ થશે.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:35 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-17-18/12/2019🗞👇🏻*

*17 ડિસેમ્બર, દિન વિશેષ*

*લાભુબેન મહેતા*
*જન્મ:-* 17 ડિસેમ્બર, 1915ના રોજ લખતરમાં
*નિધન:-* 1994
ગુજરાતી પત્રકારત્વના સિંહ અમૃતલાલ શેઠના પુત્રી
જાણીતા સાહિત્યકાર મોહનલાલ મહેતા 'સોપાન' નાં પત્ની
તેમની પહેલી કૃતિ શરદબાબુની 'પથેર પાંચાલી'નો અનુવાદ હતો.
લખેલા પુસ્તકો:- જય જવાહર, તુલસીના પાન, પ્રેમમૂર્તિ કસ્તુરબા, બંદી, જીવન માંગલ્ય, સરદાર અને પંતજી, સંસાર માધુરી, આભ અને ધરતી, કવિવર ટાગોર, કલા અને કલાકાર, પારસમણિના સ્પર્શે (ગાંધી પ્રભાવિત વ્યક્તિઓનો ચરિત્રાત્મક પરિચય), મારા જીકાકા મારુ રાણપુર (અમૃતલાલ શેઠનું ચરિત્ર અને રાણપુરના સંસ્મરણો), 15 દિવસનો પ્રવાસ વગેરે.


*18 ડિસેમ્બર, દિન વિશેષ*

*સર તેજ બહાદુર સપ્રૂ *
*જન્મ:-* 18 ડિસેમ્બર, 1875ના રોજ ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે
*નિધન:-* 20 જાન્યુઆરી, 1949
અલીગઢ અને આગ્રામાં અભ્યાસ
LLB થઈ 1898માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી
તેઓ અંગ્રેજી ઉપરાંત ફારસી અને ઉર્દુના નિષ્ણાત હતા.
મહાત્મા ગાંધી અને લોર્ડ ઇર્વિન (1931), ગાંધી-આંબેડકર મતભેદો (1932)માં તેમણે મધ્યસ્થી કરી હતી.

●દેશના નવા આર્મી ચીફ કોણ બનશે
*લે.જનરલ મનોજ મુકુંદ નરવણે*
*વર્તમાન ચીફ બિપિન રાવતનું સ્થાન લેસે.તેઓ 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે.*

●ફોર્ચ્યુન ઇન્ડિયા 500ની યાદીમાં કઈ કંપની નંબર વન બની
*રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ*
*IOC સતત 10 વર્ષ ટોચ પર રહી હતી તેને પછાડી*

●તાજેતરમાં વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ ક્યાં કરાયું
*ઓડિશાના ચાંદીપુર ખાતેથી*
*તેને ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે*

●પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ જેમને હાલમાં ફાંસીની સજા ફટકારવામાં આવી
*પરવેઝ મુશર્રફ*
*તેમનો જન્મ 1943માં ભારતમાં દિલ્હીમાં થયો હતો*
*પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ શેઠની અધ્યક્ષતા હેઠળ ત્રણ જજોની બેચે સજા સંભળાવી*
*નવેમ્બર 2007માં બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ કટોકટી લાગુ કરવાના કેસમાં*

●વિશ્વ શ્રેષ્ઠ મશીનરી ઈક્વીપમેન્ટ્સ અને એન્જીનીયરીંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ રજૂ કરતું 16મુ 'મહાટેક-2019' એન્જીનીયરીંગ એક્ઝિબિશનનું આયોજન ક્યાં કરવામાં આવશે
*વડોદરા*

●સમગ્ર વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપ્યા બાદ કયા જહાજનું અલંગમાં ભંગાશે
*INS વિરાટ*

●ICC એવોર્ડ મહિલા ક્રિકેટર ઓફ ધ યર કોણે મેળવ્યો
*ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*
*આ એવોર્ડ મેળવનારી પ્રથમ ખેલાડી*
*પહેલા તેને આ એવોર્ડ 2017માં મળ્યો હતો*
*ભારતની સ્મૃતિ મંધાનાને ICC વન-ડે તથા ટી-20 ટીમમાં પસંદગી કરાઈ*
*ઓસ્ટ્રેલિયાની એલિસ હિલી વર્ષની સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2020 જારી કરવામાં આવ્યો. જેમાં જાતિ સમાનતામાં ભારત 153 દેશોમાં કેટલામાં ક્રમે છે
*112મા*
*ગત વર્ષે ભારત 108મા ક્રમે હતું*
*જાતિ સમાનતામાં વિશ્વના ટોચના પાંચ દેશ:- 1.આઈસલેન્ડ, 2.નોર્વે, 3.ફિનલેન્ડ, 4.સ્વિડન, 5.નિકારાગુઆ*
*WEFએ જેન્ડર ગેપ અંગે સૌપ્રથમ 2006માં રિપોર્ટ જારી કર્યો હતો ત્યારે ભારત 98મા ક્રમે હતું*

●વેસ્ટઇન્ડિઝના લેજન્ડરી ક્રિકેટર જેમનું હાલમાં નિધન થયું
*બાસિલ બુચર*

●હિન્દી, મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રીરામ લાગૂનું નિધન

●વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2020 રિપોર્ટમાં 190 દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*63મો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:35 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-19-20/12/2019🗞👇🏻*

*19 ડિસેમ્બર, દિન વિશેષ*

*ગુજરાતના રાજકુમાર : ગોપાળદાસ દેસાઈ*
*નામ:-* દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈ
*જન્મ:-* 19 ડિસેમ્બર, 1887માં વસોમાં
*નિધન:-* 5 ડિસેમ્બર, 1951
ગોપાળદાસ ઢસા પાસે રાય સાંકળીના જાગીરદાર હતા.આ જાગીર તેમને 1920-22ના અસહકાર આંદોલનમાં ભાગ લેવા બદલ અંગ્રેજોએ છીનવી લીધી હતી.
ગુજરાત કક્ષાએ થયેલી મોટાભાગની સંસ્થાકીય પ્રવૃત્તિઓ જેવી કે વડોદરા રાજ્ય પ્રજા પરિષદ, કાઠિયાવાડ રાજકીય પરિષદ, હરિપુરા કોંગ્રેસ અને સ્વાતંત્ર્યની બધી જ લાડતોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. આઝાદીની ઘણી લડતોમાં ભાગ લેવા બદલ ઘણી વખત જેલમાં પણ ગયા હતા.
શાહ*

●કયા રાજ્યએ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવામાફી જાહેર કરી
*મહારાષ્ટ્ર*

●વિશ્વની પ્રથમ રોબોટ એમ્પ્લોયમેન્ટ એજન્સી કયા દેશમાં તૈયાર કરવામાં આવી
*ઈઝરાયેલ*

●સૂર્યમાળાની બહાર મળી આવેલા એક તારા અને તેના ઉપગ્રહને અનુક્રમે કયા ભારતીય નામો આપવામાં આવ્યા
*'વિભા' અને 'સંતમસ'*

●અમેરિકાના ફેશન મેગેઝીને જી-ક્યૂએ દરેક ક્ષેત્રની સેલિબ્રિટીને દાયકાના સૌથી સ્ટાઈલિસ્ટ પુરુષ તરીકે કોની પસંદગી કરી
*સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરર*

●ATPએ સ્પોર્ટ્સમેનશીપ એવોર્ડ કોણે આપ્યો
*સ્પેનિશ ખેલાડી નડાલને*
*નડાલ અને એશ્લી બાર્ટીને ITF વર્લ્ડ ચેમ્પિયન 2019 જાહેર કર્યા*
*ઇટાલીનો બેરેન્ટિની મોસ્ટ ઈમ્પ્રુવ્ડ પ્લેયર ઓફ ધ યર*
*બ્રિટિશ ટેનિસ ખેલાડી એન્ડી મરે 2019ના કમબેક પ્લેયર ઓફ ધ યર*

●ફિફા ટીમ ઓફ ધ યર કઈ ટીમ બની
*બેલ્જિયમ (સતત બીજા વર્ષે)*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:37 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-23/12/2019🗞👇🏻*

*23 ડિસેમ્બર, દિન વિશેષ*

*ચૌધરી ચરણસિંહ*

●તેમના જન્મ દિવસ નિમિત્તે 23 ડિસેમ્બર- રાષ્ટ્રીય ખેડૂત દિવસ

●સ્વતંત્ર ભારતના પાંચમા અને વ્યક્તિ તરીકે છઠ્ઠા વડાપ્રધાન બનનાર (1979-80).

●ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, નાયબ વડાપ્રધાન, કેન્દ્રીય નાણાંમંત્રી જેવા પદ શોભાવનાર

●લોકસભામાં ક્યારેય પણ હાજરી ન આપનાર તેઓ એકમાત્ર વડાપ્રધાન

●ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં આવેલી છે

●ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનૌમાં આવેલું છે.

●'કિસાન ઘાટ' ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ છે.

