VMC-PHARMACIST-28-03-2021.pdf
2.7 MB
♟️Vadodara Municipal Corporation (VMC) Pharmacist Question Paper
➡️ Exam Date (28-03-2021)
➡️ Exam Date (28-03-2021)
👍16
Forwarded from Gpsc_exams
VMC-PHARMACIST-28-03-2021.pdf
2.7 MB
♟️Vadodara Municipal Corporation (VMC) Pharmacist Question Paper
➡️ Exam Date (28-03-2021)
➡️ Exam Date (28-03-2021)
👍6❤1🔥1
વડોદરા❤️ અને ઇતિહાસ (VMC Special)
✍વર્ષ 1734માં દામાજીરાવ ગાયકવાડ બીજાના સમયમાં વડોદરા ગાયકવાડની રાજધાની બન્યું.
✍ભીલપુરનું યુદ્ધ પેશ્વા અને ત્રંબકરાવ રાવ દાભાડે વચ્ચે ડભોઇ નજીક ભીલપુર ગામે થયું હતું.
✍વોકર કરાર પર સહી કરનાર ગાયકવાડ રાજવી આનંદરાવ ગાયકવાડ હતા.
✍સયાજીરાવ ગાયકવાડ બીજાના સમયમાં વડોદરા રાજ્યમાથી સતીપ્રથા નાબુદી થાય છે.
✍1857ના સ્વતંત્રતા સંગ્રામ વખતે વડોદરામાં ખંડેરાવ ગાયકવાડનું શાસન હતું.
✍દાદાભાઈ નવરોજી મલ્હાર રાવ ગાયકવાડના સમયમાં વડોદરાના દીવાન પદે કાર્યરત હતા.
✍વર્ષ 1875માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરાના શાસક બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષ હતી.
✍ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ને વહીવટી તાલીમ અને રાજ્ય અંગેનું શિક્ષણ દીવાન સર. ટી. માધવરાવે આપ્યું હતું.
✍સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વર્ષ 1881માં "બરોડા સાયન્સ કોલેજ" ની સ્થાપના કરી હતી જે વર્ષ 1949માં મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU ) બની.
✍ગુજરાતને સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા આપનાર સ્વતંત્ર સેનાની અરવિંદ ઘોષ બરોડા સાયન્સ કોલેજમાં અંગ્રેજી ભણાવતા હતા.
#VMC❤️
#GSSSB
#GPSCBOSSTER
✍વર્ષ 1734માં દામાજીરાવ ગાયકવાડ બીજાના સમયમાં વડોદરા ગાયકવાડની રાજધાની બન્યું.
✍ભીલપુરનું યુદ્ધ પેશ્વા અને ત્રંબકરાવ રાવ દાભાડે વચ્ચે ડભોઇ નજીક ભીલપુર ગામે થયું હતું.
✍વોકર કરાર પર સહી કરનાર ગાયકવાડ રાજવી આનંદરાવ ગાયકવાડ હતા.
✍સયાજીરાવ ગાયકવાડ બીજાના સમયમાં વડોદરા રાજ્યમાથી સતીપ્રથા નાબુદી થાય છે.
✍1857ના સ્વતંત્રતા સંગ્રામ વખતે વડોદરામાં ખંડેરાવ ગાયકવાડનું શાસન હતું.
✍દાદાભાઈ નવરોજી મલ્હાર રાવ ગાયકવાડના સમયમાં વડોદરાના દીવાન પદે કાર્યરત હતા.
✍વર્ષ 1875માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરાના શાસક બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષ હતી.
✍ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ને વહીવટી તાલીમ અને રાજ્ય અંગેનું શિક્ષણ દીવાન સર. ટી. માધવરાવે આપ્યું હતું.
✍સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વર્ષ 1881માં "બરોડા સાયન્સ કોલેજ" ની સ્થાપના કરી હતી જે વર્ષ 1949માં મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU ) બની.
✍ગુજરાતને સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા આપનાર સ્વતંત્ર સેનાની અરવિંદ ઘોષ બરોડા સાયન્સ કોલેજમાં અંગ્રેજી ભણાવતા હતા.
#VMC❤️
#GSSSB
#GPSCBOSSTER
👍29❤🔥5❤1🔥1💩1
વડોદરા અને ભૂગોળ❤️ (VMC Special)
👉કુલ ક્ષેત્રફળ - 4312 ચોરસ કિમી, કુલ વસ્તી (2011) 31,35,383, જાતિ પ્રમાણ -934, વસ્તી ગીચતા -727, કુલ સાક્ષરતા - 81.21 (વર્ષ 2013માં વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લાની રચના)
👉વડોદરા ઉત્તર-પ્રચ્છિમમાં ખેડા, પ્રચ્છિમમાં આણંદ , દક્ષિણ-પ્રચ્છિમમાં ભરૂચ, દક્ષિણ -પૂર્વમાં નર્મદા, પૂર્વમાં છોટાઉદેપુર અને ઉત્તર-પૂર્વમાં પંચમહાલ જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. (કુલ 6 જિલ્લા )
👉વર્તમાન સમયે વડોદરામાં વડોદરા, ડભોઇ, કરજણ, ડેસર, સાવલી, શિનોર, પાદરા અને વાઘોડિયા તાલુકા આવેલ છે (વહીવટી ધોરણે વડોદરા જિલ્લાની ઓફિશ્યિલ સાઈટ પર 12 તાલુકા દર્શાવે છે.)
