અમારો એક આઝાદ ઘાયલ થયો છે પણ આવા આઝાદ એક સમયે ગુજરાત માં ઘરે ઘરે પેદા થશે .યાદ રાખ જો લુખ્ખા ઓ
હવે જાગી જાઓ આવાઝ ઉઠાવો..નીડર બનો ...
નમાલા બનવું એના કરતા નપુંસક બની જવું...
ઇ તો એકેય હિન્દુવાદી સંસ્થાઓ ને ખબર નથી કે હિન્દુના દીકરા પર જીવલેણ હુમલો થયો છે ઇ,
બાકી અત્યારે રોડ પર આવી ગયા હોત...
જય દ્વારકાધીશ..
હવે જાગી જાઓ આવાઝ ઉઠાવો..નીડર બનો ...
નમાલા બનવું એના કરતા નપુંસક બની જવું...
ઇ તો એકેય હિન્દુવાદી સંસ્થાઓ ને ખબર નથી કે હિન્દુના દીકરા પર જીવલેણ હુમલો થયો છે ઇ,
બાકી અત્યારે રોડ પર આવી ગયા હોત...
જય દ્વારકાધીશ..
મિત્રો મેહુલ આપડા સૌવ ના માટે લડ્યો છે...
અત્યારે સમય છે આપડે મેહુલ માટે લડવા નો..
મિત્રો છેલ્લા કેટલાય સમય થી હપ્તાખોરો અને ભ્રષ્ટાચારીઓની ઊંઘ હરામ કરનાર એક મજબૂત નીડર યુવાન એડવોકેટ મેહુલ બોધરા ઉપર આજ સવાર માં જીવલેણ હુમલો થયો જેના વિડ્યો આપ સૌવ એ સોશિયલ મીડિયા થકી જોયા હશે..!
ઘટના ના વીડિયો જોતા તમને એવું થયું હશે કે આરોપી ને ગુજરાત પોલીસ અને ગૃહખાતું છોડશે નહીં... એમના પર એક્શન લેશે પણ....
હવે ઘટના કઈક એવી થઈ કે ઉલ્ટા ચોર કોટવાલે કો દાટે..
આરોપી એ મેહુલ ઉપર સામી ફરિયાદ દાખલ કરી
અને ફરિયાદ માં એટ્રોસીટી...
એકબાજુ પોલીસ મેહુલ ની ફરિયાદ પણ લેવા ની મનાય કરી રહ્યા હતા .. માન્ડ માન્ડ ફરિયાદ લેવાય તો એમાં હુમલા ની 307 જેવી કલમ નો કોઈ ઉલ્લેખ નહિ...!
મિત્રો વિચારો એક જાગૃત વકીલ સાથે પણ જો આવું બનતું હોય તો મારી તમારી સાથે શુ શુ થઈ શકે...!
માટે સમય છે જે તમારા માટે લડ્યો છે એનો સાથ આપવા નો...!
એક લડાયક યુવાન મેહુલ બોધરા ને સાથ આપવા
નહીતો આવનારા સમય માં આવા કેટલાય મેહુલો નો ભોગ લેવાય જશે...
અત્યારે સમય છે આપડે મેહુલ માટે લડવા નો..
મિત્રો છેલ્લા કેટલાય સમય થી હપ્તાખોરો અને ભ્રષ્ટાચારીઓની ઊંઘ હરામ કરનાર એક મજબૂત નીડર યુવાન એડવોકેટ મેહુલ બોધરા ઉપર આજ સવાર માં જીવલેણ હુમલો થયો જેના વિડ્યો આપ સૌવ એ સોશિયલ મીડિયા થકી જોયા હશે..!
ઘટના ના વીડિયો જોતા તમને એવું થયું હશે કે આરોપી ને ગુજરાત પોલીસ અને ગૃહખાતું છોડશે નહીં... એમના પર એક્શન લેશે પણ....
હવે ઘટના કઈક એવી થઈ કે ઉલ્ટા ચોર કોટવાલે કો દાટે..
આરોપી એ મેહુલ ઉપર સામી ફરિયાદ દાખલ કરી
અને ફરિયાદ માં એટ્રોસીટી...
