GCC JOB INFO
43.6K subscribers
19.8K photos
561 videos
4.36K files
9.28K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*500+ PDFs ફક્ત એક ટેલિગ્રામ ચેનલ પર!!!* 😍
👉 https://t.me/iamofficer 👈

🔥 *હવે, ડાઉનલોડ કરો 500 કરતા વધુ સ્પર્ધાત્મક પરીક્ષાની PDF ફક્ત એક ટેલિગ્રામ ચેનલ પરથી.*

📕 *ઇતિહાસથી લઈને સાંસ્કૃતિક વારસો,*
📙 *બંધારણથી લઇને જાહેર વહીવટ,*
📘 *ગણિતથી લઈને અર્થતંત્ર,*
📗 *ભૂગોળથી લઈને વિજ્ઞાન ...*

❇️ *આ તમામ વિષયોની PDF એકદમ FREE.*

❇️ *સાથે જ દરરોજે મેળવો DAILY CURRENT AFFAIRSની MAGAZINE પણ એકદમ FREE.*

🔥 *ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટેલિગ્રામ ચેનલમાં JOIN*
*થવા લિંક પર ક્લિક કરો.* 👇
https://t.me/iamofficer
_*(આ OFFER ફક્ત આજનાં દિવસ માટે જ)*_
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગાંધીનગરના દરેક વિદ્યાર્થીઓ સેક્ટર ૨૭ એસ પી ગ્રાઉન્ડ આવે.

ગાંધીનગર હોય એ જજો અને સાથ આપજો આજે એમને જરૂર છે તમારી

આજે સાથ નહીં આપો તો કોઈ સત્ય નો સાથ નહીં આપે
આમ કોઈ ઢોંગી,સાધુ બાવા કે ડાયરા વાળાની લાગણી દુભાણી કે નઈ..કે ખાલી ડાયરા માં પૈસા ભેગા કરવા અને BJP નો ચાપલુસી કરવા જ મર્દાનગી બતાવો છો??

હે ભાઈ આમ તો કંઈક થાય તો સાધુ સંતો ની લાગણી દુભાય કે પછી ગાયમાતા ના નામે પૈસા જ ઘર ભેગા કરવા કથાકારોને??

માલધારી સમાજ ના સમર્થનમાં આવો.
મફત પાસ GSRTC પરીક્ષા માટે છે કોન્સ્ટેબલ માટે નહીં તો વ્યવસ્થા કરી લેવી
Forwarded from GCC JOB INFO
એસ.સી. અને એસ.ટી. ઉમેદવારોને કોન્સ્ટેબલની પરીક્ષા માટે ગુજરાત સરકારનો મફત મુસાફરી પાસ....👍
મફત પાસ GSRTC પરીક્ષા માટે છે કોન્સ્ટેબલ માટે નહીં તો વ્યવસ્થા કરી લેવી
બે પૈસા ની સરકાર જો ગુજરાત ના વિદ્યાર્થીઓ ગાંધીનગર છૂટસે તો જોવા જેવું થશે તમે એક સિંહ ને ઝાર માં ફસાવ્યો છે એનું પરિણામ તમને ખબર નથી યુવરાજસિંહ ને તાત્કાલિક છોડવામાં માં આવે નહિ તો આ ગુજરાત ની ધરતી પર બીજી વાર મહાગુજરાત આંદોલન થશે 💪
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
યુવરાજસિંહ દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે લડે છે એ પણ નિ:સ્વાર્થ ભાવે.. દરેક વિદ્યાર્થીઓની તથા સમાજની એમને જરૂર છે.. સપોર્ટ કરો..🙏

#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
જો રાત સુધી એમની રિહાઈ ન થાય..

તો એમના પર ક્યાં કલમ તળે ગુનો દાખલ થાય છે એ માહિતી ના આધારે... સવારે *ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ* દ્રારા આવતીકાલે સવારે ગુજરાત ના દરેક સામાજિક સંસ્થાઓ / સંગઠનો એ મળીને તાલુકા / જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવવાના શરૂ કરી દેવા જોઈએ..

ગુજરાત સરકાર જો એમ વિચારતી હોય કે યુવરાજસિંહ એકલા છે અને ખોટા ગુનાઓ ની કલમ દાખલ કરીને એમને દબાવી દઈશું...

તો સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ યુવરાજસિંહ સાથે છે.. એ આપણે દેખાડી દેવુ જોઈએ...

અને એ માટે આવતીકાલે જો યુવરાજસિંહ પર કોઈપણ પ્રકાર ની કલમો દાખલ કરીને ગુનો દાખલ થાય છે તો આપણે તાત્કાલિક જ કાલ એટલે કે (૦૬/૦૪/૨૦૨૨) ના જ સમાજ ની દરેક સંસ્થાઓ/ સંગઠનો એ મળીને જ તાલુકા / જીલ્લા મામલતદાર/કલેકટર કચેરી પર જઈને *આવેદનપત્ર* પાઠવવાના શરૂ કરી દેવા જોઈએ..