👉વડોદરા વિશ્વામિત્રી નદી ના કિનારે આવ્યું છે. જે વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યાને કારણે "લીમ્પોપો ઓફ ગુજરાત"તરીકે ઓળખાય છે. આ નદી વિધ્યાન્ચલ પર્વતમાળાના પાવાગઢના ડુંગરમાંથી નીકળી વડોદરાના મધ્યમાંથી પ્રસાર થઈ કરજણ તાલુકામાં ઢાઢર નદીને મળે છે.
👉લોકવાયકા મુજબ હાલના કોઠી વિસ્તારમાં વડના ઝાડ નીચે એક પરુ વિકસેલ જેને વળપદ્રક કે વડપુર તરીકે ઓળખાતું અને તેના પરથી વડોદરા નામ આવ્યું હોવાનું મનાય છે.
👉મહી નદી વડોદરા અને ખેડા, વડોદરા અને આણંદ વચ્ચે સરહદ બનાવે છે તથા નર્મદા નદી ભરૂચ અને વડોદરા વચ્ચે સરહદ બનાવે છે.
👉ગુજરાતમાં સૌપ્રથમ દવાની ફેક્ટરી વડોદરામાં બની હતી જેના સ્થાપક ત્રિભુવનદાસ ગજ્જર હતા.
👉વર્ષ 1939માં ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં સ્થાપિત થયું હતું.
👉વડોદરા "ગુજરાતની સાંસ્કૃતિક નગરી" અને "મહેલોના શહેર" તરીકે ઓળખાય છે.
👉ચાંદોદને દક્ષિણનું કાશી, પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું અને ગરબી કવિ દયારામના મૂળ વતનથી ઓળખાય છે.
#VMC
#GSSSB
#GPSCBOSSTER❤️
👉કુલ ક્ષેત્રફળ - 4312 ચોરસ કિમી, કુલ વસ્તી (2011) 31,35,383, જાતિ પ્રમાણ -934, વસ્તી ગીચતા -727, કુલ સાક્ષરતા - 81.21 (વર્ષ 2013માં વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લાની રચના)
👉વડોદરા ઉત્તર-પ્રચ્છિમમાં ખેડા, પ્રચ્છિમમાં આણંદ , દક્ષિણ-પ્રચ્છિમમાં ભરૂચ, દક્ષિણ -પૂર્વમાં નર્મદા, પૂર્વમાં છોટાઉદેપુર અને ઉત્તર-પૂર્વમાં પંચમહાલ જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. (કુલ 6 જિલ્લા )
👉વર્તમાન સમયે વડોદરામાં વડોદરા, ડભોઇ, કરજણ, ડેસર, સાવલી, શિનોર, પાદરા અને વાઘોડિયા તાલુકા આવેલ છે (વહીવટી ધોરણે વડોદરા જિલ્લાની ઓફિશ્યિલ સાઈટ પર 12 તાલુકા દર્શાવે છે.)
👉વડોદરા વિશ્વામિત્રી નદી ના કિનારે આવ્યું છે. જે વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યાને કારણે "લીમ્પોપો ઓફ ગુજરાત"તરીકે ઓળખાય છે. આ નદી વિધ્યાન્ચલ પર્વતમાળાના પાવાગઢના ડુંગરમાંથી નીકળી વડોદરાના મધ્યમાંથી પ્રસાર થઈ કરજણ તાલુકામાં ઢાઢર નદીને મળે છે.
👉લોકવાયકા મુજબ હાલના કોઠી વિસ્તારમાં વડના ઝાડ નીચે એક પરુ વિકસેલ જેને વળપદ્રક કે વડપુર તરીકે ઓળખાતું અને તેના પરથી વડોદરા નામ આવ્યું હોવાનું મનાય છે.
👉મહી નદી વડોદરા અને ખેડા, વડોદરા અને આણંદ વચ્ચે સરહદ બનાવે છે તથા નર્મદા નદી ભરૂચ અને વડોદરા વચ્ચે સરહદ બનાવે છે.
👉ગુજરાતમાં સૌપ્રથમ દવાની ફેક્ટરી વડોદરામાં બની હતી જેના સ્થાપક ત્રિભુવનદાસ ગજ્જર હતા.
👉વર્ષ 1939માં ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં સ્થાપિત થયું હતું.
👉વડોદરા "ગુજરાતની સાંસ્કૃતિક નગરી" અને "મહેલોના શહેર" તરીકે ઓળખાય છે.
👉ચાંદોદને દક્ષિણનું કાશી, પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું અને ગરબી કવિ દયારામના મૂળ વતનથી ઓળખાય છે.
#VMC
#GSSSB
#GPSCBOSSTER❤️
👍13❤2