*●લિખિત પુસ્તકો:-* ઇન્ડિયાસ ઇકોનોમિક પોલિસી : ધી ગાંધીયન બ્લુપ્રિન્ટ, ઇકોનોમિક નાઈટમેર ઓફ ઇન્ડિયા : ઇટ્સ કોસીસ એન્ડ ક્યોર, કો-ઓપરેટિવ ફાર્મિંગ એક્સ રેયડ

*ઔદ્યોગિક ક્રાંતિના જનક : રિચાર્ડ આર્કરાઈટ*
*જન્મ:-* 23 ડિસેમ્બર, 1732, ઈંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના પ્રિસ્ટન ખાતે
*નિધન:-* 3 ઓગસ્ટ, 1792
13 સંતાનોમાં સૌથી મોટા
તેમણે 1760ના અરસામાં કાપડ વણવાનું મશીન બનાવવાની શરૂઆત કરી જેનું વિકસિત સ્વરૂપ સ્પિનિંગ ફ્રેમ અને વોટર ફ્રેમ હતા.
1775માં ઓછા બળથી ચાલતા કારડિંગ મશીન બનાવ્યા.
તેમણે યુરોપમાં કારખાના પદ્ધતિનો આવિષ્કાર કર્યો
વિશ્વમાં ફેક્ટરી પદ્ધતિના જનકનું બિરુદ પામ્યા.


●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019માં વિજેતા કોણ બની
*વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયા*

●ખેલ મહાકુંભ-2019નો સમાપન સમારોહ ક્યાં યોજાયો
*અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે*
*ખેલ મહાકુંભનો આરંભ 2010થી કરાયો*

●અમેરિકાના પહેલા મહિલા ચીફ ટેકનોલોજી ઓફિસર કોણ બન્યા
*IIT ખડગપુરના મોનિશા ઘોષ*

●સ્પેન, ફ્રાન્સ અને પોર્ટુગલમાં હાલમાં કયા વાવાઝોડાએ તબાહી મચાવી
*એલ્સા અને ફેબિયન વાવાઝોડું*

●ક્યૂબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ કેનલે 43 વર્ષ પછી તે દેશમાં વડાપ્રધાનન તરીકે કોની નિમણુક કરી
*મરેરો ક્રુઝ*
*1976 બાદ પ્રથમ વખત વડાપ્રધાનની નિમણુક*

●ભારતે વિન્ડિઝને સતત કેટલામી વન-ડે ક્રિકેટ સિરીઝમાં હરાવ્યું
*10મી*

●અબુધાબીમાં રમાયેલી મુબાડાલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ કોણે જીતી
*નડાલે(પાંચમી વખત(*
*સિત્સિપાસને હરાવ્યો*

●રોહિત શર્માએ ઓપનર તરીકે 1 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરી કોનો 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો
*શ્રીલંકાના જયસુર્યાનો*

●પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ કતાર ઇન્ટરનેશનલ કપમાં કેટલા કિલોગ્રામ ભારવર્ગમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ મેડલ મેળવ્યો
*49 કિલોગ્રામ*

●લોટરી પર જીએસટી કાઉન્સિલે કેટલા ટકા જીએસટી વસુલવાનો નિર્ણય કર્યો છે
*28%*

●વિજ્ઞાન અને એન્જીનીયરીંગ પર સૌથી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત કરનારો દેશ કયો બન્યો
*ચીન*

●તાજેતરમાં ઇન્ટરનેશનલ માઈગ્રન્ટ ડે (આંતરરાષ્ટ્રીય વસાહતી દિવસ) ક્યારે મનાવાયો
*18 ડિસેમ્બર*

●તાજેતરમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું
*ઓડિશા*

●હાલમાં કઈ અભિનેત્રીને WEF ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી
*દીપિકા પદુકોણ*

●હાલમાં મહિલા ક્રિકેટર લૌરા માર્શે નિવૃત્તિની ઘોષણા કરી.તે કયા દેશની છે
*ઈંગ્લેન્ડ*

●શતરંજમાં એકાધિક વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલા વિશ્વનાથ આનંદે તેની આત્મકથાનું અનાવરણ કર્યું.તેની આત્મકથાનું નામ શું છે
*માસ્ટરમાઈન્ડ*

●હાલમાં 5 દિવસ સુધી તાનસેન સમારોહ ક્યાં યોજાયો
*ગ્વાલિયરમાં*

●એચડીએફસી બેંકે 100 અબજ ડોલરની માર્કેટ કેપિટલનો આંકડો ક્રોસ કર્યો.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:37 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-24/12/2019🗞👇🏻*

*24 ડિસેમ્બર, દિન વિશેષ*

*ગાંધીજીનો બાબલો : નારાયણ દેસાઈ*
*જન્મ:-* 24 ડિસેમ્બર, 1924, વલસાડ
*નિધન:-* 15 માર્ચ, 2015
'ગાંધીજીના હનુમાન' અને
અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર
તેમનો ઉછેર અમદાવાદના ગાંધી આશ્રમ અને સેવાગ્રામમાં થયો.
ગાંધી આશ્રમ એ જ જન્મ પછીનું એમનું રહેઠાણ હતું.
વર્ષ 1933માં ગાંધીજી સાથે વર્ધામાં વસવાટ કર્યો હતો.
સેવાગ્રામની બુનિયાદી શાળા અને વેડછીની ગ્રામ શાળામાં શિક્ષણકાર્ય કર્યું.
*મહત્ત્વની કૃતિઓ:-* મોહનને મહાદેવ, મા ધરતીને ખોળે, જયપ્રકાશ નારાયણ, ગાંધી વિચારો જૂનવાણી થઈ ગયા?, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ (પિતા મહાદેવભાઈનું જીવન ચરિત્ર), મારૂં જીવન એ જ મારી વાણી (ગાંધીજી ઉપર), માટીનો માનવી, વેડછીનો વડલો.

આ ઉપરાંત આજે મહમ્મદ રફી, સાને ગુરુજીનો પણ જન્મદિવસ છે.

આજે જયભિખ્ખુ, એમ.જી.રામચંદ્રન અને વાસ્કો-દ-ગામાની પુણ્યતિથિ છે.

●66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ એક્ટર એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોણે આપ્યા
*આયુષ્યમાન ખુરાના અને વિકી કૌશલ*

●2019-20 માટે ફિક્કીના નવા અધ્યક્ષ કોણ બન્યા
*એપોલો હોસ્પિટલના જોઈન્ટ એમડી સંગીતા રેડ્ડી*

●એસોચેમના પ્રમુખ કોણ બન્યા
*હીરાનંદાણી જૂથના સહસ્થાપક અને એમડી ડૉ.નિરંજન હીરાચંદાણી*

●અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલા દેશના નવા વિદેશ સચિવ બનશે.

●13મી ડિસેમ્બરે રાજ્યસભાનું કેટલામું સત્ર સંપન્ન થયું
*250મુ*

●બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના કેટલા પોલિટિશિયન્સ ચૂંટાઈ આવ્યા
*15*

●હાલમાં ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ડૂ ફિલ્મ ડે મારાકેચથી કઈ અભિનેત્રીને સન્માનિત કરવામાં આવી
*પ્રિયંકા ચોપરા*

●બ્રિટન પછી કયો દેશ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયો
*પોલેન્ડ*

●વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિમાં પ્રથમ સ્થાન કઈ મહિલાને આપવામાં આવ્યું
*જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ*

●દર વર્ષે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કઇ તારીખે મનાવામાં આવે છે
*14 ડિસેમ્બર*

●આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*12 ડિસેમ્બર*

●ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર કેટલા ટકા રહેવાનું અનુમાન જારી કર્યું છે
*5.6%*

●36મી આંતરરાષ્ટ્રીય ભૌગોલિક મહાસભા (ઇન્ટરનેશનલ જ્યોગ્રાફીકલ કોંગ્રેસ) કયા દેશમાં યોજાશે
*ભારતમાં*

●એશિયન ડેવલપમેન્ટ બેંકે ચાલુ વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*5.1%*

●આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ દેશના કેટલા સ્મારકોને મસ્ટ સી(must see)ની યાદીમાં મુક્યા છે
*138*

●કયા દેશમાં સર્વપ્રથમ કમર્શિયલ ઇલેક્ટ્રિક વિમાને ઉડાન ભરી
*કેનેડા*

●તાજેતરમાં અમેરિકા અને UAE વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો હતો. તે અભ્યાસનું નામ શું હતું
*આયરન યુનિયન-12*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:37 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-25/12/2019🗞👇🏻*

*25 ડિસેમ્બર, દિન વિશેષ*

*અટલબિહારી વાજપેયી*
*જન્મ:-* 25 ડિસેમ્બર, 1924, ગ્વાલિયર માં
*મૃત્યુ:-* 16ઓગસ્ટ, 2018

તેમના જન્મ દિવસ નિમિત્તે- *25 ડિસેમ્બર-રાષ્ટ્રીય સુશાસન દિવસ* (National Good Governance Day)
*વર્ષ 2015ના ભારત રત્ન* થી સન્માનિત
સ્વતંત્ર ભારતના *10માં અને વ્યક્તિ તરીકે 11માં વડાપ્રધાન* બનનાર
વડાપ્રધાન પદે *સૌથી ઓછા સમયગાળા એટલે કે 1996માં માત્ર 13 દિવસ વડાપ્રધાન* પદે રહેનારા વ્યક્તિ
*મોરારજીભાઈ દેસાઈની સરકારમાં વિદેશમંત્રી* પદ શોભાવેલું.
જનસંઘ રાજકીય પક્ષના સહસ્થાપકો પૈકીના એક છે.
*જનતા સંઘનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટી* કરાયું.
*લોકસભામાં 9 વખત રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર*
*વર્ષ 1998માં પોખરણ ખાતે ભૂગર્ભમાં પાંચ અણુ ધડાકાઓ* નું અણુ પરીક્ષણ કરનાર.
*ભારત-પાકિસ્તાન સંબંધો સુધારવા વર્ષ 1999માં દિલ્હી-લાહોર બસ સેવાનો* ઐતિહાસિક નિર્ણય લઈ સેવા શરૂ કરાવનાર.
તેઓના કાર્યકાળમાં *ઇન્ડિયન એર લાઇન્સના વિમાન IC-814નું અપહરણ થયું* અને તે વિમાનને અફઘાનિસ્તાન લઈ જવાયું.તે સમયે આતંકી મૌલાના મસુદ અઝહરને જેલમાંથી મુક્ત કરવો પડ્યો હતો. જે સમયે વિદેશમંત્રી પદે જસવંતસિંહ ફરજ બજાવતા હતા.
*નેશનલ હાઇવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (સુવર્ણ ચતુર્ભુજ-ગોલ્ડન ક્વોર્ડિલેટરલ) અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના* વાજપેયીની માનીતી યોજનાઓ છે.
*વર્ષ 2001માં સંસદ ઉપર હુમલો થયો* અને આતંકવાદી અફઝલ ગુરુને વર્ષ 2013માં ફાંસી અપાઈ.
*વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા કાંડ* થયો.
રાજ્યસભામાં સંબોધન સમયે *ડો. મનમોહન સિંહે અટલબિહારી વાજપેયીને ભારતીય રાજનીતિના ભીષ્મપિતામહ* તરીકે ઓળખાવ્યા છે.
તેઓએ શિક્ષણમાં સુધારો લાવવા *વર્ષ 2001માં સર્વ શિક્ષા અભિયાનની* શરૂઆત કરી હતી.