એકબાજુ પોલીસ મેહુલ ની ફરિયાદ પણ લેવા ની મનાય કરી રહ્યા હતા .. માન્ડ માન્ડ ફરિયાદ લેવાય તો એમાં હુમલા ની 307 જેવી કલમ નો કોઈ ઉલ્લેખ નહિ...!
મિત્રો વિચારો એક જાગૃત વકીલ સાથે પણ જો આવું બનતું હોય તો મારી તમારી સાથે શુ શુ થઈ શકે...!
માટે સમય છે જે તમારા માટે લડ્યો છે એનો સાથ આપવા નો...!
એક લડાયક યુવાન મેહુલ બોધરા ને સાથ આપવા
નહીતો આવનારા સમય માં આવા કેટલાય મેહુલો નો ભોગ લેવાય જશે...
Adv Mehul Boghara ના સમર્થન ના સુરત ના હજારો જાગૃત યુવાનો ઉભા છે .... ત્યારે રીક્ષા અને ટેમ્પો વાળા લોકો એ પણ કોઇ નો ડર રાખ્યા વગર સમર્થન માં આવવું જોઈ .. ભાડૂતી લોકો ની લૂંખાગીરી નો રોજરોજ સૌથી મોટો ભોગ એ લોકો જ બને છે .... મેહુલ ને પોતાને રીક્ષા કે ટેમ્પા નથી પોતે પોપ્યુલર વકીલ છે ઓફીસ માં બેસી મસ્ત રૂપિયા કમાઈ શકે છે .. સતા એ ગરીબ લોકો ને કોઇ દબાવી 500 1000 ખંખેરી ન લે એ માટે લડત લડે છે .. અને કેટકેટલાઈ ની દુષમની વહોરે છે ... વકીલ ઉપર ચાલુ વિડિઓગ્રાફી એ હુમલો થતો હોઇ તો સામાન્ય જનતા એ શું સમજવું એ પણ એક મોટો પ્રશ્ન છે ... સામાન્ય માણસ આવો લોકો સામે દલીલ કરે એટલે તરત જ એ લોકો ગાડી બોલાવી ફરજ માં રુકાવટ ના ગુનાહ દાખલ કરી દે ને ગાડી માં બેસારી દે ... આવું ક્યાં સુધી ?
Media is too big
VIEW IN TELEGRAM
‼️🛕 જન્માષ્ટમીની હાર્દિક શુભકામના 🛕
🛕 મારો દ્વારકાવાળો તમને હર પલ ખુશ રાખે અને...
તમારી બધી મનોકામના પૂરી કરે🛕‼️
‼️🙏🛕 જય દ્વારકાધીશ 🛕🙏‼️
નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.....
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી......
🙏🏻💐 ગોકુળ આઠમ ની ખુબ ખુબ શુભકામના...🙏🏻💐
🛕 મારો દ્વારકાવાળો તમને હર પલ ખુશ રાખે અને...
તમારી બધી મનોકામના પૂરી કરે🛕‼️
‼️🙏🛕 જય દ્વારકાધીશ 🛕🙏‼️
નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.....
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી......
🙏🏻💐 ગોકુળ આઠમ ની ખુબ ખુબ શુભકામના...🙏🏻💐
મીરાં નો માધવ ને, રાધા નો કાન,
મોરલી વાગે ને... ગોપી ભુલે ભાન,
નંદનો લાલો ને, મા યશોદા નો વાલો,
હરની ઘડી ને... આનંદ છે અપાર,
હૈયું પ્રતીક ગુલાલનુ ઉડે જે અપાર.
જેની શરણમાં શમે સઘળા પ્રશ્ન એ કલ્યાણકારી શ્રી #કૃષ્ણ ….
જન્માષ્ટમીની તમને અને તમારા પરિવાર ને મારા તરફથી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.
🌷 *༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻* 🌷
મોરલી વાગે ને... ગોપી ભુલે ભાન,
નંદનો લાલો ને, મા યશોદા નો વાલો,
હરની ઘડી ને... આનંદ છે અપાર,
હૈયું પ્રતીક ગુલાલનુ ઉડે જે અપાર.
જેની શરણમાં શમે સઘળા પ્રશ્ન એ કલ્યાણકારી શ્રી #કૃષ્ણ ….
જન્માષ્ટમીની તમને અને તમારા પરિવાર ને મારા તરફથી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.