*યુવરાજસિંહ ની લડાઈ એ માત્ર કોઈ એક સમાજ પૂરતી સીમિત નથી પણ ગુજરાત ના દરેક સમાજ/ જાતિ / ધર્મ ના વિધાર્થીઓના હક્કની લડાઈ છે*
૧૦/૨૪ એક્ઝામ છે.ને યુવરાજસિંહ અંદર છે સમજી જજો. સમજદાર ને ઈશારો જ કાફી છે.ખોટી રીતે ફસવાના કાવતરા થય રહ્યા છે.

#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
ભાજપનાં રાજમાં કૌભાંડીઓ મોજમાં
🔴બિન સચિવાલય ક્લાર્ક માં કૌભાંડ,
🔴હેડ ક્લાર્કમાં કૌભાંડ,
🔴સિનિયર ક્લાર્ક માં કૌભાંડ,
🔴Atdo માં કૌભાંડ,
🔴RMC ક્લાર્ક માં કૌભાંડ,
🔴ટેટ ટાટ ના બદલે પ્રવાસી શિક્ષક ની ભરતી,
🔴GSRTC કંડકટર માં કૌભાડ,
🔴તલાટી/જુનિયર કલાર્ક 4 વર્ષે થયા ઠેકાણા નહિ,
🔴PGVCL MGVCL UGVCL DGVCL JE માં કૌભાંડ
🔴PGVCL MGVCL UGVCL DGVCL JA-ક્લાર્ક માંય કૌભાંડ
🔴GETCO JE માં કૌભાંડ
🔴સબ ઓડિટર માં કૌભાંડ
🔴હાઈકોર્ટ પ્યુન માં કૌભાંડ
🔴AMC ક્લાર્ક માં કૌભાંડ
🔴ધોરણ 10 ની પરીક્ષાઓનાં પેપરો ફૂટ્યા
🔴 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પેપરો ફૂટ્યા
🔴હમણાં નવી વનરક્ષક માં કૌભાંડ

હજુય કંઈ બાકી રહી જતું હોય તો કહી દેજો જાહેરમાં બેનરો મારો હવે,બાકી માયકાંગલા ની જેમ બેસી રયા એટલે આ લોકો એ ઘરના ભર્યા છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ને તાત્કાલિક છોડવામાં આવે.
યુવરાજ સિંહ જાડેજા ,વિદ્યાર્થી નેતા સાથે છેલ્લા ૪-૫ દિવસમાં થયેલ ઘટના.
સૌ પ્રથમ ટ્વીટર એકાઉન્ટ હેક, ત્યારબાદ ઘર ખાલી કરાવ્યું અને હવે ખોટી કલમો થકી ધરપકડ

આ માણસના લીધે ગુજરાતની બધી જાતિના ,ગરીબ અમીર ,મજૂરી કે ધંધાદારી કે અધિકારીના દીકરા દીકરી જે સાચા અર્થમાં મહેનત કરે છે તેની સીટ રાજકીય વગ કે પૈસાથી વેચાતી અટકાવી અને ગેર રિતી પુરાવા સાથે બહાર લાવીને બચાવી છે જેના પરિણામ સ્વરૂપ ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી પોતાની સાથે કઈ ખોટું થાય તો તે પહેલાં યુવરાજ સિંહને મેસેજ કરે છે તે યુવરાજ સિંહને આજે આપણા બધાની જરૂર છે
નૈતિકતાના ( સચ્ચાઈમાં) માનનાર અને સરકારી નોકરીના ઉમેદવાર લોકો યુવરાજ સિંહને સાથ આપે.🙏
#ReleaseYuvrajsinh
ક્ષત્રિયનો ધર્મ જ છે અધર્મ સામે લડાઈ કરી નિર્બળ લાચાર ને ન્યાય અપાવવો. જે એક ક્ષત્રિયના દીકરા તરીકે યુવરાજસિંહ કરી રહ્યા છે. પણ કહેવાય છે ને કે સત્ય હમેશા કડવું હોય છે. એટલે સામેનો અધર્મ પોતાની પોલ ઢાંકવા ખૂબ ધમપછાડા કરશે. પણ આ વ્યક્તિ આપડા બધા માટે લડી રહ્યો છે . અને સરકાર આપડો અવાજ બનનાર ને જેલ માં નાખે એ કેટલે અંશે યોગ્ય ?? એને સપોર્ટ કરવો એ આપણી જવાબદારી છે.
#isupportyuvrajsinh
~Yuvraaj kathi(professor)