*માનવધર્મી : દુર્ગારામ મંછારામ મહેતા*
*જન્મ:-* 25 ડિસેમ્બર, 1809, સુરતમાં વડનાગરા જ્ઞાતિમાં
*નિધન:-* 1876
19મા સૈકામાં દુર્ગારામે પુસ્તક પ્રચારક મંડળી, માનવ ધર્મસભા જેવી સંસ્થાઓના માધ્યમથી વિધવા વિવાહ, નાત-જાતના બંધનો, ભૂત-પ્રેતના ચમત્કારો વગેરે મુદ્દે જબરદસ્
ત વાતાવરણ તૈયાર કર્યું હતું.
1844માં મીઠા વેરા વિરુદ્ધ સુરતમાં આંદોલન પણ ચલાવ્યું હતું.
રોજનીશીરૂપે ગુજરાતીમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાનું શ્રેય દુર્ગારામને જાય છે.
દુર્ગારામ મહેતાએ 'માનવ ધર્મસભા'ની સ્થાપના કરી હતી.
ઇ.સ.1826માં સુરતમાં તેઓએ ગુજરાતી શાળાની શરૂઆત કરી હતી.
*મહત્ત્વની કૃતિઓ:-* રોજનીશી, ધર્મ સાહિત્ય, સમાજ સુધારાના પત્રો

આ ઉપરાંત આજે પંડિત મદનમોહન માલવિયા, સંત વિચારક કેદારનાથ, ધર્મવીર ભારતી અને સંગીતકાર નૌશાદનો જન્મદિન છે.

●ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે ક્યાંના લોકભવનમાં તેમની 25 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*લખનઉ*
*દેશમાં અટલજીની આ સૌથી ઊંચી પ્રતિમા હશે*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલબિહારી ચિકિત્સા યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે*

●બ્લુમબર્ગ બીલિયોનેર ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણી દુનિયાના કેટલામાં ક્રમના ધનપતિ બન્યા
*12મા*
*કુલ સંપત્તિ 60.8 અબજ ડોલર (4331.24 અબજ રૂપિયા)*
*113 અબજ ડોલર સાથે બિલ ગેટ્સ નંબર વન*

●ઇન્ડિયન બોક્સિંગ લીગમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*ગુજરાત જાયન્ટ્સ*
*પંજાબ પેન્થર્સને હરાવ્યું*

●ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બનશે
*બિપિન રાવત*

●તાજેતરમાં કયા દેશે તેનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મુક્યો
*ઈથિયોપિયા*
*70 કિગ્રા વજનનો આ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ હવામાનને લગતી માહિતી પૂરી પાડશે*

●એકપણ બાળક રહી ન જાય તે માટે કયા રાજ્યની સરકારે વેક્સિંગ ઓન વ્હીલ્સ અભિયાનની શરૂઆત કરી
*તેલંગણા*

●જનરલ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*દેવેશ શ્રીવાસ્તવ*

●તાજેતરમાં લેખક એલ.એસ.શેષગિરી રાવનું નિધન થયું. તેમનું કઈ ભાષામાં માતબર પ્રદાન કર્યું છે
*કન્નડ*
*ખાસ કરીને કન્નડ-ઈંગ્લીશ ડિક્શનરી તૈયાર કરી*

●તાજેતરમાં છઠ્ઠો કતાર ઇન્ટરનેશનલ વેઇટ લીફટીંગ કપ યોજાયો હતો. તેમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીત્યો.તેઓ ક્યાંના છે
*ઈમ્ફાલ*

●તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*20 ડિસેમ્બર*

●કયા દેશે ગાંધી નાગરિકતા શિક્ષા પુરસ્કાર શરૂ કરવાની ઘોષણા કરી છે
*પોર્ટુગલ*

●તાજેતરમાં પિનાક ગાઈડેડ રોકેટ પ્રણાલીનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું
*ઓડિશા ખાતે*

●કયો દેશ ભારતીય ફાર્માકોપિયાને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો
*અફઘાનિસ્તાન*
*ફાર્માકોપિયા એટલે એક એવું પુસ્તક કઈ દવામાં કયા કયા રસાયણો કેટલી માત્રામાં હોય છે તેના વિશે માહિતી આપવામાં આવેલી હોય છે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:37 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-26/12/2019🗞👇🏻*

*26 ડિસેમ્બર, દિન વિશેષ*

*અભય સાધક : બાબા આમ્ટે*
*મૂળ નામ:-* મુરલીધર દેવીદાસ આમ્ટે
*જન્મ:-* 26 ડિસેમ્બર, 1914, મહારાષ્ટ્રના વર્ધા પાસે હિંગલગઢ ખાતે
*નિધન:-* 9 ફેબ્રુઆરી, 2008
ગાંધીજીએ તેમને 'અભય સાધક' નામ આપ્યું હતું.
15 ઓગસ્ટ, 1943માં રક્તપિતિયાઓની સેવા માટે વર્ધામાં સેવા યજ્ઞ કરી આનંદવન નામની સંસ્થા શરૂ કરી.
બાબાનું નામ પર્યાવરણ સમતુલાની જાગૃતિ, નર્મદા બચાવો આંદોલન, વન સંરક્ષણ અને ભારત જોડો અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે.

●દેશની પ્રથમ લાંબા અંતરની સીએનજી બસ સર્વિસ કયા બે સ્થળો વચ્ચે દોડશે
*દિલ્હીથી દહેરાદૂન*

●હાલમાં કયા દેશમાં ફનફાન વાવઝોડું આવ્યું
*ફિલિપાઈન્સ*

●NRC, CAA વિવાદ વચ્ચે કયા રાજયમાં પહેલું ડિટેન્શન સેન્ટર તૈયાર થયું
*કર્ણાટક*

●કિન્નરો માટે દેશના પ્રથમ વિશ્વવિદ્યાલયનો પાયો ક્યાં નંખાયો
*ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના નકટહા મિશ્ર ગામમાં*

●11,000 કિમીની ઝડપે ત્રાટકી શકતા વિશ્વના પ્રથમ હાઇપર સોનિક મિસાઈલનું પરીક્ષણ કયા દેશે કર્યું
*રશિયા*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ જળ સંગ્રહ યોજના ગુજરાત સહિત સાત રાજ્યોમાં લોન્ચ કરી
*અટલ જલ યોજના*
*ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં*

●ચોરી થયેલ માલમતા પરત મેળવવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે છે
*તમિલનાડુ*
*ગુજરાત 19મા ક્રમે*

●સાઉથ કોરિયાના જિન્જુ શહેરમાં ઉડતા જીવજંતુના અવશેષ મળી આવ્યા છે. આ અવશેષો 100 મિલિયન વર્ષ જુના હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ જીવાશ્મિના દેખાવના આધારે તેને શું નામ આપવામાં આવ્યું છે
*ગંગનમ સ્ટાઇલ*

●દર વર્ષે રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે મનાવામાં આવે છે
*23 ડિસેમ્બર*

●પાકિસ્તાનના 27મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*ગુલઝાર અહમદ*

●ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન 2019નું વર્લ્ડ ચેમ્પિયન ટાઈટલ કોણે જીત્યું
*રાફેલ નડાલ*

●તાજેતરમાં બહાદુરી માટે ભારત પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યો
*આદિત્ય કે.*

●દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવામાં આવે છે
*22 ડિસેમ્બર*

●ઇન્ડિયા સાયબર કોપ ઓફ ધ ઈયર કોણે જાહેર કરવામાં આવ્ય
િયા ઇન્ડેક્સ' જાહેર કરવામાં આવ્યો જેમાં 'સસ્ટેનેબલ ગ્રોથ ઇન્ડેક્સ'માં ગુજરાત કેટલામાં ક્રમે છે
*7મા*
*કેરળ પ્રથમ ક્રમે(સ્કોર 70)*
*2018માં પણ ગુજરાત 7મા ક્રમે હતું*
*હિમાચલ પ્રદેશ બીજા ક્રમે*
*બિહાર છેલ્લા ક્રમે*
*કેન્દ્રશાસિત પ્રદેશોમાં 70ના સ્કોર સાથે ચંડીગઢ પ્રથમ*
*સામાજિક, આર્થિક અને પર્યાવરણીય માપદંડોને ધ્યાનમાં લઈ ક્રમ આપવામાં આવે છે*

●પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય દ્વારા ભારતમાં વન વિસ્તારની સ્થિતિનો રિપોર્ટ 2019 બહાર પડવામાં આવ્યો.જેમાં બે વર્ષમાં દેશના વન વિસ્તારમાં કેટલા વેગ કિમીનો વધારો થયો છે
*5188 વર્ગ કિમી.*
*દેશના કુલ ક્ષેત્રફળમાં વનક્ષેત્રની હિસ્સેદારી 21.67% થઈ છે*

●કયા રાજયમાં માંડુ મહોત્સવ શરૂ થયો
*મધ્યપ્રદેશ*
*માંડુ શહેરનું નામ છે*

●ઝારખંડ કોંગ્રેસના ઈન્ચાર્જ આરપીએન સિંઘ દ્વારા કયું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું
*પોલિટિક્સ ઓફ ઓપર્ચ્યુનિઝમ*

●હાલમાં રશિયાએ હાઇપર સોનિક મિસાઈલ તેના શસ્ત્રાગારમાં સમાવી તેનું નામ શું છે
*અવાંગાર્ડ*

●તાજેતરમાં કાર્ટૂનિસ્ટ વિકાસ સબનીસનું નિધન થયું. તેમના તીખા વ્યંગ માટે જાણીતા હતા.