🌷 *༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻* 🌷
શું તમે તમારા સમયે કામ કરવા માંગો છો? તમારા પોતાના બોસ બનો અને hdfc લાઇફમાં વીમા સલાહકાર તરીકે જોડાઓ. વોટ્સએપ પર તમારો CV મોકલો.
Whatsapp link:
https://wa.me/message/EU5TW4U67MPDN1
Mail id: insurance.recruitment123@gmail.com
Whatsapp link:
https://wa.me/message/EU5TW4U67MPDN1
Mail id: insurance.recruitment123@gmail.com
#રાજીવજી_ને_સલામ
રાજનૈતિક વિરોધીઓએ બોફોર્સ તોપ રાજીવજી સામે તાકી અને સૈન્યએ પાકીસ્તાન સામે તાકી વિજય મેળવ્યો...
મંદીર મસ્જિદ હિન્દુ મુસ્લિમ સુધી સિમીત ભાજપા ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવજીને તે સમયે પચાવી શકી નહી અને આજે ' ડીજીટલ ઇન્ડીયા ' તરફ દોડે છે.
સ્વ.રાજીવ ગાંધી એટલે ભારતીય રાજનીતિમાં અકસ્માતે ઉભરેલુ એક વિરલ વ્યક્તિત્વ. સંવેદનશીલતા , બલિદાની દ્રઢતા, આધુનિકતા અને દુરદર્શીતાનો સુભગ સમન્વય એટલે રાજીવજી.
સંવેદનશીલતા...!
૧૯૯૧માં રાજીવજીની હત્યા બાદ એક પત્રકાર વાર્તા દરમિયાન ભાજપના શિર્ષસ્થ નેતા અટલજી એ કહ્યુ કે " में अगर आज जींदा हुं तो राजीवजी की वजह से " પત્રકારોના આશ્ચર્ય વચ્ચે વાજપેયીજીએ કહ્યુ કે કયાંકથી રાજીવજી ને ખબર પડી કે મને કીડનીમાં કોઇ તકલીફ છે જેથી મને રાજીવજી એ જણાવ્યુ કે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ મંડળમાં હું આપને મોકલી રહ્યો છું જેથી આપ વિદેશમાં સરકારી સવલતોને આધિન આપનો ઇલાજ કરાવી શકો. આ ઘોર વૈચારિક મતભેદ હોવા છતાં પરસ્પરના હ્રદયસ્પર્શી વ્યવહારનું એક ઉત્તમ ઉદાહરણ છે. પણ, અફસોસ વાજપેયીની રાજધર્મની શીખ ને અવગણી ઉદય થયેલો મોદીયુગ આ માનવીય સંવેદનાઓને વીસરી ગયો અને એજ શહીદ રાજીવજીના પત્ની સોનિયાજીની બીમારીની મજાક બનાવી " માં બીમાર બેટા લાચાર " અને ગાય-વાછરડુ જેવી નબળી જુમલાબાજી કરતા લોકોએ હજુ ઘણુ શીખવાનું બાકી છે. એટલુંજ નહીં પણ સોનિયાજીની બીમારીની સારવારનો ખર્ચ અંગેનો પણ હિસાબ મગાયો ત્યારે દુનિયા અચંબામાં પડી ગઈ હતી. અટલજી દ્વારા કહેવાયેલી આ વાત મૃત્યુ પર્યંત રાજીવજી એ કોઇને કરી ન્હોતી તે પરથી સમયે સમયે આંસુઓનુ માર્કેટીંગ કરનારા લોકોએ પ્રેરણા લેવી જોઇએ.
દ્રઢતા..અને ...બલિદાન!
શ્રીલંકામાં એલ.ટી.ટી.ઈ. ની નિરંકુશ આતંકી પ્રવૃત્તિને રોકવા જ્યારે રાજીવજી એ નિર્ણય કર્યો ત્યારે તેના ગંભીર પરિણામો માટે તેમને ચેતવવામાં આવ્યા. પરંતુ તેઓએ સ્વ.ઇંદીરાજી જેવી જ દ્રઢતાનો પરિચય આપી શાંતિસેના મોકલવાનો નિર્ણય કર્યો. એક પરેડ દરમિયાન બંદુકની બટ વડે તેમના પર હુમલો પણ થયો તે એક સંકેત હતો પણ મોતને આમંત્રણ આપી ને દેશહીતના કદમ ઉઠાવનારી ગાંધી પરિવારની રીતી ને તેઓ વળગી રહ્યા. આખરે આ નિર્ણય શ્રીલંકા અને ભારતીય રાજનીતિ માટે સુખદાયી અને રાજીવજી માટે આત્મઘાતી પુરવાર થયો. સુવર્ણ મંદીર માટે સ્વ.ઇંદીરાજી એ લીધેલ નિર્ણય તેમના" ડેથ વોરંટ " પર કરેલી સહી સમાન હતો તેવી જ વિરાસત ને આગળ ધપાવી રાજીવજી એ પણ બલિદાન આપ્યુ.
આજે દેશ માટે નસકોરી પણ ના ફુટી હોય તેવા લોકો બલિદાનની ગુલબાંગો હાંકે છે. મને થપ્પડ મારો , લાત મારો , ગોળી મારો એવી ભાષણબાજીથી જબરજસ્તી શહીદ થવાના ઓરતા રાખનારાઓ કાશ્મીર સંદર્ભે શેક્યો પાપડ ભાંગી નથી શકતા અને બલુચિસ્તાનના બણગા ફુંકે છે. લાલકીલ્લા પરથી દેખાડેલુ શબ્દશૌર્ય
વ્યવહારમાં દેખાય તો કોઇ તમને ગંભીરતાથી લે ને !
રાજનૈતિક વિરોધીઓએ બોફોર્સ રાજીવજી સામે તાકી અને સૈન્ય એ પાકીસ્તાન સામે તાકી વિજય મેળવ્યો..!
બોફોર્સ તોપનું તથાકથિત રાજકારણ પ્રેરિત કૌભાંડ વિરોધીઓએ રાજીવજી સામે ખુબ ચગાવ્યુ. કેટલાક જૂજ મીડીયા એ પણ એક તરફી ટ્રાયલ ચલાવી તેને કોઇ ભેદી એજન્ડા તળે કોંગ્રેસ સામે વાતાવરણ ઉભુ કર્યુ. નિષ્ણાતોના મતે આ તથાકથિત કૌંભાડની યોજનામાંથી પ્રેરાઇ ને જ ટુ જી , થ્રી જી અને વાડ્રા જેવી સ્ટોરી વારંવાર ચલાવાઈ હતી. કોંગ્રેસની રાજકીય હાર થઇ પણ આજ બોફોર્સે કારગીલ યુધ્ધમાં દેશને વિજય અપાવ્યો. સ્વ રાજીવજીને અન્યાય કરનાર રાજકીય પક્ષો અને પ્રચાર માધ્યમોને દેશના જવાનોએ પાકીસ્તાન સામે બોફોર્સ ના ગોળા દાગતા " રાજીવ ગાંધી અમર રહો " "રાજીવજી ઝીંદાબાદ " જેવા નારા બોલાવી જવાબ વાળ્યો . આ સ્વ.રાજીવજી ને અપાયેલી સર્વોત્તમ શ્રધ્ધાંજલિ હતી.
આધુનિકતા અને દુરદર્શીતા..!
ચાળીસ વર્ષની વયે પ્રધાનમંત્રી બનેલા રાજીવજી આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા હતાં. મોદીજીના જ શબ્દોમાં કહી એ તો " દેશ જ્યારે ગાડા , ભુવાઓના દોરાધાગા , તંત્રમંત્ર અને જાદુના ખેલમાં વ્યસ્ત હતો " ત્યારે રાજીવજી લેપટોપ પર કામ કરતા હતા. કોમ્યુટર યુગ શરુ કરનારા રાજીવજી ને પચાવી નહી શકનારી ઓગણીસમી સદીની ભાજપાઇ માનસિકતા તેમની
" કોમ્યુટરબોય" કહી મજાક ઉડાવતી. ખુદ વાજપેયીના નેતૃત્વમાં બળદગાડામાં કોમ્યુટર સાથે સંસદ સુધી વિરોધમાર્ચ યોજી હતી. લોકોને બેકારી આવશે તેવો ભય બતાવી હડતાળો પડાવી. પણ રાજીવજી મક્કમતા પુર્વક આગળ વધ્યા જેનુ ફળ આજે બળદગાડુ લઇ નીકળેલી કહેવાતી બુધ્ધિશાળી જમાત આજે તેને " ડીજીટલ ઇન્ડીયા" તરીકે ખપાવી રહ્યા છે.