●તાજેતરમાં ચીનના પ્રતિષ્ઠિત લેખન દા ચેનનું નિધન થયું. તેઓ અદભુત વાર્તાકાર હતા.તેમની આત્મકથાનું નામ 'કલર્સ ઓફ માઉન્ટેન' છે.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥

*બી.પી.રાજુ*

●UWW દ્વારા જુનિયર રેસલર ઓફ ધ યર કોણે જાહેર કરવામાં આવ્યા
*દિપક પુનિયા*

●પશ્ચિમ આફ્રિકાના 8 દેશોએ પોતાના ચલણનું નામ બદલીને શું રાખ્યું છે
*ઈકો*

●સંસ્કૃત ભાષા માટે અનન્ય યોગદાન આપવા બદલ બાંગ્લાદેશ સરકારે કોણે સન્માનિત કર્યા
*આર.નાગાસ્વામીને*

●કયા દેશે સ્પેસ કોર્સનો શુભારંભ કર્યો
*અમેરિકા*

●ICC ટી-20 રેન્કિંગમાં મેગન સ્કટ ટોચના સ્થાને

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:37 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-29/12/209🗞👇🏻*

*29 ડિસેમ્બર, દિન વિશેષ*

*સુપરસ્ટાર : રાજેશ ખન્ના*
*જન્મ:-* 29 ડિસેમ્બર, 1942 પંજાબના અમૃતસરમાં
*નિધન:-* 18 જુલાઈ, 2012
રાજેશ ખન્નાનું મૂળ નામ જતીન
તેમનો ઉછેર ચુનીલાલ ખન્નાએ કર્યો હતો
તેમની પહેલી ફિલ્મ 'આખરી ખત'
આરાધના ફિલ્મથી તેમને સુપરસ્ટારનું બિરુદ મળ્યું.
તેમણે 120 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો

આજે વ્યોમેશચંદ્ર બેનરજી અને રામાનંદ સાગરનો પણ જન્મદિવસ છે.

●અરુણ જેટલીના 66મા જન્મદિવસે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અરુણ જેટલીના પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*પટણા*

●કયા રાજ્યની સરકારે ત્રણ તલાક પીડિતાઓને આવતા વર્ષે 6 હજાર પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તરપ્રદેશ*

●ચેન્નઈ નગર નિગમ યુવાનોને સિક્રેટ એજન્ટ બનાવીને શહેરની ખામીઓ સુધારવા માટે એક એપ તૈયાર કરી છે. આ એપનું નામ શું છે
*ચેન્નઈ સિક્રેટ એજન્ટ એક્સ*
*આ એપ સાંસદ અઝાગુ પંડિયા રાજાએ તૈયાર કરી છે*

●એમસી મેરિકોમે ઓલિમ્પિક ટ્રાલયલમાં કોણે હરાવી
*નિખત ઝરીનને ત્રીજી વખત હરાવી*
*51 કિલો કેટેગરીમાં*

●પાકિસ્તાને બે સીટ વાળુ ફાઇટર જેટ સૈન્યમાં સામેલ કર્યું.તેનું નામ શું
*જેએફ-17*

●ચીને તેના સૌથી ઉન્નત અને સૌથી ભારે કયા કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કર્યું
*શિજિયાન-20*
*લોન્ગ માર્ચ-5 નામના રોકેટથી*
*વજન:-8000 કિલો*

●મોબાઈલ ઈન્ટરનેટની સૌથી વધુ સ્પીડ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*127મો(11.27 સ્પીડ)*
*દક્ષિણ કોરિયા 117.79 સ્પીડ સાથે પ્રથમ ક્રમે*

●ફિક્સ બ્રોડબેન્ડની સૌથી વધુ સ્પીડ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે
*68મો (38.00 સ્પીડ)*
*સિંગાપોર 193.11 સ્પીડ સાથે પ્રથમ ક્રમે*

●કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2017માં સિલ્વર મેડલ જીતનારી ભારતની કઈ વેઈટલિફ્ટરને નાડાએ 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
*સીમા*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:37 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-27-28/12/2019🗞👇🏻*

*27 ડિસેમ્બર, દિન વિશેષ*

*શંકરલાલ બેન્કર*
*જન્મ:-* 27 ડિસેમ્બર, 1889, સુરતમાં
*નિધન:-* 7 જાન્યુઆરી, 1985
મજૂર-ગાંધીવાદી નેતા શંકરલાલ બેન્કર
અનુસ્નાતક થઈ બ્રિટન ગયા
1915માં સ્વદેશ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા
1917-18ની અમદાવાદ કાપડ મિલ મજૂરોની ચળવળથી પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરનારા શંકરલાલ બેન્કરે રોલેટ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, હોમરૂલ આંદોલન જેવા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
સ્વતંત્રતા આંદોલનની ચાલતી ખાદી, મજૂર ઉત્કર્ષ, અસ્પૃશ્યતા નિવારણ, સામાજિક જાગૃતિ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ શંકરલાલ બેન્કરે અગ્રેસર ભૂમિકામાં હતા.

આજે ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલીબ, વેદ મંદિરોના સ્થાપક સ્વામી ગંગેશ્વરનંદ, હડકવાની રસીના શોધક લૂઈ પાશ્વરનો પણ જન્મ દિવસ છે.

આજે કવિ પૂજાલાલ દલવાડી અને અમરીશ પુરીની પુણ્યતિથિ છે.

*28 ડિસેમ્બર, દિન વિશેષ*

*શેરબજારના ભીષ્મ પિતામહ : ધીરુભાઈ અંબાણી *
*મૂળ નામ:-* ધીરજલાલ હીરાચંદ અંબાણી
*જન્મ:-* 28 ડિસેમ્બર, 1932, જૂના જૂનાગઢ રાજ્યના ચોરવાડમાં
*પિતા:-* હીરાચંદ ગોરધણ અંબાણી
*માતા:-* જમનાબેન
*નિધન:-* 6 જુલાઈ, 2002ના રોજ મુંબઈ ખાતે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક

1885ના વર્ષે આજ દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ની સ્થાપના થઇ હતી.

આજે અરુણ જેટલી, અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન અને નેપાળના રાજા બિરેન્દ્રનો જન્મ દિન છે.

આજે અભિનેતા ફારૂખ શેખ, સમજશાસ્ત્રી જી.એસ.ઘુર્યે અને સુમિત્રાનંદન પંતની પુણ્યતિથિ છે.

●કેન્દ્ર સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો. જેમાં ટોચના 10 મોટા રાજ્યોમાં ગુજરાત કેટલામાં ક્રમે છે
*છઠ્ઠા*
*તમિલનાડુ મોખરે*
*મહારાષ્ટ્ર બીજા ક્રમે*
*કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરી મોખરે*

●ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના કુલપતિ તરીકે કોની પુનઃનિમણૂક કરવામાં આવી
*નવીન શેઠ*

●રશિયાએ હાલમાં અર્વેગાર્દે ઇન્ટરસેપ્ટર હાઇપરસોનિક મિસાઈલ રેજીમેન્ટને સેનામાં સામેલ કરી.આ મિસાઈલ કેટલા કિમીની ઝડપથી લક્ષ્યને ભેદી શકે છે
*33,000*
*આ મિસાઈલની ઝડપ અવાજની ઝડપ કરતા 27 ગણી સ્પીડ*
*2.48 માઇલ પ્રતિ સેકન્ડની સ્પીડ*

●ઝારખંડના કેટલામાં મુખ્યમંત્રી તરીકે હેમંત સો
રેને શપથ લીધા
*11મા*
*તેઓ ઝારખંડની દુમકા અને બરહેટ બંને બેઠકોથી વિજેતા*

●અમેરિકી ટેલિકોમ આયોગમાં પ્રથમ ભારતીય ચીફ ટેકનોલોજી ઓફિસર કોણ બનશે
*મોનિષા ઘોષ*

●હાલમાં કયા રાજયમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનો આરંભ થયો
*છત્તીસગઢના રાયપુરમાં*