સ્વ: રાજીવ ગાંધીએ સામ પિત્રોડા સાથે મળીને દેશમાં ટેલિફોન ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
રાજનૈતિક વિરોધીઓએ બોફોર્સ તોપ રાજીવજી સામે તાકી અને સૈન્યએ પાકીસ્તાન સામે તાકી વિજય મેળવ્યો...
મંદીર મસ્જિદ હિન્દુ મુસ્લિમ સુધી સિમીત ભાજપા ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવજીને તે સમયે પચાવી શકી નહી અને આજે ' ડીજીટલ ઇન્ડીયા ' તરફ દોડે છે.
સ્વ.રાજીવ ગાંધી એટલે ભારતીય રાજનીતિમાં અકસ્માતે ઉભરેલુ એક વિરલ વ્યક્તિત્વ. સંવેદનશીલતા , બલિદાની દ્રઢતા, આધુનિકતા અને દુરદર્શીતાનો સુભગ સમન્વય એટલે રાજીવજી.
સંવેદનશીલતા...!
૧૯૯૧માં રાજીવજીની હત્યા બાદ એક પત્રકાર વાર્તા દરમિયાન ભાજપના શિર્ષસ્થ નેતા અટલજી એ કહ્યુ કે " में अगर आज जींदा हुं तो राजीवजी की वजह से " પત્રકારોના આશ્ચર્ય વચ્ચે વાજપેયીજીએ કહ્યુ કે કયાંકથી રાજીવજી ને ખબર પડી કે મને કીડનીમાં કોઇ તકલીફ છે જેથી મને રાજીવજી એ જણાવ્યુ કે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ મંડળમાં હું આપને મોકલી રહ્યો છું જેથી આપ વિદેશમાં સરકારી સવલતોને આધિન આપનો ઇલાજ કરાવી શકો. આ ઘોર વૈચારિક મતભેદ હોવા છતાં પરસ્પરના હ્રદયસ્પર્શી વ્યવહારનું એક ઉત્તમ ઉદાહરણ છે. પણ, અફસોસ વાજપેયીની રાજધર્મની શીખ ને અવગણી ઉદય થયેલો મોદીયુગ આ માનવીય સંવેદનાઓને વીસરી ગયો અને એજ શહીદ રાજીવજીના પત્ની સોનિયાજીની બીમારીની મજાક બનાવી " માં બીમાર બેટા લાચાર " અને ગાય-વાછરડુ જેવી નબળી જુમલાબાજી કરતા લોકોએ હજુ ઘણુ શીખવાનું બાકી છે. એટલુંજ નહીં પણ સોનિયાજીની બીમારીની સારવારનો ખર્ચ અંગેનો પણ હિસાબ મગાયો ત્યારે દુનિયા અચંબામાં પડી ગઈ હતી. અટલજી દ્વારા કહેવાયેલી આ વાત મૃત્યુ પર્યંત રાજીવજી એ કોઇને કરી ન્હોતી તે પરથી સમયે સમયે આંસુઓનુ માર્કેટીંગ કરનારા લોકોએ પ્રેરણા લેવી જોઇએ.
દ્રઢતા..અને ...બલિદાન!
શ્રીલંકામાં એલ.ટી.ટી.ઈ. ની નિરંકુશ આતંકી પ્રવૃત્તિને રોકવા જ્યારે રાજીવજી એ નિર્ણય કર્યો ત્યારે તેના ગંભીર પરિણામો માટે તેમને ચેતવવામાં આવ્યા. પરંતુ તેઓએ સ્વ.ઇંદીરાજી જેવી જ દ્રઢતાનો પરિચય આપી શાંતિસેના મોકલવાનો નિર્ણય કર્યો. એક પરેડ દરમિયાન બંદુકની બટ વડે તેમના પર હુમલો પણ થયો તે એક સંકેત હતો પણ મોતને આમંત્રણ આપી ને દેશહીતના કદમ ઉઠાવનારી ગાંધી પરિવારની રીતી ને તેઓ વળગી રહ્યા. આખરે આ નિર્ણય શ્રીલંકા અને ભારતીય રાજનીતિ માટે સુખદાયી અને રાજીવજી માટે આત્મઘાતી પુરવાર થયો. સુવર્ણ મંદીર માટે સ્વ.ઇંદીરાજી એ લીધેલ નિર્ણય તેમના" ડેથ વોરંટ " પર કરેલી સહી સમાન હતો તેવી જ વિરાસત ને આગળ ધપાવી રાજીવજી એ પણ બલિદાન આપ્યુ.