●UN એ 'દશકાની મોસ્ટ ફેમસ ટીનએજ' કોણે જાહેર કરી
*મલાલાને*

●'બહાદુર' નામે ઓળખાતા કયા ફાઇટર વિમાનોને ભારતીય વાયુસેનાએ નિવૃત્ત કર્યા
*મિગ-27*
*આ વિમાનોના ઉત્પાદક:- મિખોયાન ગુરુવીચ, રશિયા*
*મિગ-27 વિમાનો વાયુસેનામાં સામેલ:- 1985*

●ભારતના કયા બોક્સરને નાડાએ ડોપ ટેસ્ટમાં ફેલ થતા 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો
*સુમિત સાંગવાન*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:37 am] R khant: *🔥CURRENT🔥*

*🗞Date:-30/12/2019🗞👇🏻*

*30 ડિસેમ્બર, દિન વિશેષ*

*કનૈયાલાલ મુનશી*
*જન્મ:-* 30 ડિસેમ્બર, 1887, ભરૂચમાં
*નિધન:-* 8 ફેબ્રુઆરી, 1971
બીએ., એલએલબી સુધીનો અભ્યાસ
1913માં તેમણે વકીલાત શરૂ કરી
મુંબઈ સરકારના પ્રધાન મંડળના મંત્રી બન્યા હતા(મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન)
ભારત સરકારના અન્ન પ્રધાન બન્યા હતા
આઝાદી પછી સરદાર પટેલ સાથે હૈદરાબાદના વિલીનીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
બંધારણ સભાના સભ્ય, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પણ શોભાવ્યા હતા
ભારતીય વિદ્યાભવનના સ્થાપક
ગુજરાતમાં ભગ્ન શેષ સોમનાથ મંદિરના પુનનિર્માણમાં સરદાર પટેલ સાથે કામ કર્યું હતું
તેમણે 'સંસ્કૃત વિશ્વ પરિષદ' સ્થાપી.

*જાણીતા પુસ્તકો:-* ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા , રાજાધિરાજ, કૃષ્ણઅવતાર, લોપામુદ્રા, તપસ્વિની, પૃથ્વીવલ્લભ, કાકાની શશી, પૌરાણિક નાટકો, ગુજરાતની અસ્મિતા વગેરે.
*તેમના જાણીતા પાત્રો:-* મુંજાલ, કીર્તિદેવ, પરશુરામ, લોપામુદ્રા, મીનળદેવી, મંજરી વગેરે
તેઓ 1937, 1949 અને 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.


*રુડયાર્ડ કિપલિંગ*

*જન્મ:-* 30 ડિસેમ્બર, 1865
તેમનો જન્મ મુંબઈમાં (તે સમયે બ્રિટિશ ભારત)માં થયો હતો.
*મૃત્યુ:-* 18 જાન્યુઆરી, 1936, લંડનમાં

જોસેફ રુડયાર્ડ કિપલિંગ અંગ્રેજી સર્જક અને કવિ હતા.
*સર્જન:-* ધ જંગલ બુક, કિમ, ધ મેન હુ વુડ બી કિંગ
*કવિતા:-* મંડાલય, ગંગા દીન, ઈફ
1907માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*અમિતાભ બચ્ચન*
*આ પુરસ્કારની શરૂઆત 1969માં થઇ હતી*
*ભારતીય સિનેમાના જનક ધૂંડીરાજ ગોવિંદ ફાળકેની યાદમાં આ પુરસ્કાર અપાય છે*
*આ પુરસ્કારમાં સુવર્ણ કમળ, શાલ અને ૱10 લાખની રોકડ અપાય છે*

●કર્ણાટકના પેજાવર મઠના વડા જેમનું હાલમાં નિધન થયું
*વિશ્વેશ તીર્થ સ્વામીજી*
*કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક*

●ચેસમાં રેપીડ વર્લ્ડ ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*કોનેરુ હમ્પી*
*વિશ્વનાથન આનંદ બાદ બીજી ભારતીય*
*ફાઇનલમાં ચીનની તિંગજીને હરાવી*

●માઘ મેળો-2020
*ઉત્તરપ્રદેશ પ્રયાગરાજમાં*

●દેશના સંરક્ષણ મંત્રાલયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)માં નવા સુધારેલા નિયમો મુજબ મહત્તમ કેટલા વર્ષની મર્યાદા સુધી સેવા આપી શકશે
*65 વર્ષ*

●હાલમાં ફાસ્ટ બોલર પીટર સિડલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.તે કયા દેશનો છે
*ઓસ્ટ્રેલિયા*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
[01/01, 9:48 am] Mahi Arohi: *🔥CURRENT🔥*

*🗞Date:-31/12/2019🗞👇🏾*

*31 ડિસેમ્બર, દિન વિશેષ*

*મુહમ્મદ બિન કાસીમ*
*જન્મ:-* 31 ડિસેમ્બર, 695, આજના સાઉદી અરેબિયાના તાઈફ ખાતે
*નિધન:-* ઇ.સ.715 (તે 20 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો)
*મૂળ નામ:-* ઈમાદ-ઉદ-દીન મુહમ્મદ બિન કાસીમ બિન યુસુફ સકાફી
હઝરત મહંમદ પયગંબરના અવસાન પછી ભારતમાં આરબોના હુમલાઓ શરૂ થયા તેમાં સૌથી પહેલો હુમલાખોર મુહમ્મદ બિન કાસીમ હતો.
તે ખલિફાનો ભત્રીજો અને જમાઈ હતો.

●મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા
*અજિત પવાર*

●દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ (CDS)(સેનાની ત્રણેય પાંખના વડા) કોણ બનશે
*બિપિન રાવત*

●લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના કેટલામાં સેના વડા બન્યા
*28મા*
*વાયુસેનાના વડા:- આરકેએસ ભદૌરીયા*
*નૌકાદળના વડા:- એડમિરલ કરમબીર સિંહ*

●2020માં IPLની કેટલામી સિઝન રમાશે
*13મી*

●ફૂટબોલમાં રેકોર્ડ છઠ્ઠીવાર ગ્લોબ સૉકર એવોર્ડ કોણે મેળવ્યો
*પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

●દુનિયાનો સૌથી ઊંચો કોન્ક્રીટ બ્રિજ કયા દેશમાં તૈયાર થયો
*ચીનમાં*
*પિંગટાંગ અને લુઓડિયાન નામની કાઉન્ટીને જોડવા પિંગટાંગ ગ્રાન્ડ કોન્ક્રીટ ટાવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો*
*2135 મીટર લાંબો અને 332 મીટરની ઊંચાઈ*

●નીતિ આયોગ દ્વારા 'એસડીજી ઇન્ડ
👆ડિસેમ્બર-2019નું દિવ્યભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ ન્યૂઝપેપરમાંથી સંપૂર્ણ કરેન્ટ અફેર્સ
*પ્રશ્ન-જવાબ*

🔘અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્રધુની કઈ છે
*પાલ્ક*

🔘રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે
*મલેશિયા*

🔘'પમ્પાસ' નામનું ઘાસ ક્યાં થાય છે
*દક્ષિણ અમેરિકા*

🔘ડિઝનીલેન્ડ ક્યાં આવેલું છે
*યુ.એસ.એ.*

🔘ટૂન્દ્રા પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે
*રેન્ડિયર*

🔘બુકરપ્રાઈઝ કયા દેશનું પ્રાઈઝ છે
*બ્રિટન*

🔘કયા દેશની ભાષા ચકમા અને માઘ ભાષા છે
*બાંગ્લાદેશ*

🔘આફ્રિકાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે
*કિલીમાંજરો*

🔘W.T.O. શુ છે
*વ્યાપાર સંગઠન*

🔘પૃથ્વીની સપાટી પર આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ પ્રદેશોને કયા નામે ઓળખવામાં આવે છે
*ઉચ્ચ પ્રદેશ*

🔘વિશ્વમાં સૌથી વધુ કપાસ ઉત્પાદક દેશ કયો
*યુ.એસ.એ.*

🔘'સુનામી' કઈ ભાષાનો શબ્દ છે
*જાપાનીઝ*

🔘પેરિસના 'એફિલ ટાવર' ની ઊંચાઈ કેટલી છે
*325 મીટર*

🔘એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર ખાડી કઈ છે
*બેરિંગ ખાડી*

🔘પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં કયો પ્રવાહ 'ઠંડા પ્રવાહ' તરીકે જાણીતો છે
*હમ્બોલ્ટ*

🔘પૃથ્વી પર કેટલા ખંડ, કેટલા મહાસાગર અને કેટલા કટિબંધ આવેલા છે
*સાત ખંડ, ચાર મહાસાગર અને ત્રણ કટિબંધ*

🔘આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા ઓળંગતા શું બદલાય છે
*તારીખ*

🔘ભૂ-સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલ ફાટ કે છિદ્ર કયા નામે ઓળખાય છે
*જ્વાળામુખી*

🔘પૃથ્વી પોતાની ધરી પર વિષુવવૃત્ત પાસે કલાકના આશરે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે
*1600 કિમી.*

🔘આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા કેવી હોય છે
*વાંકીચૂકી*

🔘એશિયા,આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોને કયા દેશો તરીકે ઓળખવામાં આવે છે
*ત્રીજા વિશ્વના દેશો*

🔘વૈશ્વિક દાહકતા (ગ્લોબલ વોર્મિંગ) માટે કયું પરિબળ જવાબદાર છે
*અતિવૃષ્ટિ*

🔘યુક્રેઈનનો કયો ભાગ રશિયા સાથે 2014 માં જોડાયો
*ક્રીમિયા*

🔘પૃથ્વીના અક્ષાંશ અને દેશોના ભૌગોલિક સ્થાનની માહિતી આપનાર ખગોળશાસ્ત્રી કોણ હતા
*ટોલેમી*

🔘ગુલાબી તળાવ 'લેક હિલિયર' ક્યાં આવેલું છે
*પશ્ચિમ ઓસ્ટ્રેલિયા*

🔘ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા
*રશિયનો*

🔘ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારમાં શેરડી અને કપાસનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે
*ક્વિન્સલેન્ડ*

*સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા વિશ્વ ભૂગોળના પ્રશ્નો*


*સ્વાતંત્ર્ય સેનાની અને જન્મજયંતી*

●મહાત્મા ગાંધી
2 ઓક્ટોબર, 1869

●સુખદેવ
15 મે, 1907

●શિવરામ રાજગુરુ
24 ઓગસ્ટ, 1908

●ઉધમસિંહ
26 ડિસેમ્બર, 1899

●ચંદ્રશેખર આઝાદ
23 જુલાઈ, 1906

●ભગતસિંહ
27 સપ્ટેમ્બર, 1907

●રાણી લક્ષ્મીબાઈ
19 નવેમ્બર, 1828

●સુભાષચંદ્ર બોઝ
23 જાન્યુઆરી, 1897

🗞🗞

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~_🗞Date:-01/01/2020_🗞~*

*📝1 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લઘુ ગાંધી : મકનજીબાબા*
*પૂરું નામ:-* મકનજી કોટાભાઈ ચૌધરી
*જન્મ:-* સુરત જિલ્લાના બેડકૂવા ગામે
વેડછી ગામમાં શિક્ષક હતા
દાંડીકૂચમાં તેમણે 'અરુણ ટુકડી'માં ભાગ લીધો હતો
હિન્દ છોડો આંદોલન દરમિયાન તેઓએ વાલોડ મથકે કામ કર્યું

*'ગાંધીજીના હનુમાન' : મહાદેવભાઈ દેસાઈ*
*જન્મ:-* સરસ ગામમાં (સુરત)
ગાંધીજીના અંગત મંત્રી
'શુક્રતારક' તરીકે જાણીતા બન્યા હતા
'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એવું બહુમાન મેળવ્યું હતું
*મહત્વની કૃતિઓ:-* ગોખલેના વ્યાખ્યાનો, ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ, વિથ ગાંધીજી ઈન સિલોન, મહાદેવભાઈની ડાયરી 1 થી 12 (ગાંધીજી અંગેની નોંધો)-(દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કૃતિ-1955), બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ, બે ખુદાઈ ખિદમતગાર

●દેશમાં 10 લાખથી વધુ વસતીવાળા શહેરોમાં સ્વચ્છતા મામલે કયું શહેર ટોપ પર રહ્યું
*મધ્યપ્રદેશનું ઇન્દોર*
*સ્વચ્છતામાં ટોપ-20માં ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ- સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા*

●ભારતભરમાં જંગલો અને વન આચ્છાદિત વિસ્તારની સ્થિતિ દર્શાવતો ઇન્ડિયા ફોરેસ્ટ રિપોર્ટ-2019 મુજબ ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારમાં કેટલા ટકાનો વધારો થયો
*7.57*

●ભારતમાં બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા. ભારત CDS નિયુક્ત કરનારો કેટલામો દેશ બન્યો
*5મો*
*અમેરિકા, બ્રિટન, ચીન અને ફ્રાન્સ પછી*

●અમદાવાદમાં કેટલામો 'સપ્તક' શાસ્ત્રીય સંગીત મહોત્સવ પ્રારંભ થયો
*40મો*
*આ મહોત્સવની શરૂઆત 1980માં થઈ હતી*

●શિક્ષણ વિભાગના GCERT વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ-4, 6 અને 7ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ગુજરાત એચિવમેન્ટ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવેમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવ્યો
*64.37% સાથે નર્મદા જિલ્લો*

●બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ક્યાંની છે
*મહેસાણા*

●વાયુ પ્રદૂષણ સામે જાગૃતિ સર્જવા ભારતીય રેલવેએ કયા રેલવે સ્ટેશન પર 'ઓક્સિજન પાર્લર' શરૂ કર્યું
*નાસિક રેલવે સ્ટેશન*

●ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે
*ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના ફાજિલનગર વિભાગમાં*

●કેન્દ્રીય મંત્રીમંડળે રોહતાંગ ટનલને દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું નામ આપવાની મંજૂરી આપી દીધી છે. આ ટનલની કુલ લંબાઈ કેટલી છે
*8.8 કિમી*
*3000 મીટરની ઊંચાઈએ*

●ઢાકામાં રજત જયંતિ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કયા ભારતીય પુરાતત્વવિદનું સન્માન કરવામાં આવ્યું
*ડૉ.રામચંદ્રન નાગાસ્વામી*

●દેશના આગામી વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*હર્ષવર્ધન શ્રિગલા*
*વિજય ગોખલેનું સ્થાન લેશે*

●કયા રાજ્યની સરકારે તાજેતરમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે કિસાન લોન માફી યોજનાને મંજૂરી આપી
*મહારાષ્ટ્ર*

●કયા રાજ્યની સરકારે 2020ને સુશાસન ઠરાવના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
*હરિયાણા*

●ઈંધણ ફેલાવાના કારણે ઈક્વાડોરે કયા આઇલેન્ડ પર કટોકટી જાહેર કરી છે
*ગોલપાગોસ આઇલેન્ડ*

●કયા પ્રોજેક્ટ હેઠળ એમેઝોન અવકાશમાં 3000થી વધુ ઉપગ્રહોનું લોન્ચિંગ કરશે
*પ્રોજેક્ટ કુઈપર*

●બાંગ્લાદેશ જુનિયર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સિરીઝ-2019નું પુરુષ સિંગલ્સ કોણે જીત્યું
*ભારતીય મિસનામ મીરાબા લુવાંગ*

●એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડી FICCI ના અધ્યક્ષ બન્યા.

●તાજેતરમાં સિનેમેટોગ્રાફર કે.કે.રામચંદ્રબાબુનું અવસાન થયું. તેઓ મલયાલમ સિનેમા સાથે સંકળાયેલા હતા.

●તાજેતરમાં વિદુષી સવિતા દેવીનું અવસાન થયું. તેઓ બનારસ ઘરાનાના હતા.તેઓ શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત હતા.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*📝રૂઢિપ્રયોગ-અર્થ📝*

*ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ*

◆અવળા પાસા પડવા
ગણતરી ઊંધી પડવી

◆એકના બે ન થવું
મક્કમ રહેવું, હઠ ન છોડવી

◆એક લેવું ને બે મેલવું
ખૂબ વઢવું

◆એકડા વગરના મીંડા
તદ્દન વ્યર્થ, મૂલ્યહીન

◆એકડો કાઢી નાખવો
અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન લેવું

◆નવ ગજના નમસ્કાર
દૂર રહેવું

◆નવ ગજની જીભ હોવી
બહુ બોલ બોલ કરવું

◆બત્રીશીએ ચઢવું
વગોવાવું, લોકચર્ચાનો વિષય બનવું

◆બારમો ચંદ્રમા હોવો
અણબનાવ હોવો

◆બાર વાગી જવા
આફત આવી પડવી

◆બારનું ચોથ કરવું
અણઘડપણામાંથી કામ ઊંધું મારવું

◆બે પાંદડે થવું
ઠરી ઠામ થવું

◆બે પૈસાનો જીવ થવો
શ્રીમંત થવું

◆ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું
નવી શરૂઆત, પાછલું ભૂલવું

◆સોળ આની
પૂરેપૂરું

◆ઇકોતેર પેઢી તારવી
બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

◆ખાતું સરભર કરવું
બદલો લેવો

◆ત્રિરાશિ માંડવી
ગણતરી કરવી

◆ધકેલ પંચા દોઢસો કરવું
ખોટી રીતે વિલંબ કરવો

*વિજ્ઞાનના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ*

●અન્નપાણી ઝેર થઈ જવા
અતિશય દુઃખમાં હોવું

●અબખે પડવું
અરૂચિ થવી

●આકડે મધ
સહેલાઇથી દુર્લભ વસ્તુ મળવી

●આગમાં ઘી નાખવું
પરિસ્થિતિને વધારે ખરાબ કરવી

●આદુમાં સૂંઠ થવી
અતિશય ક્ષય થવો

●ઓરડે તાળા દેવા
વંશવેલો અટકાવવો, નિઃસંતાન થવું

●કસ કાઢવો
સખત મહેનત કરાવવી

●કાંચીડાની માફક રંગ બદલવો
જલદી વિચાર બદલાવા

●ખાટું મોળું થઈ જવું
બગડી જવું

●ખારી દાઢ થવી
લાલચ થવી

●ગગનમાં ઉડવું
મિથ્યાભિમાન દાખવવું

●ચકલા ચૂંથવા
નજીવા કામમાં ખાલી માથું મારવું

●છાશમાં પાણી ઉમેરવું
વાત વધારીને કહેવી

●ગ્રહણ વખતે સાપ કાઢવો
અણીને સમયે નડતર ઊભું કરવું

●દાળ ગળવી
મતલબ પાર પડવો

●નખ જેવું હોવું
વિસાત વિનાનું હોવું

●મગજમાં રાઈ ભરાવી
અભિમાન થવું

●ભેજાનું દહીં થવું
સખત શ્રમથી મગજ થાકી જવું

*📖👆🏻ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના શૈક્ષણિક પ્રવાહોને વાચા આપતું સામયિકમાંથી👆🏻📖*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-02/01/2020🗞👇🏻~*