આજે દેશ માટે નસકોરી પણ ના ફુટી હોય તેવા લોકો બલિદાનની ગુલબાંગો હાંકે છે. મને થપ્પડ મારો , લાત મારો , ગોળી મારો એવી ભાષણબાજીથી જબરજસ્તી શહીદ થવાના ઓરતા રાખનારાઓ કાશ્મીર સંદર્ભે શેક્યો પાપડ ભાંગી નથી શકતા અને બલુચિસ્તાનના બણગા ફુંકે છે. લાલકીલ્લા પરથી દેખાડેલુ શબ્દશૌર્ય
વ્યવહારમાં દેખાય તો કોઇ તમને ગંભીરતાથી લે ને !
રાજનૈતિક વિરોધીઓએ બોફોર્સ રાજીવજી સામે તાકી અને સૈન્ય એ પાકીસ્તાન સામે તાકી વિજય મેળવ્યો..!
બોફોર્સ તોપનું તથાકથિત રાજકારણ પ્રેરિત કૌભાંડ વિરોધીઓએ રાજીવજી સામે ખુબ ચગાવ્યુ. કેટલાક જૂજ મીડીયા એ પણ એક તરફી ટ્રાયલ ચલાવી તેને કોઇ ભેદી એજન્ડા તળે કોંગ્રેસ સામે વાતાવરણ ઉભુ કર્યુ. નિષ્ણાતોના મતે આ તથાકથિત કૌંભાડની યોજનામાંથી પ્રેરાઇ ને જ ટુ જી , થ્રી જી અને વાડ્રા જેવી સ્ટોરી વારંવાર ચલાવાઈ હતી. કોંગ્રેસની રાજકીય હાર થઇ પણ આજ બોફોર્સે કારગીલ યુધ્ધમાં દેશને વિજય અપાવ્યો. સ્વ રાજીવજીને અન્યાય કરનાર રાજકીય પક્ષો અને પ્રચાર માધ્યમોને દેશના જવાનોએ પાકીસ્તાન સામે બોફોર્સ ના ગોળા દાગતા " રાજીવ ગાંધી અમર રહો " "રાજીવજી ઝીંદાબાદ " જેવા નારા બોલાવી જવાબ વાળ્યો . આ સ્વ.રાજીવજી ને અપાયેલી સર્વોત્તમ શ્રધ્ધાંજલિ હતી.
આધુનિકતા અને દુરદર્શીતા..!
ચાળીસ વર્ષની વયે પ્રધાનમંત્રી બનેલા રાજીવજી આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા હતાં. મોદીજીના જ શબ્દોમાં કહી એ તો " દેશ જ્યારે ગાડા , ભુવાઓના દોરાધાગા , તંત્રમંત્ર અને જાદુના ખેલમાં વ્યસ્ત હતો " ત્યારે રાજીવજી લેપટોપ પર કામ કરતા હતા. કોમ્યુટર યુગ શરુ કરનારા રાજીવજી ને પચાવી નહી શકનારી ઓગણીસમી સદીની ભાજપાઇ માનસિકતા તેમની
" કોમ્યુટરબોય" કહી મજાક ઉડાવતી. ખુદ વાજપેયીના નેતૃત્વમાં બળદગાડામાં કોમ્યુટર સાથે સંસદ સુધી વિરોધમાર્ચ યોજી હતી. લોકોને બેકારી આવશે તેવો ભય બતાવી હડતાળો પડાવી. પણ રાજીવજી મક્કમતા પુર્વક આગળ વધ્યા જેનુ ફળ આજે બળદગાડુ લઇ નીકળેલી કહેવાતી બુધ્ધિશાળી જમાત આજે તેને " ડીજીટલ ઇન્ડીયા" તરીકે ખપાવી રહ્યા છે.