*📝2 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ક્રિકેટર રમણ લાંબા*
*જન્મ:-* 2 જાન્યુઆરી, 1960, ઉત્તરપ્રદેશના મેરઠમાં
*નિધન:-* 1998
બાંગ્લાદેશના ક્રિકેટના વિકાસમાં લાંબાનું મસમોટું પ્રદાન રહ્યું છે
ટેસ્ટ ક્રિકેટમાં કારકિર્દી 17 જાન્યુઆરી, 1987થી 25 નવેમ્બર, 1987
વન-ડે ક્રિકેટમાં અઢી વર્ષ સુધી રમ્યા તેમાં કંઈ વિશેષ સીમા ચિહ્નો નથી તેનું કારણ લાંબાનું સતત ઇજાગ્રસ્ત થતા રહેવું
રણજી ટ્રોફીમાં અંદાજે 17 વર્ષની કારકિર્દીમાં 53.91ની સરેરાશ 22 સદી, 5 બેવડી સદી, 312ના સર્વોચ્ચ સ્કોર સાથે 6262 રન બનાવ્યા
23 ફેબ્રુઆરી,1998ના રોજ રમાયેલી એક મેચમાં ફોરવર્ડ શોર્ટલેગ પર ઓવરના ત્રણ જ બોલ બાકી હતા તેથી ઓવર પુરી થયે હેલ્મેટ પહેરીશ તેમ વિચારી વગર હેલ્મેટ ઉભા રહ્યા.માથામાં જોરદાર શોટ વાગ્યો, 'હું તો મરી ગયો'ની ચીસ સાથે તેઓ પેવેલિયન તરફ ભાગ્યા થોડા સમયમાં કોમામાં સરી પડ્યા અને અપૂરતી મેડિકલ સુવિધાઓના કારણે ત્રણ દિવસ પછી રમણ લાંબાનું અવસાન થયું.

*શીખ ધર્મના દસમા ગુરુ : શ્રી ગુરુ ગોવિંદસિંહ*
*જન્મ:-* પોષ સુદ સાતમ વિક્રમ સંવત 1723ના પટણા શહેરમાં
*પિતા:-* ગુરુ તેગબહાદુર
*માતા:-* ગુજરીજી
પિતા તેગ બહાદુર ઢાકા હોઈ *શીખ પંડિત કૃપાલે તેમને શસ્ત્રશાસ્ત્ર શીખવ્યા*
કહેવાય છે કે ગુરુજીના જન્મ દિવસે તે સમયના પ્રસિદ્ધ મુસ્લિમ સંત ભીખનશાહે પશ્ચિમના બદલે પૂર્વ તરફ મુખ રાખી નમાજ પઢી.
ભારતીય શાસ્ત્રો અને શાહનામાનો તેમણે અભ્યાસ કર્યો.શીખોની પરીક્ષા લીધી.પાંચ બલિદાન માંગ્યા. જે 'પંચ પ્યારા' કહેવાયા.
પિતા તેગ બહાદુરનો ઔરંગઝેબે વધ કર્યો
ખાલસા પંથની રચના કરી
ઇ.સ.1699 વૈશાખીના દિને કેશ, કાંસકો, કડું, કચ્છા અને કિરપાણ એમ પાંચ કક્કા તૈયાર કર્યા
પાઘડી બાંધવાની ફરજિયાત કરી
આપણે સૌ સિંહના સંતાન છીએ માટે નામ પાછળ રાય-દાસ કઢાવી તેમણે સિંહ મુકાવ્યું.
સ્ત્રીઓના નામની પાછળ 'કૌર' એટલે કે રાજકુમારી લખવાનું જાહેર કરી તેમને પણ સન્માન આપ્યું.
રાષ્ટ્રીય એકતાને આદર્શ તેમના પ્રથમ પાંચ પ્યારા દેશના જુદા જુદા ધર્મ અને પ્રદેશના હતા.તેમાં જાતિભેદ ન હતો.
1.દયારામ ખત્રી-લાહોર
2.ધર્મદાસ જાટ-દિલ્હી
3.સાહેબસિંહ નાઈ-બિહાર (વિદર્ભ)
4.હિંમતસિંહ ઝીવર-કહાર (જગન્નાથપુરી)
5.મોહકચંદ છીબા (ધોબી) દ્વારકા-ગુજરાત
તેમણે 'ગ્રંથસાહેબ'ને જ ગુરુ માનવાનો આદેશ આપ્યો.
*નિધન:-* આજીવન સંઘર્ષ ખેલી તેઓ ઇ.સ.1708માં અવસાન પામ્યા.

●ભારત મનુષ્યને અંતરિક્ષમાં મોકલનારો દુનિયાનો કેટલામો દેશ બનશે
*ચોથો*
*અમેરિકા, ચીન અને રશિયા પછી*

●રાજ્યના સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકા વધારો કરાયો
*5%*
*7મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું 12% થી વધી 17% થયું*

●પ્રથમ વખત વાઘની જેમ સિંહની ગણતરી રાજ્યના કેટલા જિલ્લાઓમાં થશે
*સાત*

●4 દિવસીય આત્મીય યુવા મહોત્સવનો પ્રારંભ ક્યાં થયો
*વડોદરા*

●'વન નેશન વન રેશનકાર્ડ' યોજના કેટલા રાજ્યોમાં શરૂ થઈ
*12*

●ગુજરાતના કયા પાંચ જીલ્લાઓમાં મેડિકલ કોલેજો ક્યાં સ્થપાશે
*પંચમહાલ, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ અને મોરબી*

●ઈસરોએ સૂર્યનું નિરીક્ષણ કરવા માટે કયું સ્પેસ્ક્રાફ્ટ અવકાશમાં સૂર્ય તરફ મોકલવાનો નિર્ણય કર્યો છે
*આદિત્ય-એલવન (L1)*

●1943માં 30મી ડિસેમ્બરે સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્વતંત્ર ભારતનો ધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો જેની તાજેતરમાં 76મી વર્ષગાંઠ ઉજવવામાં આવી
*પોર્ટબ્લેર*

●કયા રાજ્યમાં રબંગ પુલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*અરૂણાચલ પ્રદેશ*

●કોનેરુ હમ્પી વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.તેઓ કયા રાજ્યના છે
*આંધ્રપ્રદેશ*

●નાસાની મહિલા અવકાશયાત્રી જેમને અંતરિક્ષમાં સૌથી ઝાઝા સમય સુધી રહેનારી નારી તરીકે વિક્રમ સ્થાપિત કર્યો તેનું નામ શું છે
*ક્રિસ્ટિના કોચ*
*અગાઉ પેગી વિસ્ટને સર્જેલો 289 દિવસનો રેકોર્ડ તોડ્યો*

●તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક 'ડ્રિમ્સ ઓફ અ બિલિયન : ઇન્ડિયા ધ ઓલિમ્પિક ગેમ્સ' ના લેખક કોણ છે
*નલિન મહેતા*

●બ્રિટન દ્વારા નાઈટહૂડના ખિતાબથી કોણે સન્માનિત કરવામાં આવશે
*ક્લાઈવ લોઈડ*

●સી.કે.નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*કૃષ્ણમાચારી શ્રીકાંતને*

●કયા દેશે પોતાની પર્સનલ ઈન્ટરનેટ સિસ્ટમ ઊભી કરી
*રશિયા*

●લોસાર મહોત્સવ ક્યાં મનાવામાં આવી રહ્યો છે
*લદાખ*

●લિવિંગ લિજેન્ડ લિયેન્ડર પેસે 2020માં સંન્યાસ લેવાની ઘોષણા કરી.

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*સામાન્ય જ્ઞાન કસોટી*


●નીચેનામાંથી કયા શહેરની બે બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી રાજ્યની પ્રથમ મહિલા બની છે
A. અમદાવાદ
B. વડોદરા
*C. સુરત*
D. રાજકોટ

●વર્ષ 2019માં શાંતિ નોબેલ પુરસ્કાર મેળવનાર એબી અહેમદ અલી કયા દેશના વડાપ્રધાન છે
A. ઈરાક
*B. ઇથોપિયા*
C. ઇન્ડોનેશિયા
D. ઈરાન

●તાજેતરમાં ઈટાલીમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા દોડવીર કોણ બની
*A. દૂતીચંદ*
B. હિમાદાસ
C. સરિતા ગાયકવાડ
D. વી.કે.સિન્હા

●આંતરરાષ્ટ્રીય કક્ષાનું અને ભારતનું બીજું સર્પદંશ સંશોધન કેન્દ્ર ગુજરાતના કયા સ્થળે શરૂ કરવામાં આવશે
*A. ધરમપુર*
B. વલસાડ
C. કપરાડા
D. ઉમરગામ

●ગુજરાતનો કયો એકમાત્ર દરિયા કિનારો જે ચુનાની ટેકરીઓથી ઘેરાયેલો છે
A. વેરાવળ
*B. ગોપનાથ*
C. જામનગર
D. વલસાડ

●મહાત્મા ગાંધીજીના વૈચારિક ગુરુ કોણ હતા
A. શ્રીમદ રાજચંદ્ર
B. રા.વિ.પાઠક
C. ગોપાલકૃષ્ણ ગોખલે
*D. લિયો ટોલ્સટોય*

●ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ બનાવવામાં આવશે
*A. ગુવાહાટી*
B. ઈટાનગર
C. ઈમ્ફાલ
D. દિગ્બોઈ

●ગુજરાતના કયા પ્રાણીને જંગલના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે
A. સિંહ
B. ઘુડખર
*C. સાબર*
D. વાઘ

●કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો હતો
*A. ઔરંગઝેબ*
B. અકબર
C. બહાદુરશાહ ઝફર
D. હુમાયુ

●કયા ગુજરાતી સાહિત્યકારે અતિ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદને 'આર્યોના જનજીવનની આરસી' કહી છે
*A. મનુભાઈ પંચોળી*
B. રઘુવીર ચૌધરી
C. ઉમાશંકર જોશી
D. ગો.મા. ત્રિપાઠી

●સૂર્યમંડળના કયા ગ્રહને 'પાઘડીયો ગ્રહ' તરીકે ઓળખાય છે
A. ગુરૂ
B. શુક્ર
*C. શનિ*
D. બુધ

●આદિ માનવોના વસવાટ માટેનું જાણીતું સ્થળ ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે
A. ઉત્તરપ્રદેશ
*B. મધ્યપ્રદેશ*
C. મહારાષ્ટ્ર
D. રાજસ્થાન

●ગુજરાતનું કયું ગામ વિશ્વનું પ્રથમ વ્યસનમુક્ત ગામ બન્યું
*A. ભેખડિયા*
B. કવાંટ
C. જામળા
D. જામપુર

●આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે
A. સુરેન્દ્રનગર
*B. મોરબી*
C. રાજકોટ
D. જૂનાગઢ

●ગુજરાતના કેટલા જિલ્લાને દરિયા કિનારો સ્પર્શે છે
A. 10
B. 13
*C. 15*
D. 9

●તાજેતરમાં નવું કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના પ્રથમ લેફ. ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
A. ગિરીશચંદ્ર મુર્મૂ
*B. આર.કે.માથુર*
C. સતપાલ માલિક
D. અજિત દાભોલ

●દેશના ડિજિટલ નકશાનો આંતરિક હિસ્સો બનનાર બંજરી ગામ કયા રાજયમાં આવેલું છે
A. ગુજરાત
*B. મધ્યપ્રદેશ*
C. ઉત્તરપ્રદેશ
D. રાજસ્થાન

●પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કયું ખનિજ મળી આવ્યું છે
A. લોખંડ
B. તાંબું
*C. મેગેનીઝ*
D. અબરખ

●ગુજરાતી કવિ સિતાંશુ યશચંદ્રને મધ્યપ્રદેશની સરકારે કયું સન્માન એનાયત કર્યું છે
*A. કબીર સન્માન*
B. નર્મદ સન્માન
C. નરસિંહ મહેતા
D. મીરાં સન્માન

●યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેરનો દરજ્જો પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ શહેર કયું છે
A. જયપુર
*B. અમદાવાદ*
C. વારાણસી
D. વડોદરા

●તાજેતરમાં અમિતાભ બચ્ચનને કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે
*A. દાદાસાહેબ ફાળકે*
B. ભારતરત્ન
C. રેમન મેગ્સેસ
D. એકપણ નહિ

●ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કાર્યરત થયું છે
A. ધોલેરા
*B. પીપાવાવ*
C. કંડલા
D. દહેજ

●એક જ ક્રિકેટ વર્લ્ડકપમાં પાંચ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન કોણ છે
A. વિરાટ કોહલી
B. કુમાર સંગાકારા
*C. રોહિત શર્મા*
D. ક્લેટ વોલકોટ્ટ

●પેરાલિમ્પિક ગેમ્સમાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે
*A. દીપા મલિક*
B. પારૂલ પરમાર
C. કે.જેનિથા એન્ટો
D. નિધિ મિશ્રા

●તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશની એરફોર્સ સાથે ગરૂડ કવાયત યોજી હતી
A. જાપાન
*B. ફ્રાન્સ*
C. બાંગ્લાદેશ
D. ચીન

●તાજેતરમાં ગુજરાતની પ્રથમ ફોરેન પોસ્ટ ઓફીસ ક્યાં શરૂ કરવામાં આવી છે
*A. અમદાવાદ*
B. ગાંધીનગર
C. વડોદરા
D. ભાવનગર

●જળનીતિ અપનાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે
A. મિઝોરમ
B. ગુજરાત
*C. મેઘાલય*
D. મધ્યપ્રદેશ

●ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું
A. મહાદેવી
*B. ગૌતમી*
C. અહલ્યા
D. યશોધા

●બંધારણની કલમ 370 બંધારણના કયા વિભાગમાં સામેલ કરવામાં આવી છે
A. વિભાગ-18
B. વિભાગ-20
*C. વિભાગ-21*
D. વિભાગ-25

●ભારતીય સેનાએ કયા દેશ પાસેથી ટેન્ક વિરોધી સ્પાઈક મિસાઈલો ખરીદવા માટેનો ઓર્ડર આપ્યો છે
A. જાપાન
B. ફ્રાન્સ
*C. ઈઝરાયેલ*
D. અમેરિકા

●ભારતના પ્રથમ અંધ મહિલા IAS અધિકારી પ્રાંજલ પાટિલ અર્નાકુલમ જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.તે જિલ્લો કયા રાજયમાં આવેલો છે
A. તમિલનાડુ
B. આંધ્રપ્રદેશ
C. કર્ણાટક
*D. કેરળ*

●તાજેતરમાં રાજ્યનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો કયો જાહેર કરવામાં આવ્યો
A. અમદાવાદ
*B. ગાંધીનગર*
C. મહેસાણા
D. પાટણ

●ગુજરાતી ભાષાની શ
્રેષ્ઠ ફિલ 'રેવા' ધ્રુવ ભટ્ટની કઈ નવલકથા પર આધારિત બની છે
*A. તત્વમસિ*
B. સમુદ્વાન્તિકે
C. અકૂપાર
D. અતરાપી

●ગુજરાતી પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું હુલામણું નામ શું હતું
A. ચકોર
*B. બચુ*
C. ઘનશ્યામ
D. ચેતન

●ભારતની કઈ એથ્લેટીક્સ 'ધીંગ એક્સપ્રેસ' તરીકે ઓળખાય છે
A. પી.ટી.ઉષા
B. સરિતા ગાયકવાડ
*C. હિમાદાસ*
D. દૂતીચંદ

●કયા વેદમાં 'સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ'નો ઉલ્લેખ જોવા મળે છે
A. અથર્વવેદ
B. સામવેદ
C. યજુર્વેદ
*D. ઋગ્વેદ*

●'નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન' આ પંક્તિના રચયિતા કોણ છે
A. કલાપી
*B. બ.ક.ઠાકોર*
C. સુન્દરમ્
D. નરસિંહ દિવેટિયા

●ગુજરાતમાં ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે
*A. બનાસકાંઠા*
B. સાબરકાંઠા
C. અરવલ્લી
D. દાહોદ

💥રણધીર💥
*🌊વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે :-🌊*
1. કચ્છ
2. મોરબી
3. જામનગર
4. દેવભૂમિ દ્વારકા
5. પોરબંદર
6. જૂનાગઢ
7. ગીર સોમનાથ
8. અમરેલી
9. ભાવનગર
10. અમદાવાદ
11. આણંદ
12. ભરૂચ
13. સુરત
14. નવસારી
15. વલસાડ
●ગુજરાતમાં નાની-મોટી 185 નદીઓ આવેલી છે.

●ભૂપૃષ્ઠ અને આબોહવા જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓના કારણે ગુજરાતના નદી તંત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

1.કચ્છનું નદીતંત્ર, 2.સૌરાષ્ટ્રનું નદીતંત્ર, 3.તળગુજરાતનું નદીતંત્ર

નદીતંત્રના પ્રકારો મુજબ કચ્છનું નદીતંત્ર- *શુષ્ક નદીતંત્ર*

સૌરાષ્ટ્રનું નદીતંત્ર- *અપકેન્દ્રીય / ત્રિજ્યાકાર નદીતંત્ર*

તળગુજરાતનું નદીતંત્ર- *વૃક્ષાકાર / પાદયાકાર નદીતંત્ર*

કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.

💥રણધીર💥
*◆અલ્લાહ બંધ :-*

આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયાં. દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઊપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો. અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું. એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.

*◆સૂરજબારી બંધ :-*

કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.

💥રણધીર💥
*🌪પાછા ફરતા મોસમી પવનોની ઋતુ:-🌪*

ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે.
ચોમાસાની ઋતુ દરમિયાન નૈઋત્યના ભેજવાળા પવનો અરબ સાગર પરથી પ્રવેશતા હોય છે. તે વાતાવરણની દબાણની પરિસ્થિતિ બદલાતા જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફરવા લાગે છે.

💥રણધીર💥
*🏜જમીનના ઘટકો🏜*

હવા - 25%
ભેજ - 25%
સેન્દ્રીય પદાર્થ - 5%
ખનીજ, ચીકણી માટી, ઝીણી રેતી, મોટી રેતી - 45%

*◆યાદ રાખો:-*

ખેતીની જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ - 5%

ખેતીની જમીનમાં ખનીજ પદાર્થનું પ્રમાણ - 45%

કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ - 60-70%

સૌથી વધુ સેન્દ્રીય પદાર્થ - જંગલની જમીનમાં

રેતાળ જમીનમાં છિદ્રાવકાશ સૌથી વધુ હોય છે.

જમીનનો નમૂનો લેવા કયું ઓજાર વપરાય છે ? - ઓગર

સૌથી વધુ ભેજ ધારણ શક્તિ - માટીયાળ જમીનમાં

ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી લંબાઈ - 15 થી 25 સે.મી.

💥રણધીર💥