સ્વ: રાજીવ ગાંધીએ સામ પિત્રોડા સાથે મળીને દેશમાં ટેલિફોન ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ભારતની આર્થિક નીતિઓમાં સુધારા લાવવામાં સ્વ: રાજીવ ગાંધીએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને રાજીવ ગાંધીને કારણે વિશ્વમાં ભારતની IT લિડર તરીકેની ઓળખ ઉભી થઇ હતી.
લાઈસન્સ રાજ એટલે કે કોઈપણ વેપાર શરૂ કરવા માટે કેટલાંક નિયમો અને ધારાધોરણોને અનુસરવાનું અને પરવાનો મેળવવાની પ્રથાને નાબૂદ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે પણ સ્વ.રાજીવ ગાંધીએ
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને આધુનિક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ૧૯૮૬ માં નવી શિક્ષણનીતિની ભેટ આપી હતી અને બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ દોર્યા હતા.
18 વર્ષે મતાધિકાર, પંચાયતી રાજ અને 33% મહિલા આરક્ષણ જેવો ઐતિહાસિક નિર્ણય કરનાર રાજીવજીએ આજના " યંગ ઇન્ડીયા " નો પાયો નાખ્યો. ત્રીસ વર્ષ બાદના ભારતને જોતા રાજીવજીની ઇન્ટરનેટ , મોબાઈલ ફોન અને આઇટી પાર્ક જેવી વાતો પર હસનારા લોકો આજે આ તમામ માધ્યમોના મોહતાજ છે તે જ રાજીવજીની દુરંદેશી નુ પ્રમાણ છે.
આશા રાખીએ કે રાજકીય હરીફોના તમામ વૈચારીક મતભેદોને કોરાણે મુકી રાજીવજીના વ્યક્તિત્વમાં થી પ્રેરણા લઇ કાર્ય કરે જેથી રાજકીય સૌહાર્દ ફરી સ્થાપિત થઇ શકે...
લાઈસન્સ રાજ એટલે કે કોઈપણ વેપાર શરૂ કરવા માટે કેટલાંક નિયમો અને ધારાધોરણોને અનુસરવાનું અને પરવાનો મેળવવાની પ્રથાને નાબૂદ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે પણ સ્વ.રાજીવ ગાંધીએ
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને આધુનિક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ૧૯૮૬ માં નવી શિક્ષણનીતિની ભેટ આપી હતી અને બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ દોર્યા હતા.
18 વર્ષે મતાધિકાર, પંચાયતી રાજ અને 33% મહિલા આરક્ષણ જેવો ઐતિહાસિક નિર્ણય કરનાર રાજીવજીએ આજના " યંગ ઇન્ડીયા " નો પાયો નાખ્યો. ત્રીસ વર્ષ બાદના ભારતને જોતા રાજીવજીની ઇન્ટરનેટ , મોબાઈલ ફોન અને આઇટી પાર્ક જેવી વાતો પર હસનારા લોકો આજે આ તમામ માધ્યમોના મોહતાજ છે તે જ રાજીવજીની દુરંદેશી નુ પ્રમાણ છે.
આશા રાખીએ કે રાજકીય હરીફોના તમામ વૈચારીક મતભેદોને કોરાણે મુકી રાજીવજીના વ્યક્તિત્વમાં થી પ્રેરણા લઇ કાર્ય કરે જેથી રાજકીય સૌહાર્દ ફરી સ્થાપિત થઇ શકે...
જેટલા BJP માં અટલ બિહારી બાજપેયી આદર્શ હતા એટલા જ કોંગ્રેસમાં ઈન્દિરાજી અને રાજીવ જી હતા..
અત્યારે કોઈ પાર્ટી આદર્શ,સિદ્ધાંતો અને લોકશાહી ને નેવે મૂકી દીધી છે
આજે બસ તમે તમારું ઘર ચલાવી શકો તો પણ ઘણું છે .કારણ કે કોઈ દૂધે ધોયેલું નથી
જય હિન્દ, જય દ્વારકાધીશ
અત્યારે કોઈ પાર્ટી આદર્શ,સિદ્ધાંતો અને લોકશાહી ને નેવે મૂકી દીધી છે
આજે બસ તમે તમારું ઘર ચલાવી શકો તો પણ ઘણું છે .કારણ કે કોઈ દૂધે ધોયેલું નથી
જય હિન્દ, જય દ્વારકાધીશ